Book Title: Bal Granthavali Biji Shreni
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah
Catalog link: https://jainqq.org/explore/034477/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બાળ ગ્રંથાવાળી બીજી શ્રેણી ૧ થી ૩, ૫, ૬, અને ૯ થી ૨૦ સુધીના મણકાઓના લેખકઃ ધીરજલાલ ટેકરશી શાહ ૪, ૭ અને ૮ ને લેખક: નાગકુમાર મકાતી બી. એ. સંપાદક ધીરજલાલ ટોકરશી શાહ વ્રજલાલ મોહનલાલ શાહ બી. એ. બીજી આવૃત્તિ ઃ કિ. સવા રૂપિય. સં. ૧૯૮૭ જ્યો તિ કાર્યાલય : અ મ દ વા દ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ ધીરજલાલ કરશી શાહ માલીક અને વ્યવસ્થાપક જાતિ કાર્યાલય હવેલીની પોળ, રાયપુર આ મ દ વા ૪ (સર્વ હક સ્વાધીન) મુક ચીમનલાલ ઈશ્વરલાલ મહેતા વ સ ત મુક | લ ય ધી કાં ય ઃ અ મ દા વાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન. ધીમે પણ મક્કમ પણે પ્રગતિ કરી રહેલી બાળગ્રંથાવલી આજે પિતાની બીજી શ્રેણીની બીજી આવૃત્તિ પ્રગટ કરે છે. સત્યાગ્રહની લડતમાં આવેલી સર્વત્ર મંદીમ પણ પહેલી આવૃત્તિ એક વર્ષમાં ખલાસ થઈ અને આજે તે એ હિંદી - ભાષામાં પણ પ્રકાશિત થઈ રહી છે. બીજી આવૃત્તિ સળંગ પુસ્તકાકારે છાપી તેનું મૂલ્ય ઘટાડી સવા રૂપિયે રાખેલ છે. ઉત્તરેત્તર સમય મળતાં પ્રકાશન વધારે સસ્તુ ને વધારે સુંદર બનાવવાની અમારી અભિલાષા વાચક વર્ગના સહકાર પર અવલંબે છે. અમે આશા રાખીએ છીએ કે દરેક જન ભાઈ આ પ્રકારોને મીઠી નજરથી જુએ અને અપનાવે. --પ્રકાશક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ૧૬૨ વાર્તાઓને અનુકમ ૧ અનમાળી ૨ ચકવતી સનતકુમાર ૩ થી ગૌતમસ્વામી ૪ ભરત બાહુબહિ ૫ આદ્રકુમાર ૬ મહારાજ શ્રેણિક ૭ વીર ભામાશાહ ૮ મહામંત્રી ઉદાયન ૮ મહાસતી અંજના ૧૦ રાજર્ષિ પ્રસન્નચંદ્ર અને વકલગીરી ૧૧ સતી મયણરેહા ૧૨ ચંદન મલયાગિરિ ૧૩ કાન કડિયાર ૧૪ મુનિશ્રી હરિકેશ ૧૫ કપિલમુનિ ૧૬ સેવાતિ નંદિમણ ૧૭ શ્રી સ્મૃતિલક ૧૮ મહારાજા સંપ્રતિ ૧૯ પ્રભુ મહાવીરના દશ શ્રાવકે ... આનંદ, કામદેવ ચલણી પિતા, સુરાદેવ સુગશતક, કુડ કોલિક, સદાલપુત્ર, મહાશતક, નંબિપ્રિય ને શાલિહીપિતા ૨૦ સ્વાધ્યાય ૧૮૦ ૧૮૦ ૨૦૫ ૨૧૭ ૨૨૬ આ છે ? જ - ૨ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com. Page #5 -------------------------------------------------------------------------- ________________ અર્જુનમાળી મોટું એક મંદિર હતું. તેમાં યક્ષની મૂર્તિ હતી. તે મૂર્તિના હાથમાં લેઢાની ભારે મગર (ગદા). એટલે મેગ૨પાણિ યક્ષના નામે તે ઓળખાતી. રાજગૃહના લેકે અહીં અવારનવાર આવતા. ફળફુલ ને નૈવેદ્ય ધરતા. એક માળી ને માળણ આ યક્ષના ભારે ભગત. તેમનું નામ અજુન ને બંધુમતી. તેમની સરખે સરખી જોડ છે. પરસ્પર પ્રેમ અપાર છે. બધુમતી રૂપે રંભા સમાન છે. જુવાનીના પુરજોરમાં છે. એક સુંદર બગીચાના તે માલિક છે. તેમના બગીચામાં જાઈ ખીલે, જુઈ ખીલે. માલતી ને મચકુંદ ખીલે. કેતકી ને કેવડે ખીલે. ગુલાબ ને ગુલબાસ ખીલે. ચંપિ નેમ ખીલે. એમ હજારે કુલની જાતખીલે. તેમાંથી સારાં સારાં કુલની છાબડી ભરે. સજોડે જઈને યક્ષને ચડાવે. વળી ધૂપ કરે ને નૈવેદ્ય મૂકે. લળી લળીને પાય પડે. સેવા ભક્તિમાં કાંઈ ખામી આવવા ન દે. આજે પર્વને દિવસ છે. લકે અનેક રીતે આનંદ કરે છે. સુંદર સુંદર કપડાં પહેર્યા છે. નાજુક ને મનહર ઘરેણાં પહેર્યો છે. કેઈ વાજીંત્ર વગાડે છે. કે નાચ કરે છે. કોઈ ઝાડે હિંચકા બાંધી હીંચે છે. કેઈ નવી નવી રમત રમે છે. એવામાં એક રખડુ ટેલી નીકળી. તેમાં છ ઉમ્મર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ર અર્જુનમાળી લાયક જીવાન, માપના પૈસા ઠેકાણે પાડવા એ એમના ધંધા, માથામાં અત્તર કુલેલ લગાડે છે. અક્કડ ક્રૂડ થઈને ફરે છે. રસ્તે જનાર આવનારની મશ્કરી કરે છે. ઠઠ્ઠા મશ્કરી કરતાં તે યક્ષનાં દેવળમાં આવ્યાં. ત્યાં બેસી દારૂની ઉજાણી કરવા લાગ્યા. એમના આનંદમાં શી ભલીવાર હાય! એવામાં અર્જુન ને મધુમતી નીકળ્યા. અર્જુનના હાથમાં રૂપાના કળશ છે. મધુમતીના હાથમાં તાજાં ફુલડાંના થાળ છે. માંહી ઉંચી જાતના ધૂપ ને નૈવેદ્ય પણ છે. હુ ંમેશના નિયમ પ્રમાણે તે યક્ષની પૂજા કરવા જાય છે. આ રખડુ ટાળીએ છેટેથી તેમને જોયા. જોઈને આંખ ફાટી. અહા ! આવી રૂપાળી સ્ત્રી ! તે અંદર અંદર વાત કરવા લાગ્યાઃ આને ભાગવીએ તાજ આપણે ખરા. બીજો મ્હે, ખરી વાત છે. નહિતર આપણે આનદ કર્યાં શી રીતે કહેવાય ? એકે કહ્યુ: પણ એ શી રીતે અનશે બીજો કહે, એજ તા. આપણે છુપાઈ જાવ ખારણા પાછળ. ત્રણ આમને ત્રણ તેમ. પછી જેવા તે અંદર પેસે કે તુટી પડા, માળીને પકી બધા. અને સ્રીની તે શી તાકાત છે કે આપણા હાથમાંથી છુટશે ? બધાએ તે પ્રમાણે કર્યું. અર્જુનમાળી ને ખમતી ધીમા પગલે મંદિરના પગથિયા ચડે છે. ભકિત ભાવથી આગળ વધે છે. તેમને ખબર નથી કે આજ તેમની શી હાલત થવાની છે! તે જેવા અંદર પેઠા કે છએ જણુ તેમના પર તૂટી પડયા. અનુનને પકડયા. દોરડાથી કસકસાવીને બાંધ્યા. પછી ફૂં કયા એક ખુણામાં, મધુમતી તે ગભરાઈજ ગઈ. છયેના પુજામાં ક્રૂસાઈ ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ અર્જુન માળી અજુનથી આ જોયું જતું નથી. પહયે પડ દાંત કચકચાવે છે. છુટા થવા તરફડીયા મારે છે. આખા લાલચળ થઈ ગઈ. ભવાં ચડી ગયા. હાથમાં હથિયાર હોય તો ને પુરા કરું એટલે કેધ ચડયો. પણ લાચાર! તેના હાથમાં કાંઈજ નથી. આખરે તે ચીડાઈને બે અર દુષ્ટ યક્ષ ! તું પણ આ બધું કેમ જોઈ રહયો? શું મારી બધી સેવા ભકિત નકામી ગઈ કે મારી આંખે આવું દેખાડે છે? અલ્યા ખરેખર તું પથરે જ છે. સાચા દેવ નથી. આ વચનથી યક્ષ ચીડાયે. તેના શરીરમાં દાખલ થયો. એકદમ અનમાળીમાં અનેરું બળ આવ્યું. તડતડ દેરડું તેડી નાંખ્યું. પછી બારણું કર્યું બંધ ને કેઈથી ન ઉપડે તેવી ગદા ઉપાડી. માણસમાં જ્યારે જોશ પ્રગટે છે ત્યારે કાંઇ બાકી રહેતી નથી. તેણે હમ હમ ગદાના ઘા કર્યા ને સાતેને કચ્ચરઘાણ વાળે. ધમાં માણસ શું નથી કરતા? યક્ષ તેના શરીરમાંથી ગમે નહિ. તે હંમેશાં એજ પ્રમાણે છે પુરૂષ ને એક સ્ત્રી એમ સાત માણસને મારવા લાગે કે બધા ગભરાયા. કાળો કેર વર્તાવા માંડે. રાજાએ ઢંઢેરો પીટયોઃ જ્યાં સુધી ગાંડા અર્જુન માળીએ સાત માણસને માર્યા ન હોય ત્યાં સુધી નગર બહાર નીકળવું નહિ. .: ૩ : રાજગૃહીના દરવાજા હવે ખુલતા નથી. જ્યારે ખાતરી થાય કે અજુનમાળીએ સાત માણસ માર્યા છે ત્યારે જ તે ઉવડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ અનમાળી એવામાં પ્રભુ મહાવીર પધાર્યા. નગર બહાર દૂરના બગીચામાં. ગામમાં વધામણ આવી. પણ કોણ બહાર નીકળે! સહુ મિતની બહીકે અંદર ભરાઈ રહ્યા. બહાર નીકળવાની હિંમત ચાલી નહિ. આ વખતે એક જુવાનને ઉમંગ થયો. ગમે તે ભોગે જગતગુરુના દર્શન કરવા. તે મહાત્મા અહીં પધારે ને આપણે બીકણ ઘરમાં ભરાઈ રહીએ. અરે ! એ તે ડરપિકપણાની હદ! મરણ કેટલી વખત આવવાનું છે? જે મંદવાડ અને અકસ્માતમાં મરવું પડે તે આવા ધન્ય પ્રસંગે જ શાને ન મરવું? જે થવું હોય તે થાય પણ જગ...ભુના દર્શન જરૂર કરવા. આમ વિચાર કરી તે તૈયાર થ. ન લીધી તરવાર કે ન લીધી લાકડી. એ હથિયાર જગતગુરુના દર્શન વખતે નભે. ત્યાં તે વેરવિરોધ ભૂલી પ્રેમ ભાવે જવું જોઈએ. આ જુવાનનું નામ સુદર્શન શેઠ. તેણે માતાપિતાની રજા માગીઃ પૂજ્ય માતાપિતા! નગર બહાર હદયનાથ પ્રભુ મહાવીર પધાર્યા છે. તેમના દર્શને જવાની ઇચ્છા છે. માબાપ આ સાંભળી ગભરાયા. દીકરા! એ તે નગર બહાર છે. ત્યાં કેમ કરીને જઈશ ? હજુ અજુનમાળીએ સાત માણસ માર્યાની ખબર આવી નથી. સુદર્શન કહે, “માતાપિતા ! તે ખબર આવી હોય કે નહિ પણ મારી જવાની ઈચ્છા છે. મને આજ્ઞા આપે.” માબાપને જીવ શું ચાલે ? તેમણે આગ્રહ કરીને કહેવા માંડયુંઃ નગર બહાર જવું એટલે મતના મેંઢામાં જવું. એ કાળમુખે અર્જુન કોઈને મૂકે તેમ નથી. દીકરા વિચાર છેડી દે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ અર્જુનમાળી ભલે થઈને અમારું કહ્યું માની જા. પણ સુદર્શનની દૃઢ ઈચ્છા હતી એટલે છેવટે ઉપરની રજા આપી. સુદર્શન હિંમ્મતભર્યા હૈયે ચાલે. નગરલેક વાતે કરવા લાગ્યા. સુદર્શન માંડે થયે છે કે શું? હાથે કરીને મરવા કેમ જતું હશે ? પણ સુદર્શનને લોકોના એ વચનની અસર થઈ નહિ. તેને પિતાના મનનું ધાર્યું કરવું હતું. તે નગરના દરવાજે આવ્યું. દરવાન ! દરવાન ! દરવાજો ઉઘાડ. મારે પ્રભુ મહાવીરના દર્શન કરવા જવું છે. દરવાન કહે, “અરે ભાઈ! હજુ અજુનમાળીએ સાત માણસ માર્યા નથી એટલે દરવાજે નહિ ઉઘડે. તું માર્યો જાય તે તેના જોખમદાર કેણુ?” સુદર્શન કહે, “એને જોખમદાર હું. ભલા થઈને દરવાજો ઉઘાડે.” ઘણી રકઝક થઈ ત્યારે દરવાજો ઉઘાડ. સુદર્શનને બહાર કાઢી બધ કર્યો. સુદર્શન વીર વીર જપતે આગળ ચાલ્યા. કોટ ઉપર લેકેની ઠઠ જામી. આશ્ચર્ય ને ભયથી તેઓ જોવા લાગ્યા કે હવે શું થાય છે? સુદર્શન ભક્તિભર્યા હૈયે ચાલ્યો જાય છે. મનમાં જરાએ ડર નથી. તે દશ ડગલાં દૂર ગયો ત્યાં અજુનમાળીને માણસની ગંધ આવી. પછી પૂછવું જ શું? ભયંકર ગદા ઉપાડી. દાંત કચકચાવ્યા ને સુદર્શન શેઠ તરફ ધસ્યો. લોકો ચીસ પાડી ઉઠયા. પણ સુદર્શન આ પ્રસંગથી જરાએ ડરે તેમ ન હતો. ધર્મની શ્રદ્ધા તેનામાં અપાર હતી. તેણે જાયું હવે બે મીનીટમાં અર્જુનમાળી આવી પહોંચશે એટલે શાંત ઉભા રહ્યા. તે વખતે અહીં મરણ થાય તે છેવટની ભાવના ભાવી લીધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ અર્જુનમાળી चत्तारि सरणं पवज्जामि । अरिहंते सरणं पवज्जामि । सिद्ध सरणं पवजामि । साहू सरणं पवन्जामि । केवलिं पनत्तं धम्म सरणं पवज्जामि । હું ચારનું શરણ અંગીકાર કરું છું. અરિહંતનું શરણ અંગીકાર કરું છું સિદ્ધનું શરણ અંગીકાર કરું છું સાધુનું શરણું અંગીકાર કરું છું. કેવળી (સર્વ જાણનારસવૈજ્ઞ) ભગવાને કહેલા ધર્મનું શરણ અંગીકાર કરું છું. એ જગતના સઘળા છો! તમારી તરફ કરેલા અપરાધની ક્ષમા માગું છું. તમે કરેલા અપરાધની તમને ક્ષમા છે. પછી પંચપરમેષ્ઠિનું સ્મરણ કરવા લાગ્યા. અહા ! તે વખતને સુદર્શનને ભાવ! ભલાભલા ક્રોધીની પણ શી તાકાત કે તેના તરફ ક્રોધ કરી શકે ? અને ખરેખર તેમ જ થયું. અજુન ગદા લઈ તેમની તરફ ધસ્યા. લેકે હાહાકાર કરવા લાગ્યા. પણ આશ્ચર્ય!! પાસે આવતાં અર્જુનની ગદા થંભી ગઈ. તે ભેંય પર પટકાઈ પડયો. તેની અંદર રહેલે ચક્ષ સુદર્શનની પવિત્રતાથી પલાયન કરી ગયો. સુદર્શને સારવાર કરવા માંડી. થોડીવારે અને આ વેળી. આળસ મરડીને તે બેઠે થયો. પૂછવા લાગે ભાઈ? આપ કેણ છે? અહિં કેમ બેઠા છે? સુદર્શન સમજ્યા કે અજુનમાળીનું ગાંડપણ ચાલ્યું ગયું છે. તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ અર્જુનમાળી તે પ્રેમભરી વાણીથી એલ્યાઃ ભાઇ ! હું આ નગરના સુદર્શન નામે શેઠ છું. જગત્પ્રભુ મહાવીર પધાર્યાં છે. તેમના દર્શને જઉ છું. અર્જુન કહે, “ એમ ? જગતગુરુ પધાર્યાં છે? ત્યારે મને પણ ત્યાં લઈ જશો ? ” સુદર્શને કહ્યું હા ભાઈ ! તું પણ ચાલ. સુદર્શન શેઠ અર્જુનમાળીને સાથે લઈ ચાલવા લાગ્યા. નગરલેાકા આ બનાવ જોઈ આશ્ચર્ય પામ્યા. સુદર્શનની ધમ શ્રદ્ધા તથા હિં'મતને વખાણવા લાગ્યા. : ૪ ઃ સુદન તથા અર્જુનમાળીએ ભક્તિથી પ્રભુને વંદન કર્યું. એકધ્યાને તેમના ઉપદેશ સાંભળ્યે. આ સાંભળતાંજ અર્જુનનું હૈયું વટાવાવા લાગ્યું. અહા મે અત્યાર સુધી કેવું દુષ્ટ જીવન ગાળ્યું ? મારા જેવા અધમ કાણુ હશે ? હવે એકજ ઉપાય છે. પ્રભુએ હમણાં બતાવેલા ત્યાગમાર્ગે સ્વીકારવા. એ જીવનમાં મને શાંતિ મળશે એમ વિચારી પ્રભુ આગળ આવ્યેા. હાથ જોડી વિનંતિ કરી પ્રસે ! મને દીક્ષા આપેા. પ્રભુ મહાવીર પતિતના ઉદ્ધારક હતા. તેમના જીવનના એ. મત્ર હતા. તેમણે અર્જુનમાળીને દીક્ષા આપી પાતાના પવિત્ર સંઘમાં દાખલ કર્યાં. હવે અર્જુનમાળી નિરંતર એ ઉપવાસનું તપ કરે. પારણા માટે નગરમાં ભિક્ષા લેવા જાય. ત્યાં લાકા તેને ગાળા દે. કડવામાં કડવાં વચન કહે. કાઇ કહે, માજ માળીએ મારાં ભાઈને માર્યાં. કાઈ કહે, આજ દુષ્ટ મારા પતિને હણ્યા. કાઈ કહે, આ ગાઝારાએ મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ અજુનમાળી માબાપને માય.” કોઈ ચીડાઈને તેને લાકડીના માર મારે. કઈ તેમના પર પથરાના ઘા કરે. આ બધું અનુભવીને અજુનમુનિ વિચાર કરે ! મને આટલે માર પડતાં આવું દુખ થાય છે તે જેમને મેં ઠાર માર્યો તેમને કેવું થયું હશે ? મારું દુખ એળના દુઃખ આગળ શા હિસાબમાં છે? હે જીવ! આ દુઃખથી જરાએ અકળાઈશ નહિ. બધું શાંતિથી સહન કર. જ્યારે અર્જુન માળી આ પ્રમાણે શાંતિથી સહન કરવા લાગ્યા ત્યારે લેક સાચી હકીકત સમજ્યા. તેમના પ્રત્યે ખૂબ માન થયું. ચેડા મહિના આવું પવિત્ર જીવન ગાળી તેમણે પંદર દિવસના ઉપવાસ કર્યો. છેવટની ઘડીએ તેમનું જીવન પૂરેપૂરું પવિત્ર બન્યું. તેમને કેવળજ્ઞાન થયું. તે નિર્વાણ પામ્યા. હે નાથ ! અનમાળી જેવી સહનશીલતા મળજે. એ વિના અમારે ઉદ્ધાર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ચક્રવતી સનન્કુમાર. * હસ્તિનાપુર નામે એક માટું નગર. ત્યાં રાજા અશ્વસેન રાજ્ય કરે. તેમને સહદેવી નામે પટરાણી. તે ખુબ રૂપાળી ને ખૂબ શાણી, એક વખત તેને સ્વમાં આવ્યાં. તેમાં ઉત્તમ હાથી, બળદ ને સિંહ જોયા. લક્ષ્મીદેવી, ફુલની માળા ને ચંદ્ર ચા. સૂરજ, શતીષા ને પાણીભર્યાં કળશ જોયા; પદ્મણરાવર ને સમુદ્ર જોયા. વળી દેવવિમાન, રત્ના ઢગલે ને ધુમાડા વિનાની ઝાળ બેઇ. સહદેવી ભાગીને વિચારવા લાગીઃ આ સુંદર સ્વપ્નાના ચા અર્થ હશે ! તેણે રાજાને કહ્યુંઃ રાજાએ સ્વપ્ના સમજનારને પૂછ્યું. તેઓ ખેલ્યાઃ રાણીને પરાક્રમી પુત્ર જન્મશે. તે ચક્રવર્તી અથવા તીર્થંકર થશે. નવ માસ પૂરાં થતાં સહદેવીને એક પુત્ર અવતર્યાં. તેનું તેજ જ અદ્ભુત. રાજાએ માટા ઉત્સવ કર્યાં અને નામ પાયું સનકુમાર, સનકુમાર આનરે ઉછરતા માટા થયા. પિતાએ તેને સારીરીતે ભણાવ્યા. તેના માટે મેટામેટા પાિ રાખ્યા, તેમની પાસેથી તે ખષા થાયો શીખ્યા. એમ કરતાં તે જીવાન થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ચક્રવતી સનસ્કુમાર મહેન્દ્રસિંહ નામે તેમને એક ભાઈબંધ હતે નાનપણથી જ તે સાથે ઉછરે. મોટપણે પણ સાથે જ રહે. ઘડીએ જુદા ન પડે. ૨ઃ એક વખત વસંત ઋતુ ખીલી ઉઠી છે. માળીએ આવીને તેની વધામણી આપી એટલે સનસ્કુમારને વિચાર થયોઃ ચાલે વસંતને આનંદ માણીએ. અને બધા તૈયાર થયા. અબીલ, ગુલાલ ને કેશર લીધા. અત્તર કુલના શીશા લીધા. સંગીતને સઘળે સાજ લીધે. એવામીઠાઈના કરડિયા લીધા. પછી આવ્યા નગર બહાર ઉપવનમાં. ત્યાં અબીલ ગુલાલ ઉડાડયા. કેશર ધોળીને તેની પીચકારીઓ છાંટી. વીણા ને સારંગી છે ગીતગાન કર્યા, પછી મેવા મીઠાઈ જમવા બેઠા. એવામાં એક સોદાગર પાણીપથે છેડે લઈને ત્યાં આવ્યું. રાજકુંવર જાણીને તેને ભેટ કર્યો. તેના મનમાં એમ કે તે પસંદ કરે તે બીજા બધા ઘોડા વેચાય. રાજકુંવરને વહાલા હાથીડા. જે તે મજ્યા તે ગીતગાન ને જમણ પડયા રહે. સનસ્કુમારને પણ એમજ થયું. ઘેડાની પરીક્ષા કરવા તરતજ ઘેડ પલાણ નાખ્યું. ચાબુક લીધી. પણ તે ચાબુક ઉપાડે તે પહેલાં તે છેડા ઉપડશે. સાથે બીજા રાજકુમારોએ પણ ઘેડા દોડાવ્યા. પણ આ ઘડો કઈ અજબ! શું એની ચાલ ! શું એની ઝડપ! એતે બધાની આગળ પડ. વીજળી વેગે દોડવા લાગ્યો. બીજા બધા પાછળ રહી ગયા એટલે કુમારે ઘોડાની લગામ ખેંચી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી સનસ્કુમાર ૧૧ પણ આતે ઊંધું શીખે. લગામ ખેંચતાં તેની ઝડપ વધી ડીવારમાં તે તે બધાની નજર બહાર નીકળી ગયે. બીજા સોબતીઓ શેક કરવા લાગ્યા. હા! કુમારનું શું થશે ! ઘેડે કયાંથી આવી ચડયો! હવે હીમેખીમે કુંવર પાછા ફરે તે સારૂં. રાજા અશ્વસેનને ખબર પડી એટલે તે પણ ઉમદા ઘડેસ્વારે સાથે આવ્યા. ઘોડાને પગલે પગલે દેડવા લાગ્યા. પણ થોડે દૂર ગયા એવામાં આવી ચડી. શું આંધી ! શુ આંધી ! એતે ચારે બાજુ અંધારું ઘર થયું. પવનને સુસવાટે બેલ્યો. એક હાથ દૂરને માણસ પણ દેખાતે બંધ થયા. શોધ કરતા ઘેડેસ્વારે બંધ થઈ થયા. આગળ તે શી રીતે જવાય! આંધી ઉતરી એટલે ઘોડાનું એક પણ પગલું ન દેખાય. સખત ટેબથી બધી ધુળ સરખી થઈ ગયેલી. રાજા મુંઝાયાઃ હવે કરવું શું? નિરાશ થઈને સહુ ઉભા. આ વખતે મહેંદ્રસિંહે કહ્યુંઃ મહારાજ! આપ શોક છેડી દે. મારા દિલેજાન દેતને જીવના ભેગે પણ શોધી કાઢીશ. આપ સહુ પાછા ફરે. જે બનવાનું હતું તે બની ગયું. મહેંદ્રસિંહ વહાલા મિત્રની શોધમાં નીકળી પડે. ઘેડ ગયે તે દિશામાં ચાલચાલ કર્યું. પાસે એક તીર કામઠું છે, સાથે ચેડા માણસ છે. એવામાં ભયંકર જંગલ શરૂ થયું, જુદીજુદી દિશામાં શોધ કરતાં સહ જુદા પડી ગયા. મહેંદ્રસિંહ એકલો પડયો. હિંમતથી ચાલવા લાગ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ચક્રવતી સનકુમાર રસ્તા તદ્દન કઢંગા. ગે'ડાઓએ શીંગડા મારીને પથરા ઉખાડેલા. ચાદર જતાં તેને તરસ લાગી. પાણીની શેાધમાં તે ચાલવા ગયા. એવામાં ખૂબ લીલાં ઝાડ જોયાં. તેને લાગ્યું કે ત્યાં તળાવડી હશે. એટલે ધીમે ધીમે તેની પાસે ગયા. જરા છેટેથી નજર કરી તા. માંડી વિકરાળ ડુક્કરા પડેલા. તાપથી અકળાઈને તે ઠંડક લેતા હતા. પાણી બધું કાદવવાળું. મહેન્દ્રસિંહ એ જોઈ છેટેથી પાછે ફરી ગયા. લપાતા લપાતા આગળ ચાલ્યા. હજી થાઉં દૂર ગયા ત્યાં તા કાઈ બખેાલમાં ભયંકર પડઘા પડયા. જગલી રીંછના તે અવાજ હતા. કાચા પાચાની તાકાત નહિ કે આવા જંગલમાં તે ચાલી શકે ! પણ મહેદ્રસિંહ મરદ હતા. ગભરાઈને પોતાનું કામ મુકી દ્વે તેમ ન હતા. તાપ સખત હતા ને તરસે જીવ જતા હતા. એવામાં કાતરા શરૂ થયા. એટલે નદી પાસે હશે એમ જાણી રાજી થયા. પણ કાતરા એટલે જમનાં માઢાં. ચારે માજી જાનવરના ભય. થાડું' ચાલતાં એક હરણનું ટાળુ દોડતું યુ. એક મીનીટમાં તા તેની પાછળ પાંચ ચિત્તાને છલંગ મારતા જોયા, મહેન્દ્રસિહ ભાથાપર હાથ મૂકયા. પશુ ચિત્તા તે બીજી માનુજ ચાલ્યા ગયા. તેને માણુ ચલાવવું પડયું નહિ. તે એક પછી એક કાતરા વટાવવા લાગ્યા. થાડા કાતરા વટાવતાં પાણીના ઝરા નજરે પડયા. પશુ ત્યાં શું હતું? એક સિહણ અને સિંહ પેાતાનાં બચ્ચાં સાથે ત્યાં ખપેાર ગાળતા હતા. હવે શું થાય ? જરા ચાલ્યા. ત્યાં ખડકમાંથી વહેતું એક વહેળીયુ આખ્યુ. ક્રિશા બદલીને તે ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ચક્રવતી સનકુમાર ૧૩ હાશ કરીને તે ત્યાં બેઠે ને ઠંડુ હીમ પાણી પીધું. હવે ભૂખ પણ કકડીને લાગી હતી એટલે ડાં તાજા ફળે તેડયાં ને ભૂખ મટાડી. આમ કરતાં સાંજ પડી એટલે તે મોટા ઝાડે ચઢયે. જરા અંધારૂ થતાં વાઘની ગજનાએ અને શિયાળની કિકિયારી સંભળાવા લાગી. વનના રાજાઓ શિકાર ખેલવા લાગ્યા. મહેન્દ્રસિંહ પ્રભુનું નામ લેતે આખી રાત બેસી રહ્યો. બીજા દિવસનું વહાણું વાયુ ને તડકે થયો એટલે તે આગળ ચાલે. આજે વધારે ગાઢ જંગલમાંથી જવાનું હતું. ઝાડો ખુબ મેટાં ને વિશાળ આવવા લાગ્યા. નીચે પાંદડાઓથી રસ્તે ઢંકાઈ ગયેલે છે, કેઈક ઠેકાણે હાથીઓએ ઝાડ ઉખેડી નાંખ્યા છે તેથી રસ્તે તદ્દન બંધ થયો છે. છતાં મહેદ્રસિંહ હિમ્મત હારતે નથી. બપોર ચડયા એટલે એક ઝરાના કિનારે બેઠે ને પાણી પી જરા આગળ ચાલવા લાગે. હજી તેને બેઠાં પૂરી પાંચ મિનિટ પણ નહિ થઈ હોય ત્યાં તે એક ભયંકર કુંફાડે સંભળા. એક માટે અજગર તેના તરફ ધસી આવતું હતું. મહેન્દ્રસિંહ ખૂબ ચાલાક હતે. છલંગ મારતે તે ઉભે થયે. અજગર તેની પાસે પહોંચે. તે પહેલાં તે તે ઘણે દૂર જઈને ઉભે. તેણે વિચાર્યું. અહીં લાંબે વખત ભવું ઠીક નહિ એટલે તે આગળ ચાલ્યો. ખૂબ સાવચેતી રાખવા લાગ્યો. આ જંગલ ઘણુંજ ભયાનક હતું. અજગરને વાસ ખૂબ હતે. અહીંથી પસાર થતાં કેટલાક અજગરે તેના જેવા માં આવ્યા. કેટલાક શિકારની શોધમાં હતા તે કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચક્રવર્તી સનસ્કુમાર સુસ્તીથી પડેલા હતા. બીજા કેટલાક ઝાડે ભરડે દઈને ગળેલા પ્રાણીઓનાં હાડકાં ભાંગી નાંખતાં હતાં. આવા જંગલમાં શોધ કરતાં તે એક પછી એક દિવસ પસાર કરવા લાગે. ગુફાઓ ને કેતરો બધા શોધવા લાગ્યો. શું મિત્રને સ્નેહ ! મહેંદ્રસિંહને જંગલમાં રખડતાં આજે એક વરસ થયું છે. તેના કપડાંલત્તાં ફાટી ગયાં છે. માથાની હજામત વધી ગઈ છે. ભુખને થાકથી તેનું શરીર દુબળું થઈ ગયું છે. છતાં તે પિતાની ટેક છોડતું નથી. મિત્ર મળશે એવી આશાએ જંગલમાં ભટકી રહ્યો છે. એક દિવસ જંગલમાં તે ચાલ્યો જાય છે. ત્યાં સારસ, હંસ ને જળકુકડીના અવાજ સાંભળ્યા. એટલે અનુમાન કદ નજીકમાં કે સરોવર છે એટલે તે તરફ ચાલ્યો. ડીવારે ઠંડે પવન આવવા લાગે. કમળની ખુશબે આવવા લાગી. તેને પાકી ખાતરી થઈ કે કેઈ સુંદર સરોવર નજીકમાં જ છે. તે ઝડપથી ચાલવા લાગ્યું. અને તેના કાને સુંદર ગીતને અવાજ આવ્યો. વણ ને મૃદંગ વાગતાં સંભળાયાં. તેના આશ્ચર્યને પાર રહ્યો નહિ. આ જંગલમાં મંગળ શું? ગીતગાન શાં? તે સરોવર કિનારે આવ્યા. ત્યાં થોડે દૂર જુવાન બાળાઓનું ટેળું. વચ્ચે સનસ્કુમાર, અરે આ શું સાચું છે કે સ્વપ્ન છે એમ મહેંદ્રસિંહ વિચારમાં પડી ગયો. પણ બીજી જ ક્ષણે ચારણની બિરૂદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ચકવતી સનકુમાર ૧૫ વળી સાંભળીઃ ઘણું છે રાજવી સનસ્કુમાર. ઘણું છે અશ્વસેનના લાડીલા કુમાર તેને ખાતરી થઈ એ સ્વપ્ન નથી પણ સાચું છે. એજ મારે દિલેજાન દસ્ત સનકુમાર છે. તે એકદમ દે ને જઈને સનસ્કુમારના ચરણે પડ. સનકુમારે તેને ઉઠાડયો ને છાતી સરસે ચાંપ્યો. પછી બેલ્યો! વહાલા મહેંદ્ર! તું અહીં કયાંથી? આવા ઘેર જંગલમાં શી રીતે આ ? મહેંદ્ર કહે, ભાઈ! તમારી ધમાં ઘર છોડયા આજે એક વરસ થયું. જંગલમાં ભટકતાં ભટકતાં આજે મારી તપસ્યા ફળી. પણ સનકુમાર ! આ બધી રિદ્ધિ સિદ્ધિ શી રીતે મળી? આ મારી ભાભીઓને કેવી રીતે પરણ્યા? સનકુમાર કહે, ભાઈ! પહેલો તું નાહી લે. પછી ભેજન કર. ઘણે વખતને તું થાકેલો છે. પછી નિરાંતે વાત કરીએ. મહેંદ્રને બધાએ મળી નવરા, સુંદર ભેજન જમાયા પછી બધા એકઠા થયા. સનસ્કુમારે કહ્યું: મહેંદ્ર મારી વાત મારા મેઢે શું કરું? આ તારી ભાભી બધી વાત કરશે. એમ કહી બકુલમતીને નિશાની કરી એટલે તેણે વાત કહેવી શરૂ કરી “તમારા મિત્ર ઘેડે બેસીને દૂર નીકળી ગયા. ઘેડ કઈ રીતે વશ રહ્યો નહિ. તે જંગલમાં આવી ચડયો. બીજા દિવસે બપોર સુધી દોડદોડ કર્યું, આખરે થાકીને જીભ કાઢી નાંખી. એક ઝાડ નીચે ઉભે રહો. તમારા દેસી આટલી લાંબી મુસાફરીથી અકડાઈ ગયા હતા. તે બહુ મહેનત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ચક્રવર્તી સનકુમાર નીચે ઉતર્યા. તેમણે ઘડાને સામાન નીચે ઉતા, તંગ છેડી