Book Title: Bal Granthavali Biji Shreni
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 292
________________ - - - - - - - - - - - - ૨૮૮ સ્વાધ્યાય ન વચ્ચે હોઉં તે ક્યા કારણેએ? બરાબર શોધ કરી તે કારણેને દૂર કરજો. સુતા પહેલાં ચિંતા-ભય-શેક નિરાશા વગેરેને ઓશીકેજ મૂકી દેજો. સાથે ન રાખતાં વિચારથી ઘેરાયેલા મગજે સુવાનું ભયંકર છે. - સતા પહેલાં ઈષ્ટદેવનું સ્મરણ કરજે ને છેવટે ચાર શરણ અંગીકાર કરજે કે રાગદ્વેષ જીતનાર અરિહંત ભગવાનનું મને શરણ હે. આનંદ સ્વરૂપ-પૂર્ણપવિત્ર સિદ્ધ ભગવાનનું મને શરણ હે. કંચન કમિનીના ત્યાગી ગુરૂરાજનું મને શરણ હે. કેવલી ભગવાને કહેલા દયાધર્મનું મને શરણ છે. શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300