Book Title: Bal Granthavali Biji Shreni
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 295
________________ વાધ્યાય પ્રભુ નામકી ઔષધી, ખરા મનશું ખાય. રોગ પીડા વ્યાપે નહિ, મહારોગ મીટ જાય. (૧૨) નિરખીને નવાવના, લેશ ન વિષયનિદાન. ગણે કાણની પુતળી, તે ભગવાન સમાન. (૧૩) વિષય રૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન, લેશ મદિરાપાનથી, છાકે યમ અજ્ઞાન ૧૪). પાત્ર વિના વસ્તુ ન રહે, પાને આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવા સદા, બ્રહાચર્ય અતિમાન. સેવે સદ્દગુરુ ચરણને, ત્યાગી દઈ નિજપક્ષ પામે તે પરમાર્થને, નિજપદને લે લક્ષ. • છે. વિષય નિદાન=વિષયની ઉત્પત્તિ. અફગણે. મહિરાપાનકારુપી. છાકે વધે-ફેલાય. પરમાર્થ =એક્ષ. નિજ પદ=પોતાનું સવરૂપલક્ષ દયેય, ઉદેશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300