નાખે, તરતજ ઘડો પટકાઈ પડયો. તેના રામ રમી ગયા. તમારા મિત્ર પણ તરસથી બેભાન થઈ ગયા.” હું પછી શું થયું? મહેંદ્રસિંહે અધીરાઈથી પૂછયું. બકુલમતી બોલીઃ એવામાં જંગલમાં વસતા એક યક્ષને દયા આવી. તેણે દૂરથી લાવીને ઠંડુ હીમ પાણી પાયું. એટલે તમારા મિત્ર તાજા થયા. તે બેલ્યા ભાઈ ! આવું સ રસ પણ કયાંથી લાવ્યા ? જે આવા પાણીએ હું હાઉ તે મારા શરીરનું કળતર ઓછું થાય એટલે યક્ષ તેમને સરોવર પર લઈ ગયા. ત્યાં જઈને સારી રીતે હરાવ્યા. પછી તાજા થઈને તે પાછા ફર્યા. એવામાં કોઈ દુષ્ટ યક્ષે તેમના ઉપર હલ્લો કર્યો. પૂર્વભવના વેર વિના એવું ઘેટું બને? આ અંદગીમાં તે કઈ કઈને ઓળખતું હતું ચશે ઘણી ઘણું સતામણું કરી પણ તમારા દસ્ત કયાં ગાંજ્યા જાય તેમ હતા? તેમણે યક્ષને હરા–જીવ લઈને નસાડશે. પછી આગળ ચાલ્યા. હવે ઘેર જંગલ પૂરું થયું, સુંદર લીલુંછમ મેદાન આવ્યું. ત્યાં આઠ બાળાઓ ગરબે લેતી હતી. વિદ્યાધરની તે પુત્રીઓ હતી. તમારા મિત્રનું અદ્દભુત રૂપ જોઈ તેમને ગરબો અટકી ગયો. પ્રેમથી તે જેવા લાગી. તમારા મિત્ર પણ તેમની પાસે ગયા અને પૂછયું. તમે કયાં રહે છે ? તેઓ બેલી. અમે પાસેના નગરમાંજ રહીએ છીએ. ત્યાંના રાજા ભાનુવેગની પુત્રીઓ છીએ. આપ આરામ લેવા અમારે ત્યાં પધારે. તે બાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ == = == = ... ચક્રવતી સનકુમાર ૧૭ ઓની વિનંતિ ધ્યાનમાં લઈ તે નગરમાં ગયા. ત્યાં તેમને અત્યંત રૂપવાન તથા પરાક્રમી જાણીને ભાનવેગ રાજાએ પ્રાર્થના કરી. આપ કે વીર પુરૂષ લાગે છે. મારી કન્યાએને માટે યોગ્ય વર છે તેથી તેમનો હાથ સ્વીકારો. તમારા મિત્ર એ વિનંતિ ધ્યાનમાં લઈ તે કન્યાઓને પર પ્યા. પછી રાત્રે સૂતા હતા તે વખતે હારેલો યક્ષ આવ્યું. તેણે તેમને ઉપાડીને એક જંગલમાં ફેંકયા. પછી તે દુષ્ટ નાસી ગયે. તમારા મિત્ર જાગ્યા ત્યારે અચંબે પામ્યા. હું જંગલમાં કયાંથી? પછી તે આગળ ચાલ્યા ત્યાં એક પર્વત આવ્યું. તેના પર ચડ્યા. તેના શિખરે સાતમાળને એક સુંદર મહેલ. ત્યાંથી કોઈનું રડવું સંભળાયું. તમારા મિત્ર તરતજ ત્યાં દેશી ગયા. ત્યાં એક સ્ત્રી પિકાર કરી રહી હતી; “આ ભવમાં સનકુમારને જ હું મનથી વરી છું. ભભવ મારા એજ પતિ હોજો.” આ પ્રમાણે છેવટની પ્રાર્થના કરીને તે ગળેફાંસો ખાવા તૈયારી કરતી હતી. - તમારા મિત્રે આ સાંભળી પૂછ્યું કયા સનકુમાર? તેણે કહ્યું અશ્વસેન રાજાના પુત્ર. હું તેમને મનથી વરી ચૂકી છું. હું રાજપુત્રી સુનંદા છું. તમારા દસ્ત બોલ્યાઃ ચિંતા કરશો નહિ. આવું અવિચારી સાહસ કરવું યોગ્ય નથી. તે સનસ્કુમાર હુંજ છું, એવામાં તેને ઉપાડી લાવ. નાર વિદ્યાધર આવ્યું. તેની સાથે કુમારને ભારે જંગ મચ્યા. તેમાં વિદ્યાધર મરાય. એટલે તેની બહેન આવી. પણ તમારા દસ્તનું રૂપ જોઈ તે અંજાઈ ગઈ ને પરણું વાની માગણી કરી. તમારા દોસ્ત તેમને પરણ્યા. આવી રીતે ઘણા વિદ્યારેની સાથે લડીને જીત્યા. વિદ્યાધરેએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ચક્રવતી સનકુમાર તેને ઉત્સવ કર્યો. છેવટે મારા પિતાએ અમને એ બહેનેને પરણવાની તેમને વિનંતિ કરી. તેથી તેઓ અમને પરણ્યા. તેઓ આનંદ કરવા આજે અહીં આવ્યા હતા એવામાં તમે આવ્યા.” મહેંદ્રસિંહ આ બધી વાત સાંભળી ખુબ આનંદ પાપે. થોડા દિવસ તેમની મહેમાનગત ભેગવી. પછી કહ્યું: મિત્ર! ઘેર માતાપિતા દરેક ક્ષણે તારી રાહ જોઈ રહ્યા હશે. માટે હવે જલદી ચાલ. સનસ્કુમારે તે કબુલ કર્યું. પિતાની સઘળી રિદ્ધિસિદ્ધિ સાથે હસ્તિનાપુર આવ્યા. માતાપિતા તથા નગરના માણસને ખુબ હરખ થયો. અશ્વસેન રાજાએ આજ વખતે તેમને રાજ્ય સેપ્યું. મહેંદ્રસિંહને સેનાધિપતિ નીમ્યા પછી પિતે દીક્ષા લીધી. સનકુમાર પિતાના બાહુબળથી એક પછી એક દેશને જીતવા લાગ્યા. તેઓ બધા દેશને જીત્યા તેથી ચકવત કહેવાયા. અને હવે તેમને શેની બેટ રહે! આ દુનિયા પર તેમના જેટલે કેઈને વૈભવ ન્હોતે, તેમના જેટલું કેઈને રૂપ પણ ન્હાતું. એક વખત દેવસભામાં નાટક થતું હતું. દેવેને રાજા ઇંદ્ર તથા બીજા દેવે તે જોતા હતા. એવામાં ખુબ તેજસ્વી દેવ આવ્યું. બધા તેને જોઈ અંજાઈ ગયાં. થેલીવારે તે ચાલ્યો ગયો. પછી દેએ ઇંદ્રને પૂછયું આ રૂપાળો બીજે કઈ દેવ હશે? ઇદ્ર કહે, અરે! સનકુમાર ચક્રવતીના રૂપ આગળ આ રૂપ શું હિસાબમાં છે! એટલે બે દેવેને મન થયું ચાલે તેમનું રૂપ જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ચકવર્તી સનસ્કુમાર ૧૯ તેઓ બ્રાહ્મણનું રૂપ લઈ હસ્તિનાપુર આવ્યા. રાજમહેલે ગયા. રજા માગી. રજા મળી. દેવે તેમનું રૂપ જોઈને ચકિત થઈ ગયા. વિચારવા લાગ્યાઃ આતે ઇંદ્રે કહ્યું તેના કરતાં પણ વધારે રૂપ ! સનસ્કુમારે પૂછ્યું: હે ઉત્તમ બ્રાહ્મણે ! આપનું પધારવું કેમ થયું? તેઓએ જવાબ આપેઃ તમારું રૂપ દુનિયામાં વખણાય છે તે જોવા આવ્યા છીએ. સનકુમાર કહે, અરે ! મારું રૂપ જેવું હતું તે અત્યારે શું આવ્યા ? નહાઈ કરીને હું પોશાક પહેરીશ. પછી રાજસભામાં જઈશ ત્યારે જેજે. એમ કહી નાહ્યા. પછી તેમણે સુંદર પિશાક ને ઘરેણાં પહેર્યા. પછી રાજસભામાં આવ્યા. દેએ જોયું તે તેમાં ખુબ ફેરફાર! અરે ! ઘડી પહેલાંનુ રૂપ ઉલટું કેમ બદલાઈ ગયું! શું શરીર છે ને! તેની પાછળ ગમે તેટલી મહેનત કરે પણ વખત આવ્યે ક્ષણમાં ખલાસ. તેઓ મનમાં ખેદ પામ્યા. આ જોઈ સનકુમારે પૂછ્યું: અરે બ્રાહ્મણે ! આમ ઉદાસ કેમ થઈ ગયા ? ઘડી પહેલાં ખુશી હતા ને હવે ઉલટા ઉદાસ કેમ? પેલા બ્રાહ્મણ બોલ્યા: મહારાજ ! તમારા શરીરમાં એકાએક ફેર થઈ ગયે છે, તમારું રૂપ ઘણું ઘટી ગયું છે, થોડા વખતમાં તમને રોગ ઉત્પન થશે, એમ કહી તેઓ ચાલ્યા ગયા. સનસ્કુમારે જોયું તે તેને પણ લાગ્યું કે શરીરમાંથી કાંતિ ચાલી ગઈ છે, તેને આ જોઈ શરીર સંબંધી મુખ વિચાર આવ્યા ધિક્કાર છે રોગના ઘર આ શરીરને ! ગમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ચક્રવર્તી સનસ્કુમાર તેટલું ખાવ પીઓ ને એને શણગારે પણ એને ઘડીમાં બગડી જવાનું. અહા ! માણસે આ શરીરને પિષવામાં કેટલાં બધાં પાપ કરે છે ! તેઓ જેટલી મહેનત આ શરીર પાછળ કરે છે તેટલી મહેનત આત્માને પવિત્ર કરવામાં કરે તે કેવું સારું! હવે આ શરીરની માહથી સયું! મરણ કયારે આવશે તે કઈ જાણતું નથી માટે ચાલ અત્યારથી જ હું ત૫નું આરાધન કરૂ-સંયમનું આરાધન કરૂં. એમ વિચારી તેઓએ એક મુનિરાજ પાસે દીક્ષા લીધી. બધા પ્રધાને તથા શેઠ સામતેઓ ખુબ ના કહી પણ તેમનું મન તે વૈરાગ્યથી ભરપૂર થયું હતું તે ચાલવા લાગ્યા. બધા તેમની પાછળ પાછળ ચાલ્યા. છ માસ સુધી કર્યા. પણ હવે સનકુમારને મેહ ઉડી ગયો હતે. ખેટી લાગણી કામ આવે તેમ ન હતું. એટલે સહુ પાછા ફર્યા. સનકુમાર છઠ્ઠ (બે ઉપવાસ) ઉપર છઠ્ઠ કરવા લાગ્યા. પારણને દિવસે ચણ ને બકરીના દુધની છાશ લેવા લાગ્યા. આ આહારથી તેમને શરીરમાં ભયકર સાત રંગ લાગુ થયા. આખા શરીર ખસ ફુટી નીકળી. સેઝા આવ્યા. શ્વાસ ચડવા લાગે. ખેરાક ઉપર અરૂચિ થઈ. પેટમાં પીડ આવવા લાગી. આંખમાં પીડા થવા લાગી. પણ તેમનું રૂવાડું ફરકયું નહિ. તપ નિરંતર ચાલુ રાખ્યું. આથી ઘણી લબ્ધિઓ (શક્તિઓ) મળી પણ તેમના મનને એનું કાંઈ નહિ, જરા અભિમાન નહિ. તે ધારે તે એ લબ્ધિઓથી રોગ મટાડી શકે પણ તેમ ન કરતાં બધું સહન કરે. એક વખત સનકુમાર જ્યાં તપ કરતા હતા ત્યાં બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તી સનત્કુમાર ૨૧ વૈઘા આવ્યા. તેમણે કહ્યુંઃ હું રાજ ! અમે ધ વૈદ્ય છીએ. બધાની મત દવા કરીએ છીએ. આપ કહો તે આપના ફાગાની દવા કરીએ. સનત્કુમાર ખેલ્યાઃ અરે ભાઈ! તમે શેની દવા કરા છે? શરીરના રોગની કે આત્માના રાગની ? જો આત્માના રોગ મટાડતા હા તા કડ્ડા. બાકી શરીરના રોગ તે હુ મટાડી શકું છું. એમ કહી કાહી ગયેલો હાથની આંગળી પર થુંક લગાડયું ત્યાં આંગળી ચંપકવરણી થઇ ગઇ. તેના બધા રોગ દૂર થઇ ગયા. આ જોઈ પેલા વૈદ્ય તેમના ચરણે પડયા ને ખેલ્યાઃ હે રાજર્ષિ! અમને ક્ષમા કરો. આપનું રૂપ જોવા પહેલાં પણ અમેજ આવ્યા હતા. આપના જેવા કેાઈ વીરલાજ હશે જે છતી શક્તિએ રેગ ન મટાડતાં સહન કરી લે. પછી તે અંતર્ધાન થયા. ઘણા વર્ષો આવું ઉગ્ર તપ કરી છેવટે બધા માહ છેડી દીધા. ને અણીના સમયે પચપરમેષ્ઠીનુ ધ્યાન ધર્યું. તે કાળ કરીને દેવ થયા. આવા મહા પરાક્રમી નરવીરાએજ ત્યાગને દીપાવ્યા છે. ત્યાગની કીતિ ફેલાવી છે. સદા વંદન હા એવા ત્યાગીઓને ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી મગધ દેશ. ત્યાં નદીનાં નિર્મળાં નીર. કઠે ઝાડનાં ઝુંડ. ફળથી તે લચી પડે. પંખીને ત્યાં મેળો જામે. તેમાં નાની શી કુલવાઈ. જાણે કુલનીજ ખાયું. ત્યાં ભમરાઓ ભમ્યા કરે. પતંગિયાને પાર નહિ. તે વાડીમાં નાની ઝુંપડી. સાદી પણ સુઘડ. આંગણામાં નાનાશા ચોતરાતેમાં યજ્ઞના કુંડ. સાંજ સવાર ત્યાં હવન થાય. તેના ધુમાડે આકાશ ભરાય. પાસે એક ગૌશાળા. તેમાં ભલીભેળી ગાય. અને તેનાં રૂપાળાં વાછરડાં. આ ઈંદ્રભૂતિ ગૌતમ નામે મહા વિદ્વાન બ્રાહ્મણનું ગુરુકુળ. જુના વખતમાં હાલના જેવી શાળાઓ ન હતી. પણ ગુરુકુળ હતા. આવા ગુરુકુળમાં માબાપ છોકરાઓને ભણવા મોકલે. તેઓ ગુરુ પાસે રહે. ખાય પીએ ને વિદ્યાભ્યાસ કરે. ગુરુ તેમને હેતથી ભણાવે, તેમને મન ગરીબ કે તવંગર સહુના છોકરા સરખા. શિષ્યો સામું બોલે નહિ ને વિનયથી ભણે. બધા સંપસંપીને રહે ને આનંદ કરે. મોટા થાય ને ભણી રહે એટલે ગુરુની રજા લઈને ઘેર આવે. ઇદ્રભૂતિ ગૌતમના ગુરુકુળમાં પાંચસો વિદ્યાર્થી હતા. તેઓ આ મગધ દેશના જ ગેબર ગામના રહીશ હતા. તેમના પિતાનું નામ વસુભૂતિ ને તેમની માતાનું નામ પૃથ્વી. તેઓ બધા વેદવેદાંતના જાણકાર હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી ૨૩ તેમને બે ભાઈ. એકનું નામ અગ્નિભૂતિ ને બીજાનું નામ વાયુભૂતિ. મને પણ મહા વિદ્વાન. તેઓ પિતપોતાનાં ગુરુકુળ ચલાવતા. આ દેશમાં અપાપા નામે નગરી હતી. ત્યાં સોમિલ નામે એક પૈસાદાર બ્રાહ્મણ હતું. તેને એક વખત માટે યજ્ઞ કરે હતે. એટલે ઈંદ્રભૂતિ ગૌતમને આમંત્રણ મોકલ્યું. તેમના બંને ભાઈઓને પણ આમંત્રણ મોકલ્યા. અને બીજા આઠ વિદ્વાન બ્રાહ્મણને પણ તેડાવ્યા. આ અગિયાર વિદ્વાનોમાં ઇદ્રભૂતિ ગૌતમ સૌથી વિદ્વાન હતા એટલે તેમને યજ્ઞના મુખ્ય આચાર્ય નિમ્યા. નગર બહાર મેટા બગીચામાં યજ્ઞને મંડપ બંધાય ને તેમની આજ્ઞા પ્રમાણે કામ શરૂ થયું. ઘીની આહૂતિઓ અપાવા લાગી. હમ થવા લાગ્યો. વેદની ધુન જામવા લાગી. એવામાં તેજ બગીચામાં પ્રભુ મહાવીર પધાર્યા. તેઓ મહાજ્ઞાની, મહાતપસ્વી ને થોડા વખત પહેલાં જ કેવળ જ્ઞાન પામેલા. તેમને પ્રતાપ અજબ પડતું. જોકે તેમનું નામ સાંભળી માથું નમાવતા. અપાપાપુરીમાં આ મહાત્માના આવવાની ખબર પડી. એટલે લોકોના ટોળેટોળાં આવવા લાગ્યા. કોઈ હાથી ઉપર તે કેઈ ઘોડા ઉપર. કેઈ રથમાં તે કઈ પાલખીમાં. કેર ઉંટ પર તે કઈ પગપાળા. આ બધાની ધમાલ જોઈ ગૌતમે વિચાર્યું અહો ! સફળ થયે આજને દિવસ. કેટલા બધા માણસો યજ્ઞમાં ભાગ લેવાને આવે છે ! થેલીવાર થઈ પણ યજ્ઞના મંડપમાં તે કોઈ આવ્યું નહિ એટલે તપાસ કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી ગૈાતમસ્વામી જણાયું કે બધા લેાકેા બગીચાની ખીજી બાજુએજ જાય છે. ગૌતમ આ જોઈ અચ'એ પામ્યાઃ આ શું ? લેાકેા અહીં કયાં જાય છે? તે ખેલ્યાઃ બટુકે (શિષ્યા!) તપાસ કરા આ શેની ધમાલ છે? ખટુકી તપાસ કરવાને ઉપડયા. ત્યાં વાકા અંદર અંદર વાતા કરે. ધન્ય આજના દિવસ ! ધન્ય આજની ઘડી ! શ્રી સર્વજ્ઞના દર્શન થશે. આપણી જન્મારો સફળ થશે. ખટુકાએ આ વાત આવીને ગાતમને જાહેર કરી. ગીતમ તા આ વાત સાંભળી આલાજ બની ગયા. તરતજ માલી ઉઠયાઃ હે...! સવજ્ઞ કેવા ? સર્વજ્ઞ કાણુ છે ? સર્વજ્ઞ કોઈ હોયજ નહિ, નક્કી તે જાદુગર ખીચારા હશે. ભાળા કાકાને છેતરતા હશે. લાન્ચ મારી બ્રાહ્મણ તરીકેની ફરજ મજાવું. એ જાદુગરનું કપટ ઉઘાડું પાડી લેાકાને છેતરતાં અટકાવું. તે ખેલ્યા: ભાઈ અગ્નિભૂતિ ! અગ્નિભૂતિ—શા હુકમ છે. વડીલના ? ગાતમ—આ જાદુગરની હું તપાસ તમે યજ્ઞનું કામ ચલાવો. કરવા જાઉં છું. અગ્નિભૂતિ—પૂજ્ય મોટાભાઈ! અમે ખલા એ કામ કરવા તૈયાર છીએ તે આપને જાતે જવાની શી જરૂર છે ? અમને એ કામ સાંપા એટલે એ જાદુગરનું કપટ ઉઘાડું પાડીશું. ગાતમ——ના, એમાં તમારૂં કામ નહિ, હું જાતે જઈનેજ તપાસ કરીશ. એમ કહીને પાતાના શિષ્યાને લઈને ચાલ્યા. સહુએ એટલી ઉઠયાઃ તમારૂં કામ સફળ થજો. વિજય કરીને વહેલા આવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી :૩: એક મોટી સભા ભરાઈ છે. વચ્ચે પ્રભુ મહાવીર બેઠા છે. શું તેમની કાંતિ! શું તેમને પ્રભાવ! તેઓ અમૃત વાણીથી ઉપદેશ દઈ રહ્યા છે. સહુ એક ધ્યાને તે સાંભળે છે. એવામાં ગૌતમ આવ્યા. આગળ તે ચાલે છે. પાછળ તેમના શિષ્યો ચાલે છે. ગતમે દૂરથી પ્રભુ મહાવીરને જોયા ને ઠંડા પડી ગયા. તેમનું તેજ જ ન ખમાયું. થોડીવાર એકીટસે જોઈ ગૌતમ આગળ વધ્યા. પ્રભુ મહાવીર મધુરસાદે બેલ્યાઃ ગતમ! આવો. મૈતમ વિચારવા લાગ્યા મારું નામ આ કયાંથી જાણે ! પણ હશે. મારા જેવા મેટા આચાર્યનું નામ કેણ ન જાણે ! હવે તમે વિચાર્યું. જે આ સર્વજ્ઞ હશે તે મારા મનની શંકા દૂર કરશે. તેઓ મહા વિદ્વાન. પણ તેમને એક બાબતની શંકા રહી ગયેલી. જીવ હશે કે નહિ. પ્રભુ મહાવીરે તેમનું સમાધાન કર્યું. આથી ઐતમ ઉપર તેમની અજબ અસર થઈ. તમને ગર્વ ગળી ગયો. તે બોલ્યા પ્રભુ! હું તમારે શરણે છું હું મૂર્ખ આપની પરીક્ષા લેવા આવ્યું હતું પણ મારીજ પરીક્ષા થઈ ગઈ. હે નાથ ! મારાપર કૃપા કરી સાચો ધર્મ સમજાવે. પ્રભુ મહાવીરે તેમને સાચે ધર્મ સમજો એટલે તે પિતાના શિષ્યો સાથે પ્રભુના ત્યાગી શિષ્ય બન્યા. આ ઈદ્રભૂતિ ગૌતમ તેજ શ્રી ગણધર ગોતમ સ્વામી. તેમને ઘણા શિષ્ય હોવાથી તે ગણધર ગણાયા. થોડી વાર પછી બીજા આચાર્યે આવ્યા. તે બધાય પણ ગાતમની માફક જીતાઈ ગયા. તેઓએ પોતાના શિષ્યો સહિત દીક્ષા લીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગાતમસ્વામી :૪: ગીતમ મહા વિદ્વાન હતા પણુ આત્માનું સાચું જ્ઞાન હજી થયું નહતું. એટલે તેમને કોઇકેાઇ ખાખતમાં શકા પડતી અને તે નમ્રતાથી પ્રભુ મહાવીરને પૂછતા. પ્રભુ તેના ખરાખર ખુલાસા કરતા, એમાં પણ જો પેાતાની આછી સમજશુથી ન સમજાય તા ફરીથી પૂછતા. આ શકાઓ પૂછવાથી ને શીખેલ પર ચિંત્વન કરવાથી તેમનું જ્ઞાન ઘણું વધ્યું. તેઓ તપ ઘણુંજ કરતા. આ તપના પ્રભાવથી તેમને ઘણી લબ્ધિ (શક્તિ) પ્રાપ્ત થઇ. જેમકે સૂર્યના કીરશુના આધારે પર્યંત ઉપર ચઢવું. એકજ વાસણુમાંથી હુજારા માણસોને ખવડાવવું વગેરે વગેરે. આવી આવી શક્તિએ તેમને પ્રાપ્ત થઇ છતાં તેનું અભિમાન નહિ, તેના ખાટા ઉપયાગ નિહ. ૨૬ શ્રી ગૌતમસ્વામીના ઉપદેશ બહુ સચાટ હતા. થાડીવારમાં જ તે ગમેતેવા માણુસને પણ સમજાવી શકતા. પ્રભુમહાવીર જાણે કે અમુકને ઉપદેશ દેવાની જરૂર છે તે તૈમનેજ માકલતા અને ગૌતમ તેને જરૂર એધ પમાડતા. એક વખત પ્રભુ મહાવીર ને ગીતમસ્વામી વિહાર કરતા હતા. રસ્તામાં ખરા બપારે એક ખેતર પાસેથી પસાર થયા. એક ખેડુત હળ હાંકતા હતા. પ્રભુએ ગૌતમને કહ્યું: ગૌતમ ! આ ખેડુતને બેધ પમાય. ગીતમ તરતજ તે ખેડુત તરફ વળ્યા. પ્રભુ આગળ ચાલ્યા. ગૌતમસ્યા મીએ ખેડુતની પાસે જઇને ઉપદેશ કર્યાં. ખેડુતને આત્મકલ્યાણ સાધવાના ઉમંગ થયા. એટલે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગાતમસ્વામી ૨૭ વીર ભગવાનના સાધુના વેશ આપ્યા. હવે શ્રી ગાતમ તથા ખેડુત અને પ્રભુ મહાવીર તરફ ચાલ્યા. રસ્તામાં પેલા ખેડુતે પૂછ્યું: આપણે કયાં જઇએ છીએ ? ગૌતમસ્વામી કહે, “ મારા ગુરુ પાસે. '’ ખેડૂત આશ્ચય પામ્યાઃ તમારે માથે પણ ગુરૂ છે? ગેતમસ્વામી કહે, હા. દેવેશને પણુ વાંદવા લાયક અને આખા જગતને પૂજ્ય એવા મારે ગુરુ છે. ખેડુત વિચારવા લાગ્યાઃ અહા ! આમના ગુરૂ તે કેવા હશે ! એમ વિચાર કરતા તે શ્રી ગૌતમની સાથે ચાલવા લાગ્યા. પ્રભુ મહાવીર ભવ્ય સભા ભરીને બેઠા હતા. સહુના પર તેમના અજબ પ્રભાવ પડતા હતા. છેટેથી પેલા ખેડુતે પ્રભુને જોયા. અને કૈાણુ જાણે તેના હૈયામાં એ થયું ! માઢાપર ખેદ જણાયા ને તેણે પીઠ ફેરવી. ગીતમસ્વામી તેને સભામાં લઇ આવ્યા. અને કહ્યું: મહાનુભાવ! આ મહાપુરૂષને વંદન કરશે. તે જગતના ઉદ્ધારક છે. ખેડુતે કહ્યું: જો આજ તમારા ગુરુ હૈાય, જે આજ જગતના ઉદ્ધારક હાય ! હું તેમની પાસે ઘડીવારે નિહ રહી શકું. એમ ખેલી એ તેા મુઠીઓ વાળીને નાઠા. આખી સભા આશ્ચર્ય પામી ગઇ. ગાતમસ્વામી આવાને શિષ્ય મનાવવા માટે જરા શરમિંદ પડી ગયા. પ્રભા ! આ માણસને કૈાઇના ઉપર નહિ ને આપના ઉપરજ શા માટે આટલું બધું વેર ? પ્રભા કહે, ‘ગતમ! પૂર્વ ભવમાં હું એક વખત ત્રિપૃષ્ઠ નામે મળયાન રાજા હતા. ત્યારે આ ખેડુતના જીવ સિંહ હતેા ને ગામમાં તે ત્રાસ ફેલાવતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી એટલે મેં તેને પકડીને મારી નાખ્યું હતું. ત્યારે તે માટે સારથી હતું. જ્યારે તે છેલ્લી ઘડીએ દુઃખથી પીડાઈ ગર્જના કરતે ને તરફડતું હતું ત્યારે તેં એને મીઠાં વચનો બોલી શાંતિ પમાડી હતી. અને એથી જ આ ભવમાં હું તીર્થકર હોવા છતાં મારા તરફ એને વેર છે. અને તારા તરફ તેને પ્રેમ છે. આ વાત સાંભળી સહુએ વેરઝેર તજીને પ્રેમમય જીવન બનાવવાને બેધ લીધે. :૫: મતમાં છેજેને તે એક એક વખત ગાતમસ્વામીએ પાંચસે તાપસને બંધ પમાડે. તે થોડાજ વખતમાં શ્રેષ્ઠ આત્મજ્ઞાન પામ્યા. ૌતમને આ જોઈને વિચાર થયે મેં જેમને બેધ પમા ડ્યા તે થોડા વખતમાં શ્રેષ્ઠ જ્ઞાન પામ્યા. તો શું મને શ્રેષ્ઠ જ્ઞાન નહિ થવાનું હોય? આ વિચાર કરે છે ત્યાં તેમણે સાંભળ્યું કે જે માણસ અષ્ટાપદ પર્વત પર ચડીને ત્યાંના મંદિરના દર્શન કરે તે જરૂર શ્રેષ્ઠ જ્ઞાન (કેવળજ્ઞાન) પામે. ગતમસ્વામીએ વિચાર કર્યો હું અષ્ટાપદ પર જાઉં. તે રજા લેવા પ્રભુ મહાવીર આગળ આવ્યા. તેમને વંદન કરીને બોલ્યાઃ પ્રભે! મારી અષ્ટાપદજી પર જવાની ઈચ્છા છે. મને રજા આપો. પ્રભુ મહાવીર જાણતા હતા કે ગૌતમ ત્યાં જશે તે લાભ છે. પિતાને કેવળજ્ઞાનની ખાત્રી થશે. અને બીજાઓને પણ બંધ પમાડશે. એટલે તેમણે કહ્યું: હે ગૌતમ ! તમને સુખ ઉપજે તેમ કરે. ૌતમસ્વામી ચાલ્યા. થોડા વખતમાં અષ્ટાપદ પહચ્યા ને પિતાની વિદ્યાના બળે ઉપર ચડવા માંડયું. આ વખતે કેટલાક તાપસે અષ્ટાપદ ઉપર ચડવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૈતમસ્વામી ૨૯ મહેનત કરતા હતા. પણ તેમનામાં શ્રી ગૌતમ જેવી શકિત નહતી એટલે થોડું ચદ્ધિને થાકી ગયા હતા. તેઓ આ તેજના અંબાર જેવા ગૌતમસ્વામીને જોઈ અચંબો પામ્યા. અહો ! આ રૂટપુષ્ટ શરીરવાળે છતાં કે અષ્ટાપદ ચડી જાય છે! ગૌતમ અષ્ટાપદને શિખરે પહોંચ્યા. ત્યાં વીશ તીર્થંકરનાં મંદિર હતાં. અહા ! કેટલાં સુંદર ! ને કેટલાં પવિત્ર ! તેમાં દરેક તીર્થકરના શરીર જેટલીજ ભવ્ય મૂર્તિએ હતી. તેમણે આ મૂર્તિઓનાં દર્શન કરી મધુર સ્વરે સ્તુતિ કરી – ઉમે ને મે–એ દેશી.) જગના ચિંતામણિ એક જિનરાજજી, જગગુરુ જગનાથ હે જિણંદજી! જગના ચિંતામણિ એક જિનરાજજી. જગના તે રક્ષક, જગના તે બંધુ, જગને દોરે તે સાથ હે જિણ દજી, જગના ચિંતામણિ એક જિનરાજ છે. જાણે જગતની સઘળી એ વાતે જ્ઞાને ભર્યા ભરપૂર હે જિસંદજી, જગના ચિંતામણિ એક જિનરાજ છે. અષ્ટાપદે રે જેનાં બાંધ્યાં મંદિરો કીધાં કરમ ચકચુર હે જિસુંદજી, જગના ચિંતામણિ એક જિનરાજજી. વર્તે તીર્થકર એ જયવંતા, બે, દશ, આઠ ને ચાર હે જિસુંદજી! જગના ચિંતામણિ એક જિનરાજજી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ३० શ્રી ગૌતમસ્વામી ભાંગ્યું ન ભાંગે શાસન જેવુ, વંદુ તે વારવાર હૈા જિષ્ણુ દજી ! જગના ચિંતામણિ એક જિનરાજજી. પછી આસપાલવના એક ઝાડ નીચે રાત્રિ ગાળી બીજા દ્વિવસે પ્રભાત થતાં મદિરાના દન કરી નીચે ઉતર્યા. રસ્તામાં પેલા તાપસા તેમની રાહ જેતાજ ઉભા હતા કે કયારે પેલા મહાત્મા આવે તે અમે એમના શિષ્યા થઈએ. જ્યાં ગૌતમસ્વામી આવ્યા ત્યાં બધા તાપસાએ તેમને મસ્તક નમાવ્યાં. હાથ જોડી પેાતાને શિષ્ય બનાવવા વિનતિ કરી. શ્રી ગૈતમસ્વામીએ બધાને (પંદરસાને) પેાતાના શિષ્યા બનાવ્યા. પછી આહાર લેવાના સમય થયા. તે વખતે ખીરનુ એક પાત્ર (ભિક્ષાનું વાસણ) ભરીને લાવ્યા. બધા શિષ્યા માંહામાંહે વિચાર કરવા લાગ્યાઃ આ એક પાત્રમાંથી પદરસાને કેવી રીતે પારણાં થશે! શ્રી ગાતમે કશું; બધા પંગતમાં બેસી જાઓ. બધા બેઠા એટલે ગૈાતમસ્વામીએ પેાતાની લબ્ધિથી ખધાને ખીરનું ભાજન કરાવ્યું. આથી શિષ્યાની શ્રદ્ધા તેમના પર અપાર થઈ. હવે ગતમસ્વામી ખેલ્યાઃ ચાલે આપણે ગુરુદેવ પાસે જઈએ, શિષ્યા કહે, સ્વામી ! શું આપને પણ ગુરૂ છે! રસ્તામાં શુભ વિચારો કરતાં મધા તાપસેા પવિત્ર થયા અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. શ્રીગાતમ પદરસેા શિષ્ય સહિત પ્રભુ મહાવીર આગળ આવ્યા અને તેમને વંદન કર્યું, પછી શિષ્યાને કહ્યુંઃ શિષ્યા ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી ૩૧ આ મારા ગુરુદેવ છે તેમને નમસ્કાર કરે. આ સાંભળી પ્રભુ મહાવીરે કહ્યું. મૈતમ! તેમને શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત થયું છે તેમની આશાતના કર નહિ. ( કેવળજ્ઞાની કેઈને નમસ્કાર ન કરે.) ગાતમને આ સાંભળી ફરીથી વિચાર આવ્યું શું આ બધાને કેવળજ્ઞાન થયું ? તે મને કેવળજ્ઞાન નહિ થવાનું હોય ! પ્રભુ મહાવીર ગૌતમના મનની શંકા સમજી ગયા એટલે તેમણે પૂછ્યું: ગૌતમ! સર્વજ્ઞનું વચન માનવા લાયક કે નહિ માનવા લાયક ? ગૌતમ કહે પ્રભો ! માનવા લાયક, તે તું મારા વચનમાં કેમ શંકા કરે છે? તને જરૂર કેવબજ્ઞાન થવાનું છે.