Book Title: Bal Granthavali Biji Shreni
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah
View full book text
________________
સ્વાધ્યાય
*
સ્વાધ્યાય કરવા લાયક દુહાઓ. (૧)
દેવ જપુ અરિહંતને, ગુરૂ સેવું નિગ્રંથ; જીયાધમ પાળું સદા, એ મુક્તિના પ્રથ
(૨)
ગુણીજનાંકું વંદના, અવગુણ દેખ મધ્યસ્થ; દુ:ખી દેખ કરૂણા રહેા, મૈત્રી ભાવ સમસ્ત.
(૩)
રાજારાણા છત્રપતિ, હથિયન કે અસવાર;
મરવું સને એક દિ' અપની અપની વાર.
૨૮:
(૪) ધન વિના નિધન દુ:ખી, તૃષ્ણાવંત ધનવાન, કૈાન સુખી સંસારમાં, સબ જગ દેખ્યા છાન (4) આપ એટ્લે અવતરે, એક્લા મરતાં ડાય; મુળથી આપણા જીવનના, સાથી સગા નહિ દાય.
નિશ્ચ"પૈસા ટકા વિનાના-સાચા ત્યાગી. મધ્યસ્થાનહિ ક્રોધ, નહિ પ્રશંસા. સમસ્તમ્યા. હશિયનકે દાગ્નિ ચેાના. દિતિવસ. અપની અપની દ્વાર=પાતપાતાના વારા આવતાં. સબ જગ દેખ્યા છાન=મધું જગત તપાસીને જોયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300