પછી ઉપદેશ દીધેઃ “ હે ગતમ! એક સમય પણ પ્રમાદ કરીશ નહિ. તે જે જીવન શરૂ કર્યું છે તેમાં આગળ વધ. મુશ્કેલીઓથી ડર નહિ. તરત પરિણામ ન આવે તે નિરાશ ન થા. શું શું બાબત કરવી જોઈએ તે સમજી લે, ક્ષમા, નમ્રતા, સરળતા ને સંતેષ ખીલવ. બધી જાતના પાપથી દૂર રહે, શાંતિના માર્ગ તરફ ચાલ્યા જા ને તેમાં આગળ વધ. એક ક્ષણ પણ ગુમાવીશ નહિ. એમ કરતાં પ્રભુ મહાવીરને નિર્વાણકાળ પાસે આવ્યા તેથી ગતમને બેલાવ્યા અને કહ્યું. ગતમદેવશર્મા નામે એક બ્રાહ્મણ છે તેને બેધ પમાડવા જાઓ. ગતમ ગયા, અહીં પ્રભુ મહાવીર નિર્વાણ પામ્યા. ગામ પાછા ફર્યા તે પ્રભુનું નિર્વાણુતેમને એ સાંભળતાંજ આઘાત થયે. મનમાં વિચારવા લાગ્યાઃ પ્રભો! એક દિવસમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ નથી ? વળી પ્રભુનઃનિવ મહ મ ૩૨ શ્રી ગૌતમસ્વામી. નિર્વાણ હતું તે મને શામાટે દૂર મોકલ્યો ? સદા તમારી સાથે રહેનારને છેલ્લાં દર્શન પણ ન થયા. મારી સાથે એ દાવ કેમ રમ્યા? હા ! મારું જ હૃદય કઠોર છે. પ્રભુનું નિર્વાણ સાંભળી તે ચિરાઈ જતું નથી ! વળી વિચાર આવ્યઃ ભૂલે. નિર્મોહ પ્રભુમાં મેં મેહ રાખે તે મોહ દુર કરવાજ તેમણે દૂર મોકલ્યો હશે માટે એ મમતાથી સૂર્યું. મુનિને તે સર્વે સરખાં, કેઈપર મેહ કે દ્વેષ ઘટેજ નહિ” આમ વિચાર કરતાં તેમને કેવળજ્ઞાન થયું ગતમસ્વામી હવે સર્વજ્ઞ થયા. પ્રભુ મહાવીરના અગીઆર મુખ્ય શિષ્યમાં તે સહુથી મેટા હતા એટલે બધાના તે નાયક બન્યા. તેમણે પ્રભુ આગળથી જે જે ઉપદેશ સાંભળે પુસ્તકેમાં રચના હતી, ચોદહજાર સાધુઓ, તેમના હાથ નીચે રહી પવિત્ર જીવન ગાળતા હતા. બાર વર્ષ સુધી તેઓ દેશના જુદા જુદા ભાગમાં ફર્યા ને પ્રભુ મહાવીરને ઉપદેશ ખુબ જોરથી ફેલા. છેવટે એક માસના ઉપવાસ કરી રાજગૃહમાં નિર્વાણ પામ્યા. ૌતમસ્વામી જેવા કે ગુરૂ થયા નથી એટલે આપણમાં કહેવાય છે કે ગતમ સરખા ગુરૂ નહિ. વળી ગવાય અંગુઠે અમૃત વસે, લબ્ધિતણ ભંડાર શ્રી ગુરુ દૈતમ સમરીએ, મન વંછિત દાતાર. લાખો ભકતના હૃદયમાં રમી રહેલા ગુરુ ગૌતમને આપણા અગણિત વદન હે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ભરત બાહુબલિ અધ્યા નામે નગર છે. ભગવાન ઋષભદેવ ત્યાં રાજ્ય કરે છે. ત્યાંના લેકેને ભગવાને બધું શીખવ્યું. ખાવું કેમ ને પીવું કેમ ઉઠવું કેમ ને બેસવું કેમ. કામ શીખવ્યું ને કળા શીખવી. રૂડો એ ધર્મ શીખવ્યું. પછી થયા સાધુ. ભગવાનને સે પુત્ર. ભરત સૌથી મોટા. બાહુબલિ નાના. અધ્યાની ગાદી ભારતને આપી. તક્ષશિલા સેપ્યું બાહુબલિને. બીજા ભાઈઓને બીજા દેશ સંપ્યા. ભરતના રાજયમાં બધે આનંદ આનંદ. પ્રજાને કોઈ પિડે નહિં ને ભુંડું કામ કરે નહિં. ચોર લુંટારાની બીક નહિં. ભરતરાજા ગરીબને બેલી ને દુખીઆને તારણહાર. ભડવીર પણ જે તે નહિ. તેણે કર્યો વિચાર. લાવ્ય બીજા દેશો જીતું ને રાજાઓનો રાજા થાઉં.” તેણે મોટા મોટા હાથી લીધા. પાણીપથા ઘેડા લીધા. શૂરા એવા સૈનિકે લીધા. આ લ્હાવ લશ્કર લઈને નીકળી પડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ભરત બાહુબલિ ધણા ધણા દેશ જીત્યા. મોટા મોટા રાજાઓને હરાવ્યા. ઠાર ઠાર આણુ વર્તાવી. છ ખંડ જીતી પાછા ફર્યાં. ભરતને વિચાર આન્યાઃ બધાને જીત્યા. ખાકી રહ્યા માત્ર બાહુબલિ. પણ તેને જીતવા શી રીતે ? બાહુબલિ જેવા તેવા નહાતા. સિહુ જેવા બળવાન ને વાધ જેવા વિકરાળ. જમ જેવા તા તેના હાથ. આવાને તે કેમ પહેાંચાય કાઇથી ગાંજ્યા ન જાય. શત્રુએ એનું નામ સાંભળે તેા થથરી મરે. ૩૪ ભરતને ડર પેઠા. હાર થાય તે ? આબરૂના કાંકરાજ થાયને ! આખી દુનિયાને જીતનારી એક માણસથી હારે તે કેટલી શરમની વાત ! કદાચ જીત્યા તેાય શું ! લાંકા કહેશે કે નાનાભાઈનું રાજ્ય પડાવી લીધું. આતે સુડી વચ્ચે સાપારી. ભરતે મેલાન્યા પ્રધાનને. કહ્યું: પ્રધાનજી ! પ્રધાનજી ! સાચી સલાહ આપે. અમારે આવ્યાં ધસટ. એક બાજુ ચક્રવર્તી થવાના માતુ. બીજી પાસે સગેાભાઈ. કચે રસ્તે ચાલવું ! પ્રધાન કહે, રાજાજી ! નાનાભાઈને કહેવડાવા કે માટાભાઇની આજ્ઞા માના. અમારે નથી જોઇતાં તમારાં રાજપાટ કે નથી ચઢવાં યુદ્ધે. માને તે ઠીક, ન માને તે કઈ ચક્રવર્તીપણુ જવા દેવાય ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ભરત બાહુબલિ ૩૫ ભરત કહે, સાચી વાત. મને તમારા બેલ ગમે છે. દૂતને મેલા, બાહુબલિને સમજાવવા. બાહુબલિ તે। દરબાર ભરી બેઠા છે. સરદારા ને શેઠશાહુકારા, પ ંડિતા ને વિદ્વાનેથી દરખાર શે।ભી રહ્યા છે. સાચે ન્યાય જોખાય છે. રાજકાજની વાતા થાય છે. ત્યાં વંદન કરી સદેશ કહ્યાઃ મોટાભાઈ. બન્ને રીતે એમની આજ્ઞા ને થાવ તા આવ્યા રાજા ભરતના દૂત. રાજાજી ! ભરત છે તમારા તમારે પૂજય છે. માટે માને એમના સેવક. બાહુબલિ કહે, સેવક થનારા બીજા. અમે નમતું ન આપીએ. દૂત બેક્લ્યાઃ ભરતે છ છ ખંડ જીત્યા છે. તમારા જેવાના હિસાબ શે ? માનવું હેાય તે માનેા નીકર લડવા માટે તૈયાર રહેજો. બાહુબલિ તે ક્રોધે ભરાયા. રાતી પીળી આંખા થઈ. તલવારની મૂઠ તરફ હાથ ગયા. સિહુની પેઠે ગર્જ્યો જોયા જોયા તારા રાજાને જઇને કહેજે. તાકાત હાય તે લડવા આવે. અમે પણ હાય બતાવીશું. કૃતતા બીચારા હી ગયા. ભરતને આવીને કહે, “ બાપજી ! લડવાનું માંડી વળે. બાહુબલિ આગળ કાંઈ વળવાનું નથી. ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ભરત બાહુબલિ ભરત શૂરા હતા. એમ તે કઈ પાછા પડે ! તે બેક્લ્યા: છટ્, બાયલા ઢાય તે ડરી જાય. વીર પુરૂષા ડરતા હશે ? લશ્કરને હુકમ દ્વીધાઃ થઈ જાવ તૈયાર. તક્ષશિલા તરફ કૂચ કરવાની છે. ધ્રુસકે ધ્રુસક ઢોલ વાગ્યાં. ગડગડગઢ નાખતા ગગડી. રણભૂમિના રણશીંગાં વાગ્યાં. ફર ફર ફર નિશાન ફરક્યાં. ચમક ચમક તલવારા ચમકી. ઝળક ઝળક ભાલા ઝળક્યા. કાઇ ધોડાપર તેા કાઇ હાથી પર. કાઇ સાંઢણી પરતા કાઇ પાયઢલ, આખું લશ્કર તૈયાર થઇ ગયું. ડકા દેવાયા તે લશ્કર ઉપડયું. દડમજલદડમજલ કરતું તક્ષશિલા પાસે આવી પહેાંચ્યું. કાટની બહાર પડાવ નાંખ્યા. બહુબલિ પણ લશ્કર લઇ નગર બહાર આણ્યે. સાથે મદ્દઝરતા માતંગ લાવ્યેા. તેજીલા ધોડા લાન્યા. શૂરા સૈનિકા લાવ્યેા. બહાદુર લડવૈયા લાન્યા. સામસામાં બે સૈન્ય ગોઠવાઈ ગયાં. અધધધ ! કેટલાં બધાં માણસા ! જાણે મોટા દરીએ ! રાજાને રાજપાટ જોઈએ. વિલાસ જોઈએ ને વૈભવ જોઇએ. તેટલા માટે માટી મોટી લડાઇએ થાય. લાખ્ખો માણસા બિચારા મરી જાય ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ભરત માહુબલિ ખાહુબલિને આથી વિયાર થયા ભરતને મોટાભાઈ ! આપણે માટે લોહીની તેા નીકા વહે. લાહીની આ ખરાબ ! લાવીએ. ૩૭ એટલે તરત કહ્યું બધા કપાઈ મરે. નદીઓ વહે. કેટલુ ચાલે આપણે બેજ લડીએ. ટંટાના નિકાલ ભરત કહે, સાચી વાત. વિચાર બહુ સુંદર છે. આપણે બેજ લડીએ. થયા તૈયાર. કચ્છ લગાવ્યા તે માંયા ચઢાવી. બન્ને કહે, પહેલુ કરીએ દષ્ટિયુદ્ધ. દૃષ્ટિયુદ્ધમાં આંખ મીંચાય નહિ ને મીટ મરાય નહિ. ટગર ટગર જોવાનું. પહેલી આંખ મીંચે તે હારે. દૃષ્ટિયુદ્ધ શરૂ થયું. આંખો ફાડી ઉભા રહ્યા. ન હાલે કે ન ચાલે. બહુ બહુ વાર થઈ. આંખા જરા ઝીણી થઇ. આંખા જરા ભીની થઈ. ટપ ટપ પાણી ટપક્યું. તેય કાઇ મીંચે નહિં. હાર કાઈ ખમે નહિં લાલચોળ આંખો થઇ. ફાટુ ફાટુ આંખો થઇ. ડાળા જાણે નીકળી પડશે. લાહીનાં જાણે ઝરણાં વહેશે. ભરત રાજા પહેલાં થાક્યા. તેમની આંખ ઝંખવાણી તેમની આંખ મીંચાણી. બાહુબલિ જી. ભરત ખૂબ શરમાયા. કેટલી બધી નામેાશી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ભરત બાહુબલિ “ધરતી માતા માગ આપ, પાતાળ તારું પેટ ઉઘાડ, તારા, ઉદરમાં જગ્યા દે. આખી દુનિયાને હરાવી એક જણેથી હું હાર્યો ! જીવવા કરતાં મરવું ભલું.” બાહુબલિ કહે, ફરી લડીએ.એક વખત હાર ખાવાથી શું ? એક વખત તો બધાય હારે. એતો અમાત કહેવાય. ભરતને શું બોલવું તે સૂઝે નહિં. પણ આવેલ જીતવા તે હારીને શે જવાય? આબરૂના કાંકરા થાય. કીર્તિ બધી ધૂળ થાય. ભરત બોલ્યોઃ હા ભાઈ ! ફરી લડીએ. એક વખતમાં હાર્યા શું ? એક વખતમાં જીત્યા શું? આ વખતે નાયુદ્ધ કરીએ. બાહુબલિ કહે, ખરું ભાઈ, પહેલે નાદ તમે કરો. નાદ એટલે અવાજનાદ એટલે હકારે. ભરતે હેકારો કર્યો. જાણે મોટે મેઘ ગાજે. બાર મેઘ સાથે ગાયા. આકાશમાં પડઘા પડયા. કાન બહેર મારી ગયા. બીજો નાદ બાહુબલિએ કર્યો. તીણી એવી ચીસ પાડી. ધરતી તે ધ્રુજી ઉઠી. દશ દિWાળે ડોલી ઉઠયાશૂરવીરના યે હાંજા ગગયા. બળીઓ બંધવ બાહુબલિ. બળીઓ એને હેકારે. ભરત આ વખતે કે હાર્યો. ભરત હવે ચીડાયે. ભરત હવે ખીજાય. રગે રગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ભરત બાહુબલિ રીસ વ્યાપી. નસે નસે ઝેર વ્યાખ્યું. બબ્બે વખત હાર ! ગજમ થ. ભરત રાજા ભાન ભૂલ્ય. વિચાર કર્યો. બાહુબલિને મારી નાખું. તરત મેટે દંડ લીધે. જમ્બર રીતે દાંત પીરસ્યા. કડાક કલાક કચ કચાવ્યા. ચક્કર ચકર દંડ ફેર. આગળ ફેર પાછળ ફેરવ્ય. સણણ સગુણ વામાં વીંઝ. જેર કરી ફટકે માર્યો. બરાબર માથા ઉપર. બાહુબલિ બેસી ગયે. ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયે. જે તે તે આ ઘાથી મરી જાય. બાહુબલિની કળ વળી. ફડાક લઈને ઉ. બહામણી એવી ડાંગ લીધી. આકાશમાં ભમાવી ને માથા ઉપર લગાવી. સજજડ એને સપાટો. ભરત તો મેંય ભેગો થઈ ગયે. તમ્મર આવ્યાં. લાલ પીળાં દેખાવા લાગ્યા, દુનિઓ ઉંધી છતી દેખાવા લાગી. મરણતેલ માર ને શરમને ભાર. ભરત દુખે અર્થે થઈ ગયું. તેણે ચક્ર હાથમાં લીધું. બાહુબલિને વીંધી નાખવા. બાહુબલિ પાસે ચક્ર નહિં. યુદ્ધમાં એક નિયમ છે. બન્નેની પાસે હોય તેજ હથિયાર વપરાય. ભરતે નિયમ તોડ. ધર્મ અધર્મ ભૂલી ગયે. ચક્ર છોડયું. સર સર કરતું આવ્યું. પણ બાહુબલિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ - - ૪૦. ભરત બાહુબલિ હતે સગભાઈ. સગાભાઈને ચક મારે નહિ. તેને તો ઉની આંચે ય ન આવી. ભરતે અધર્મ કર્યો.એવાને જીવતો ન મૂકાય. બાહુબલિ કહે, મારી નાખું. એકજ મુકીએ પૂરે કરું. મુકી કરી તૈયાર. હાથ ઉચો ર્યો મારવા જાય છે ત્યાં તે વિચાર આવે. અરે ! આ હું શું કરું છું? રાજયને માટે સગા ભાઇનું ખુન ! ધિક્કાર છે મને! બંધાને થયું કે ભરત પૂરો થઈ જવાને. પણ બાહુબલિ અટકી ગયો. ઉકલે હાથ આકાશમાં થંભી ગયે. ભાઈનું લેહી રેડવાનું તેને ઠીક ન લાગ્યું. “બાહુબલિની જમુ. મુઠી રામના બાણ જેવી. મુઠી વીરના વચન જેવી. બાણુ પાછુ ફરે નહિં. વચન ખાલી જાય નહિ. તે મુઠી ખાલી કેમ જાય ? તેને બીજો વિચાર આવ્યઃ “લાવ્ય, આ મુઠીથી માથાને લેચ કરી નાખું. ભગવાન રૂષભદેવનાં શિષ્ય થઈ જાઉં. તેમને માર્ગે ચાલું ને આત્માનું કલ્યાણ કરૂં. ભરતને હરાવવાથી યે શે લાભને રાજ્ય મેળવવાથી યે શે લાભ?” બાહુબલિ તે મહાપુરૂષ, વિચાર થયો ને તરત અમલમાં મૂક્યો. કેશ ઉખાડી ફેંકી દીધા. બની ગયા સાધુ. ઉંચા નીચા થતા'તા. મારું મારું કરતા'તા પણ ઘડીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ભરત બાહુબલિ ૪૧ થઈ ગયા શાન્ત. નહિ કોઈ નહિ. કંકાસ. કેવા મહાન ! કેવા ત્યાગી ! ભરત તો ચંડીગાર થઈ ગયે. જ્યાં વેરો ભરેલો પિતે ને ક્યાં શાંતિને ભલે ભાઈ? આંખમાં આંસુ આવ્યાં. ગળગળા થઈ ગયે. ભૂલ માટે પસ્તાય. આ રૂડો ભાઈ. તેને મારવા તૈયાર. મહેડું ફર્ક પડી ગયું. બાહુબલિને પગે પડયે. રોતાં રોતાં માફી માગી. ફરી ફરી પરત કર્યો. લળી લળી નમન કર્યું. બાહુબલિને મન કંઈ નહિ. તે તે સહેજ હસ્યા. ધીમે શબ્દ બોલ્યાઃ ભરતરાય ? ઓછું ના લા. રાજપાટ તમને સેં. લક્ષ્મી બધી તમને આપી, ભર્યા ભંડાર વાપરે. અમારે કાંઈ ના જોઈએ. અમે થયા સાધુ, પ્રભુભજન કરીશું ને ત્યાગમાર્ગે ચાલીશું. ભરત કહે, ના ભાઈ ના. મારે ગર્વ ગળ્યો છે. મારું માન ઉતર્યું છે. મારા ઉપર કૃપા કરી, રાજય હવે તમે કરે. બાહુબલિ તે માને શાના ? એ તે બેલે તેમ ચાલે. આરંભેલું અરધું ન મૂકે. હાથે લીધું પુરૂં કરે. તેમણે કહ્યું: એવું હવે ન બને. અમને થયે છે વૈરાગ્ય. આજથી અમારે ત્યાગ માર્ગ. ન જોઈએ ધનને ન જોઇએ ધાન્ય. ના જોઈએ પૈસાટકા ને ના જોઈએ ગાડીવાડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ભરત માહુબલિ ભરત ખુબ રડયા. પણ રડવાથી શું વળે ? રડયે કાંઈ બાહુબલ લીધેલાં સાધુવ્રત છેડી દે ! ભરત કહે, સાચા વીર બાહુબલિ, તેના જેવા કાઈ નહિ, બહુબલિના પુત્રને તક્ષશિલાની ગાઢી આપી. ભરત ગયા અયેાધ્યા. ૪૨ બાહુબલિને વિચાર થયા: પ્રભુ ઋષભદેવની પાસે જાઉ તેમના ચરણની સેવા કરૂં તેમના પગમાં માથું મુક્યું, પ્રભુ મને ઉલ્હારશે. ફરી પાછો વિચાર આવ્યાઃ હમણાં જેવું ઠીક નથી, મારા નાના ભાઈએ ત્યાં છે. તે ખુબ જ્ઞાની છે, આપણે રહ્યા અજ્ઞાની. ત્યાં જઈશું તે તેમને નમવું પડશે. માટે પહેલુ જ્ઞાન મેળવવું, પછી જવું ઠીક પડશે. બાહુબલિએ ધોર તપ આરંભ્યાં. શરીર સુકાઈ ગયું છે, માથે જટા વધી છે. ચારે ગમ ધાસ ઉગ્યું છે. માટીના તા ડુંગરા થયા છે. વગડાનાં પશુપખીઓ આવે છે તે તેમને હેરાન કરે છે. પણ ખાડુંઅલિ નથી હાલતા કે નથી ચાલતા. મૂંગા મૂંગા ધ્યાન કરે છે, સધળાં દુઃખ સહન કરે છે, ન ખાવું કે ન પીવું. એમના તેા નિશ્ચય છેઃ મારે જ્ઞાન મેળવવું. હાથી જેવી કાયા થાડા દિમાં ગળી ગઇ. ભમરા જેવી આંખા, એમાં ઉંડા ખાડયા પડયા. ભીમ જેવું શરીર, તે હાડકાંને માળા થઈ ગયું, ચ'દ્ર જેવું રૂપ પાણી પેઠે ઉઢી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ભરત બાહુબલિ ગયું. કોઈ ઓળખી ન શકે, કઈ પિછાણી ન શકે. એક દિવસ એ રાજા હતા. મુગટ માથે શોભતો તે. આજે મોટા જોગી છે, માથે જટા શોભે છે. આકરું એમનું તપ છે. અડગ એમનું ધ્યાન છે. બારબાર મહિના થયા. ત્રણસો સાઠ દિવસ ગયા તેય સાચું જ્ઞાન મળતું નથી. કારણ શું ? ભગવાનને ખબર પડી કે બાહુબલિ તપ કરે છે. બારબાર મહિના થયા, ત્રણ સાઠ દિવસ ગયા તેય જ્ઞાન થતું નથી. સાચું જ્ઞાન મળતું નથી. કારણ શું? ભગવાને જાણ્યું બાહુબલિના હદયમાં માને છે. અહીં આવતાં શરમાય છે. માન જો દૂર થાય તે જ સાચું જ્ઞાન થાય. ભગવાન પાસે બે સાધ્વીએ. શું તેમની તપસ્યા ? શું તેમનું જ્ઞાન ! મોટા પંડિતેને હરાવે. એકનું નામ બ્રાહ્મી. એકનું નામ સુંદરી. બાહુબલિની તે બહેને થાય. ભગવાન કહે, સાધ્વીઓ! અહીંથી જાવ વનવગડે. બાહુબલિની પાસે. તેને તમે સમજાવે. તેનું માન મૂકો. તેનું તપ નિષ્ફળ જાય છે. સાવીએ કહે, જેવી પ્રભુની આજ્ઞા. બ્રાહ્મી-સુંદરી ચાલ્યા. આવ્યા બાહુબલિ કને. મુનિને. પહેલ છે. તેમને થે ભક્તિભાવ કેવા આકરાં તપ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ભરત માહુબલિ પ્રેમપૂર્વક વંદન કર્યું. ધીમે રહીને કહ્યુંઃ મહાત્મા બાહુબલિ ! તમારે જોઇએ કેવળજ્ઞાન. તમારે જોઈએ સાચુંજ્ઞાન. હાથી પરથી હેઠા ઉતરા. જે જોઇશે તે મળશે. આવું કહી સાધ્વીઓ ચાલી ગઈ. ૪૪ બાહુબલિને વિચાર થયા. અહિઁ'યાં નથી હાથી કે નથી હાથણી. બેસવાનું તે ઢાયજ ક્યાંથી? ભૂમિ ઉપર ઉભાકું. ઉભા ઉભા તપ કરૂ છુ: પણ સાધ્વી જુઠુ બાલે નહિ. જુઠુ બોલી છેતરે નહિ. તા ‘હાથી પરથી હેઠા ઉતરા' એના અર્થ શે? ખૂબ ખૂબ ઉંડા ઉતર્યો. ખૂબ ખૂબ વિચાર કર્યાં. એટલે કંઇક સમજાયું. “ માન રૂપી હાથી છે. ઉપર હું ખેòછુ. માની ના થાય જ્ઞાની. સાધ્વીતુ કહેવું સાચુ છે. ચાલ ત્યારે ભાઇ પાસે જાઉં. તેમનાં દર્શન કરૂ ને તેમની માફી માગુ. " માન ગળી ગયું છે. ચાલવા ઉપાડે છે. એટલે થયું કેવળજ્ઞાન. એટલે થયું સાચું જ્ઞાન. આ બાજુ ભરત રાજ્ય સારીરીતે રાજ્ય કરે છે. પ્રજાનાં દુ:ખ કાપે છે. પ્રભુનાં દર્શીને જાય છે. તેમની આજ્ઞા પ્રમાણે ચાલે છે ને ધર્મ ધ્યાન કરે છે. ભરત તા ચક્રવતી . સાહ્યબીને પાર નહિ. હીરા માતીને થાગ નહિં. ધનના ઢગલા ને રત્નના ભંડાર. હારા રાજાએ એની સેવામાં. દાસદાસીઓના હિસાબ નહિ. ભરત મોટા દાનેશ્વરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ભરત બાહુબલિ સંપ તેણે બાંધી દાનશાળા. દૂર દેશથી લૉકા આવે. ધન ઢીણાને ધન આપે, નવસ્રાને વસ્ત્ર આપે. દ્વાર આપે ઢાંકર આપે. આપવા જેવું બધું આપે, લેનારા થાકે પણ દેનારા તે થાકેજ નહિ. એક બાંધી ભેાજનશાળા. જમવું હેાય તે જમી જાય. કાઇને કાઈ રાંકે નહિ. ભૂખ્યા ભાજન જમતાં જાય. રૂડી આશીષ દેતાં જાય. મોટાં મોટાં મંદિર બાંધ્યા. કરાડી રૂપીઆ ખરચ્યા, આરસનાં મંદિરમાં હીરામેાતી જડેલાં, રત્નની તેા પ્રતિમાએ. વિદ્યાશાળાઓ ને પાઠશાળાઓ, કસરતશાળાએ ને અખાડાઓ. ભરતના રાજ્યમાં ઠેકઠેકાણે. છૂટે હાથે પૈસા વાપરે. "( ભારતના રાજ્યમાં સાનાની તે। કિંમત નહિ. લૉકે! તેા કહેતા “ ભરતની પ્રજા જેવી મજા કાઈ સુખી નથી. તેના જેવી સમૃદ્ધ નથી. ભરતના જેવા ઇન્સાફ નહિ તેના જેવા ન્યાય નહિ. ” ભાગી હોય કે જોગી હાય, વૃદ્ધ હાય કે જુવાન હેાય સૌ તેનાં વખાણ કરે. ભરતે મેાટા મહેલા બંધાવ્યા. અદ્દભુત રચનાવાળા ને ને અદ્ભુત કારીગરીવાળા. બધા મહેલોમાં અરિસાભુવન બહુ સુંદર, દર્પણની ભીંતા ને દપ ણનાં ખારીબારણાં, દર્પણના પાટડાને દર્પણના ચાંભલા. શું જાળીઓ કે શું અટારીએ ! બધુંજ દર્પણનું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ભરત બાહુબલિ ભેચે દર્પણ.નળીયાં પણ દર્પણનાં જોતાંજ છક્ક થઈ જવાય. ઘણી વખત ભરત ત્યાં આવે ને આનંદ કરે. દર્પણના હેજમાં ન્હાય ને દર્પણના ફુવારા ઉડાડે. દર્પણની ખાટે સુવે. દર્પણની હાંડીમાં રેશની થાય ને મહેલે બધા ઝગી ઉઠે. એક દિ રૂડું રમાન કર્યું છે. સુંદર વસ્ત્ર પહેર્યો છે. તેલફુલેલ મહેંક છે ને આભૂષણે શોભે છે. આવા અરિસાભુવનમાં શરીર જેવડું રૂપાળું દર્પણ. તેમાં મોટું જોયું. કેવું સુંદર ! ચંદ્ર જેવી કાન્તિ ને સુરજ જેવું તેજ ! દર્પણમાં જુવે ને ખુશ થાય, ઝીણું ઝીણું હસે ને મલક મલક મલકાય. ભરતને લાગ્યું “મારા જે રૂપાળ વળી કેણ હશે ! ચક્રવતીપણું, અઢળક લક્ષ્મી ને અદ્દભુત રૂપ. મારા જેવો કોઈ ભાગ્યશાળી નથી.” ઘડી થાય ને દર્પણમાં જુવે. રૂપ રૂપને અંબાર, શરીર નીહાળેને રાજી થાય. બાળક હરખે તેમ ભરત હરખાય. એટલામાં નજર ગઈ એક આંગળી તરફ. ત્યાં ન મળે વીંટી. આંગળી જેવી આંગળી.ન મળે રૂપકે ન મળે શભા, સાદી સટાક ! ભરતને થયે વિચાર આંગળી લાગે છે બેડોળ. એક નાનકડી વીંટી તેના વિના આટલી બેડોળ ! ત્યારે શું આભૂષણને લીધેજ રૂપ છે? ખરું રૂપ જરાય નથી ? લાવ્ય, જેઉં તો ખરો કે ઘરેણાં વગર બીજાં અંગે કેવાં લાગે છે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ભરત બાહુબલિ માથેથી મુગટ ઉતાર્યો. કાનેથી કુંડળ ઉતાર્યા. હાથેથી બાજુબંધ ઉતાર્યા. કેડેથી કંદરે ઉતાર્યો. પગમાંથી પાવડીઓ કાઢી. ખભેથી ખેસ કાઢ. બધાં ઘરેણાં દર કર્યા. રૂપ કેટલું બદલાઈ ગયું. પહેલાંના કરતાં હજારમાં ભાગનું યે ના મળે. ભરતને વિચાર થયેઃ હું કેટલે મૂખ કે આ ખોટા રૂપમાં ર. આ બધી બહારની વસ્તુનુંજ રૂપ! મારૂં રૂપ કાંઈ નથી. આખોટા રૂપમાં હું રાજા થઈને ભાન ભૂલ્ય. ધિક્કાર છે મને. વિચારમાં ઉંડા ઉતર્યા. આભૂષણે તે આજ છે ને કાલે નથી. શરીર પણ નાશ પામવાનું. એને વળી હશે? વિચારમાં શરીર ભૂલ્યા ને મન ભૂલ્યા. બધું ભૂલ્યા. ન ભૂલ્યા એક પ્રભુ. પ્રભુ સાથે પ્રેમ કર્યો. રૂડો વૈરાગ્ય જાગે. હૈયું પવિત્ર થવા લાગ્યું. ને પૂરું પવિત્ર થતાં પ્રગટયું કેવળજ્ઞાન. પહેલાં અધૂરા હતા. હવે પૂરા થયા. એ ભરત અને એ બાહુબલિ. વજથી વધુ કઠોર હતા. પણ કુલ પાંખડી જેવા કોમળ થયા. વીર તે હતા પણ મહાવીર થયા. એવા વીરેની જ જગતને જરૂર છે. એવા વીરની જ જન સમાજને જરૂર છે. શિવમસ્તુ સાત: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ આદ્રકુમાર ચારે બાજુ સાગર ગરજે. વચ્ચે લીલુડો બેટ. તેનું નામ આદન, ત્યાં અનાર્ય લેકે વાસ કરે, નહિ તેમને ધર્મની ખબર નહિ તેમને પ્રભુની ખબર, એતો દરિયામાં દિવસભર ડુબકીઓ મારે ને મોતી કાઢે. પરદેશના વેપારીઓ મોટા વહાણે લઈને ત્યાં આવે. તેઓ આ મેતી લઈને બીજી વસ્તુઓ બદલામાં આપી જાય. આમ ત્યાં મે વેપાર ચાલે. આ દેશના રાજાનું નામ આદન. તેમને સાત ખોટને એક દીકરે. તેનું નામ આદ્ર. રાજાને એ કુંવરજીવથી પણ વહાલે. તેને ઘડી કે પિતાથી જુ ન કરે. એક વખત હિંદના કિનારેથી વહાણ આવ્યાં. મહા મોંઘા માલ લાવ્યાં. શાલ ને દુશાલા. કશબી પિતાંબર ને અનેક જાતનાં કરિયાણાં. તેમાંથી સુંદર વસ્તુઓ રાજાને ભેટ મોકલી. રાજા કહે, યે તમારો દેશ ? તમારા રાજાનું નામ ? વેપારીઓ કહે, હિંદુસ્તાનમાં મગધ અમારે દેશ. શ્રેણિક રાજાનું નામ. આદન રાજા બેલી ઉઠયાઃ એતો મારા મિત્ર. લાંબા વખતના મારા દેત. બધી રીતે એ કુશળ તે છે ને? વેપારી કહે, હા મહારાજ ! પ્રભુની પરમ કૃપાથી એ કુશળ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ દ્ર કુમાર આર્દ્ર કુમાર સભામાં બેઠા હતા. તેણે વેપારીઓને પૂછ્યું: ભલા વેપારીએ ! એ રાજાને કાઈ કુંવર છે કે ? વેપારી કહે, એમને ધણા કુંવર છે. તેમાં અભયકુમાર બુદ્ધિના ભંડાર છે. ગુણના નિધાન છે. વળી રાજાના પાંચસા પ્રધાનામાં તે વડા છે. ve વાહ ! ત્યારે તેમાં બહુ મજાની વાત. તેમને હું દાસ્ત બનાવીશ. શ્રેણિક મારા પિતાના દેદ્યસ્ત તે અભયકુમાર મારા દેસ્ત. આદન રાજા આ સાંભળી ખુશ થયા. કુંવરને આ વિચાર માટે શાખાથી આપી. આર્દ્રકુમાર કહે, તમે બધા જાવ ત્યારે મને મળીને જજો. મારા સદેશા લેતા જજો. : 2: વેપારીએ માલ વેચી રહ્યા. નવા માલ ખરીદી રહ્યા. એટલે સ્વદેશ જવા તૈયાર થયા. મળવા આ કુમાર પાસે આવ્યા. આર્દ્ર કુમારે મહા મોંધા મેાતી ને પરવાળાના દાભંડા તૈયાર કર્યો. પછી વેપારીઓને કહ્યું: અભયકુમારને આ આપજો ને કહેજો કે આર્દ્રકુમાર તમારા મિત્ર થવા ઈચ્છે છે. મિત્રની આ નજીવી ભેટ સ્વીકારો. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ આદ્રકુમાર વેપારીઓ વિદાય થયા. વહાણ હિંદ ભણી હંકારી મૂક્યા. મહાસાગરની મુસાફરી કરતાં કેટલાક દિવસે કિનારે પહોંચ્યા. અભયકુમારને ભેટ પહોંચી છે. સદેશે મળે છે. તે વિચારે છે માં આદન! ક્યાં હિંદુસ્તાન! ક્યાં તે! ક્યાં હું! છતાં મારું નામ સાંભળીને તેણે આટલી કિંમતી વસ્તુઓ ભેટ મોકલી ! ખરેખર ! તેને મારા પર પૂર્વભવને નેહ હે જોઈએ. આવા સાચા સ્નેહી માટે મારે શું કરવું? શું તેને આ દેશની સુંદર કાંબળો મેકલાવું ? શું મહાધા પિતામ્બર મોકલાવું? પણ ના, ના, તે બવાની તેને ક્યાં ખેટ છે? મારે તે કાંઈ એવી વસ્તુ મોકલવી કે જેથી તેના આત્માનું કલ્યાણ થાય. આમ વિચાર કરી તેણે એક અદ્ભૂત કોતરણીવાળી સુખડની પેટી લીધી. તેની અંદર ભગવાન શ્રી રીખવદેવની મનહર મૂર્તિ મૂકી. ઘંટ, ધુપદાન ને ઓરસિયો મૂક્યા. સુખડ અને પૂજાના સાધન મૂક્યા. પછી પેટી લઈ જનારને તૈયાર કર્યો. તેને કહ્યું ભાઇ! આ પેટી આદ્રકુમારને આપજે અને કહે છે કે એકાંતમાં જઈને ઉઘાડે. તેમાંથી જે વસ્તુઓ નીકળે તે પિતે એકલેજ ધારીધારીને જુવે. બીજા કેઈને બતાવે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ આર્દ્રકુમાર ૧૧ ‘ જેવી આજ્ઞા’ કહી પેટી લઇ જનાર આદન બેટના રસ્તે પડયા. :3: આર્દ્રકુમાર વિચાર કરે છેઃ ભાઈબંધે પેટીમાં તે શુ મોકલ્યું હશે કે એકાંતમાં ઉધાડવાનું કહેવરાવ્યું ! જરૂર એમાં કાંઇ હેતુ હશે માટે ચાલ આ પેટીને એકાંતમાં લઇ જઇનેજ ઉધાડું. તે એકાંતમાં ગયા. પેટી ઉધાડી. આ શું ? આ બધી વસ્તુઓ શુ હશે ? આ તે કાંઈ ધરેણાં હશે ? હાથે કે પગે પહેરવાના હશે ? હશે શું ? તે મૂર્તિ ધટ વગેરેને ઓળખતે ન હતા. આ જીંદગીમાં તેણે આવી વતુએ જોઇ ન હતી. ખુબ વિચાર કરતાં કરતાં તેને લાગ્યું કે આવી વસ્તુએ પાતે ક્યાંક જોઇ છે. જેમ આ જીવનમાં અનુભવેલી વસ્તુ યાદ આવે છે તેમ પૂર્વ ભવમાં બનેલી વસ્તુઓ પણ કેટલાકને યાદ આવે છે, એને જાતિસ્મરણ જ્ઞાન કહેવાય છે. એ જાતિસ્મરણ જ્ઞાન થવાનુ હાય ત્યારે મૂર્છા આવે છે. આ કુમારને પણ વિચાર કરતાં એવી મૂર્છા આવી. અને તેને પૂર્વ ભવ યાદ આવ્યાઃ “ મગધ દેશમાં વસતપુર નામે નગર હતું. ત્યાં એક સામાયિક કણબી હતા. તેને બધુમતી નામે સ્રી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૨ આદ્રકુમાર એક વખત એમને બંનેને વૈરાગ્ય થયો. તેમણે દીક્ષા લીધી. સામાયિક ગુરુની સાથે વિહાર કરવા લાગ્યા. બંઘુમતી બીજી સાધ્વીઓ સાથે વિહાર કરવા લાગી. એક વખત વિહાર કરતાં એક શહેરમાં તેઓ એકઠા થયા. બંધુમતીને જતાં સામાયિકને પુર્વને સ્નેહ યાદ આવ્યું. તેની સાથે ભેગ ભેગવવાનું મન થયું. તેણે તેના મનની આ વાત એક સાધુને કહી. તેણે એક સાક્વીને કહી ને તે સાવીએ બંધુમતીને કહી. આથી બંધુમતી ખેદ પામી. તે વિચારવા લાગી છે મુનિ મર્યાદા તોડે તો જગતમાં ઉભા રહેવાનું ઠેકાણું ક્યાં ? હવે જે અહીંથી હું ચાલી જઈશ તો મારામાં મેહ પામીને એ મારી પાછળ આવશે. અહીં રહીશ તો વ્રત ભાંગશે. એટલે અણુશણ કરીને પ્રાણને છોડી દેવા તેજ ઉત્તમ છે. આમ વિચારી તેણે અણુશણ કર્યું ને થોડા વખતમાં મરણ પામી. આથી સામાયિકને વિચાર થયો કે હા હું કે દુષ્ટ ! મારી સ્ત્રી શીલભંગ થવાના ભયથી મરણ પામી. ને હું તે હજી જીવતો રહયો તે મારે આવું જીવન જીવવાની શી જરૂર છે? તેણે પણ અણશણ કર્યું ને મરીને અનાર્ય દેશમાં ઉત્પન્ન થયે. હા તેજ હું આદ્રકુમાર. જો મુનિપણું લઈને મેં ભાગ્યું ન હોય તે આવા દેશમાં ઉત્પન્ન ન થાત. ખરેખર ! મને જેણે બેધ પમાડયે તે અભયકુમારજ મારા સાચા રહી છે. સાચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ આર્દ્રકુમાર પદ્મ ગુરુ છે. પણ હું તેમને શી રીતે મળી શકું? તેમના દર્શોન શી રીતે કરી શકું ? જો પિતા રજા આપે તે હિંદુસ્તાનમાં જાઉં ને મારા ગુરુ અભયકુમારનાં દન કરૂં. તેમની મૂર્છા ઉતરી ગઇ. હવે હિંદમાં કયારે જાઉં' ? ને અભયકુમારનાં દર્શન કરૂ ? એવાજ વિચારમાં તે રહેવા લાગ્યા. જાતિસ્મરણજ્ઞાનથી પ્રભુની પ્રતિમાને તેણે ઓળખી હતી. તેની હુ ંમેશાં પૂજા કરવા લાગ્યા. : 3: એક દિવસ આ કુમારે પેાતાના પિતાને વિનંતિ કરી: પિતાજી ! મારી હિંદમાં જવાની મરજી છે. અભયકુમારને મળવાનું મન છે. આદન રાજા કહે, આર્દ્ર કુમાર ! કર્યાં હિંદુસ્તાન ! કર્યાં આદન ! એટલે દૂર તને મેકલાય નહિ. અહીં રહે। ને ખાઈપીઇને મજા કરી. આર્દ્ર કુમારે ધણી ધણી વિન ંતિ કરી પણ પિતાની રજા મળી નહિ. આકુમાર ખુબ દુઃખી થયા. પેાતાના મહેલમાં આવી રડવા લાગ્યા. દિવસે દિવસે તેનું મન અભયકુમારનેજ ઝંખવા લાગ્યુ. ખાતાં પીતાં ઉઠતાં બેસતાં પણ તે અભયકુમારનેજ સંભારવા લાગ્યા. તે પોતાના નાકર ચાકરને પૂછેઃ મગધ દેશ વા છે ? રાજગૃહ નગર કેવું છે ? તમે કાર્ય હિંદુસ્તાનમાં ગયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આદ્રકુમાર છો? શ્રેણિક તથા અભયકુમારને તમે જોયા છે? પણ જવાબ નકારમાં મળે ને આદ્રકુમારની નિરાશાને પાર નહિ. એક દિવસ તેણે પિતાના વફાદાર નેકરને કહ્યું ભાઈ ! દરિયા કિનારે હિંદુસ્તાનનાં અનેક વહાણ આવે છે. તું ત્યાં જઈને તપાસ કર. મગધ દેશમાં જવાને ક્યા બંદરે ઉતરાય? રાજગૃહી જવાને માર્ગ ? વફાદાર નેકરે બધી તપાસ કરી અને આદ્રકુમારને જાહેર કરી. ચિંતામાં આદ્રકુમારનું મેટું લેવાઈ ગયું છે. શરીર દુબળું પડી ગયું છે. નથી તેને રમત ગમતમાં ચેન નથી તેને ભોગવિલાસમાં સુખ. જ્યારે હદય બહુ ખેદ પામે છે ત્યારે પેલી પ્રતિમાજીનું ધ્યાન ધરે છે. પિતાના મનને શાંત કરે છે. કુંવરની આ હાલત જોઈ રાજાને ધ્રાસ્કો પડયે. કુંવર દિવસે દિવસે સુકાતે કેમ જાય છે ? કેઈએ તેને કામણું ટુમણ તે નથી કર્યું ? તેણે ખાનગી તપાસ કરી તે જણાયું કે કુંવરને હિંદુસ્તાન જવા ન દીધે તેથી ઉદાસીન રહે છે. આદન રાજાને લાગ્યું. આદ્રકુમાર વગર કહે નાશી તે નહિ જાય એટલે તેણે પાંચસે સુભટને આજ્ઞા કરી. બરાબર તપાસ રાખજે. કુંવર આદન દેશને કિનારે છેડીને જાય નહિ. “જી હજુર' કહી સુભટે તેની ચોકી કરવા લાગ્યા. તેઓ મહેલની આજુબાજુ પહેરે ભરે. કાંઈ બહાર જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ આર્દ્ર કુમાર ૫૫ તા તેની પાછળ જાય. આ કુમારને આ બહુ વસમું લાગ્યું. તે વિચારવા લાગ્યા. પિતાએ રજા તેા ન આપી પણ મને કેદી જેવા બનાવ્યા. હવે તેને ધડી પણ વરસ જેટલી લાગવા માંડી. ક્રાઇ પણ ભાગે હિંંદુસ્તાનમાં પહેાંચવાના નિશ્ચય કર્યો. તેણે બીજા દિવસથી ધોડા ખેલવવા માંડયા, પેલા સુભટા પણ તેની સાથે જવા લાગ્યા. આ કુમાર ધોડા આગળ ખેલવે ને પાછા લાવે. આમ કરતાં પેલા સુલટાને વિશ્વાસ બેઠા કે કુવરને આવી રીતે ધોડા ખેલવવા બહુ પસદ છે. : ૪: આ કુમારે છાનુંમાનું એક વહાણ તૈયાર કરાવ્યું છે. તેમાં પ્રવાસની બધી સામગ્રીએ ભરાવી છે. છેવટે પોતાને ખુબ વહાલી શ્રી રીખવદેવની મૂર્તિ પણ માકલાવી. આજે સાંજ ટાણે તે ધોડા ખેલવવા નીકળ્યો. હંમેશની માફક ધોડાને આગળ ખેલાવ્યા. સુભટાના મનમાં શંકા નહિ એટલે તેઓ પાછળ પાછળ ન ગયા. આર્દ્ર કુમાર ધાર્યો પ્રમાણે દરિયા કિનારે પહેાંચી ગયા ને વહાણુ હંકારી મૂકયું. તેને લાગ્યું કે જાણે કાઈ મેટા કેદખાનામાંથી છુટા થયા. કેટલાક દિવસ દરિયાની મુસાફી કરતાં આ કુમારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ પદ આદ્રકુમાર હિંદના-આર્યભૂમિના કિનારે પગ મૂક્યું. આ ભૂમિ પર પગ મૂક્તાં જ તેનું હૈયું ભક્તિ ને વૈરાગ્યથી ઉભરાવા લાગ્યું. તે બોલી ઉઠયે. અનેક મહાપુરૂષને જન્મ દેનારી છે ભૂમિ! તને મારા હજારે વંદન છે. હાઆ ભૂમિ કેટલી પવિત્ર છે! સંયમ ને તપથી પવિત્ર થયેલાં અનેક મુનિરાજ અહિંયાં વિચરે છે. ધન્ય એ ભૂમિ! ધન્યઓ મહાત્માઓ! બે દિવસના પ્રવાસમાં જ તેનું મન વૈરાગ્યથી ખુબ રંગાયું. એટલે પેલી પ્રતિમા એક સાથે જોડે રાજગૃહી મેકલાવી દીધી. ધન બધું ધર્મકાર્યમાં વાપરી નાંખ્યું.અને પિતાના હાથેજ મુનિને વેશ પહેરવા તૈયાર થયા. તેવામાં આકાશવાણી થઈ હે કુમાર ! હાલ દીક્ષા લઈશ નહિ. હજી તારે સંસારના સુખ ભોગવવાના બાકી છે. કુમારને દીક્ષાની લગની લાગી હતી. તેણે એ આકાશવાણુ ગણકારી નહિ. જાતે મુનિને વેશ પહેરી લીધો. આદ્રકુમાર તપ સંયમનું આરાધન કરે છે. તેમના લાંબા વખતના દુઃખી મનને શાંતિ થઈ છે. તેઓ ફરતાં કરતાં મગધ દેશના વસંતપુરમાં આવ્યા. ત્યાં એક મંદિરમાં ધ્યાન ધરી ઉભા. ડીવારે શ્રીમતી નામે એક કન્યા આવી. સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ પ૭ આદ્રકુમાર સાહેલીનું ટેળું. તેઓ દર્શન કરીને મંડપમાં ફરવા લાગી. ત્યાં ધ્યાનમગ્ન મુનિ દેખાયા. સહુએ તેમને ભક્તિથી વંદન કર્યું. પણ શ્રીમતીની આંખ તેમના પરથી ખસી શકી નહિ. જાણે પૂર્વભવના સ્નેહી મળ્યા હોય તેમ હૃદય તેમના તરફ ખેંચાવા લાગ્યું. ખરેખર તે પૂર્વ ભવની સ્નેહી બંધુમતીજ હતી. સખીઓ ચાલવા લાગી એટલે શ્રીમતી પણ ચાલી. તેમનાથી છુટી પડી અહીં રહેવાની હિમ્મત ન કરી શકી. * આખા રસ્તે તેને આ ધ્યાનમગ્ન મુનિરાજના વિચારો આવ્યા. તેમની છબીજ તેના હૃદયમાં કોતરાઈ ગઈ. રાત્રી પડી. સુવાને સમય છે પણ આજે શ્રીમતીને ચેન પડયું નહિ. ખુબ પડખાં ફેરવતાં ઘણા વખતે તે સુઈ ગઈ. પણ સ્વનિમાં તેજ મૂર્તિ દેખાઈ. ઉંઘ પૂરી થઈ ને જાગી. સુંદર સ્વનું ચાલ્યું ગયું. એટલે દિલગીર થઈ. પણ તે તેિજ અહીં છે તે દિલગીરી શા માટે? ચાલ તેમના ફરીથી દર્શન કરૂં. આ વિચાર આવતાં શ્રીમતી ચાલી. ધીમે ધીમે પહે ફાટે છે. અંધારૂં એસરતું જાય છે. ઉગતા પ્રકાશમાં તે મંદિરમાં આવી ને આર્દમુનિના ચરણે પડી, આદ્રમુનિએ આંખ ખોલીને જોયું તો એક નવજુવાન બાળા. ઘણું વખત સુધી કાબુમાં રાખેલી આંખે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આદ્રકુમાર આજે કાબુમાં ન રહી. તેમણે ધાર્યું ન હતું કે સંયમમાં આવાં સંકટ આવશે. મહા મહેનતે આંખને પાછી ખેંચી મનને કાબુમાં રાખ્યું. અને નિશ્ચય કર્યો. આ સ્થળે હવે રહેવું નહિ. તે તરતજ ત્યાંથી ચાલવા લાગ્યા. સંયમને જય થયો. - શ્રીમતી ઉંડા વિચારમાં પડી. પિતાને ઘેર પાછી ફરી. મનમાં નિશ્ચય કર્યો. પરણું તે આ મુનિને જ પરણું. શ્રીમતી પરણવાને ગ્ય થઈ છે. એટલે તેના માટે ઘણાં ઘણાં માગાં આવે છે. તેના પિતાએ આ બધા નામ જણાવી શ્રીમતીને પૂછયું: શ્રીમતી આમાંથી તને કોણ પસંદ છે? - શ્રીમતીએ જવાબ દીધેઃ પિતાજી! આમાંથી મને કઈ પસંદ નથી. હું તે થોડા દિવસ પહેલાં અહિં આવેલા મુનિને મનથી વરી ચૂકી છું. આ સાંભળી તેના પિતાએ કહ્યું બેટા ! તને આવો વિચાર કયાંથી સૂઝ ? મુનિઓનું કઈ ઠેકાણું હોય ? એ તો અહિં પાછા આવે પણ ખરાને ન પણ આવે. અને કદાચ અહીં આવે અને તું એમને ઓળખીશ તે પણ તારી માગણી એ કબુલ શી રીતે કરશે ? માટે આવો વિચાર છોડી દઈ બીજો વિચાર કર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ આદ્રકુમાર પલ શ્રીમતીએ કહ્યું : પિતાજી! મેં જે વિચાર કર્યો છે તે બરાબર જ છે. હવે આપ એવી ગોઠવણ કરો કે જેથી હું જતાં આવતાં સાધુઓને જોઈ શકું. તેના પિતાએ કહ્યુંઃ અહિંયા જે કોઈ મુનિ આવે તેને તારા હાથે જ દાન દેવું. શ્રીમતી હવે પિતાના હાથે જ મુનિઓને દાન આપે છે. એમ કરતાં બાર વરસ વીતી ગયાં. આદ્રમુનિ ફરતાં ફરતાં વસંતપુર આવ્યા. તેમને યાદ આવ્યું તે આજ શહેર જયાં એક કન્યા મારા પગે પડી હતી. મારે પ્રેમ ઈચ્છતી હતી. પણ એ વાતને તે બાર વર્ષ થયા. આજે શું ? એમ વિચાર કરી તેઓ ભિક્ષા લેવાને ગામમાં આવ્યા. ફરતાં ફરતાં શ્રીમતીને ઘેર આવ્યા. એટલે શ્રીમતીએ ઓળખ્યા. “મારા હૃદયના નાથે આજ મુનિરાજ.” તેણે કહ્યું કૃપાળુ! આપના દર્શનની આશાએ આજ સુધી જીવી છું. બાર બાર વરસનાં તપ આજે ફળ્યાં. ઘણી મહેનતે આપ ફરીથી મળ્યા. શું હવે આપ મને છેડીને જશે ! આપ જશો તે હું આપધાત કરીશ. આર્કિમુનિ વિચારમાં પડી ગયાઃ કેવું આશ્ચર્ય ! કે નિર્મળ નેહ! બાર બાર વરસ મારા નામને જપ કરતી આ બાળા બેસી રહી છે! તેના અથાગ નેહથી તેમનું હૃદય ખેંચાવાલાગ્યું. એવામાં શ્રીમતીના પિતા આવ્યા. તેણે બધી હકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ આદ્રકુમાર કત જાણું એટલે મુનિને ખૂબ આગ્રહ કર્યો. આદ્રકુમારને આકાશવાણી યાદ આવી મારે ભોગ ભોગવવાના બાકી લાગે છે. નહિતર આવો બનાવ ક્યાંથી બને! તેમને બધાની વિનંતિએ અસર કરી. અટલે શ્રીમતીના મનોરથ ફળ્યા. શ્રીમતીને એક પુત્ર થયું છે. તે કાલુંકાલું બોલે છે. હવે આદ્રકુમારે શ્રીમતીને કહ્યું: પ્રિયા ! આ પુત્ર મેટે થયે તને મદદ કરશે. માટે હું ફરીથી દિક્ષા લઈશ. હવે આ જીવન પસંદ નથી. શ્રીમતીએ તેને જવાબ ન આપે. પણ પિતાના પુત્રને તે હકીકત જણાવવા રેંટિયે લઈને બેઠી. રૂની પુણી લઈ કાંતવા લાગી. આ જોઈ તેના નાનુડા બાળકે પૂછ્યું બા! બા ! આ રેટિયો કેમ ફેરવે છે? તેણે જવાબ આપે બેટા ! તારા પિતા હવે દીક્ષા લેવાના છે, ઘર છોડી ચાલ્યા જવાના છે. એટલે આજથી રેંટિયે જ બેસવાનું છે. રેંટિયાથીજ ગુજરાન ચલાવવાનું છે. આ સાંભળી બાળક કાલીઘેલી વાણીમાં બેલ્યઃ પણ એમને હું પકડી રાખીશ. પછી શી રીતે જશે? એમ કહી પાસે પડેલું કાચું સુતર લીધું ને આદ્રકુમાર બેઠા હતા ત્યાં આવ્યું. તેમને તે સુતર વીંટવા લાગે. પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ આદ્રકુમાર શ્રીમતીને કહેવા લાગે બા ! હવે મારા બાપાને બાંધી લીધા છે. તે કેવી રીતે જઈ શકશે? આદ્રકમાર પિતાના બાળકનું આ વર્તન જોઈ નેહથી ભીંજાયા. આવા સ્નેહીએને છોડી ચાલ્યા જવાનું મન ન થયું. તેમણે સતરના આંટા ગયા તે બાર થયા એટલે બીજા બાર વર્ષ સુધી સંસારમાં રહેવા વિચાર કર્યો. સ્નેહના તાંતણે આદ્રકુમાર બીજા બાર વરસ બંધાઈ ગયાખરેખર ! સ્નેહમાં અજબ શક્તિ છે. ૭: બાર વરસ જોતજોતામાં વીતી ગયાં. એટલે આ કુમારે શ્રીમતીને સમજાવી દીક્ષા લીધી. વાદળું દૂર જતાં જેમ સૂરજ ફરી પ્રકાશે તેમ તેમને વૈરાગ્ય ફરી પ્રકાશવા લાગે. તે તપ, ત્યાગ ને સંયમની મૂર્તિ બન્યા. એક વખત જંગલમાંથી પસાર થતાં પૂર લુટારાઓ મળ્યા, પણ આદ્રમુનિના પ્રભાવથી તેઓ અંજાઈ ગયા.. તેમને શરણે આવ્યા. આમુનિએ પ્રેમથી બંધ પમાડયા ને પિતાના શિષ્ય બનાવ્યા. એક વખત તેઓ તાપસેના આશ્રમે ગયા. ત્યાં સહુ તેમને ભક્તિભાવથી વંદના કરવા લાગ્યા. એ જોઈ ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ આદ્રકુમાર એક હાથી હતા. તેને પણ થયું હું મુનિને વંદન કરૂં. પરંતુ શું કરું? સાંકળથી હું બંધ છું. આવો વિચાર કરે છે ત્યાં તેની લેઢાની સાંકળ તુટી ગઈ. એટલે હાથી છુટ થઈને આમુનિ તરફ દેડ. બધા બૂમ પાડી ઉઠયા દર ભાગો ! દૂર ભાગો ! આ હાથી ઘડીમાં ચગદી નાખશે. પણ આદ્રમુનિ એમ ડરે તેમ હેતા. તે તે શાંત ઉભા રહ્યા. હાથી બરાબર તેમની નજીક આવ્યું. બીજા માણસનાં હૈયાં ઉંચા નીચા થવા લાગ્યા. અરે શું થશે ? આ મહાત્માને હાથી ઘડીમાં મારી નાખશે. પણ હાથી તેમની પાસે ગયે. સૂંઢ તેમના પગે અડાડી. માથું નીચું નમાવ્યું ને જંગલમાં ચાલ્યા ગયે. બધા માણસો આ જોઈ આશ્ચર્ય પામ્યા. પછી અહીં રહેલા તાપસેને તેમણે બેધ આપે. અહીંથી તેઓ રાજગૃહી આવ્યા. પ્રભુ મહાવીરનાં દર્શન કરીને પવિત્ર થયા. હાથીની વાત સઘળે ફેલાઈ ગઈ હતી. શ્રેણીકને અભયકુમારે પણ તે સાંભળી હતી. તેથી આ પ્રભાવી મુનિને વંદન કરવાનું મન થયું. તેઓ આદ્રમુનિ પાસે આવ્યા. ભક્તિભાવથી વંદન કર્યું. મુનિએ ધર્મલાભકહી આશીર્વાદ આપ્યા. પછી શ્રેણિક રાજાએ પૂછ્યું હે ભગવાન? હાથીની લેઢાની સાંકળ તુટી જવાથી મને આશ્ચર્ય થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ = આદ્રકુમાર ૬૩ આદ્રમુનિ કહે, હે રાજન! લેઢાની સાંકળે તેડવી સહેલ છે પણ સ્નેહથી ભિંજાયેલા કાચા સુતરના તાંતણા તેડવા મુશ્કેલ છે. રાજાએ પૂછયું તે કેવી રીતે? એટલે પિતાની બધી હકીક્ત કહી. આ સાંભળી સહુને નવાઈ લાગી. પછી આદ્રમુનિએ અભયકુમારને કહ્યું હે મહાનુભાવ! તમે જ મારા ગુરૂ છે. તમે મારા પર મોટે ઉપકાર કર્યો છે. તમે મોકલેલી તીર્થંકરની પ્રતિમાથી જ મને જ્ઞાન થયું અને આર્યભૂમિમાં આવવાની પ્રબળ ઈચ્છા થઈ. એટલે એક વખત સહુથી છાનામાને અહીં નાસી આવ્યું. એ વખતે આપને મળવાનું ઘણું મન હતું. પણ આ ભૂમિને પ્રતાપજ કોઈ એવો કે મને વૈરાગ્ય થયે ને દીક્ષા લીધી. પછી શું બન્યું તે બધું આપને મેં કહ્યું છે. અભયકુમારને આ સાંભળી ખુબ આનંદ થે. છેવટે આદ્રકુમાર પિતાના જીવનને પૂરેપૂરું પવિત્ર બનાવી નિર્વાણ પામ્યા. ધન્ય છે અદ્ભુત આદ્રકુમારને ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ મહારાજા શ્રેણિક : ૧ , કુશાગ્રપુરના રાજા પ્રસેનજિતુ વિચાર કરતાં બેઠા છે. આવડું મોટું મગધનું રાજ્ય ક્યું પુત્ર સાચવશે? જે કે મારે તે બધા પુત્ર સરખા છે. પણ લાયક ને નાલાયકની પરીક્ષા તે કરવી. જે નાલાયકને રાજ મળે તે પ્રજા દુખી થાય ને દુષ્ટ લેકે પાવી જાય. જો લાયકને રાજય મળે તે પ્રજા સુખી થાય. સજજનેને સત્કાર થાય. માટે લેકેના હિત માટે મારા પુત્રની પરીક્ષા તો જરૂર કરવી. તેમણે બધા પુત્રોને બોલાવ્યા ને એકી સાથે જમવા બેસાડ્યા. પછી બધાના થાળમાં ખીર પીરસાવી. જ્યાં કુમારે ખાવાની તૈયારી કરે છે ત્યાં ભુખ્યા વરૂ જેવા મોટા કુતરાએ છેડી મૂક્યા. કુતરાઓના ટોળાને આવતું જોયું કે બીજા કુમારે ઉઠી ઉઠીને નાઠા. એકલા શ્રેણિક કુમાર ત્યાં જમતાં બેસી રહ્યા. તે અહીં પડેલાં ખીરના થાળ એક પછી એક કુતરાએ તરફેકવા લાગ્યા. એટલે કુતરાએ તે નિરાંતે ખાવા લાગ્યા. આ પ્રમાણે પોતે ખાતા જાય ને બીજા થાળ કુતરાએ આગળ હડસેલતા જાય. એ પ્રમાણે એમણે તે ધરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ મહારાજા શ્રેણિક ૬૫ ઇને ખાધું. રાજાને આ જોઇને આનંદ થયા. તેમને લાગ્યુ કે જરૂર આ કુમાર શત્રુઓને હરાવશે તે પેાતાનું રાજ્ય સારીરીતે ભાગવશે. છતાં માટેથી શ્રેણિકના વખાણ ન કરી. વખતે તેના વખાણથી બીજા ભાઇઓ તેના પર વેર રાખે ને મારી નાખે. માટે તે બાલ્યા શ્રેણિક કુતરા સાથે જન્મ્યા માટે તેની બુદ્ધિ હલકી છે. બીજા ભાઇએ જેવા તે નહિ. છતાં શ્રેણિકને જરાયે ખાટું ન લાગ્યું. ફરી એક વખત રાજાને પરીક્ષા કરવાનુ મન યુ. તે વખતે તેમણે કરડિયામાં લાડુ ને ખાાં ભરી તેના ઢાંકણાં અધ કરાવ્યાં અને ઉપર સીલ માર્યા. તેમજ કારા ધડામાં પાણી ભર્યું. ને તેને માટે પણ સીલ કર્યો. પછી તે કર ંડિયા તથા ધડા પેાતાના બધા કુમારી।ને આપ્યા અને કહ્યું કે સીલ તેડયા વિના આ કરડિયામાંથી પકવાન્ન ખાજો તે ધડામાંથી પાણી પીજો. અહીંથી બીજી કાઈ જગાએ જતા નહિ. બધા કુમારા વિચારમાં પડયા. આ તે કેવી રીતે અને? અપેાર ચડયા ને ભૂખ તેા કકડીને લાગી. પણ કાઇને કંઈ સુઝે નહિ. ત્યારે શ્રેણિકે પેાતાની બુદ્ધિ વાપરી. તેણે જમીનપર કપડું પાથર્યું અને તે પર કરડિયાને પછાડ્યા. બે પાંચ વખત એમ કર્યું એટલે લાડવા તથા ખાના ભૂકા થઇ ગયા ને કરડિયાની સળીઓમાંથી ખરવા લાગ્યા. આ ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ મહારાજા શ્રેણિક ભૂકો બધાને ખવડાવે ને તેમની ભૂખ મટાડી. પછી બધા ઘડાઓ ઉપર કપડાં વીંટયા ને થોડી થોડી વારે નીચોવીને તેનાં પ્યાલાં ભર્યા. એ પાણી પાઈને સૌની તરસ મટાડી. પ્રસેનજિતુ રાજાએ આ હકીકત જાણી એટલે મનમાં ખુબ રાજી થયા. તેમને લાગ્યું કે મગધનું રાજ્ય કઈ સાચવી શકે તો તે શ્રેણિક. પણ ઉપરથી બેલ્યાઃ આખાને ભાંગીને ભૂકે ખાવાની બુદ્ધિ થાય તે હલકી જાણવી. એમાં શ્રેણિકે શું કર્યું? શ્રેણિક આ સાંભળી જરા કચવાયા. જુના વખતમાં ઘરે લાકડાના બંધાતા. તે પ્રમાણે કુશાગ્રપુરનાં મકાને પણ લાકડાનાં જ હતાં. આ લાકડાનું કેઈપણ ઘર સળગતું તે શેરીઓની શેરીઓ બળી જતી ને નગરમાં ભારે નુકશાન થતું. તેથી પ્રસેનજિતું રાજાએ હુકમ બહાર પાડયે જે કેઇનું ઘર સળગશે તેને નગરની બહાર કાઢી મૂકવામાં આવશે. હવે બન્યું એમ કે રસઈઆની બેદરકારીથી રાજમહેલમાંજ આગ લાગી. ડીવારમાં આખે મહેલ ભડભડાટ સળગવા લાગે. એટલે રાજાએ કુમારોને આજ્ઞા કરી: જેનાથી જે ચીજ લેવાય તે લઈ લે. એટલે બધા કુમાર પિતાપિતાની ઈચ્છા પ્રમાણે તેમાંથી વસ્તુ લઈ જવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૭ મહારાજા શ્રેણિક કેઈએ રત્ન લીધા તે કેઈએ ઘોડા લીધા. કેઈએ હાથી લીધા તો કેઈએ રથ લીધા ત્યારે શ્રેણિકકુમાર એકલી ભૂભા (લડાઈનું નગારૂ) લઈ બહાર નીકળ્યા. તે જોઈ રાજાએ પૂછયું: શ્રેણિક! તેં આ ભેભાજ કેમ લીધી? શ્રેણિકે જવાબ આપેલ પિતાજી! આભભાઇ રાજાઓના જ્યની પહેલી નિશાની છે. જ્યારે રાજા લડાઈમાં જવા નીકળે ત્યારે આનો અવાજ માંગલિકગણાય છે. માટે રાજાઓએ તે આવી વસ્તુઓની પહેલી રક્ષા કરવી જોઈએ. રાજાએ આ સાંભળી તેનું ભંભાસાર (બિંબિસાર) નામ પાડયું. રાજા પ્રસેનજિતુ પિતાનું બોલેલું ભૂલી ગયા હતા કે જેનું ઘર સળગશે તેને નગર બહાર કાઢી મૂક્વામાં આવશે.” એટલે પિતાને હુકમ પહેલાં જાત ઉપર અજમાવવા નક્કી કર્યું. તેઓ પોતાના કુટુંબને લઈને નગર બહાર એક ગાઉ દૂર છાવણી નાંખીને રહ્યા. પછી લેકે અહીં જાવ કરતા થયા. અંદર અંદર પૂછવા લાગ્યા કે ભાઈ કયાં જઈ આવ્યા ? ત્યારે તેઓ જવાબ આપવા લાગ્યા રાજગૃહમાં (રાજાને ઘેર) જઈ આવ્યા. થોડા વખતમાં રાજાએ ત્યાં નગર વસાવ્યું ને તેને ફરતે મજબુત કેટ ને ઉંડી ખાઈ કરાવ્યાં. સુશોભિત બજારો બાંધીને ભવ્ય મંદિરો ચણાવ્યા. લેકેની વાત પરથી તેનું નામ રાજગૃહ પાડયું. જોતજોતામાં તે મગધ દેશનું મહાન નગર બની ગયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૮ :3: મહારાજા શ્રેણિક પ્રસેનજિત રાજા વિચાર કરે છેઃ હવે શું કરવું ? બધા ભાઇએ રાજગાદીને માટે પોતપેાતાને લાયક માને છે. જો હુ શ્રેણિકને રાજ આપવાના છું એમ તેએ જાણશે તેારાજ્યના લાભથી તેનું ખુન કરાવશે. માટે શ્રેણિકને હું લાયક માનતેા નથી એમ જણાય તેા ઠીક. આમ વિચારી તેમણે બધા ભાઈઆને જુદાજુદા દેશે। આપ્યા પણ શ્રેણિકને કાંઈ ન આપ્યું. બધાને લાગ્યું કે પ્રસેનજિત્ રાજા શ્રેણિકને ચાહતા નથી. શ્રેણિકને પણ લાગ્યુ કે પિતાની પેાતાના પર ખફા મરજી છે. એટલે માનભંગ થાય ત્યાં ધડી પણ ન રહેવું એમ વિચારી ચાલી નીકળ્યા. ગામ નદી ને જંગલ નાળાં વટાવતાં તે વેણાતટ નામે ગામમાં આવ્યા. અહીં ભદ્રશેઠ નામે એક ગરીબ વાણીએ. તેની દુકાને વિસામા ખાવા બેઠા. થોડીવાર થઈ એટલે તે દુકાને ધરાકાની ઠંડ જામી. ભદ્રશેડ બધાને માલ આપતાં પહેાંચી ન વળ્યા. એટલે તેમણે પાસે બેઠેલા મુસાફરને કહ્યું: ભાઇ ! હું માલ જોપુ છું ને ચાડીકવાર તમે પડીકા વાળશા શ્રેણિક કહે, ધણી ખુશીથી, શેઠજી ! અને તેઓ ઝપાટાબધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ૯ મહારાજા શ્રેણિક પડીકા વાળી આપવા લાગ્યા. શેઠ આ મુસાફરની ચાલાકી જોઈ ખુબ ખુશ થઈ ગયા. તેએ વિચારવા લાગ્યા. મારી દુકાને કાઈ રડયુંખડયું ધરાક આવતું તેના બદલે આજે કેટલાં બધાં ધરાય આવ્યાં ? ખરેખર ! આ પ્રભાવ આ મુસાફરનેાજ જણાય છે. જીઆને ! એનું કપાળ કેટલું તેજસ્વી છે ? આમ વિચારી ભદ્ર શેઠે પૂછ્યું: ભાઇ ! તમે આજ કાના મહેમાન છે ? શ્રેણિક કહે, શેઠ ! હજીસુધી “કાઇના મહેમાન થયા નથી. આપનું આમંત્રણ મળે તે આપના. ભદ્રશેઠ કહે, ધન્ય ભાગ્ય મારાં. મારા નશીઅમાં તમારા જેવા મહેમાન ક્યાંથી? આમ ખેલી તેમણે દુકાન બંધ કરી ને શ્રેણિકને ઘેર લઈ ગયા. ત્યાં ભદ્રશેઠે પુત્ર માનથી તેમને ન્હેવરાવ્યા તથા જમાડયા. પછી શેઠે પૂછ્યું; ભલા મુસાફર ! આપ ક્યાંથી આવા છે ! આપનું તથા આપના માતપિતાનું નામ શું? શ્રેણિક કહે, "કેટલાક કારણાસર એ બધી બાબતેા હું કહીશ નહિ. પણ આપ મને ગોપાળ કહીને બોલાવો. ભશેઠે કાંઈ પણ વધારે પૂછ્યું ઠીક ન ધાર્યુ. શ્રેણિક ભદ્રશેઠને ત્યાં રહેવા લાગ્યા. સમ ભદ્રરોઠને નદા નામે જુવાન દીકરી છે. તેના માટે તે વરની ચિંતા કરતા હતા. થોડા દિવસ શ્રેણિક એમને ત્યાં રહ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ મહારાજા શ્રેણિક એટલે તેમને લાગ્યું કે નંદા માટે આ ગોપાળ બધી રીતે લાયક છે. એટલે ગોપાળને બોલાવી વાત કરીઃ ગોપાળ ! અમારી એક અરજ ધ્યાનમાં લેશે ? ગોપાળ કહે, શેઠજી! એ શું બોલ્યા? હું તો તમારો મહેમાન. આપને બદલે મારાથી ક્યાં વળી શકે એમ છે? આપ ગમે તે કહે તે કરવા હું તૈયાર છું. ભદ્રશેઠ કહે, ત્યારે અમારી નંદાને પરણે. શ્રેણિક આ સાંભળી વિચારમાં પડ્યા. તેમણે ભદ્રશેઠને કહ્યું ભદ્રશેઠ ! તમે તે ઉમ્મર લાયક માણસ છે. અજાણ્યા માણસને દીકરી ન અપાય એ કેમ ભૂલી જાવ છે ? ભદ્રશેઠ કહે, ગોપાળ ! અમે બરાબર વિચાર કર્યો છે. તમારું કુળ ભલે અજાણ્યું હોય પણ તમે હવે ક્યાં અજાણ્યા છો ? તમારી બધી રીતભાતથી અમે વાકેફ છીએ. શ્રેણિકે બીજી રીતે સમજાવ્યું. પણ ભકશેઠનો નિશ્ચય દૃઢ હતો. એટણે શ્રેણિક નંદાને પરણ્યા. નંદાની સાથે તે આનંદમાં દિવસે પસાર કરવા લાગ્યા. : ૫ : અહીં રાજા પ્રસેનજિત મરણ પથારીએ પડયા. એટણે તેમણે શ્રેણિકને શોધી લાવવા ચારે બાજુ ઘોડેસ્વારી મેકલ્યા. ઘડેવારે બધી જગાએ ફરે છે ને શ્રેણિકની તપાસ કરે છે. એમ કરતાં તેની એક ટુકડી વેણાતટ નગરે આવી. તેમણે શ્રેણિક કુમારને ઓળખી કાઢયા. પછી બધી વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ મહારાજા શ્રેણિક - ૭૧ કરી પ્રસેનજિત મરણ પથારીએ છે કે આપને ઝંખ્યા કરે છે માટે જલદી ચાલે. શ્રેણિક તેમની સાથે જવાને તૈયાર થયા. નંદા આ વખતે ગર્ભવતી હતી. તેને એકાંતમાં લાવીને કહ્યું પ્રિયા ! મારા પિતા છેલ્લા શ્વાસે છે. માટે મળવા જાઉં છું. લે આ એક ચીઠ્ઠી. તારી પાસે રાખ. એમ કહી બધાની રજા લીધી ને ઝડપથી તે ઘોડેસવાર થઈ ચાલ્યા. થોડા દિવસમાં તે રાજગૃહી આવ્યા ને પિતાને મળ્યા. રાજા પ્રસેનજિતને ખુબ આનંદ થશે. બધાને બોલાવી પિતાને રાજમુગટ શ્રેણિકને આપે. થોડીવારમાં પિતાના પ્રાણ નીકળી ગયા. હવે શ્રેણિકકુમાર મગધ દેશના મહારાજા શ્રેણિક થયા છે. બુદ્ધિને તે ભંડાર છે. એટલે શત્રુઓ તેમના સામી આંખ પણ ઉંચી કરી શકતા નથી. તેમણે પોતાનું રાજય સારી રીતે ચાલે માટે પાંચસે પ્રધાન એકઠા કર્યા પણ તેને નાયક થઈ શકે એવો કોઈ મળે નહિ. એવો માણસ શોધવા તેમણે ખાલી કુવામાં વીંટી નાંખી ને જાહેર કર્યું જે કુવાના કાંઠે ઉભા રહીને વીંટી કાઢશે તેને વડા પ્રધાનની જગા આપીશ. એક નાની ઉમરના પરદેશી મુસાફરે પોતાની બુદ્ધિથી એ વીંટી કાઢી ને તેને વડા પ્રધાનની જગા મળી. આ વડા પ્રધાનનું નામ અભયકુમાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૨ મહારાજા શ્રેણિક તે મહારાજા શ્રેણિકનાજ પુત્ર હતા. ( તેમણે એ વીંટી કેવી રીતે કાઢી તેની હકીકત તેમની વાતમાં આપી છે. ) તેની માતા નંદા તેની સાથેજ રાજગૃહી આવી હતી. તેને રાજાએ પટરાણી પદ્મ આપ્યું. અભયકુમાર જેવા બુદ્ધિના સાગર પ્રધાન મળ્યા પછી શ્રેણિક મહારાજનું રાજ્ય બહુ ખીલવા માંડયું. ઠગારાઓની ઠગબાજી પકડાઈ જવા લાગી. લુચ્ચાઓની લુચ્ચાઈ ઉધાડી પડવા લાગી. ગમે તેવા અધરા સવાલ આવે પણ અભયકુમારની મદદથી ધડીકમાં તેના ફૈસલેા થાય. એક વખત રાજગૃહી નગરીમાં સિદ્ધાર્થ કુમાર અથવા શાક્ય મુનિ [ ભગવાન બુદ્ધુ] પધાર્યા. શ્રેણિક તેમના સમાગમમાં આવ્યા ને તેમના પર ખુબ ભક્તિ થઈ. ઃ ૬ ઃ શ્રેણિક રાજાએ વૈશાળીના ચેટક મહારાજાની સુજેષ્ઠા ને ચેક્ષણા નામે પુત્રીઓનાં વખાણ સાંભળ્યા. એટલે તેમને પરણવાની ઇચ્છા થઇ. તેમણે ચેટક મહારાજ તરફ કૃત મેકલીને માંગણી કરીઃ અણિક રાજાને તમારી એક કુંવરી આપે. પણ ચેટક રાજાને ટેક હતી; જૈન ધર્મી સિવાય “કાઇને પોતાની કુંવરી આપવી નહિ. તેથી તેમણે ના કહી. કૃત પાછે . મડારાજ શ્રેણિકને આથી ખુબ ખેદ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ મહારાજા શ્રેણિક આ વખતે અભયકુમારે પોતાની બુદ્ધિ વાપરી કેવી રીતે ચલ્લણાનું હરણ કરાવ્યું તેની હકીકત રાણી ચેલણાની વાતમાં આપી છે. ચેલ્લણાને પરણ્યા પછી શ્રેણિકનો તેના પર અથાગ પ્રેમ થશે. તેના માટે શ્રેણિક રાજાએ સુંદર મહેલ બાંધ્યા ને તેની સાથે ઘણે ખરે વખત ગાળવા લાગ્યા. ચેલૈંણા જૈન ધર્મના ઉંડા સરકારવાળી હતી. મહારાજા શ્રેણિક તેના ખુબ સંબંધમાં આવ્યા. એટલે તે પણ જૈન ધર્મ તરફ આકર્ષાયા. એક વખત તેઓ રસાલે લઈને નગર બહાર બગીચામાં ગયા. ત્યાં દાખલ થતાં જ તેમની નજર ચંપાના છોડ તરફ ગઈ. તેની નીચે એક તેજસ્વી પુરૂષને જોયા. રાજાને જાણવાનું કુતુહલ થયું. આ કેણ હશે ને અહીં કેમ ઉભા હશે ? એટલે તે સ્વારી લઈ તે તરફ ચાલ્યા. પાસે જઈને જુવે છે તે ખરેખર તેજના અંબાર જેવા તે પુરૂષ હતા. તેમનું કપાળ ભવ્ય હતું. મુખ શાંત હતું. પણ આમની પાસે સારાં કપડાં વગેરે કેમ નહિ હોય? શ્રેણિકના મનમાં પ્રશ્ન ઉઠશે. આ સવાલનું સમાધાન કોઈ કરે તેમ નહેતું. એટલે ઘોડેથી તે નીચે ઉતર્યા ને તેમને નમસ્કાર કર્યા. આ પુરૂષ ત્યાગી જૈન મુનિરાજ હતા. તેમણે ધ્યાન પૂરું કર્યું. એટલે રાજાએ સવાલ પૂછયે આપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ મહારાજા શ્રેણિક જુવાન છે છતાં આમ કેમ ? કાંઈ સુંદર કપડાં નહિ, મેાજ મજાના સાધન નહિ? શું આપના પર કાર્ય એવું દુઃખ આવી પડયું છે કે કાષ્ઠની સાથે તકરાર થવાથી ચાલી નીકળ્યા છે ? ૭૪ મુનિરાજ—હે મહાનુભાવ ? મને કાંઈ દુઃખ આવી પડયું નથી. મારે કાઈની સાથે તકરાર નથી. પણ હું અનાથ છું એટલે ચાલી નીકળ્યો છુ. શ્રેણિક–શું તમે અનાથ હતા ? કાઈ તમારા નાથ ન થયેા ? કાઇએ તમારૂ રક્ષણ ન કર્યું ? મુનિ- હા, હું અનાથ હતા. મારૂં રક્ષણ કાઇએ ન કર્યું. શ્રેણિક—આશ્ચર્યની વાત ! આપ આવા તેજરવી ને પ્રતાપશાળી છતાં કાઈ આશ્રય આપનાર ન મળ્યું ! ખેર ! જો આપને જરૂર હોય તેા આપના નાથ હું થાઉં. સુનિ–પણ મહાનુભાવ ! તુ પાતેજ અનાથ છે ને મારા નાથ કેવી રીતે થઈશ ? શ્રેણિક-શું હું અનાથ! આપને મારી શક્તિની ખખર લાગતી નથી. હું મગધદેશના મહારાજા શ્રેણિક છું. મારે અસંખ્ય હાથી ધોડા ને પાયદળ છે. મારા તાબામાં લાખા ગામ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ મહારાજા શ્રેણિક ૭પ.. મુનિ–પણ એથી શું ? મારે પણ ઘણી માલ મિલકત ને રિદ્ધિસિદ્ધિ હતી. છતાં હું અનાથ હતા. અનાય હું કાને કહુ છું તે બરાબર સમજ, શ્રેણિક-મુનિરાજ ! આપ મને બરાબર સમજાવા. મુનિ–મારી હકીકત મારા માટે કહેવી તે ઠીક નહિ છતાં તને અનાથને સાચા અર્થ સમજાવવાને કહુ.. કૌશાંબી નગરીમાં ધનસંચય નામે ધણાજ પૈસાદાર શેઠ છે. તેમને હું પુત્ર છું. મારૂં મુળ નામ ગુણસાગર. ખુબ લાડકોડમાં હું ઉછર્યો. સુંદર કન્યા સાથે મને પરણાવ્યા. આ વખતે મારા એક દિલેાાન મિત્ર હતા. તે કહેતાઃ ગુણસાગર ! આ સહુ સ્વાર્થનાં સગાં છે. તેમાં લપટાઈને આત્માનું કલ્યાણ ચૂકીશ નહિ. પણ મને એ વાત ગમતી નહિ. કારણ કે મારા માતપિતા ધડી પણ મને ન દેખતા તેા ઉંચા નીચા થઈ જતાં. મારી સ્ત્રી ખુબ દુઃખી થતી. પણ એક વખત એવુ બન્યુ કે મારી તે મિત્ર ચાલ્યે ગયા ને મને શરીરે ભયંકર વેદના થઇ. ધણા ધણા વૈધ હકીમા તેડાવ્યા પણ કશાથી આરામ થયેા નહિં. મારી વેદનાના પાર ન્હોતા. આ વખતે મે નિણૅય કર્યોઃ જો આ વેદનામાંથી બચુ તા બધી ઇંદ્રિયાને જીતી સાધુપણું ગીકાર કરીશ. એક વખત પરદેશી વૈધ આવ્યા. તેને મારા માબાપે કહ્યું: માં માગ્યું ધન આપીશું પણ મહેરબાની કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૬ મહારાજા શ્રેણિક અમારા પુત્રને સાજો કરે. વૈદ્ય કહે, હું તો પરમાર્થે દવા કરું છું. કેઈને પૈસા લેતો નથી. તેણે મારી તબીયત જોઇને કહ્યું: આનું દર્દ થેડી વારમાં મટી જાય. પણ ઉપાય કરે છે. મારા માબાપ કહે, એ શું ઉપાય છે ? વૈધ કહે, આને જીવ બચાવતાં બીજા એકને જીવ જાય તેમ છે. બધા વિચારમાં પડયા. થોડી વારે કહ્યું તેને સાજે તો કરે. પછી બધુ બની રહેશે. વૈદ્ય કહે, એમ નહિ. છેલ્લું વચન પાળવું પડશે. બધા કહે, હા, અમે તૈયાર છીએ. પછી વૈધે મારા ઓરડાના બારણા બંધ કર્યા ને મારા શરીર પર એક વસ્ત્ર ઓઢાડયું. થોડા વખતમાં મારા શરીરે પરસેવો વળી ગયે ને આરામ થઈ ગયે. પછી વૈધ તે કપડું લઈને બહાર આવ્યા. એક પ્યાલામાં તેને નીચવીને કહ્યું કે આ પાણી પીશે તેનું મરણ થશે. જે ગુણસાગરને ચાહતા હોય તે આવે ને આ પાણું પીએ. પણ કોઈ આવ્યું નહિ. જુદા જુદા બહાનાં કાઢી સહુ પલાયન કરી ગયા. પેલા વૈધે મને કહ્યું: જોયા તારા ખરા રહી અને મને મારે નિશ્ચય યાદ આવ્યું. મેં મારા માતાપિતાને કહ્યું મને દુ:ખમાંથી કઈ બચાવી શક્યું નહિ. ખરેખર ! હું અનાથ છું. મારો સાચો નાથ મેળવવા સાધુપણ અંગીકાર કરવું છે. તેમણે મને ખુબ સમજાવ્યું. પણ મારો નિશ્ચય દઢ હતું એટલે હું ચાલી નિક. હે રાજન ! કહે હવે તું અનાથ કે સનાથ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ છે. મહારાજા શ્રેણિક શ્રેણિક–પુજય મુનિરાજ ! હું પણ અનાથ છું. પછી મુનિરાજે પ્રભુ મહાવીરના સિદ્ધાંતે તેમને સમજાવ્યા. શ્રેણિકને તેના પર દૃઢ વિશ્વાસ થયે. આ બનાવ બન્યા પછી થોડા વખતે પ્રભુ મહાવીર પિતેજ રાજગૃહ નગરીએ પધાર્યા. મહારાજા શ્રેણિકે તેમને ખુબ ઠાઠમાઠથી અને ભક્તિથી વંદન કર્યું. પછી તે સભામાં બેઠા. ત્યાં તેમને અમૃત જેવો ઉપદેશ સાંભળે. એટલે તે (બૌદ્ધ મટી) જૈન થયા. આ સભામાં એક બનાવ બન્ય. કેઈએક માંસ પરથી ખરડાયેલ કેઢિયે આવીને પ્રભુની આગળ બેઠો ને ઘડીએ ઘડીએ પોતાના શરીરમાંથી નીકળતું પરૂ પ્રભુને ચોપડવા લાગે. પ્રભુની સભામાં કોઈને કોડ આવે નહિ, છતાં આ જોઈ શ્રેણિકને ક્રોધ થેયે કે આ કેવું નઠારું કામ કરે છે? જગતના ઉદ્ધારક પ્રભુને પરૂ પડે છે ? તે બહાર નીકળે એટલે વાત. એવામાં પ્રભુને છીંક આવી એટલે તે કેઢિયે બે મરણ પામે. થોડીવાર થઈને શ્રેણિકને છીંક આવી એટલે બેઃ “ઘણું જીવો.” પછી અભયકુમારને છીંક આવી એટલે તે બોલ્યા “જી કે મરે” અને છેવટે કાલસૈકરિક નામે એક મોટા કસાઇને છીંક આવી એટલે તે બોલ્યા “ન છે ન મરો.” કોઢિયાના આ વર્તનથી ચીડાઈને રાજાએ પોતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૮ મહારાજા શ્રેણિક સિપાઈઓને આજ્ઞા કરી કેઢિયે બહાર આવે કે તરતજ તેને પકડી લેજે. સભા પૂરી થઈ એટલે કેઢિયે બહાર આવ્યું. બધા સિપાઈઓ તેની આજુબાજુ ફરી વળ્યા. પણ એટલામાં તે ગુમ થયે. બધા ખુબ આશ્ચર્ય પામ્યાઃ આ શું? મહારાજા શ્રેણિક પ્રભુ પાસે ગયા ને તેમને ખુલાસો પૂછ: આ બધી બીનાને અર્થ શું? પ્રભુએ કહ્યું હે રાજા ! એ એક જાતને દેવ હતો. તેને બધ પમાડવા તેણે આ બધું કર્યું છે. તેણે મને પરૂ પડયું નથી પણ બાવનાચંદન ચોપડયું છે. દેવમાયાથી તને એવું દેખાડયું છે. આ સાંભળી શ્રેણિકે પૂછયું પ્રભે ! તમે છીંક ખાધી ત્યારે “મરે' એમ કેમ કહ્યું? વળી બીજાની છીંક વખતે જુદું જુદું કહ્યું એને ભાવાર્થ શું? પ્રભુ કહે, હે શ્રેણિક ! મરીને નિર્વાણ પામવાનો છું એટલે “મરે” એમ કહ્યું. કારણ કે ત્યાં મને વધારે સુખ મળવાનું છે. તું મરીને નરકમાં જવાનું છે. એટલે “બહુ જીવો” એમ કહ્યું. કારણ કે તને અહીં વધારે સુખ છે. અભયકુમાર મરીને દેવ થવાને છે એટલે તે મરે તેય ઠીક છે ને ન મરે તેય ઠીક છે. તેને બંને ઠેકાણે સુખ છે. ને કલકરિક તે અહીં પણ દુઃખ ભોગવે છે ને મરીને પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ મહારાજા શ્રેણિક દુઃખ ભોગવવાને છે. માટે તે મરે તેય ઠીક નથી ને જીવે તેય ઠીક નથી. શ્રેણિક આ સાંભળી ચિંતામાં પડ્યા. શું મરણ પામીને હું નરકે જઈશ? એમાંથી બચવાને કાંઈ ઉપાય? પ્રભુ કહે, જો કપિલા નામે તારી દાસી હરખાતા હૈયે સાધુને દાન દે અથવા કાલસાકરિક એકજ દિવસ પાડાને વધ કરો બંધ કરે તે તું નરકમાં ન જાય. શ્રેણિકે ઘેર આવીને કપિલા દાસીને બેલાવી, તેને કહ્યું તું હરખાતા હૈયે સાધુને દાન દે. હું તને ખુબ ધન આપીશ. કપિલા કહે, બીજું બધું બને પણ મારાથી કોઈને દાન તે નહિ જ દેવાય. ગમે તેવી બળજરી કર્યો પણ કેઈન મનને ભાવ કાંઈ થડે જ બદલી શકાય છે? પછી શ્રેણિકે કાલસૈકરિકને બેલા ને કહ્યું તું કસાઈખાનું ચલાવવું બંધ કર. હું તને ખુબ પૈસા આપીશ. તું પણ પૈસા માટે જ આ ધંધો કરે છે ને ! કાલસકરિક કહે, મહારાજ! આ ધ કરતાં મને મળી આવ્યાં. હવે મારાથી એ ન બને. ત્યારે શ્રેણિક કહે જોઉં તો ખરે કે તું તેવી રીતે કસાઈખાનું ચલાવે છે? એમ કહી તેને ખાલી અંધારા કુવામાં ઉંધા માથે લટકા. પછી બીજા દિવસે પ્રભુ મહાવીર આગળ જઈને કહ્યું પ્રત્યે ! કાલસૈકરિકને મેં પાડા મારતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ મહારાજા શ્રેણિક બંધ કર્યો છે. પ્રભુ કહે, શ્રેણિક ! એણે તો એને કર્યો છે. એણે કુવામાં ચિતરી ચિતરીને પાંચસો પાડાને માર્યા છે. આ સાંભળી શ્રેણિકને ખુબ ખેદ થયે. તેમણે પ્રભુને કહ્યું પ્રભ!તમારા જેવા મારા ગુરુ છતાં હું નરકે જઈશ? પ્રભુ મહાવીર કહે, શ્રેણિક? દરેક પ્રાણીને કરેલાં. કર્મનાં ફળ ભોગવવા પડે છે. તે એવા કર્મો બાંધ્યા છે કે તારે તે ભગવ્યા વિના છુટકેજ નથી. મણિકને પ્રભુના વચનમાં અપાર શ્રદ્ધા હતી એટલે આ સાંભળીને ખેદ થે. તે જિનેશ્વરની ત્રણ કાળ પૂજા કરતા ને હમેશાં તેમની આગળ એકસો ને આઠ સોનાના ચેખાનો સાથીઓ પૂરતા. તેમની ધર્મ શ્રદ્ધા ઘણીજ મજબુત હતી. છતાં સયમને નાનું સરખે પણ નિયમ લઈ શકતા ન હતા. શ્રેણિક રાજાને ચેલણાથી ફણિક ને હલવિહલ પુત્રો થયા. બીજી રાણુઓથી મેઘકુમાર, નંદિષેણ, કાલકુમાર,જાલકુમાર વગેરે પુત્રો થયા. એમાં મેઘકુમાર નંદિષેણ તથા અભયકુમારે પ્રભુ મહાવીર આગળ દીક્ષા લીધી. અભયકુમારે દીક્ષા લીધા પછી થોડા વખતે જ કણિકને રાય લેભ વ. તેને તરતજ ગાદીએ બેસવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ મહારાજા શ્રેણિક ઈચ્છા થઈ. જોકે રાજા શ્રેણિક તેનેજ ગાદી આપવાના હતા પણ એટલે વખત તે ભી શક્યો નહિ. તેણે અનેક જાતની ખટપટો કરીને શ્રેણિકને કેદ કર્યા, પાંજરામાં પૂર્યા. પિતે ગાદીએ બેઠે. તેણે એમને ખુબ દુઃખ દીધું. કેઈપણ માણસને તેમની આગળ જવા આવવાની બંધી કરી અને હંમેશાં ચાબુખને માર મારવા લાગે. એની એવી માન્યતા થઈ ગઈ હતી કે પિતાએ મારા તર૪ પક્ષપાત કર્યો છે. (વીગત રાણી ચેલુણામાં જેવી.) રાણી ચેલણાએ પોતાના પતિને મળવાની છુટ મેળવી. અને હંમેશાં તેમને મળી દિલાસે દેવા લાગી. તે પિતાના અંબેડામાં છાની રીતે અડદને લાડ લઈ જતી ને વાળ ભીંજાવી જતી. આથી શ્રેણિક રાજાને આહારપાણી મળતાં. એક વખત ચલણની સમજાવટથી કણિકને પોતાના વર્તન માટે ખુબ શોક થે. પિતાને પાંજરાની કેદમાંથી છુટા કરવા તરતજ દોડ. લુહારને બોલાવતાં વાર થાય એટલે પોતે જ લેઢાને દંડ લઈ લીધો. સિપાઈઓએ જોયું કે કણિક લેઢાને દંડ લઇને આવે છે. તેઓ સમજ્યાઃ આજ ની શ્રેણિકનું મોત થશે. તેથી તેમને ખબર આપીર મહારાજ ! આજે આપનું મરણ છે. કણિક હાથમાં લેઢાને દંડ લઈને આવે છે. આ સાંભળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮ર મહારાજા શ્રેણિક રાજાએ પિતાની પાસે છુપાવી રાખેલું કાતીલ વિષ ખાઈ લીધું. તરતજ તે મરણ પામ્યા. થોડીકવારમાં કણિક ત્યાં આવી પહેચ્ચે. જુએ તો પૂજ્ય પિતાજી મરણને શરણ. હા ! હું પાપી! હું ત્યારે ! એ પિતાને પણ મેં પિતાનું મરણ બગાડયું. એમ કરી કણિક ખુબ શોક ' હત્યારા કરવા લાગ્યો. પણ પછી શેક કર્યો શું વળે? કણિકને આને શેક એટલે બધે થે કે તેને આ નગરમાં રહેવું પણ કાળ જેવું લાગ્યું ને એથી ગંગા કિનારે પાટલીપુર નામે નગર વસાવી ત્યાં રાજ્ય કરવા લાગે. કહેવાય છે કે શ્રેણિક મહારાજા હાલ નરકમાં છે પણ પિતાની ચુસ્ત ધર્મશ્રદ્ધાથી ભવિષ્યમાં પદ્મનાભ નામે પહેલા તીર્થકર થશે! શાંતિ હે એમના આત્માને ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ વીર ભામાશાહ. * ૧ ક મેવાડદેશ બહુ રળિયામણા. રાણા પ્રતાપ ત્યાં રાજ કરે. તે જખરા ટેકવાળા. ખાટુ વચન બાલે નહિ ને બાલ્યુ ફાક કરે નહિ. સાધુ જેવા સરળ ને સિહુ જેવા સાહસિક. ગરીબના બેલી ને દુ:ખીઆના તારણહાર. જાણે રામના અવતાર. તેને એક મંત્રી. તેમનું નામ ભામાશાહ. ઉમરે પહેાંચેલ. ધાળી ખાતા જેવી મુછે ને દૂધ જેવી દાઢી જોતાં જ માથુ નમી પડે. તેજદાર તેમનું કપાળ ને ચમકતી તેમની આંખા. વૃદ્ધુ છતાં જુવાન જેવા. બુદ્ધિમાં કાઇ પહેાંચે નહિ ને શક્તિમાં કાઇ જીતે નહિ. રાજ્યમાં શી વાત તે ભામાશાહ ! ન્યાય જોઇતા હાય તા ચાલા ભામાશાહ પાસે. સલાડ જોઈતી હાય તા ચાલા ભામાશાહ પાસે. તેમનું માન રાખે ને તેમનું કહ્યું કરે. રાણા પ્રતાપ તેમને પૂછી પૂછીને પગલું ભરે. તેમની શક્તિમાં સાને વિશ્વાસ. રાજકાજમાં કે ધરની બાબતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૪ વીર ભામાશાહ. ભામાશાહ કહે તે થાય. સાચી એમની સલાહ ને સાચા એમના બેલ. આવા પુરૂષને કણ ને પૂછે? પ્રતાપને દિલ્હીના બાદશાહ અકબર સાથે વેર ચાલે. અકબર બહુ કળાબાજ, બહુ બળવાન. મોટા રાજાઓને તેણે જીત્યા, પણ પ્રતાપ તાબે ન થાય. અકબરના મનમાં એમ કે પ્રતાપને છતું તે જ હું ખરેપણ પ્રતાપ હાથમાં ન આવે. મેવાડમાં ચિતોડગઢને કિલ્લે બહુ પ્રખ્યાત. જગમાં એની જોડ ના મળે. પ્રતાપસિંહના પિતા પાસેથી અકબરે આ કિલ્લે જીતી લીધેલ. પ્રતાપ કહે, મારે કિલ્લે પાછો લેવો. ન લેવાય ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળું, ઘાસની શયામાં સુઈ રહું. દાઢી ડાવું નહિ ને પાંદડાંમાં ભેજન કરૂં. કેવી આકરી પ્રતિજ્ઞા ! ભામાશાહ કહે, દેવ જેવો આપણે રાજા તે સુઈ. રહે ઘાસમાં તે આપણાથી પથારીમાં કેમ સુવાય? તે જમે પતરાળામાં તે આપણાથી થાળીમાં કેમ જમાય? રાજા કરે તે આપણે કરવું. રાજાના કુટુંબીઓ કહે, ભામાશાહ સાચું કહે છે. તેમની સલાહ પ્રમાણે ચાલે. બધા તે પ્રમાણે વર્તવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ વીર ભામાશાહ ૮ અકબર પ્રતાપસિંહને હરાવવાને લાગ શોધ્યા કરે. તેણે મોકલ્યું મોટું લશ્કર.કેટકેટલા હાથી ને કેટકેટલાં ઉંટ. ઘોડેસ્વાર ને પાયદળનો તે પાર નહિ પોતાના પુત્ર સલીમને બના સેનાપતિ ને રાજા માનસિંહને મોકલ્યા સાથે. ભામાશાહને પડી ખબર કે શત્રુનું લશ્કર આવે છે. તરત બેઠા ઘડે ને ગયા પ્રતાપ પાસે. નમન કરીને કહ્યું: રાણાજી ! ઉભા થાવ. શત્રુઓ આવે છે. લશ્કર લાવે છે. આપણે થાવ તૈયાર. હાથમાં હથિયાર. શત્રુને કરે સંહાર. પ્રતાપ કહે, ભામાશાહ! તમે જાવ. લકર કરે ભેગું. ગામમાં પીટો ડાંડી કે દેશની જને દાઝ હોય, જે સાચા મરદ હોય, તે બધા આવે રાજયમહેલના ચોગાનમાં. ભામાશાહે ઘડો મારી મૂક્યું. ધગડ ધગડ ધગડ. લેકે તે જોઈને છક્ક થઈ જાય. આતે ઘરડા કે જુવાન ? ભામાશાહને જુવે ને બધાને શૂર ચઢે. ભામાશાહ ચાલ્યા આગળ. સરદારોને મળ્યા ને પટાવતને મળ્યા. બધા થયા ભેગા, રાજમહેલ પાસે. બાવીશ હજાર માણસ લઢવા તૈયાર થયા. ઘોડા પર બેસી મહારાણા આવ્યા. શરીરે લેઢાનું બખ્તરને હાથમાં મેટે ભાલે. કેડે લટકે બે તલવારે ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૬ વીર ભામાશાહે ભેટમાં જમૈયો ને કટાર. શું તે વખતનેા દેખાવ ! કાયરને પણ પાણી ચઢે. બધા બોલી ઉઠયાઃ મહારાણાના જય! માતૃભૂમિના જય ! પ્રતાપ કહે, બહાદૂર સૈનિકા ! આપણે દેશની સ્વતંત્રતા ખાતર લડીએ છીએ. આપણે નથી જોઇતુ કાઈનું રાજપાટ કે નથી કરવા કાઇને ગુલામ. ઈશ્વર આપણને બળ આપે. ડકા દેવાયા ને લશ્કર ઉપડયું. બે લશ્કરી થાં ભેગાં. હલદીધાટના રણક્ષેત્રમાં. યુદ્ધ થયું શરૂ. માણસેાની ચીચીયારી ને હથિઆરાના ખડખડાટ. લાહીની તેા નદીએ વહે. મુડદાંના થયા ડુંગરા. શું ભયકંર ! જોઈનેજ કાળજી છૂટી જાય. ભામાશાહે તે। તલવાર ફેરવવા માંડી, જાણે ચમકતી વિજળી. ટપ ટપ શત્રુઓ પડવા લાગ્યા. શુ એમની શક્તિ ! ભામાશાહ કહે. મારા એ દુષ્ટાને ભૂલાવી દે। એમની ખેા. પારકાના રાજ્ય તરફે કઢી નજર ન કરે. પ્રતાપ હારશે એમ લાગ્યું. ભામાશાહ કહે, મહારાજ ! આપ અહિંથી જ્યાં રહેા. જીવતા હશું તે ફરી લઢાશે. અત્યારે તે ભાગી જાવ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ વીર ભામાશાહ G પ્રતાપ કહે, એ ના બને. ક્ષત્રિય પાછા ના પડે. હુંતા હું અહિં મરીશ. એટલામાં આવ્યા બીજા સરદારો. પ્રતાપને સમજાવીને દૂર કાઢયા. ભરાયા. કામલમેરના કિલ્લામાં. શત્રુઓ પડયા પાછળ. કુવામાં નાખ્યું ઝેર. કેટલી દુષ્ટતા ! ગામમાં હાહાકાર થઈ ગયો. બાળક રૂવે ને સ્ત્રીઓ વે. ગળાં શાષાય ને જીવ જાય એવું થાય. શું કરવું તે ન સૂઝે. બધા વિના ચાલે પણ પાણી વિના કાંઇ ચાલે ? ભામાશાહ કહે, મહારાજ ! અહિંથી ચાલે બીજે. કિલ્લાના કરા ત્યાગ. જીવન ટકાવવું મુરૅશ્કેલ છે. આપણે જતાં પ્રજાને શત્રુ બહુ નહિ પીડે. પ્રતાપ કહે, ભામાશાહુ ! મારી બુદ્ધિ તા મ્હેર મારી ગઇ છે. તમને ઢીક લાગે તે! બીજે જઈ એ. મહારાણા, મહારાણી ને બાળકા, થાડાક સૈનિકા ને ઘરડા ભામાશાહુ એટલા નીકળ્યા. ગામ છેાયુ ને ચાલ્યા આગળ. જાણે પાંડવા વનમાં જાય છે. આખા ગામમાં શાક છવાઇ ગયા. જતાં જતાં આવ્યા ચમ્પન પ્રદેશમાં. શું તેની શાભા ! આજુબાજુ અરવલ્લી પર્વતની હારા. મેટાં મોટાં ઝાડ ને લીલુંછમ ધાસ. જોતાંજ આંખ ઠરી જાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ વીર ભામાશાહ શત્રુઓ પડયા પાછળ. ફરી થયું યુદ્ધ કોઈને હાથ ભાગે ને કોઈને પગ ભાગે. કેટલાં માથાં રખડે ને કેટલાં ધડ અથડાય. કારમી ચીસો સંભળાય ને દયા આવે. પ્રતાપ ને ભામાશાહ તે મરણને ભય મૂકીને લઢે, બંને હાથમાં બેધારી તલવારે. એટલામાં આવે શત્રુ પક્ષને સરદાર. કરવા જાય છે પાછળથી ઘા. બરાબર પ્રતાપના માથા ઉપર. ભામાશાહે દૂરથી આ જોયું ને દેડ્યા. ઘા ઝીલ્ય પિતાની તલવાર ઉપર. પ્રતાપ બચ્ચે. શત્રુઓ ભાગી ગયા. ' પ્રતાપ કહે, ભામાશાહ! ધન્ય છે તમને ! તમેજ મને આજે જીવાડ. તમેજ મને જીતાડે. આજનો યશ બધે તમને જ છે. ભામાશાહ કહે, નહિ મહારાણા! મેં તે માત્ર ફરજ બજાવી છે. યશ તે આપની શૂરવીરતાને જ. પ્રતાપ છે તે ખરે. પણ પાસે ન રહી ફુટી બદામ કે ન રહે કે સૈનિક. બધા ગયા જંગલમાં. જંગલમાં તે ગયા પણ ત્યાં ન મળે અનાજ કે રાંધેલા ભજન. સેવકે ફળફૂલ લાવે ને બધા ખાય. ઝરણુંનું મીઠું પાણી પીએ ને ખુલ્લા આકાશ નીચે સુઈ રહે. ઉપર આભ ને નીચે ધરતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ વીર ભામાશાહે ૮૯ કુદરત પણ કેવી ! એક વખતના રાજા ને એક વખતના મહામંત્રી તેમને ન મળે ખાવાનું કે ન મળે કપડાં, રહેવાને ધર નહિ ને સુવાને શમ્યા નહિ. રાયના રક બને તે આનુંજ નામ! ઘણી વખત તે ખાવા બેસે તે સમાચાર મળે એ શત્રુ આવ્યા, એ આવ્યા. અર્ધું ખાધું ન ખાધું ને નાસે. વૃદ્ધ ભામાશાહ દીલાસા આપે કે સાથે સારાં વાનાં થશે. જ્યાં જ્યાં પ્રતાપ જાય ત્યાં ભામાશાહ તા હૈાયજ. તેમના નિશ્ચય હતા કે જ્યાં મારા રાજા ત્યાં હું, જેવી તેની દશા તેવી મારી દશા. કેવી અજબ સ્વામિભક્તિ ! ગાઢું જંગલ છે. મેટામોટા ડુંગરા જાણે વાદળ સાથે વાતા કરે છે. ઉંડી ઉડી ખાઈઓ જોતાંજ ચકરી આવે. સિડુ અને વાધની ગર્જનાઓ સંભળાય ને કાળજાં કંપી ઉઠે. અપાર થયા છે. સૂરજદેવ તપે છે, પ્રતાપ અને ભ્રામાશાહુ એક ઝાડ નીચે બેઠા છે. ધીમે ધીમે વાતા કરે છે. પ્રતાપ કહે, ભામાશાહ ! જંગલનું આ કેવું મધુરૂ જીવન! નહિ ઉપાધિ, નહિ ચિન્તા. શાન્તિ ને સતષ, કુદરત સાથે ખેલવું. ડુંગરામાં પૂરવુ, નદીના નિ`ળ જળમાં નહાવું, ફળફૂલ ખાવાં ને પ્રભુનું ભજન કરવુ. કેટલું સુંદર! કેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ૯૦ વીર ભામાશાહ મઝા ! મને તે એમજ થાય છે કે અહીં આંજ રહેવુ ને જીવન પૂરૂ કરવું. રાજ્યની ખટપટા, કપટકળા, યુદ્દા, આમાંનું અહિ કશુજ નહિ. કેવું રમણીય જીવન ! ભામાશાહે કહ્યું: સાચી વાત છે . રાણાજી ! આપ રાજ્યવૈભવની તમને પડી નથી. પડી રહેા તા બિચારા તેા સંત જેવા છે. એટલે આપ આવા વિચારો કરી મેવાડને સ્વત ંત્ર કાણુ કરશે ? ' અહિં આમ વાતચીત ચાલે છે. એટલામાં એક સેવક ખબર લાવ્યેા કે શત્રુઓ આવે છે. પ્રતાપ કહે, કાં શાન્તિમાં જીવન ગાળવાની અભિલાષા ને કયાં આ દોડધામ ? હવે કરવું શું ? લશ્કર હાય તા યુદ્ધ કરીએ. પૈસા હૈાય તેા સૈનિકા ઉભા કરીએ. પણ કશુંજ ન મળે. ભામાશાહુ ! તમે દેશમાં ચાલ્યા જાવ. તમે મારી ખૂબ સેવા કરી છે. હું તમારા આભાર માનું છું. હવે મેવાડ સ્વત ંત્ર થઇ શકશે એમ મને આશા નથી. સિંધના રણની પેલે પાર ચાલ્યે જઇશ. માતૃભૂમિ ! તને છેલ્લા પ્રણામ. હવે ગુપ્તપણે રહી જીવન પૂરૂં કરીશ, ભામાશાહની આંખેામાં આંસુ આવ્યાં. તેને આ દશા માટે ખબ લાગી આવ્યું. ચેડી વારે તે ખેલ્યા મહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ વીર ભામાશાહ રાણું ! મેવાડ ત્યાગી ન જવાય. દેશને આપણે સ્વતંત્ર કરે છે. ભીરૂ થઈને ભાગી ન જવાય. પ્રતાપે કહ્યું ભામાશાહ ! જીત થવાની નથી. હાથમાં તાકાત નથી. જવું એજ ઠીક છે. એવું ન બને મહારાજ ! ભામાશાહે કહેવા માંડયું જુઓ, મારા પૂર્વજોએ પુષ્કળ ધન એકઠું કર્યું છે. આપના ચરણમાં તે ધરું છું. પચીસ હજારના સૈન્યને બાર વર્ષ ચાલશે. મારા પઈસા તે આપના જ છે. સૈન્ય ભેગું કરે ને દેશને સ્વતંત્ર કરે. પ્રતાપ કહે, પ્રજાનું ધન મારાથી ન લેવાય. રાજા તે આપે, લઈ લે નહિ. ભામાશાહ બોલ્યાઃ મહારાજ ! મારા દેશને ખાતર હું મરવા પણ તૈયાર છું તે ધનની શી વિસાત? આવા વખતે કામ ન આવે તે એ ધન શા કામનું? આપને નહિ પણ મારી પ્રિય જન્મભૂમિને હું તે આપુ છું. પ્રતાપસિંહે કહ્યું ભામાશાહ ! તમારી ઉદારતા અને સ્વદેશપ્રેમને ધન્ય છે. મહાવીર અને જૈન ધર્મનું નામ તમે ઉજળું કર્યું છે. જેનેએ કે દેશપ્રેમ રાખવો તેને તમે દાખલો બેસાડયો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ વીર ભામાશાહ મેવાડના ઉત્તારના બધા યશ તમનેજ મળશે. આજથી તમે સેનાપતિ. ચાલા લડાઈની તૈયારી કરીએ. ૯૨ ધમધેાકાર તૈયારીઓ થવા માંડી. દેશ દેશથી સૈનિકા આવ્યા. વૃધ્ધા આવ્યા તે જીવાને આવ્યા. કાઈ તલવારમાં પારંગત તેા કાઈ કુરતીમાં ઉડતું પક્ષી પાડે એવા તા તીરંદાજો. દોડેરવાર અને પાયદળને તે પાર નહિ. ભામાશાહે કમર કસીને કામ કરવા માંડયું.જીવાનના કરતાં બમણા જોરથી. તેમના ઉત્સાહ જોઈ બધાને પાણી ચઢયું. તેમની હાજરી ધાર્યું કામ કરવા લાગી. ધીમે ધીમે એક પછી એક કિલ્લાએ હાથ કરવા માંડયા. પહેલું જીત્યું શેરપુર ને બીજું લીધું દેલવાડા. દેલવાડે તે। જબ્બર લડાઇ થઇ. શત્રુપક્ષના સરદાર શાહબાજખાં સાથે ભામાશાહને હાથેાાથનું યુદ્ધ થયું. ભામાશાહે એકજ ઝટકે તેના હાથ કાપી નાંખ્યા, તલવારના ટુકડા થઇ ગયા. બીચારા જીવ લઇને નાસી ગયા. ભામાશાહે પછી કામલમેર જીત્યું ને બાદશાહના સરદારને હરાવ્યા. આમ ધણા ધણા કિલ્લાએ લીધા. ઘણાં ઘણાં ગામ બજે ક્યાં. બધા મેવાડનો પ્રદેશ જીતાયા. માત્ર ચિતાડ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ વીર ભામાશાહ ૯૩ અજમેર, અને માંડવગઢ એ ત્રણ કિલ્લા અકબરના તાખામાં રહ્યા. પ્રતાપે ભર્યો મેટા દરબાર. કાઇને જાગીરા આપી તે। કાઇને ઇલકાબ આપ્યા. કાઈને પેાષાક આપ્યા તા કાઇને પાલખી આપી. બધાનાં ચાગ્યે વખાણ કર્યા. મહારાણાએ ભાષણમાં કહ્યું: ભામાશાહ જેવા કાઇ નથી. શું એમના ત્યાગ ! શી એમની ભકિત ! મેવાડ તેા ભામાશાહે જીતી આપ્યું છે. જગતમાં એમની જોડ નથી. હુ એમને ‘ ભાગ્યવિધાયક ' ને મેવાડના પુનરૂદ્ધારકની પદવી આપુ હ્યુ. તાળીઓના ગડગડાટ થયા. બધાના મુખમાંથી શબ્દ નીકળ્યા: ધન્ય ભાથાશાહ ! ધન્ય ભાષાશાહ ! ધન્ય તમારી દેશભકિતને ! પછી ભામશાહે ઉભા થઈને કહ્યું: 'મેં તે કશું જ કયું નથી. કાઇ ફરજ બજાવે તેમાં તે વખાણુ ઢાય? દેશને ખાતર કરીએ તેટલુ એછુ. બાલા માતૃભૂમિની જે! બધા બેલી ઉઠયાઃ માતૃભૂમિની જે ! મહારાણાની જે, મેવાડના પુનરૂદ્ધારક વીર ભામાશાહની જે ! સહુ ભામાશાહ જેવા સ્વદેશ ભકત બના. ભામાશાહ જેવા ત્યાગ શીખે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી ઉદાયન મારવાડ નામે દેશ છે. સુકા વેરાન જેવા. ન મળે નદી નાળાં, કુદરતની એવી અવકૃપા કે પાણીનું ત્યાં ખૂબ દુઃખ. પૈસા કરતાં પાણી માંધું. અહીંના એક ગામમાં ગરીબ વાણી રહે. તેનું નામ ઉદ્યાયન, તેને થયા વિચાર. અહિંયા નથી કામ કાજ, અહિંયા નથી કમાઈ. અહિં બેઠાં લાખ મળવાના નથી ને લખેસરી થવાના નથી. માટે ચાલ જીવ, - ર્ણાવતી માટુ' શહેર છે. ધંધા રાજગાર ધણાં છે. માટે જઇએ ત્યાં. સીતા પાંસરા હશે તેા કમાશુ ખુબ. ♦ સ ંપત હાય તા ઘર ભલા નીકર ભલા પરદેશ. ’ ઉદાયન તા. બીજે દી નીખ્યા. પહેરેલાં કપડાંભેર. ધરમાં નિર્ડ ટંક કે ધરમાં નહિ ખીસ્સા. ન મળે સરસામાન કે ન મળે પૈસા ટકા, બીજું કંઇ લેવાનું હતું નહિ. જુનું એક ધાતીયુ લીધુ, ખીજે લીધા દારીલેાટા. ચાહ્યા ચાલ્યા જાય છે. એક ગામથી બીજે ગામ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ મહામ`ત્રી ઉદાયન પ જે ગામથી ત્રીજે ગામ. મહેનત મજુરી કરતા જાય ને પાતાનું પેટ ભરતા જાય. ત્રણ દિવસથી કામ મળ્યું નથી. એટલે ત્રણ દિ વસના કડાકા થયા છે. અથડાતા ને કુટાતા, રખડતા ને રઝળતા તે કર્ણાવતીને પાધરે આવ્યો. કર્ણાવતી તે કર્ણાવતી. રાજા કર્ણદેવે બંધાવેલી. શું તેની સુ ંદરતા ! શું તેની ભવ્યતા ! મેટામેટા મઢેલ, ને માટા મોટા માળા, ચારાશી ચૈટા ને ખાવન અજાર. વિશાળ રસ્તા ને સુંદર બાગ. ભાગાળે આવી ઉદાયન બેસી ગયા. ત્રણ ત્રણ દિવસ ને ત્રણ ત્રણ રાતેા થઈ. અન્ન દાંતે અડયું નથી. આંખે તમ્મર આવે છે. ભૂખે માથું ભમે છે. પેટમાં ખાડા પડયા છે, શક્તિ બધી ઘટી ગઈ છે એટલે તે બેભાન થઈને ભોંય પડયા. બે કલાક થઈ ગયા. ધીમે ધીમે કળ વળી. ધીમે ધીમે આખા ઉપડી. પાસે એક ખાઇ ઉભા છે. આખામાં અમી છે. વચનમાં મીઠાશ છે. હાથમાં પ્રભુપૂજાનેા સામાન છે. સાદાં વસ્ત્ર પહેર્યા છે. વિધવા જેવા જણાય છે. એમનું નામ લાછી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી ઉદાયન લાછી બહુ હેતાળ છે. સ્વભાવ બહુ સારા છે. ધીમે રહીને પૂછ્યું: પરદેશી જેવા લાગેા છે. શાં તમારાં નામ ? કીયાં તમારાં ગામ ? ઉદાયન—મારૂ નામ ઉદ્દાયન. મારવાડથી આવુ છું. લાછી કહે, શા કામે આવ્યા છે ? કાને ત્યાં ઉતર્યા છે ? ઉદાયન કહે, આવ્યો છું કમાવા. નથી કાઈને ઓળખતા નથી કાઈને પારખતા. નથી કાઇ સગા કે નથી કાઇ સખંધી. જે મ્હને મ્હાંતરે તેને હું મ્હેમાન. લાછી કહે, તે મારે ઘેર આવે. મારે ત્યાં રહેા. વાણીયાના છેરૂ છે. પા ધાપા કરજો. બે પૈસા કમાશે. ઉદાયન કહે, લાછી વ્હેન ! લાછી વ્હેન ! તમે મારે મા જેવા. તમે મારે દેવ જેવા. હું અજાણ્યો માણસ છું. હું ગરીબ માણસ છું. તેાયે તમે આશ્રય આપ્યા. તમારા માટા પાડે. લાછી કહે,એવા શબ્દો ના લે. અતિથિને ઉતારા દેવા, અતિથિને ભાજન દેવું એ અમારી ફરજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી ઉદાયન ૯૭ એમાં વળી પાડ શાને ? મારે નથી પુત્ર કે મારે નથી પુત્રી. તું મારે દીકર. તું મારે દેવને દીધેલ. ચાલ, મારે ઘેર ચાલ. ઉદે ચાલ્યું. લાછી સાથે જતાં જતાં મનમાં બેલ્યા ઉદા ! ઉદા! ભાગ્ય તારું મોટું છે. નસીબ તેજ જણાય છે કે શરૂઆતમાંજ સારા માણસને સંબંધ થયે. સારી જેની શરૂઆત, છેવટ તેનું બહુ સારું. લાછીબાઈનું ઘર આવ્યું. બહુ નહિ મેટું, બહુ નહિ. નાનું માટીથી બાંધેલું છે. વાળેલું ને મુડેલું. સાસુ કરેલું. એને મોટો ચોક છે. ગંદકીનું તો નામ નહિ. ચોક ચેઓ ચંદન જે. ઉદાયન તો ઘરમાં આવ્યું. રહેજવાર આરામ લીધે. લાડીએ દાતણપાણી આપ્યાં. ન્હાવા માટે જળ આપ્યું. પહેરવા પીતાંબર આપ્યું. ઓઢવા ઉત્તરાસન આપ્યું. પૂજાનો પૂજાપ દીધો. કરીમાં કેસર દીધું. મધમધતું અત્તર દીધું. ફરમવાળાં ફુલ દીધાં. ધુપ દીધે. દીપક દીધો. ફળ ને નૈવેદ્ય દીધાં. ઉદાયના આ મંદિરે. પ્રેમપૂર્વક જિનેશ્વરની પૂજા કીધી. રૂડી રીતે પૂજા કરી પાછો આવે. ઉદાયન જમવા બેઠા. ભાતભાતનાં ભેજન પીરસ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી ઉદાયન લાછી આગ્રહ કરતી જાય. ઉદાયન જમતો જાય. થોડીવારે જમી ઉઠ. લાડીએ મુખવાસ આપે. પછી થોડા પૈસા આપ્યા ને ઉદાયને દુકાન માંડી. ઉંચા બરને માલ રાખે. જાતજાતને માલ રાખે ભાતભાતને માલ રાખે. એછે નફે વેપાર કરે. ઘરાકી તો વધવા માંડી. તે કોઈને ઓછું આપે નહિ. વત્ત કેઈનું લે નહિ. એને એક નિયમ કે રોકડા પૈસા લેવા ને ઉધાર ધંધે કરો નહિ. સારા પિસા કમાય એટલે ઉદાયને વિચાર કર્યો માટીનું આ ઘર છે. એને ફરી બંધાવીએ. ઈંટોથી ને ચુનાથી. સારાસારા સુથાર બોલાવ્યા. કારીગર કડીયા તેડાવ્યા. કેટકેટલા મજુર આવ્યા. જુનું ઘર ભેદવા માંડયું. કેડ જેટલું દયું કે મહીંથી ચરૂ નીકળે. સોનામહોરથી ભરેલ. ઉદાયન કહે, લાછી બહેન ! અહિંયાં આવો. ભેંયમાંથી ભંડાર નીકળ્યો છે. આ ઘર તમારૂં. ભંડાર પણ તમારે. તમે એને લઈ જાવ. લાછી કહે, મારું ઘર તે તારૂં ઘર. એ ભંડાર તારે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ મહામ`ત્રી ઉદાયન ઉદાયન કહે, મારાથી એ ન લેવાય. તમે એના માલિક. મને એ ન ખપે. લાછી કહે, હું તને કહું છું. તું તારે રાખ. તને હું આપુ છું. તું તે મારા ઢીકરા જેવા. ઉદાયને તે ધન લીધું ને જિનેશ્વરનું મદિર બંધાવ્યું. અદ્ભૂત એવી કારીગરી. લોકા જોઇને તાજુબ થાય. ઉદાયનની તે વાહવાહ થઈ. દેશેદેશ સમાચાર પહોંચ્યા. લૉકા કહેવા લાગ્યા. ઉદાચન બહુ ધિ છે. ઉદાયન બહુ પ્રમાણિક. ધન્ય છે એને કે ધનના મેાહ રાખ્યા નહિ. સારા રસ્તે ધન વાર્યું. ધણા દહાડા થઈ ગયા ને ભલી લાછી ગુજરી ગઈ. ઉદાયનને ખુબ શેશક થયા. ઉદાયન ખુબ રડયા. પણ રડવાથી શું વળે ? લાછી પાછળ દાન કર્યું. લાછી પાછળ પુણ્ય કર્યું. ન્યાતવરો કર્યો નહિ. ધર્માદાના કામમાં પૈસા ખરચ્યા. ઉદાયનને હવે વિચાર આÀાઃ કર્ણાવતીમાં કીર્તિ મળશે. કર્ણાવતીમાં પૈસા મળશે. પૈસેાટકા પુષ્કળ છે. એની બહુ જરૂર નથી. મારે તા કરવી છે. જૈન ધર્મોની સેવા. જ્યારે એ ધને દીપાવું ત્યારે જીવ્યું સફળ. ધર્મ વિનાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મહામંત્રી નિદાય. જીવતર નકામું. માટે જવું પાટણ ત્યાંના રાજા ભલા છે. ત્યાંના મંત્રીઓ કાબેલ છે. ધર્મમાં પ્રીતિવાળા છે. રાજકૃપા. થાય તે ધર્મની સેવા કરી શકાય. કેટલાક દિવાસ વહી ગયા. પાટણ જવાનો નિશ્ચય કર્યો. પર્ણાવતીનાં ઘરબાર વેચી નાખ્યા. જમીન જાગીર વેચી નાખી. આ પાટણ. નાનું સરખું ઘર લીધું. નાની સરખી દુકાન લીધી. કમાવાની ચિન્તા નહતી. પૈસા જોઈએ તેટલા હતા. ઉદાયનને તે રાજદરબારે માન જોઈએ. રાજદરબારે પાન જોઈએ. તેણે સેવાનાં વ્રત લીધાં. પ્રજાનું કંઈ કામ હોય તે ઉદાયન એમાં પહેલે. મહાજનનું કંઈ કામ હોય તે. ઉદાયન સૌથી આગળ. ગરીબોને મદદ કરે. બને તેટલી સેવા કરે. ધીમે ધીમે જાણીતો થયો. લેકમાં માનીતો થયે. સારા સારા માણસ સાથે ઉદાયનને ઓળખાણું થઈ. પાટણ ગુજરાતની રાજધાની. રાજા કર્ણદેવ રાય કરે. માછલ ને શેખીલે. રાજા માત્ર નામને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ મહામત્રી ઉદાયન થાય. ૧૦૧ મીનળદેવી રાણી. ચતુર અને પાકી. રાણી કહે તે મુંજાલ ત્યાંના મહામંત્રી. મુસદ્દીને બુદ્ધિશાળી. ખરૂ રાજ્ય તેા બે જણ કરે, મીનળ અને મુંજાલ. રાજા કણ દેવ મરી ગયા. સિદ્ધરાજ જયસિંહ ગાદીએ આવ્યા. બાર વર્ષના બાળ રાજા. તેને કશી ખબર નહિ. ન સમજે રાજય કે ન સમજે રાજ્યનીતિ. એવામાં રાણીને મુંજાલ સાથે અણબનાવ થયો. મુંજાલને કાઢી મૂકયા. પછી રાણીને લાગ્યું કે મુંજાલ કરશે તાફાન, લૉકા એના પક્ષમાં છે. વિફરશે તે ભારે પડશે. રાણીએ પાટણ છેડયું. છુપાવેશે ને અધારી રાતે. શત્રુઓને જબ્બે કરવા. મુંજાલમ ંત્રીને કેદ કરવા. ગામમાં ચાલ્યેા ગપાટા કે રાણી નાસી ગઇ છે. પરદેશી લશ્કર લાવશે ને પાટણ ઉપર ચઢાઇ કરશે. કહે, રાણી એના લોકાનું પછી પૂછ્યું શું ? તે મનમાં શું સમજે ! પાટણમાં પરદેશી લશ્કર લાવે ? લોકા આવ્યા ઉદ્યાયન આગળ. વિનતિ કરીઃ આપ ા આગેવાની. પાટણમાં પરદેશીને પેસવા નહિ દેવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મહામંત્રી ઉદાયન. એટલે ઉદાયન થયા આગેવાનો પણ તેમણે વિચાર કર્યો લેકે ઉશ્કેરાયા છે. એટલે તેમના કહ્યા પ્રમાણે શી રીતે ચલાય? રાણી સાથે લડીને શું ફાયદો ? માટે રાણી ને રૈયતનું ભલું થાય તેમ કરવું. રાણીને સંદેશે કહેવડાવે પરદેશી લશ્કર લાવશે નહિ. હાથનાં ક્ય હૈયે વાગે. લેક પરદેશી લશ્કરથી ચીઢાયા છે. માટે આપ એ કાંઈ ન લાવતા. પધારે રાજધાનીમાં. હું બધું શાંત કરૂં છું. રાણી સમય વરતી ગઈ. તેણે કહ્યું ઉદાયન! તું કહે તે કબુલ છે. ઉદાયને લોકોને સમજાવ્યા તેથી બળ બંધ રહે. ઉદાયનની આ ચાલાકીથી રાજી થઈ રાણીએ તેને મંત્રી ની. મુંજાલ મહેતાની સાથે ઉદાયન મંત્રી થયે. ઉદાયન મહેતાની સલાહ બહુ કિંમતી મંત્રીઓની સલાહ લેવાય ત્યારે ઉદાયન મહેતા પહેલા. એમના સિવાય કામ ન ચાલે. - સિદ્ધરાજ જયસિંહ મેટ થે. ઉદાયન મહેતાને ખંભાતના મંત્રી નીમ્યા. મહેતા ગયા ખંભાત. ખંભાત મોટું બંદર, દેશદેશથી વહાણે આવે. દેશદેશથી કાપડ લાવે. કરીયાણાં લાવે. ભાતભાતને માલ લાવે, સેનું લાવે રૂપું લાવે. ઘણું ઘણું લાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ = == = મહામંત્રી ઉદાયન ૧૦૩ ઉદાયન મંત્રી ખંભાતને કારભાર ચલાવે. ન્યાયથી ને નેકથી રાજાને રાજી રાખે. પ્રજાને સુખી રાખે. ખંભાતમાં મંત્રી ગણે તો ઉદાયન. સુબે ગણે તે ઉદાયન. રાજા ગણે તો ઉદાયન. જે ગણે તે ઉદાયન. સત્તા સઘળી એમના હાથમાં. અવળે માર્ગે વાપરે નહિ. ગેરવહિવટ કરે નહિ સાચે રસ્તે ચાલે. તપ કરે જપ કરે. દયા કરે ઘન કરે. ધર્મધ્યાન કરે. ત્યાં આવ્યા એક મહાત્મા. ભવ્ય એમનું લલાટ ને ભવ્ય એમની આકૃતિ. મેહમાયા મળે નહિ. લાખ્ખો માણસ એમના ચરણમાં માથું નમાવે. બહુસ્પતિ જેવી બુદ્ધિને ભીમ જેવી દઢતા. અખંડ બ્રહ્મચારી ને સરસ્વતીને અવતાર. વિદ્વતા એવી કે પંડિતે પણ પાણી ભરે. સાચા સંત ને સાચા યેગી. એમનું પવિત્ર નામ કલિકાલના સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ. આખી દુનિયામાં એમની કીર્તિનો કે વાગે. ઉપાશ્રયમાં મહાત્મા ઉતર્યા છે. હજારો લોકો દર્શને આવે છે. મંત્રી ઉદાયન તે આઠ પહેર એમની સેવામાં હાજર. શી વાત તે મહાત્મા પધાર્યા! હેમચંદ્રાચાર્ય પાસે ઉદાયન બેઠા. ધર્મચર્ચા ચાલે છે. એટલામાં એક યુવાન આ તેજસ્વી કપાળને યશસ્વી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મહામંત્રી ઉદાયન ચહેરે. રાજકુમાર જેવો લાગે છે. મેં ઉપર ચિન્તાની છાયા દેખાય છે. આવીને મહાત્માને વંદન કર્યા. ચરણ આગળ બેસી ગયે. મહાત્માએ તેને નિહાળે. નખથી તે શીખ સુધી. પછી મન સાથે બોલ્યા યુવાન છે અલોકિક. મુખમુદ્રા એવી છે કે રાજ્યને સ્વામી થાય. પ્રગટપણે બેલ્યાઃ કુમારપાળ આવે. આનંદમાં તો છેને? યુવાન કહે, પ્રત્યે ! આપની કૃપાથી આનંદ જ છે. - મહાત્મા કહે, આજે અચાનક ક્યાંથી આવી ચઢયા ? યુવાન કહે, દેવ ! સિદ્ધરાજ મારી પુઠે પડે છે. મને મારી નાખવાનો લાગ શોધે છે. જીવ બચાવવા આપને આશ્રયે આવ્યો છું. મહાત્મા ઉદાયન તરફ ફર્યા અને કહ્યું ઉદાયન ! આ કુમારપાળ છે. થોડા વખતમાં તમારે રાજા થશે. એમની ચોગ્ય આગતાસ્વાગતા કરજે. ઉદાયન કહે, જેવી આજ્ઞા પ્રભુની. ઉદાયન કુમારપાળને પિતાને ઘેર તેડી લાગે. અત્યંત માન આપ્યું. કાળજીપૂર્વક સેવા કરવા લાગ્યો. તેણે કહ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી ઈલાયન ૧૦૫ મહારાજ ! ભવિષ્યમાં તમે રાજા થશે. અમારી સેવા તે અધુરી. ભૂલચૂક માફ કરશે. કુમારપાળ કહે, મંત્રીશ્વર ! તમે મને આશ્રય આપે છે. તમે મારા ઉપકારી છે. આ વખતે કોણ મદદ કરે? અત્યારે તે હું નાઈલાજ છું. પણ રાજ્ય મળશે તે તમારે ઉપકાર નહિં ભૂલું. ઉદાયન મંત્રીને ત્રણ પુત્ર. વાહડ, (વાડ્મટ) આમડ (આમ્રભટ)ને ચાહડ. ત્રણે ભારે દ્ધા. તેમાં ચાહડને સિદ્ધરાજ ખુબ ચાહે. ઘણા દિવસ વહી ગયા. કુમારપાળ ગુપ્ત પણ રહે છે. સિદ્ધરાજને ખબર પડી કે કુમારપાળને ઉદાયને સંતાડ છે. ચાહડ સાથે કહ્યું મોટું લશ્કર. કુમારપાળને પકડવા. ખંભાતમાં ખબર પડી કે લકર આવે છે. એટલે કુમારપાળ પુસ્તકના ભંડારમાં સંતાયા. લશ્કર તો આવી પહોંચ્યું. ચાહડે પિતાને ત્યાં તપાસ કરી પણ પ ન લાગે. ખુણે ખાંચરે શોધ કરી. નીચે ઉપર શોધ કરી. યરામાં શેધ કરી. પણ ત્યાં તે પુસ્તકના ઢગલા. ડાં ઘણું ફેંદીને સિપાઈઓ પાછા ફર્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મહામંત્રી ઉદાયન ચાહડ જાણતો હતો કે પિતા કદી જુઠું બેલશે નહિ. તેથી તેમને પૂછ્યું: પિતાજી ! કુમારપાળ અહિં છે? ઉદાયન કહે, કેમ, તારે એનું શું કામ છે? ચાહડ કહે, મહારાજા સિદ્ધરાજને હુકમ છે. તેને પકડીને તાબે કરવાનો છે. ઉદાયન કહે, હું તને એ સંબંધિ કાંઈ કહીશ નહિ. તને ફાવે ત્યાં શોધ કરી લે. ચાહડે ઘણુ શોધ કરી પણ કાંઈ પત્તે લાગે નહિ. લકરને લઈને પાછો ગયો. પછી કુમારપાળ બહાર નીકળે તેણે કહ્યું પ્રભો! તમારી કૃપાથી હું જીવતો રહ્યો. આપને ઉપકાર ભારે છે. કેમ કરીને તે ચુક્યું ? હેમચંદ્રાચાર્યે કહ્યું. કુમારપાળ ! તું જીવતો રહે એજ અમારે મન ઘણું છે. થોડો વખત વીત્ય ને સિદ્ધરાજ મરણ પામે. મરતાં મરતાં ચાહડને ગાદી આપવાની ઈચ્છા કરી. ઉદાયનને આ બાબતની ખબર પડી એટલે તેમણે વિરોધ કર્યો. કુમારપાળને ગાદી અપાવવા કમર કસી. ધન્ય છે ઉદાયન મહેતા! તમારા ન્યાયીપણાને, તમારા ધર્મપ્રેમને. - ઉદાયનના તથા પિતાના બનેવીના પ્રયાસથી કુમારપાળને ગાદી મળી. કુમારપાળે માટે દરબાર ભર્યો છે. રત્નજડીતસિંહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ મહામત્રા ઉદાયન સને બેઠા છે. બીજા આસને પણ ભરાઈ ગયા છે. સરદાર ને સામતોથી, શેઠ અને શાહકારથી. પંડિત ને વિદ્વાનથી. સભા વચ્ચે જાહેર કર્યું હેમચંદ્રાચાર્ય મારા ગુદેવ. ઉદાયન મારો વડે પ્રધાન. રાજયના બે સ્તભ છે. સીએ તેમને માનવા. સૌએ તેમને પ્રમાણવા. ઉદાયન થયા મહામંત્રી. પ્રજાના તે માનીતા. રાજાને સાચી સલાહ આપે છે. સાચો ન્યાય તોળે છે. જૈન ધર્મને પ્રસારવા બને તેટલું કરે છે, છતાં કોઈના ધર્મને અડચણન આવે એવી રીતે વર્તે છે. સૈરાષ્ટ્ર નામે દેશ છે. કાઠીયાવાડની દક્ષિણે. ત્યારે રાજા સસર. કુમારપાળને દુશમન ગણે બેને ચાલી લઢાઈ. ઉદાયનને નીમ્યો સેનાપતિ. એટલે તે દરિયા જેવડું લકર લઈને ચાલ્યા. હજારે માણસે. કોઈ પગપાળા, કોઈ ઘોડા ઉપર કોઈ તલવારબાજીમાં શૂરા, કઈ ભાલા વાપરે શૂરા. કઈ એવા તીરંદાજ કે ઉડતાં પક્ષી તોડી પાડે. વઢવાણ સુધી આવી પહોંચ્યા. ઉદાયન કહે, નિશાન ડંકા વાગે છે. સેના બધી ચાલે છે. ઘુળના ગોટા ઉડે છે. તમે બધા ચાલવા માંડે. હું જાઉં પાલીતાણે પ્રભુ દર્શન કરતક ને ઝટ આવી પહોંચું છું. ઉદાયન આવ્યા પાલીતાણે. પાલીતાણું તે શત્રુ. ઉચે ઉો હાડ છે. ઉપર સુંદર દેહરા છે. તીર્થ ઘણું મોટું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મહામત્રી ઉદાયન દુનિઆમાં પ્રખ્યાત છે. હજારા લૉકા આવે છે. દેવદન કરે છે તે પવિત્ર બને છે. ઉદાયન પૂજા કરે છે. પ્રભુને પુષ્પ ચડાવે છે એટલામાં દષ્ટિએ પડયા એક મોટા ઉંદર, ધીમી ચાલે ઉંદર આવ્યા. દીવામાંથી દીવેટ લીધી ચડપ લઈને પેસી ગયા એક મેાટી ફાટમાં. ઉદાયનને વિચાર થયો લાકડાનું આ મંદિર છે. તેથી પ્રાટ પડી છે. મંદિર ઢાય પથ્થરનું તે બળવાના ભા નહિ, સડવાના ભેા નહિ. ફાટવાના ભા નહિ. માટે ફરી નર્યો પથ્થરનું મંદિર બંધાવવું. આમ વિચાર કરી ત્યાંથી ચાલ્યા. લશ્કર ભેગા થઈ ગયો. પછી જખ્ખર લઢાઈ થઇ. મુડદાંના તેા ઢગલા થયા. આમ રખડે ને તેમ રખડે, બીહામણાં ને ભયકર લડાઈ લાંબા વખત ચાલી. કાણુ જીતશે ને કાણુ હારશે તેનું કાંઇ કહેવાય નહિ. મહા મહા મહેનતે સાસર રાજાને હરાવ્યા. ઉદાયન જીત્યેા. પણ તેને ધણા ધા પડયા.ઉડા ઉંડા ધા પડયા. ગણત્રી વગરના ઘા પડયા. * જીવવાની આશા નથી. મરણ પથારીએ સુતા છે. ધર્મ પ્રેમી ઉદાયન તાય ધર્મ ભૂલતા નથી. મનમાં બહુ બહુ * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી ઉદાયન ૧૦૯ વિચાર આવે. ધર્મ માટે શું કરું ? ઘા છે જીવલેણ. ઉપાય કાંઈ ચાલતો નથી. ઉદાયન કહે, પુ! મારી પાસે આવ. મારું કહેવું સાંભળે. મારા મનની ત્રણ ઇચ્છાઓ હજી પૂરી પડી નથી. તમે પ્રતિજ્ઞા લે કે મારી ઈચ્છા પૂરી કરશો. પુત્રે કહે, પિતાજી! મનમાં હોય તે કહી દે. તમારી ઈચ્છાઓ પુરી કરીશું. અમારી પ્રતિજ્ઞા છે. ઉદાયન કહે, હાશ, હવે મને ટાઢક વળી. ધ્યાન દઈને સાંભળો. શત્રુંજય પર્વત ઉપર આદિનાથનું દહેરૂં છે. પથ્થરથી તે બંધાવજે. રેવાતટે સારૂ છે. ત્યાં સમળી વિહાર છે. તેને તમે સમરાવજો. ગિરનારે ચઢવાને માટે રૂડી પગથી બંધાવજે. આમ કહીને દેહ છોડે. ઉદાયન મંત્રી સ્વર્ગે ગયા. ધન્ય એમના ધર્મપ્રેમને. એક વખતને ઉદાયન–ગરીબ ઘરને ઉદાયને જેને કોઈ પૂછે નહિ જેને કોઈ ગાઈ નહિ તે ગુજરાતને મહામંત્રી થશે. જૈન સમાજને તંભ થયે. અખંડ મહેનત ને સાચી દાનતથી શું નથી થતું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ મહાસતી અંજના મહેંદ્ર રાજાને સો પુત્ર થયા પણ એક પુત્રી ન થઈ. એટલે તેઓ ઈચ્છતા કે તેમને એક પુત્રી થાય તો સારું. તેમની આ આશા થોડા વખતમાંજ ફળી. તેમને ત્યાં એક રૂપવતી બાળાને જન્મ થયો. રાજારાણુ એ બાળાને જોઈ ખુબ હરખાયા. તેનું નામ પાડયું અંજના. અંજના પિતાને ખુબ વહાલી છે. માને હૈયાને હાર છે. બંધને તે “સ બંધવ વચ્ચે એક બેનડી” એટલે નેહ અથાગ છે. ઉમ્મરલાયક થતાં તેણે વિદ્યાભ્યાસ કરવા માંડ ને થોડા વખતમાં તે બધી વિદ્યામાં પારંગત થઇ. દીકરી જુવાન થતાં માબાપને તેના વરની ચિંતા થવા લાગી. તેમના પ્રધાને અંજના માટે વર શોધવા લાગ્યા. અનેક રાજકુમારોની છબીઓ લાવીને બતાવવા લાગ્યા. આ બધામાંથી મહેંદ્રરાજાને બે રાજકુમારે પસંદ પડ્યા. વડા પ્રધાનની સલાહ માગી કે બેમાંથી ક્યો વર પસંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ મહાસતી અંજના કરવા. પ્રધાન કહે, મહારાજ ! આ વિદ્યુતપ્રભ અઢારમા વર્ષે તપ કરી વીસમા વર્ષે નિર્વાણ પામશે એવી ભવિષ્યવાણી છે. અને આ પ્રછ્હાદ રાજાના પુત્ર પવનજી લાંબા સમય જીવશે માટે તેમને અજના આપે. રાજાએ પવનજી સાથે અજનાનું સગપણ કર્યું. : ર્ ઃ અજનાના રૂપગુણના વખાણુ દેશેદેશમાં થાય છે. એ સાંભળી. પવનને વિચાર થયો અજનાને જોવી. પછી તે પૂછવુંજ શું ? ધડી પણ વરસ જેવી લાગવા માંડી. પવનજીએ તરતજ ઉપડવાના વિચાર કર્યો. એ વિચારમાં મિત્રની સલાહ માગી. મિત્ર કહે, પવનજી ! કાંઈ ચિંતા કરશેા નહિ. અંજનાને થાડા વખતમાંજ તમે જોઈ શકશે તે અને અંજનાને ગામ આવ્યા. ગુપ્ત રીતે તેન. મહેલમાં દાખલ થયા. અજના પેાતાની બે સાહેલીએ સાથે હિડાળા ખાટે હિંચે છે. વનષ્ટ અંજનાને જોઈ અંજાઈ ગયા. તેને જોતાં તેમની આંખ ધરાયજ નહિ. બંને સખીએ માઢેમાંહે વાતા કરે છે તે સાંભળવા લાગ્યા. વસતમાળા, સખી ! તને ધન્ય છે કે પવનજી જેવા પતિ પામી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મહાસતી અંજના બીજી અરે વિદ્યુતપ્રભ જેવા વરને મૂકી બીજા વરના શા માટે વખાણ કરે છે ? વસંતમાળા અલી ! એ તો ચેડા વરસ જીવવાને છે! શું એવો તે અંજનાને પતિ થાય ? બીજી: વસંતમાળા ! તું શું બેલે છે ? અમૃત થોડું હોય તે પણ ઉત્તમ. ઝેર ઘણું હેય તો પણ શા કામનું ? અંજના સખી! ધન્ય છે વિદ્યુતપ્રભને જ નાની ઉમરમાંજ તપનું આરાધન કરી મેક્ષ પામશે. મારા તેમને અગણિત વંદના હે. પવનજીને આ સાંભળી અત્યંત ક્રોધ થશે. તે સમજ્યા કે અંજનાને વિદ્યુતપ્રભ વહાલે છે એટલે તેના વખાણ કરે છે. - તે વિચારવા લાગ્યા. અંજના ઘણું રૂડી રૂપાળી છે. પણ તેથી શું? એનું મન મેલું છે. પરાયા પુરૂષને ચાહે છે. માટે એને બરાબર શિક્ષા કરે. એને ન જ પરણું તે ? ના, એથી બરાબર શિક્ષા ન થાય. માટે એને પરણીને જ તછ દઉં. લગ્નને દિવસ આવ્યા. ઢોલનગારાં ગગયા. મંગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ મહાસતી અંજના ૧૧૩ વાછા વાગવાં લાગ્યાં. સુંદર મડા બંધાયા ને દેશદેશાવરથી રાજરાણા આવ્યા. મહેદ્રરાજા પરિવાર સાથે પવનજીના સામૈયે ગયા. સાહેલીઓ અંજનાને વર જોવાને ટાળે મળી. સહુને પવનજી જોઇને હરખ થયા. પણ પવનજીને અજના પર અભાવ છે. તેમને તેા નામ સાંભળવું પણ ગમતું નથી. રૂપાની ચોરી બધાઈ છે તેમાં સાનાના કળશ મૂકાયા છે. ત્યાં પવનજીના અજના જોડે રતમેળાપ થયા. પનજીને લાગ્યું કે તે અગારાને અડકે છે. અંજનાને લાગ્યું તે અમૃતને અડે છે. પવનજી પરણી ઉતર્યો એટલે સસરાએ પહેરામણી કરી. ઘણાં વસ્ત્ર આપ્યાં. ણુ ઝવેરાત આપ્યું. ઘણા હાથી ધાડાં આપ્યા. ધણા રથ ને પાળા આપ્યા. વસતમાળા વગેરે ધણી દાસીએ આપી. થોડા દીવસ અહીં આનંદ કરી પવનજી પાછા ફર્યા. વરવહુ પ્રહ્લાદ રાજ્ય તથા કેતુમતી રાણીને પાયે પડયા. તેમણે તેમને આશીર્વાદ આપ્યા. ભાગવટા માટે પાંચસા ગામ આપ્યાં. અજના ને પવનજી પાતાના મહેલમાં ગયા. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મહાસતી અંજના અંજના જાણે છે. હમણાં પવનજી મારા ઓરડે પધારશે ને પ્રેમથી હું તેમની સાથે વાત કરીશ. પણ પવનજી તો દેખાયા જ નહિ. એક દીવસ થયે, બે દીવસ થયા પણ પવનછ તે અંજના સાથે બેલતા કે નથી ચાલતા યે નથી. અંજના ખુબ દુખી થઈ. મનમાં વિચારવા લાગી મારે એવો શો વાંક ને શે ગુન્હો કે પરણીને પતિ બેલાવતા નથી ? થોડા વખતમાં પિયરથી મેવા મિઠાઈ આવ્યા. વસ્ત્રઘરેણાં આવ્યાં, તે લઈને વસંતમાળાને પવનજી પાસે મોકલી. વસંતમાળાએ પવનને કહ્યું મારી બાઈના પિયરથી આપને માટે આ મેવા મિઠાઈને વચ્ચઘરેણું આવ્યાં છે. આપ અંગીકાર કરે. પવનજીએ મેવામિઠાઈ લઈને ત્યાં ગાતા ગવૈયાને આપ્યાં. વસના કટકા કર્યા ને ઘરેણાં લઈ ચંડાળને આપ્યાં. વસંતમાળાને ખુબ ખેદ થયે આવીને પોતાની બાઈને વાત કરી. અંજનાને ખાતરી થઈ નક્કી પવનજી મારા પર રીસે બન્યા છે. પણ હું શું કરું? મારી સાથે વાતચીત કરે તે સમજાવું. પણ પવનને કોણ સમજાવે ? www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #119 -------------------------------------------------------------------------- ________________ મહાસતી અંજના ૧૧૫ અંજના હવે બેલતી નથી. મનમાં સુનસુખાકાર રહે છે. કમળ કરમાય તેમ તેનું શરીર સુકાય છે. તે વખતે વખતે મનમાં લે છે. દિન પલટયે પલટયા સજન, ભાંગી હૈયાની હામ; જેની કરતી ઉભરા, તે નવ લે મુજ નામ. પવન હંમેશ ઘોડે ચડી કરવા જાય છે. અંજના ગેખે બેસીને એકી ટસે તેમને જુએ છે. મનમાં મેળાપ થયા એટલે હરખ પામે છે. પણ પવનને તો એથી ઉલટુંજ મનમાં વસ્યું. તેમણે અંજનાના ગોખ આડી ભીંત ચણાવી કે ગોખે બેસી તેમને જુવે નહિ. ક્રોધ ભરાયેલે માણસ શું નથી કરતો ? થોડા વખત પછી તે પિતાના પાંચસો ગામ લઈ જુદા રહ્યા. અંજનાને મહેંદ્રપુરીમાં જ રહેવા દીધી. : ૪ : અંજનાને સ્વામીને વિજોગ થયે બાર વરસ વીતી ગયા છે. હવે તે વખતે પવનછ યુદ્ધમાં જવા નીકળ્યા. આખું ગામ પવનજીને વિદાય આપવાની તૈયારી કરી રહ્યું છે. પવનજી માતાપિતાને નમ્યા. ભાઈ ભેજાઈને મળ્યા. સહુ સગાંવહાલાને મળ્યા. પણ અંજનાના સામું યે ન જોયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મહાસતી અંજના અંજના કહે, વસંતમાળા ! સ્વામી આજે રણમાં સીધાવે છે ને મને તે બોલાવતા એ નથી પણ હું શુકનની સામગ્રી લઈને દૂર ઉભી રહીશ. પતિને જોઈ સંતોષ પામીશ. માટે જા, દહીં લઈ આવ્ય. વસંતમાળા દહીં લઈ આવી. તે સોનાના ચેળામાં ભરી અંજના ચાલી. એક ભીંતને અઢેલીને ઉભી રહી. પવનજી પોતાના મહેલમાંથી બહાર નીકળ્યા. તે વખતે દુરથી ભીંતને અઢેલીને ઉભેલી અંજનાને જોઈ એટલે તે પિતાના મિત્રને કહેવા લાગ્યા. અરે મિત્ર ! પેલી ભીંત ઉપર કેવું સુંદર ચિત્ર ચિતરેલું છે ? એક સ્ત્રી હાથમાં સેનાનું કહ્યું ભરીને ઉભેલી છે. તે કેવી સુંદર છે? મિત્ર કહે, અરે પવનજી ! ન હોય ચિત્ર, એતે તમારી અંજના છે! પવનજી કહે, એમ ! એ નિર્લજ આવી રીતે રાજમહેલના બારણે આવીને ઉભી છે? પવન આગળ ચાલ્યા. એટલે અંજના કોળું લઈને સામી આવી. અને પવનજીના ચરણમાં પડી કહેવા લાગી. સ્વામી! તમે બધાની સંભાળ લીધી ને મને તે બોલાવતા એ નથી! પણ હું વિનંતિ કરું છું કે યુદ્ધમાંથી વહેલા આવજો ને તમારે મારગ સુખકારી થજે. પવનજીએ અંજનાના સામું પણ ન જોયું તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ મહાસતી અંજના ૧૧૭ પગ વડે તરછોડીને ચાલ્યા. સતી અંજના બેભાન થઈ ઢળી પડી. વસંતમાળા દાંત કચકચાવવા લાગી અરે! આવા નિર્દય પતિ સાથે આ સતી સ્ત્રીને પાનાં પડયાં. હવે શું થાય! તે અંજનાને સાચવીને મહેલમાં લઈ ગઈ. અંજનાને હવે પશ્ચાતાપને પાર રહ્યો નહિ હા! સાસુસસરા વચ્ચે મને મારા સ્વામીએ હલકી પાડી. હવે મારે તેમની આગળ પણ શી રીતે જવું ? તે હવે ઘરમાંજ બેસી રહે છે. અને જિનેશ્વરનું નામ જગ્યા કરે છે. પિતાને ઘણેખર વખત ધર્મધ્યાનમાં ગાળે છે. પવન લકર લઈ સાંજ સુધી ચાલ્યા. સાંજના વખતે પડાવ નાંખે. એક ચકલે ને ચકલી ઝાડ પર બેઠા છે. ચાંચમાં ચાંચ મિલાવી આનંદ હાલી રહ્યા છે. પણ રાત થઇ ને ચકલે ચાલે ગયે. ચકલી ટળવળવા લાગી. ડાળી સાથે ચાંચ અકાળે માથું અકાળે-કઈ કંઈ કરી નાખે. અંધારૂ ધીમે ધીમે ફેલાતું જાય છે. તે વખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ મહાસતી અંજન. પવનને આ જોઈ વિચાર થયે. અહે! એક રાત્રિના વિજોગ માત્રથી આ ચકલીને આટલું બધું દુઃખ થાય છે, તે પરણીને પહેલી રાતેજ મેં જેને છોડી છે તેને કેમ થતું હશે ? પવનજીનું મન પલટાયું. તેને પહેલાને રેષ ટળી ગયું. તેણે પોતાના મિત્રને મનની વાત કહી. મિત્ર કહે, ભાઈ! લાંબા વખતે પણ સાચી હકીકત તારા જાણવામાં આવી તે સારું થયું. ખરેખર તારી સ્ત્રી સતી છે. તેણે વિધુતપ્રભના વખાણ કરેલા તે તેના સંયમના તેના તપના. હજી પણ કાંઈ બગડી નથી ગયું. તમે જઈને તેને ધીરજ આપે. તેની રજા લઈને પછી આગળ ચાલે. નહિતર તમારા વિગથી સુરતી એ સ્ત્રી મરણ પામશે. પવનજી કહે, હવે સ્ત્રીની રજા લેવા પાછા જઈએ તે લેકહસે અને મારા માતાપિતાને લાજવું પડે. ત્યારે મિત્ર કહે આપણે રાતોરાત છાનામાના જઈશું ને સવારે પાછા આવી જઈશું. પવનને એ વિચાર પસંદ પડે એટલે લશ્કર સેનાધિપતિને સોંપી ચાલી નીકળ્યા. આવીને અંજનાના મહેલના બારણે ઉભા. અહીં અંજના એક પલંગમાં દુઃખથી સુરતી પડી છે. તેનું મોઢું કરમાઈ ગયું છે. ચોટલે વિખરાઈ ગયે છે. મનમાં નિસાસા મૂકે છે. હે નાથ ! સહાય કરજે, એવી ઘડીએ ઘડીયે પરમાત્માની પ્રાર્થના કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ મહાસતી અંજના ૧૧૯ વસંતમાળા હમણાંજ કમાડને ભાગળ ચડાવી સુતી છે. પવનજીએ કમાડ ખખડાવ્યાં. એટલે વસતમાળા ખેલી: શુરા લાક લડાઇમાં ગયા એટલે આ લંપટ લાક રખવાળ રહ્યા. સવારે વાત. રાજને કહીને તમારી ચામડી ઉતરાવીશ ત્યારેજ તમે પાંસરા ચાલશે. આ નાદાના ! અહીંથી દુર થાવ. આ સાંભળી પવનજીને મિત્ર બોલ્યાઃ વસંતમાળા ! એ ન હોય લંપટ રખવાળ, આ તે છે કુમાર પવનજી ! પવનજીનું નામ સાંભળતાં તે સફાળી બેઠી થઇ. દોડી આવીને કમાડ ઉધાડયાં ને પવનને લઇ અંજનાના એરડામાં આવી. અજનાને પવનજી મળ્યા. પવનજીના મિત્ર ને વસંતમાળા ચાલ્યા ગયા. પવનજીએ પગે પડીને અંજનાની માફી માર્ગીપ્રિયતમા ! મેં તને વિના વાંકે ધણું દુઃખ દીધું છે. માફ કરજે. અજના કહે સ્વામીનાથ ! આપને આમ પગે પડવું ચેાગ્ય નથી. એમાં આપના શુ‘ વાંક છે ? વાંક મારા નસીખના. તમે ઉભા થાવ. મને શરમાવા નહિ. પછી પવનજીએ અજના સાથે આનમાં રાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ મહાસતી અંજના ૧૨૦ પસાર કરી. વહાણે પાડા જતાં, આવ્યાની નિશાની બદલ પેાતાના નામવાળી એક વીંટી આપી. અંજનાને હવે આનદ થયો. આજ રાતે તેને ગર્ભ રહ્યા. થાડા મહિનામાં અંજનાના શરીરનું રૂપ બદલાઈ ગયું. એટલે તેની સાસુ કેતુમતીએ કહ્યું: અરે પાપિણી ! આ શુ ? અને કુખને લજવે એવું આ શું કર્યું ? પતિ પરદેશ ગયા ને તે ગર્ભ શી રીતે ધારણ કર્યો? મૂંજના કહે, માતાજી ! આખરે તમારા પુત્રે મારી સંભાળ લીધી છે. તેઓ અહીં આવ્યા હતા. તેથી મારા મનની આશા ફળી છે. તેની નિશાની બદલ આ રહી તેમના નામની વીટી, એમ કહી વીંટી સાસુના હાથમાં મૂકી. સાસુ કહે, આ કુલટા ! વ્યભીચારી સ્ત્રીઓ છેતરવાનું બહુ સારી રીતે જાણે છે ! એટલે વીંટી બતાવી અમને શા માટે છેતરે છે? વીંટી ક્યાંયથી ચારી લીધી હશે. અમને બરાબર ખબર છે કે તારા પતિ તને ખેાલાવ તા ચે ન્હાતા. માટે અમારા ધરમાંથી બહાર નીકળ. અજના કહે, માતાજી ! મારા પતિ આવે ત્યાં સુધી મને અહીં રહેવા ઘા એટલે આપ બધી હકીકત જાણશે. સાસુ કહે, અરે વહુ ! સાનાની છરી ભેટ ખાસાય પણ પેટ ભરાય ? તને તે હવે ધડી કે અમારાથી ન રખાય. એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ મહાસતી અંજના કહી સાસુએ કાળા ઘેાડા ને કાળા રથ મગાવ્યા. અજનાને કાળા વસ્ત્ર ને કેડે કાળા કદારા ખાંધ્યા. પછી રચવાળાને આજ્ઞા આપી. મારા રાજયની સીમ બહાર તેને મૂકી આવ. અજના તથા વસ તમાળા રથમાં ચડીને ચાલ્યા. આ વખતે દુઃખના પાર શેના રહે ! ૧૨૧ પવનવેગે ચાલતા રથ સાંજટાંણે પ્રહ્લાદ રાજાની સીમ વટાવીને જંગલના માટે ઉભા. એટલે રથવાન અટકયા. અંજનાને પગે લાગીને માલ્યા બહેન ! લાચારીથી મારે તમને અહીં છે।ડવા પડે છે. રાણીના હુકમ ન માનું તે મારા જીવનું જોખમ થાય. અંજના કહે, ભાઇ ! તું તારે જા. અમારા નશીબમાં જે દુઃખ લખ્યાં હશે તે અમે ભાગવીશું. અમારા માટે તારા જીવ જોખમમાં નાંખીશ નહિ. રથવાન અંજના તથા વસતમાળાને ભયંકર જંગલના મોઢે મૂકીને પા ગયા. તેઓ ધીમે ધીમે ચાલવા લાગ્યા : {: રાત્રીનું અંધારૂ ચાતરપૂ ફેલાવા લા જંગલ ને તેમાં અંધારૂ' ધાર. વળી તેમાં જાનવરાના સારબંકાર, . એક તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ મહાસતી અંજના અંજના તથા વસતમાળા એક ઝાડ નીચે બેસી રહ્યા ને આખી રાત જિનેશ્વરના મરણમાંજ ગાળી. સતીના સતના પ્રભાવે તેમના જીવને જોખમ ન થયું. ૧૨૨ વહાણુ વાયું એટલે ચાલવા લાગ્યા. છેક સાંજે જંગલ વટાવીને બહાર નીકળ્યા. બીજા દિવસે પેાતાના પિતાને પાધર આવીને ઉભા.અજનાના પિયર જતાં જીવ ચાલતેા નથી. તે વિચાર કરે છે; ક્યા માટે હું પિયર જાઉં ? સારા વખતે સૈા માન આપે પણ અત્યારે મારી શી હાલત થાય ? આમ વિચાર કરીને પિયર તર ડગભરતી નથી. એટલે વસંતમાલાએ કહ્યું, મ્હેન ! તમારા મનમાં નકામી ચિંતા શા માટે કરા છે ? તમારી સાસુએ લંક ચઢાવ્યું. પણ તમે નિર્દોષ છે, એટલે શુ' વાંધા છે ? તમારા માતપિતા સાચી હકીકત જાણશે ને તમને કાંઈ વાંધા નહિ આવે. એટલે અજના ચાલી. રાજમહેલના બારણે આવી એક સેવક જોડે પેાતાના પિતાને ખબર માલ્યા. સેવક અજનાની આ પામ્યા. તેણે જઈને અજનાએ રાજા વિચારમાં પડી ગયા. વગર માકલ્યે આવી હાલતમાં પુત્રી કેમ હાલત જોઈને અચ બા મોકલેલા સદેશા કહ્યો, પરિવારે, વગર ખબર આવી હશે ! માણસનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ મહાસતી અંજના ૧૨૩ કાંઈ ન કહેવાય ! જો આવી પુત્રીને હું સધરીશ તે પ્રજા પણ ખરાબ ચાલે ચાલશે. પછી એને હું શી રીતે અટકાવી શકીશ ? માટે એવી પુત્રીનુ માઢું પણ મારાથી ન જોવાય. કેટલાંકે ટેકા આપ્યા, ત્યારે એક પ્રધાન બેન્ચેા: દીકરીને જયારે સાસુ તરથી દુઃખ પડે ત્યારે પિતાને ઘેર જ આવે. કદી તેની સાસુએ ક્રોધમાં આવી તેને કાઢી મૂકી, તેા શુ આપણાથી પણ કાઢી મૂકાય ? માટે જ્યાં સુધી આ નિર્દોષ છે કે ગુન્હેગાર છે એવું ન જણાય ત્યાંસુધી તેને રાખીને તેનું પાલન કરી. આ સાંભળી રાજા કહે, સાસુમા એવી હાય પણ કાંઈ વહુએ આવી જોઇ ? ગમે તેમ ઢાય પણ આ પુત્રીને આપણાથી નજ રખાય. આમ વિચાર કરી તેને ગમે ત્યાં ચાલ્યા જવાવી આજ્ઞા કરી. દ્વારપાળે રાજાના હુક્મ બજાવ્યા. માને ખબર પડી. પણ રાજાના હુકમની ઉપરવટ શે જવાય ! ભાઈઓ પણ કાંઇ ન મલ્યા. ભૂખથી પીડાએલી, થાકથી લોથપોથ થઈ ગએલી ને સહુએ તળેલી અંજના નગરમાંથી બહાર નીકળીને ચાલવા લાગી, અંજનાના પગે હવે લાહીની ધારા થાય છે. શરીર લથડી ખાય છે. છતાં તેણે કહ્યું વસંતમાળા ! હવે તેા કાઇ દૂર જંગલમાં ચાલેા. આ નિર્દય માણસાનાં માઢાં જોવાં ગમતા નથી. ત્યાં ફળ ફુલ ખાઇને ગુજારા કરીશુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪. મહાસતી અંજના ને જીવન પૂરું કરીશું. વસંતમાલા ખરેખરી વફાદાર હતી. તે અંજનાને લઈ ચાલી. ચાલતાં ચાલતાં તેઓ એક ઘેર જંગલમાં આવ્યા. ત્યાં એક ગુફામાં કઈ મુનિરાજ ધ્યાન ધરીને ઉભેલા જાયા. તેમને આ બંનેએ વંદન કર્યું. પછી પોતાની બધી હકીકત કહી. મુનિ કહે હવે તમારા દુઃખને અંત આવી ગયે છે. માટે તમે જિનેશ્વરનું સ્મરણ કરે ને ધર્મધ્યાનમાં વખત ગાળે. મુનિ ધ્યાનમાંથી ઉઠીને ચાલ્યા ગયા. અંજના અને વસંતમાળા હવે ક્યાં જવું ને જ્યાં રહેવું તેને વિચાર કરવા લાગ્યા. બિહામણું જંગલથી ભયભીત થઈ ચારે તરફ તેઓ નજર નાંખે છે. પણ ઘોર જંગલમાં તે નજર કયાં પડે! તેઓ હજુ વિચાર કરે છે એવામાં એકાએક સિંહની ત્રાડ સાંભળી. ને તે પોતાના તરફ આવતા હોય એમ જણાયું. અંજના ને વસંતમાલાએ જીવવાની આશા છોડી છેવટનું જિનરાજનું નામ સંભારી લીધું. ઘડીમાં તે સિંહની ગર્જના તદ્દન નજીક સંભળાઈ ને બીજી પળે તે પિતાના ઉપર ધસશે એમ બંનેને લાગ્યું. પણ નસીબ બળવાન છે. સતીનું સત વારે ચડયું. સામે આવતાં જ તે શાંત થઈ ગયે. બીજી બાજુ ચાલ્યો ગયે. તેઓ હવે તેજ ગુફામાં રહે છે. ને તીર્થકર દેવની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ મહાસતી અંજના ૧૫ મૂર્તિ બનાવી તેમની સેવામાં જ બધે વખત ગાળે છે. એમ કરતા અંજનાને નવ માસ પૂરા થયા. સુવાવડને વખત થયે. રાતના પાછલા પહેરે અંજનાએ એક મહા તેજવી પુત્રને જન્મ આપે. વસંતમાળાએ જંગલમાંથી મળી શકતી વસ્તુઓ લાવીને તેની સુવાવડ કરી. . ** એક વખત પુનમની રાત છે. આકાશમાં ચાંદ પૂરેપૂરો ખીલ્યું છે. અંજનાને કુંવર તેને પકડવાને હાથથી પ્રયત્ન કરે છે. આવા વખતે અંજનાને પિતાના પતિ યાદ આવ્યા. તેણે મનને ઘણુંએ રોક્યું પણ તેનાથી રહેવાયું નહિ. તે મોટા સાદે વિલાપ કરવા લાગીઃ હા પુત્ર ! તું પણ કેવા ગમાં જન્મે કે તારે જન્મમહેસૂવ કરી શકી નહિ. અને તારે આ જંગલમાં ઉછરવા વખત આ.વગેરે વગેરે. બરાબર એજ સમયે હનુપુરને રાજા સુરસેન આ જંગલમાંથી પસાર થતો હતો. તે યાત્રા કરીને પાછા વળત. હતો. તે આ વિલાપ સાંભળી અટકી ગયો ને તપાસ કરતો કરતા અંજનાની ગુફા આગળ આવ્યું. તેણે બધી હકીકત પૂછી. અંજનાએ પહેલેથી છેલ્લે સુધી પોતાની બધી હકીકત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ મહાસતી અંજના કહી. તરતજ સુરસેન બોલી ઉઠયે અરે અંજના! તું તે મારી ભાણેજ થાય. ચાલ બહેન ચાલ તું મારા નગરમાં રહે. બધા સારાં વાનાં થશે. એમ કહીને તે ત્રણેને લઈ ચાલ્ય. હતુપુરમાં આ ત્રણેને ખુબ આદર સત્કાર કર્યો અને કુમારનું નામ હતુપુર ઉપરથી હનુમાન પાડયું. આ કુમારનું તેજ અલૈકિક છે. તેનો પ્રતાપ અપૂર્વ છે. : ૮: અહીં પવનછ યુદ્ધમાંથી પાછા ફર્યા. અંજનાને મળવાને મન તલપાપડ થયું છે. તેમને ખુબ ધામધુમથી નગરમાં પ્રવેશ થયે. માતાપિતાને તેમણે વંદન કર્યું. પછી ઉતાવળા ઉતાવળા અંજનાના મહેલ તરફ ચાલવા લાગ્યા ત્યારે માએ સમાચાર કહેવડાવ્યાઃ બેટા ! તારી એ પાપિણી વહુને અમે ઘરમાંથી કાઢી મૂકી છે. પછી બધી વાત કહી. આ સાંભળી પવનજી બોલી ઉઠયાઃ અરે! એ બિચારી સતી સ્ત્રી છે. એની હકીકત તદ્દન સાચી હતી. તે હવે કયાં ગઈ હશે ? તેનું શું થયું હશે ? પવનજી તરત ચઢયા ઘેડે પલાણ કર્યું ને અંજનાના પિયર તરફ દોડયા. ત્યાં પહોંચીને તપાસ કરી તો ખબર પડી કે અંજના અને વસંતમાળા અહીં આવ્યા હતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ મહાસતી અંજના ૧૨૭ પણ વ્યભિચારના દોષથી તેમને કાઢી મૂક્યા છે. તેની માતા કેતુમતી શેક કરવા લાગ્યા કે હા ! મેં અવિચારી કામ કર્યું. પણ પછી પસ્તાયે શું વળે ! પવનજીને ખુબ ખેદ થે. હવે અંજનાને ક્યાં શેઠું ? તેને પત્તે શી રીતે લાગે? તેઓ દુઃખી હૃદયે અંજનાની શેધમાં ચારે બાજુ ફરવા લાગ્યા. તેમણે નિશ્ચય કર્યો કે થોડા વખતમાં અંજના મળે તે જીવવું. નહિતર અગ્નિમાં પ્રવેશ કરીને જીવન પૂરું કરવું. પવનજીના માબાપ ખુબ શોક કરે છે ને ચારે બાજુ ઘોડેસ્વાર મોકલી તપાસ કરાવે છે. અંજનાના માબાપ હવે શેક કરે છે ને બધી દિશામાં પોતાના માણસે દોડાવે છે. ચારે બાજુ આમ તપાસ કરતાં ખબર પડી કે અંજના હનપુરમાં તેને મોસાળ છે. એટલે પવનછ તરતજ હનુપુર ગયા. તેના માબાપ ને સાસુ સસરા પણ અંજનાને મળવા હનુપુર આવ્યા. અહીં સુરસેને બધાનું સ્વાગત કર્યું ને પવનજી, અંજના તથા પિતાના પુત્રને મળ્યા. એક બીજાના હૈયા અનેરો આનંદથી ઉભરાય છે. પવન જી હનુમાનને પિતાના ખોળામાં બેસાડી માથે હાથ ફેરવે છે. અંજના તથા વસંતમાળાએ બધી હકીકત પૂછી. પવનજીએ પણ પોતાની બધી હકીકત કહી. થોડા દિવસ અહીં રહી પવન અંજના, હનુમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મહાસતી અંજના તથા પિતાના માબાપ સાથે પિતાના ગામ આવ્યા. રાજા મહેન્દ્ર તથા મને વેગા પણ પિતાને ગામ ગયા. હનુમાન કુમાર બધી જાતની વિદ્યાઓ શિખી પિતાનું અદ્દભુત જીવન કેવી રીતે ગાળ્યું તે કોઇ વખત એમની જુદી વાતમાં કરીશું. પવનજી રાજયપાટ ભેગવે છે ને હનુમાનના પરાક્રમ સાંભળીને રાજી થાય છે. કેટલાક વર્ષો અંજના તથા પવનજીએ સુખમાં પસાર કર્યા. એક વખત રાત્રિના પાછલા પહેરે અંજના પિતાના જીવનને વિચાર કરે છે. તેને લાગ્યું કે હવે સંયમ લઈને આત્માનું કલ્યાણ કરીએ. તેણે પોતાને વિચાર પવનજીને જણાવ્યું. પવનજી કહે ! હજી તો આપણે નાના છીએ. થોડા વરસો પછી સંયમ લઈએ. અંજના કહે, સ્વામીનાથ! કોણ જાણે છે આપણું આયુષ્ય કેટલું છે. એટલે ધર્મના કામમાં ઢીલ ન જ કરવી. પવનને અંજનાની સમજાવટથી વૈરાગ્ય થયે. બંને સ્ત્રી પુરૂષ દીક્ષા લેવા તૈયાર થયા. હનુમાનને અંજના પર ઘણાજ પ્રેમ છે. તે માતાને રજા આપવા તૈયાર નથી. અંજનાએ તેને કહ્યું બેટા ! માતાપિતા ને બધે પરિવાર આ જીવનને જ સંબંધી છે. એના મહુમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ મહાસતી અંજના ૧૨૯ બંધાઈને આત્મકલ્યાણ ન મુકાય. જ્યારે અંજનાએ હનુમાનને ખુબ સજાવ્યા ત્યારે તેમણે રજા આપી. પવનજી, અંજના, તથા વસંતમાળાએ દીક્ષા લીધી. અંજના હવે માસ માસના ઉપવાસ કરે છે. તે પોતાના મનને પણ મેલ ધુવે છે. ખુબ તપ કરીને તથા મન વચન ને કાયાને પવિત્ર કરીને અંજનાએ પિતાનું આયુષ્ય પૂરુ કર્યું. પવનજી તથા વસંતમાલાએ પણ પવિત્ર જીવન ગાળીને શરીર છેડયું. ધન્ય છે મહાસતી અંજનાને ! ધન્ય છે હનુમાનજનની અંજનાને! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ પ્રસન્નચંદ્ર અને વકલચીરી ૧ : સહામણું શહેર છે. રૂડો ત્યાં રાજમહેલ છે. તેના ગોખે રાણી બેઠી રાજાના વાળ ઓળે છે. રાણીનું નામ ધારિણી ને રાજાનું નામ સેમચંદ. કાળા ભમર વાળ ઓળતાં માંહિ એક ધોળે વાળ દેખાયે.એટલે રાણી બેલીઃ સ્વામી! દૂત આવ્યું. રાજાએ આમ જોયું તેમ જોયું પણ કોઈ દેખાયું નહિ. તેણે કહ્યું ક્યાં છે દૂત? મને તો કોઈ દેખાતું નથી. ત્યારે રાણુએ પેલે વાળ રાજાના હાથમાં આવે અને કહ્યું: ઘડપણને સંદેશે લાવનાર દૂત આ રહ્યા. રાજા આ જોઈ વિચારમાં પડયા. રાણી બેલીઃ સ્વામીનાથ ! એમાં ખેદ શું કરે છે? જુવાન હોય તેને ઘડપણ તે આવે જ ને? રાજા કહે, પ્રિયા ! મને ઘડપણને ખેદ નથી થતું. હું તો એ વિચારું છું કે મારા બાપદાદાએ ઘડપણ આવ્યા પહેલાં સંન્યાસ લીધો ને હું તો સંસારનાં ભોગ ભોગવી રહ્યો છું. માટે હું પણ હવે સંન્યાસ લઉં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ પ્રસન્નચંદ્ર ૧૩૧ - રાણી કહે પણ સ્વામીનાથ ! આપણે કુંવર પ્રસન્નચંદ્ર હજી તે દુધપીત બાળ છે! એને રાજ્ય શી રીતે સોંપાય ? રાજા કહે, તું એને ઉછેરજે. હું તે હવે સંન્યાસ લઈશ. રાણી કહે, નાથ! હું તો તમારી સાથે જ આવીશ. જ્યાં તમે ત્યાં હું. જેવું જીવન તમે ગાળશો તેવું જીવન હું ગાળીશ. આ સાંભળી રાજા તેને સમજાવવા લાગ્યાઃ પ્રિયા! તારે આવવાની જરૂર નથી. તું કુંવરને ઉછેરીને મેટે કરવળી તું ગર્ભવતી છે. પણ રાણું એમ માને ? એણે કહ્યું રાજમાં એની રખેવાળ કરનાર ઘણું છે. હું તે તમારી સાથેજ આવીશ. આમ કહી રાજારાણીએ બાલક પ્રસન્નચંદ્રને ગાદી આપી ને પિતે વનમાં ગયા સાથે એક દાસીને પણ લીધી. - પ્રસન્નચંદ્ર મંત્રીની દેખરેખ નીચે મેટે થાય છે. બધી કળાઓ શીખે છે. રાજા રાણીએ જંગલમાં જઈ એક પર્ણકુટી બાંધી. તેનું આંગણું લીંપીગુપીને સાફ કર્યું. ભાતભાતનાં ત્યાં ફુલઝાડ વાવ્યા. ભૂખ્યાતરસ્યા મુસાફરને ત્યાં ઠંડુ હીમ પાણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ રાજષિ પ્રસન્ન મળે. તાપે ટળવળતા મૃગલાંઆને ત્યાં આશ્રય મળે. જંગલમાંથી તેઓ પાકાં ને મીઠાં ફળેા લાવે ને હેતથી આરોગે. ઝરણાના નિર્માંળાં નીર લાવે ને પ્રેમથી પીએ. ધારિણી પતિની ખુબ ભક્તિ કરે છે ને પ્રભુ સ્મરણમાં દિવસા પસાર કરે છે. વનના મૃગલાં તેમનાથી ખીતા નથી. તેઓ અહીં આવે છે અને બધાની સાથે ગેલ કરે છે. એવામાં ધારિણીને સુવાવડ આવી. તેને એક પુત્ર થયો. પણ સુવાવડમાં તેને રોગ લાગુ થયા. તે મરણ પામી. એટલે પેલી દાસી તેને ઉછેરવા લાગી. દૈવ જોગે તે દાસી પણ મરી ગઇ એટલે તે કામ સામચંદને માથે પડયું. તેમણે જંગલમાંથી ભેંસનું દૂધ લાવીને પાવા માંડયું. તેઓ બાળકને અધો વખત પેાતાની પાસે રાખવા લાગ્યા. તે વલ્કલ (ઝાડની છાલનાં કપડાં ) પહેરતા એટલે તેનું નામ પડયું વર્લ્ડલચીરી. : 3: પ્રસન્નચંદ્ર બધી કળા ભણીને ઉમ્મર લાયક થયા એટલે મંત્રીઓએ તેમને રાજ્ય સોંપ્યું. તે ન્યાયથી પ્રજાને પાળવા લાગ્યા. દુનિયાનાં દુઃખ કાપવા લાગ્યા. એક વખત રાજ સભામાં બેઠા છે. ત્યાં કાઇએ આવીને ખબર કહ્યાઃ મહારાજ! આપને એક ભાઈ થયેલ છે. આશ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ પ્રસનચંદ્ર ૧૩૩ મમાં તે મોટા થાય છે. આ સાંભળી પ્રસન્નચંદ્રનું હૈયું પ્રેમથી ઉભરાઈ આવ્યું. મારો ભાઈ કેવો હશે તેને જોઉં એવું મન થયું. વળી વિચાર આવ્યેઃ પિતા ઘરડા થયા એટલે તે વનમાં રહે એ ઠીક પણ મારો નાનડે બંધવ શા માટે જંગલમાં ઉછરે ? હું અહીં રાજ્યની મોજમજાહ ભેગવું ને તે શું જંગલમાં ઉછરે ? એ તે કઈરીતે ઠીક નહિ. તેને હું તેડી લાવું. પણ જંગલમાં ઉછરેલ આ શહેરમાં શી રીતે આવશે ? આમ બહુ બહુ વિચાર કરી છેવટે તેમણે વેશ્યાઓને બેલાવી અને કહ્યું તમે વેશ બદલીને જાવ ને ગમે તેમ સમજાવીપટાવી મારા ભાઈને તેડી લાવે. વેશ્યાઓએ તે પ્રમાણે કર્યું? તાપસનો વેશ પહેરી તેઓ જંગલમાં ગઈ. સેમચંદ ઋષિએ આશ્રમને રસ્તે લીધે. રસ્તામાં વલ્કલચીરી ફળની છાબડી ભરી આવતો દેખાયે. વકલચરી ખુબ ભળે છે. આશ્રમ, ઋષિઓને જંગલ સિવાય કોઈને ઓળખતા નથી. તે તેણે આ વેશધારી ઋષિઓને જોયા એટલે પ્રણામ કર્યા. અને પૂછયું હે કષિઓ? તમે કોણ છે ? તમારો આશ્રમ કયાં છે ? - તેઓ બેલ્યા કે અમે પિતન આશ્રમના મહષિઓ છીએ ને તમારી મહેમાનગતે આવેલ છીએ. કહે, અમારી શી મહેમાનગત કરશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ રાજષિ પ્રસન્નચ વલ્કલચીરી કહે, આ પાકાં ને તાજા ફળેા લાગે છું તે ખાઓ. વેશ્યા કહે, આવા રવાદ વિનાના ખાય ? જુઓ અમારા આશ્રમનાં આ ફળ બે લાડુ તેમની આગળ મૂકયા. વલ્કલચીરી તે ખાઇને બોલ્યાઃ વાહ ? આ ફળ તેા બહુ મજાનાં છે ! અમારા વનમાં તે આવા પૂળા થતાંજ નથી. તે ફળના ખુબ વખાણ કરવા લાગ્યા. આથી વેશ્યાએ ખેલી. જે આપને એવા ફળા ખાવા હાય તે આવા અમારા આશ્રમમાં. ફળને કાણ એમ કહી વલ્કલચીરીને લાડુ બહુ દાઢે લાગ્યા હતા એટલે તે જવા તૈયાર થયા. તેમની સાથે ચાલવા લાગ્યા. જ્યાં તે થાડું ચાલ્યા ત્યાં સામચંદ્ર રાજર્ષિ આવતાં દેખાયા એટલે તે સમજી કે આપણ્ માત આવ્યું. આ ૠષિ આપણને હવે શાપ આપીને બાળી મૂકશે એટલે મુઠીઓ વાળીને પૂવે તેમ નાડી. મહામહેનતે પાતનપુર પહેાંચી. ત્યાં જઈ રાજા પ્રસત્નચંદ્રને બધી હકીક્ત કહી. એટલે પ્રસન્નચંદ્રને ઘણ્જ દુખ થયું. હા ! મે' મુરખે શું કર્યું ! એકàા પિતાપુત્રને જુદા પાડયા ને મને તે મળ્યા નહિ ! હુવે પિતાથી જુદે પડેલા એ શું કરશે ? તેણે શોધ કરવા ચારે બાજુ પેાતાના માણસા દેાડાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧ રાજષિ પ્રસન્નચંદ્ર પિતાને ખુબ શેક થે. શોક પાળવા તેણે હુમ કર્યો નગરમાં ક્યાંઈ વાજા વાગે નહિ. વકલચીરી પેલા તાપસને શોધતો જંગલમાં ભટકવા લાગ્યું. તેને ભટકતાં ભટકતાં એક રથવાળ મળે. વકલચીરીએ તેને જોઈ પ્રણામ કર્યા બાપજી! હું તમને પ્રણામ કરું છું. એટલે રથવાળે બે આપને ક્યાં જવું છે? વલ્કલચીરી કહે, મારે પિતન આશ્રમમાં જવું છે. રથવાળો કહે, આવે ત્યારે હું પણ ત્યાં જવાનો છું એમ કહી તેને રથમાં બેસાડ. રથમાં તેની સ્ત્રી બેઠેલી હતી. વકલચીરીએ તેને જોઈને કહ્યુંબાપજી! હું તમને પ્રણામ કરું છું સ્ત્રી અચંબો પામી. આ મને બાપજી કેમ કહે છે ? તેણે પોતાના સ્વામીને કહ્યું એટલે તે બે આ બિચારો ગમાર છે. વનમાં ઉછર્યો છે એટલે સ્ત્રીને તે એળખતે નથી. પછી ઘોડાઓને જોઇને વરકલચીરીએ પૂછયું બાપજી? આ મૃગલાં આવડા મોટા કેમ છે? અને બિચારને અહીં શું કામ જોડયાં છે? રથવાન કહે, અમારા આશ્રમમાં એવડા બેટાં મૃગલાં થાય છે અને તે આવું જ કામ કરે છે. - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ = = ૧૩૬ રાજર્ષિ પ્રસનચંદ્ર પછી બપોર ચડયા એટલે રથવાળાએ ભાથું છોડ્યું. તેમાંથી બે લાડુ કાઢીને વલ્કલચીરીને પણ આપ્યા. વકલચીરી તે ખાતો જાય ને ખુબ ખુશ થતો જાય. હાશ ! કેવાં મીઠાં આ પિતનઆશ્રમનાં ફળ છે ને ? ત્યાં પહોંચીશ એટલે હંમેશ આવાં ફળ ખાવાને મળશે રથ ચાલતાં ચાલતાં પિતનપુર આવ્યું. એટલે રથવાન બઃ હેષિ? હવે પિતન આશ્રમ આવે. અહીંથી અમે જુદા પડીશું. તમે આ થોડુ ધન રાખે. એના વિના આ આશ્રમમાં કોઈ પેસવા નહિ દે. એમ કહી તેણે પૈસાની નાની પોટલી આપી ને પિતાને રસ્તે ગયે. - વલ્કલચરી ગામમાં આવ્યું. તેને બધું નવું નવું જ લાગે. તે હવેલીઓને જોઈ વિચારવા લાગે ? અધધધ! આવડી મટી ઝુંપડીઓ ! અને આ પથરાની કેમ બાંધી હશે ? શું લાકડાને ઘાસ અહીં નહિ મળતાં હોય? અને આટલા બધા અહીં સાથે કેમ રહેતાં હશે? હા! કેવડે મોટો આશ્રમ ! અહીં તે બધું નવું નવું જ છે. પણ હું હવે ક્યાં જઉં ? અહીં જઉં ? ત્યાં જઉં ? ક્યાં જઉં ? એમ વિચાર કરતાં તે એક વેશ્યાના ઘર આગળ આવ્યું. જરા પણ અટક્યા વિના તે સીધે અંદર ગયે. ત્યાં વેશ્યા ઉભી હતી તેને જોઈને પ્રણામ કર્યા હે બાપજી ! તમને હું પ્રણામ કરું છું. વેશ્યા સમજી: આ છે કોઈ તેજસ્વી પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ રાજષિ પ્રસન્નચંદ્ર જંગલમાં ઉછર્યો લાગે છે. તેથી દુનિયાની કોઈ ગમ નથી. મને જોશીએ કહ્યું હતું કે થોડા દિવસમાં એક જુવાન ત્યારે ત્યાં આવશે. તેને તારી પુત્રી પરણાવજે. એજ પુરુષ આ લાગે છે. આમ વિચારી તે બોલી ઃ પધારો શું કામ છે? એટલે વલકલચીરીએ પેલી પાટલી તેના હાથમાં મૂકી અને કહ્યું : તમારા આશ્રમમાં રહેવાને મને એક ઝુંપડી આપે. વેશ્યાએ કહ્યું આ આખો આશ્રમ આપને જ છે. આપ સુખેથી અહીં બિરાજે. વલ્કલચીરી ત્યાં બેઠે. પછી વેશ્યાએ હજામને બોલાવ્યું. તેને નવા પ્રષિ આવેલા જાણી વહેકચીરીએ પ્રણામ કર્યા. બાપજી હું તમને પ્રણામ કરું છું. હજામ હસવા લાગે. આ વળી કણ વિચિત્ર પુતળું છે! પછી વેશ્યાએ કહ્યું ઃ આ મુનિની ફેડ હજામત બનાવે. હજામે પથરણું પાથર્યું ને મુનિને કહ્યું : સામા બેસો. મુનિ કહે, બાપજી ! શું ધ્યાન ધરવાનું છે? હજામ કહે, હા, તમારે ધ્યાન ધરવાનું છે. એટલે તે આંખ બંધ કરીને સામે બેઠા. હજામે કાતર ચલાવવા માંડી. એટલે એકદમ વલ્કલચીરી બૂમ પાડી ઉઠયાઃ અરે! મારી જટા ! મારી જટા ! કેમ કાપી નાખો છો ? બાપજી ! રહેવા દ્યો. મારી જટા કાપશે નહી. હજામ કહે, આ આશ્રમમાં આવડી મોટી જટા કઈ રાખતું નથી. જે અહીં રહેવું હોય તો તમારી જટા ઓછી કરવી પડશે. આશ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ - ૧૩૮ રાજષિ પ્રસન્નચંદ્ર મમાં રહેવાની વલ્કચીરીને ખુબ હોંશ તેથી વગર બેલ્વે તેમ કરવા દીધું. પછી નવરાવવા માટે વલ્કલ ઉતારીને બીજું કપડું આપવા માંડ્યું. એટલે તે બૂમો પાડવા લાગ્યા. બાપજી ! તમે બધું કરે પણ આ મારૂં વલ્કલ ના ત્યો. જમ્યો ત્યારથી હું એને પહેરું છું. એટલે વેશ્યાએ કહ્યુંઃ જો આપને આશ્રમમાં રહેવું હોય તે અમારા આચાર પાળવો પડશે. અમારા આશ્રમમાં તો આવાજ કપડાં પહેરાય છે. આશ્રમમાં રહેવાની વાત આવી એટલે વલ્કલગીરી બોલ્યા ચાલ્યા વિના શાંત ઉભા.વેશ્યાએ તેમને બીજું કપડું પહેરાવું ને ગરમ પાણીથી સાબુ ચોળીને નવરાવ્યા. પછી સુંદર કપડાંલત્તાં પહેરાવ્યાં. હવે વેશ્યાએ પિતાની પુત્રીને સોળે શણગાર સજાવીને તૈયાર કરી. પછી વેશ્યાઓએ ભેગા મળી ગીત ગાવા માંડયા એટલે વલ્કચીરી વિચારમાં પડયે. આ ઋષિઓ શું ભણતા હશે? વેશ્યાએ તેમને પોતાની પુત્રી પરણાવી અને મંગળ 1. વાજા વગડાવ્યા. આ સાંભળી. અરે ! આ શું ? આ કલા હલ શેને ! એમ વિચારતાં વલ્કલચીરીએ કાને હાથ દીધા. : ૫ ? અહીં રાજા પ્રસન્નચંદ્ર રાજાને અવાજ સાંભળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ રાજષિ પ્રસન્નચંદ્ર ૧૩૯ ગુસ્સે થયા. તે બોલ્યા : મારા નગરમાં એવું કાણું છે જે મારા હુકમ તેાડીને વાજ્ર વગાડે છે ? જાવ તેને બેોલાવીને મારી આગળ હાજર કરો. સિપાઇઓ ઉપડયા. વેશ્યાને પકડી લાવ્યાઃ વેશ્યાએ કહ્યું ! મહારાજ ! મને એક જોશીએ કહ્યું હતું કે એક ઋષિના વેષવાળા જીવાન તારે ત્યાં આવશે. તેને તું તારી પુત્રી પરણાવજે. હું કેટલાક દિવસથી તેની રાહ જોતી બેઠી હતી. એવામાં આજે તે આવ્યા. એટલે મારી પુત્રીના લગ્ન કર્યા. એના હરખમાં વાજા વગડાવ્યાં છે. મને ખબર નિહ કે આપના એવા હુકમ થયા છે. મારા ગુન્હા માક્ કરો. આ સાંભળી પ્રસન્નચંદ્રને લાગ્યું : મારા ભાઈ તા એ ન હેાય! ખાતરી કરવા તેમણે પેલી વેશ્યાને માકલી. તેઓએ આવીને જાહેર કર્યું ઃ એજ આપના ભાઈ છે. આ સાંભળી રાજાના હરખના પાર રહ્યા નહિ. પાતાના ભાઇભાભીને તેડવા હાથી મેાકલ્યા. હાથીની અંબાડીએ બેસી વલ્કલચીરી તથા તેની વહુ રાજદરબારે આવ્યા. રાજાએ ધીમે ધીમે તેને દુનિયાદારીનું જ્ઞાન આપ્યું. વચીરી સમજતા થયા. થાડા વખતમાં ખુબ ઢાંશિયાર બન્યા. પછી તેના ધણી રાજપુત્રી સાથે લગ્ન થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ રાજર્ષિ પ્રસન્નચંદ્ર અહીં સેમચંદ મુનિએ વચીરીને જ નહિ. એટલે તેને શેધવા નીકળ્યા. જંગલના ઝાડે ઝાડે તે ફરી વળ્યા. પહાડની બખોલ જોઈ વળ્યા પણ ક્યાંઈ વલ્કલગીરી દેખાયે નહિઆથી તેમને ખુબ દુ:ખ થયું. તેમને પુત્ર ઉપર ઘણેજ પ્રેમ. તેથી ચોધાર આંસુએ રડવા લાગ્યા. રડતાં રડતાં તે આંધળા થયા. પ્રસન્નચંદ્ર રાજાએ પિતાને ભાઈ મળે એટલે તેના સમાચાર પિતાને પહોંચાડયા. તેમને આથી કાંઈક શાંતિ વળી પણ તેને વિજોગ ખુબ સાલવા લાગે. હવે બીજા તાપસે તેમની સેવા ચાકરી કરે છે ને તેમની દેખરેખ રાખે છે. વકલચીરીને જંગલમાંથી શહેરમાં આવ્યા બાર વરસ વીતી ગયા છે. એક વખત એમને વિચાર આવ્યો ઓહો ! મારા પિતાએ મને ઉછેરીને માટે કર્યો ને મેં તો તેને કાંઈ બદલે વા નહિ. અત્યારે તેઓ ઘરડા છે. મારાથી આ કેમ ચુકાય ! પિતાને આ વિચાર તેમણે પ્રસન્નચંદ્રને કહેા. એટલે તેમણે કહ્યું પણ પિતાના દર્શન કરવાને ખુબ ઇંતેજાર છું. આપણે બંને સાથે જઈશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ === રાજષિ પ્રસન્નચંદ્ર (૧૪૧ તે બંને ભાઈ તૈયાર થયા. ભારે ઠાઠમાઠથી પિતાનું લશ્કર લઈને ચાલ્યા. કેટલાક વખતે તેઓ પિતાના આશ્રમે આવ્યા. જ્યાં આ આશ્રમ જે એટલે વલ્કલગીરી બોલી ઉઠે ભાઈ ! આ આશ્રમ જોઈ મને કઈ કઈ થાય છે. અહા ! આ સરોવરને વાવ! જ્યાં હું હંમેશાંન્હાહતે. અહા ! આ વૃક્ષો કે જેનાં મીઠાં ફળે હું ખાતે હતો. આ પ્યારા મુગલાં ! આ માતા જેવી ભેસે જેનું દૂધ પીઇને હું મટે છે. તે વખતનું જીવન ખરેખર ખુબ સુખી હતું. એવું સુખ હું કેટલુંક સંભારૂં ? આમ વાત કરતાં તે પિતાની પર્ણકટી આગળ આવ્યા ને પિતાના પગમાં પડી નમસ્કાર કર્યા. પિતાજી ! તમારા પુત્ર તમને નમસ્કાર કરે છે. આંધળા પિતા બોલ્યાઃ કોણ પ્રસન્નચંદ્ર ? કોણ વલ્કલગીરી? કેમ પુત્ર તમે કુશળ છો ? બંને બેલ્યાઃ આપની કૃપાથી અમે કુશળ છીએ. પછી તેમણે બંનેને છાતી સરસા ચાંપ્યાં ને તેમની આંખમાંથી પ્રેમનાં આંસુ પડયા. આ વખતે તેમના શરીરમાં પ્રેમની ગરમી એટલી વધી ગઈ કે તેમની આંખના પડલ તુટી ગયા ને તે દેખતા થયા. પછી વલ્કલચીરી પિતાની ઝુંપડીમાં ગયા ને પિતાનું કર્મડલ જોવા લાગ્યા. તેના પર કેટલાએ વરસની ઘુળ ચડેલી. તેને પોતાના ખેસથી દુર કરવા લાગ્યા. આ વખતે તેમને લાગ્યું કે પોતે આવું કાંઈક કરેલું છે. એને વિચાર કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ રાજર્ષિ પ્રસન્નચંદ્ર કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન એટલે કે પૂર્વભવનું સ્મરણ થયું. એટલે પિતાનો પૂર્વભવ જોવા લાગ્યા. ત્યાં તેમણે લીધેલી દીક્ષા યાદ આવી. તે સંયમી જીવન યાદ આવ્યું એટલે ભેગવિલાસ પરથી મન ઉઠી ગયું. ઉચ્ચ જીવન ગાળવાની ઈચ્છા થઈ. એ ઉચ્ચ જીવન ગાળવામાં તે એટલા પવિત્ર વિચાર આવી ગયા કે તેમની બધી મલીનતા દૂર થઈ ને તેઓ પૂરા પવિત્ર થયા. પછી તેઓ પોતાના પિતા તથા ભાઈ સાથે પોતનપુર પાછા ફર્યા. તેમણે તે બંનેને ધર્મને ઉપદેશ આપે એટલે પિતાને સાચે ધર્મ સમજાય. પ્રસન્નચંદ્રને પણ વૈરાગ્ય થયો. [૮] હવે એક વખત ત્યાં પ્રભુ મહાવીર પધાર્યા. એટલે મહાત્મા વચીરીએ પોતાના પિતાને કહ્યું. આપ એ --મહાપ્રભુ સાથે રહે ને આપના આત્માનું કલ્યાણ સાધે. પછી પોતે સ્વતંત્ર ફરવા લાગ્યા. અહિ પ્રભુ મરાવીરે ઉપદેશ આપે. તેથી પ્રસન્ન- ચંદ્રને પ્રબળ વૈરાગ્ય થયું. તેમણે પોતાના પુત્રને ગાદીએ બેસાડયે ને પિતે દીક્ષા લીધી. એક વખત પ્રભુ મહાવીર રાજગૃહી પધાર્યા. રાજર્ષિ : પ્રસન્નચંદ્ર પણ સાથે હતા. તેઓએ ઉગ્ર ધ્યાન લગાવ્યું. એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ સજર્ષિ પ્રસન્નચંદ્ર ૧૪૩ પગે ઉભા રહ્યા. બે હાથ ઉંચા રાખ્યા ને સૂરજના સામે નજર રાખી. આ વખતે રાજા શ્રેણિક પિતાના પુરા ઠાઠથી પ્રભુ મહાવીરના દર્શન કરવાને ચાલ્યા. તેમના લશ્કરના મોખરે બે સિપાઈઓ ચાલે. તેમણે આ મુનિને જઈ વાતચીત ચલાવી. પહેલે કહે, ધન્ય છે આ મુનિરાજને ! આના જેવું ઉગ્ર તપ કેણ કરી શકે? ત્યારે બીજે બોલે અરે યાર ! એમાં એમણે શું મોટું કામ કર્યું? બિચારા બાળકને ગાદીએ બેસાડીને ચાલ્યા ગયા. મંત્રીઓને તેની દેખરેખ સાંપી. હવે તે મંત્રીઓ જ એનું કાસળ કાઢવા તૈયાર થયા છે. એ બાળકને મારીને રાજય લઈ લેશે એટલે એને વંશ જશે. ધિક્કાર છે એવા નિર્દય પિતાને. એમ કહી તેઓ આગળ ચાલવા લાગ્યા. એવામાં મહારાજા શ્રેણિક પણ આવી પહોંચ્યા. તેમણે ધ્યાન ધરતા આ મહાત્માને જઈ ભક્તિ ભાવે પ્રણામ કર્યા. પછી આગળ ચાલ્યા. રસ્તામાં આ મુનિ કેવા મહાન છે એમ વિચાર કરવા લાગ્યા. પ્રભુ પાસે જઈને તેમને વંદન કર્યું અને ઉપદેશ સાંભળવા લાગ્યા. પછી પ્રશ્ન કર્યો હે પ્રભુ !જયારે હું પ્રસનચંદ્રને પગે લાગે ત્યારે તેમણે કાળ કર્યો હોત તે શી ગતી થાત? પ્રભુ મહાવીર કહે, ખરાબમાં ખરાબ. [ સાતમી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ રાજર્ષિ પ્રસન્નચંદ્ર નરક] શ્રેણિકરાજા આશ્ચર્ય પામ્યા. ફરીથી પૂછયું અત્યારે મરે તો? પ્રભુ મહાવીર કહે, (સ્વાર્થસિદ્ધિ વિમાને જાય, ઘણી ઉંચી ગતિએ જાય. આવા જુદા જુદા જવાબ સાંભળી શ્રેણિકે ફરી પૂછયું: હે પ્રભો ! એમ કેમ ? એવામાં દુભિ વાગવા લાગી. જ્યનાદ થવા લાગ્યા. શ્રેણિકે પૂછયું પ્રભો ! આ દુભી શેની વાગી ? તેમણે જવાબ આપેઃ રાજર્ષિ પ્રસન્નચંદ્રને કેવલજ્ઞાન થયું. રાજા શ્રેણિકને આ બધું સાંભળી નવાઈ લાગી અને આવા જુદાજુદા જવાબો કેમ મળ્યા તે સંબંધી ખુલાસે પૂછયે. પ્રભુ મહાવીર કહેવા લાગ્યા હે રાજન્ ! તું અહિં વંદન કરવા આવતો હતો ત્યારે તારા સિપાઈઓની વાતચીત એમના કાનમાં પડી. એથી તે ધ્યાન ચુક્યા. તે વિચારવા લાગ્યાઃ અરે જેનાપર મેં વિશ્વાસ મૂક્ય તેજ આજે દુષ્ટ થયા. મારા દૂધ પીતા બાળકનું રાય લેવાને વિચાર કરતા તે દુષ્ટને શરમ સરખીએ ન આવી ? જે અત્યારે હું ત્યાં હેત તો એ પાપીઓની બરાબર ખબર લેત. આ પ્રમાણે તેમના મનમાં ક્રોધ વધારે ને વધારે થવા લાગ્યો. થોડા વખતમાં તો તેઓ પોતાનું ચારિત્ર ભૂલી ગયા. જાણે મંત્રીઓ પિતાની પાસે આવીને ખડા થયા હોય અને પોતે લડાઈમાં ઉતર્યા હોય તે ભાસ થયે. એટલે પોતે જાણે એક પછી એક હથિયારો વાપરવા માંડ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ રાજષિ પ્રસન્નચંદ્ર ૧૪૫ મંત્રીએના કકડે કકડા કરવા લાગ્યા. જાણે લડાઇ કરતાં પેાતાના બધા હથિઆરા ખુટી ગયા હૈાય તેમ લાગ્યું તેથી તેમણે વિચાર કર્યોઃ લાવ્ય, મારા માથે ટાપ પહેર્યાં છે. તે ફૂંકીને પણ શત્રુના પ્રાણ લઉં. પછી તે વધારે ને વધારે ઉગ્ર થયા. આ વખતે હે રાજા ! તમે વંદન કર્યું હતું. પછી જેવા તેમણે માથે હાથ મૂકો ત્યાં મુંડેલું મરતક યાદ આવ્યું. હા ! મેં ના ઢીક્ષા લીધી છે. મારાથી આવા વિચારો કેમ થાય ! મારી ભૂલ થઈ ! હું ધ્યાન ચૂકયા ! મારે હવે પુત્રથી શું ! મારે હવે મત્રીએથી શું ? જગતના સધળા જીવ જોડે મિત્રતા હાવી ધટે ! દીક્ષા લેનારથી કાઇ તર વેર વિરાધ થાયજ કેમ ? આમ વિચાર કરતાં તે પવિત્ર થઈ રહ્યા હતા, તે વખતે હે રાજન્ ! તમે મને પ્રશ્ન કર્યા હતા. અને પછી તે પૂરા પવિત્ર મનવાળા થયા એટલે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. હે રાજન્ ! રાજષિ પ્રસન્નચંદ્રની વાત પરથી સમજ કે મનુષ્ય વિચારથીજ ચડે છે તે વિચારથીજ પડે છે. જેવા વિચાર કરીએ તેવા થવાય છે. માટે હંમેશાં પવિત્ર વિચાર ને પવિત્ર ભાવનાવાળા થવા પ્રયત્ન કરવા. પ્રસન્નચંદ્ર અનેકના કલ્યાણ કરી નિર્વાણ પામ્યા, વલ્કલચીરિ પણ અનેકના કલ્યાણ કરી નિર્વાણ પામ્યા. શિવમસ્તુ સર્વ ગળતઃ । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ સતી મણુરેહા વાહ ! સુદ નપુર તે સુદર્શનપુર.આવા નગરની જોડ ક્યાં હશે ! અને આ માળવા જેવી સુ ંદર ભૂમિ પણ કાં હશે ! આમ ત્યાંના રાજા મણિરથ ગાખે બેઠા વિચાર કરે છે. એવામાં તેમની નજર સામેના મહેલમાં ગઈ. ત્યાં શું જોયું ? નાહીને આવેલી મયણરેહા પેાતાના ચોટલા સૂકવી રહી છે. મણિરથ રાજા એ જોઈને અચ ંબા પામ્યા. મયણરેહા તેમના નાનાભાઈ યુગમાહુની સ્રી. અડ્ડા આવુ રૂપ! યુગબાહુને આવી રૂપાળી સ્ત્રી છે એવું તે આજેજ જાણ્યું. તેનું મન ચળ્યું. તે મોટાભાઈની ફરજ ભૂલ્યા. બીજા દિવસથી મયણરેહા પોતાને ચાહે એવા પ્રયત્નો કરવા લાગ્યા. એક દિવસ દાસી સાથે સુંદર વજ્ર ને ધણાં મેલ્યાં. મયણરેહાએ તે સ્વીકાર્યા. તે સમજી કે જેઠજી તે મેટા છે. તેમની કૃપા મારાપર ધણી છે. બીજા દિવસે વળી મેવામીઠાઇ માલ્યા, ત્રીજા દિવસે વળી સુદર ફળઠ્ઠલ માકલ્યા. આમ મણિરથ નવીનવી વસ્તુઓ માકલવા લાગ્યા. મયણરેહા પણ તે નિર્મળ મને સ્વીકારવા લાગી. મણિરથ સમજ્યો કે મયશુરેહા મને ચાહવા લાગી છે. એક વખત મયણરેહા પેાતાના ખાગમાં ગઈ. દ્રાક્ષના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ સતી મયણરેહા ૧૪૭ માંડવા નીચે હીંચકા ખાવા લાગી. એવામાં મણિરથ ત્યાં આ ને કહેવા લાગે છે સુંદરી ! તમે મને પુરુષ તરીકે રવીકારો. હું રાજયરિદ્ધિ તમારા ચરણે ધરીશ. મયણરેહા મહાસતી હતી. તે મણિરથના આવા વચને સાંભળી અચંબે પામી. મનમાં વિચારવા લાગી મણિરથ મારા જેઠ થઈને આ બેલે છે શું? નક્કી તેમની મતિ મેલી થઈ છે. એટલે તેણે જવાબ આપે તમને પુરુષ તરીકે કોણ ન સ્વીકારે! તમે સ્ત્રી કે નપુંસક થોડા જ છો ! વળી યુવરાજ યુગબાહુની હું સ્ત્રી છું એટલે રાજયરિદ્ધિ મને મળેલી જ છે. સતિયા મરણ પસંદ કરે પણ સત ન છોડે. તેમને તે મેટી એટલી મા, ને નાની એટલી બહેન. હે મહારાજ ! હું તમારા નાનાભાઈની સ્ત્રી એટલે તમારી બહેન કહેવાઉં. માટે દુષ્ટ વિચાર છેડી દે. મણિરથનું મન ચકડોળે ચડયું હતું એટલે આ અમૃતવાણી તેના હૈયે ન ઉતરી. તેણે તો ઉલટો ઉધે વિચાર કર્યો. આ યુગબાહુ જીવે છે ત્યાં સુધી મયણરેહા મને નહિ ચાહે. જે એને કાંટો કાઢું તો મારા મનોરથ ફળે. આમ વિચારી તે યુગબાહુને મારવાને લાગ શોધવા લાગે. મયણરેહાએ આ વાત પિતાના પતિને ન કહી. તેને લાગ્યું કે આ વાતથી પતિ ગુરસે થશે અને ભાઈ ભાઈ વચ્ચે . યુદ્ધ જામશે. તેમાં સેંકડો નિર્દોષ પ્રાણીના જન જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સતી મયણરેહા : ૨ ઃ મહા ગર્ભવતી છે. ગર્ભ કઇ પુણ્યવાન એટલે સુંદર વિચાર આવે છે. તેને ત્રીજે માસ થયે એટલે ઈચ્છા થઈ હું જિનેશ્વરની પૂજા કરૂં. ગુરૂને વંદન કરૂં. ધર્મની વાત સાંભળું. યુગબાહુએ તેની બધી ઈચ્છા પૂરી કરી. છ માસ વીતી ગયા ને વસંત ઋતુ આવી એટલે યુગબાહુ મય હા સાથે પિતાના ઉધાનમાં ગયે. સાથે થોડા દાસદાસી લીધા. ત્યાં દિવસભર આનંદ કર્યો. રાત પણ ત્યાં જ રહ્યા. એક કેળના ઘરમાં સૂતા. મણિરથને લાગ્યું આજ ઠીક લાગે છે. એક તે નગર બહાર છે. વળી સાથે થોડાજ માણસે છે એટલે જરૂર હું પાવીશ. આમ વિચારી તૈયાર . ખભે તરવાર લટકાવી ને એકલેજ બાગ આગળ આવ્યું. યુગબાહુ ક્યાં છે? મણિરથે પહેરેગીને પૂછયું. પહેરગીરાએ જવાબ આપેઃ મહારાજ ! તેઓ કેળના ઘરમાં છે. પણ ત્યાં કોઈને નહિ આવવા દેવાને સખ્ત હુક્સ છે. આ સાંભળી મણિરથ બેલ્યઃ જરા ભાન ઠેકાણે રાખીને બેલે. તમે કેની સાથે વાત કરો છો તેનું ભાન છે! મહારાજ મણિરથ જરૂરના કામ સિવાય અત્યારે આવે જ નહિ. તે અંદર જવા લાગ્યા. એટલે પહેરેગીરએ અટકાવીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ સતી મયણરહા ૧૪૯ યુગબાહુને ખબર આપી મહારાજ એકલા પધાર્યા છે. અમને તરડી અંદર આવે છે. યુગબાહુ કહે, કોણ? મોટા ભાઈ અત્યારે અહીં આવે છે? તેમને માટે એક એવો મનાઈ હુકમ હેય નહિ. જાઓ એમને અંદર આવવા ઘો. એમ કહી પહેરેગીરને વિદાય ર્યા. પિતે ભાઈના સામે જવાની તૈયારી કરી. મયણરેહાને વહેમ પડયે, જરૂર આમાં કાંઇક દગો છે. નહિતર મણિરથ અત્યારે શા માટે આવે ! એટલે તેણે યુગબાહુને કહ્યું સ્વામી આપ એકલા જશે નહિ મારું મન વહેમાય છે. યુગબાહુ કહે, મયણરેહા ! મોટા ભાઈ મારા શિરછત્ર છે. તે મને પુત્રની માફક ચાહે છે. તેમનાથી વહેમાવા જેવું છે શું? મયણરેહાએ આજ સુધી છુપાવી રાખેલી વાત કહી. સ્વામી ! આપ ભોળા છો. આપ એમનું કપટ પારખી શકતા નથી. એમણે મને ચળાવવા નીચે પ્રયત્ન ક્ય છે.. કોણ જાણે અત્યારે એમના મનમાં શું હશે ? યુગબાહુ આ સાંભળી શંકાયે. પણ મોટા ભાઈનું માન તેના હૈયામાં છલકાતું હતું. એટલે તે શંકા દૂર કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સતી મયણરેહા અને ભાઈને લેવા ચાલે. મયણહા પાસેના મંડપમાં બેસીને આતુરતાથી જોવા લાગી કે શું થાય છે. મણિરથ આવ્યા એટલે યુગબાહુએ તેિજ કમાડ ઉધાયા. “મોટાભાઈ! અહિં પધારી માહરાપર કૃપા કરો' એમ કહી માથું નમાવ્યું. તે જ ક્ષણે મણિરથની તરવાર જારથી તેની ગરદન પર પડી. યુગબાહુ બેભાન થઈને ધરણી પર ઢળી ગયે. આ અવાજ સાંભળી મયણરેહાએ કારમી ચીસ પાડી. તરતજ સુભટે દેડી આવ્યા. મણિરથ નાસવાને પ્રયત્ન કરવા લાગે પણ તે પકડાયે. સુભટએ તેની લેહી ટપકતી તરવાર પડાવી લીધી ને કોધથી બોલ્યાઃ અરે જુલ્મી રાજા! નાના ભાઈનું ખુન કરતાં તને શરમ ન આવી ? અમે અમારા સ્વામીના ખુનનો બદલો લઈશું. તને જીવતો નહિ જ જવા દઈએ. તેઓ મણિરથ પર વેર લેવા તત્પર થયા. આ વખતે મયણરેહાએ કહ્યું ભાઈઓ! મારે ખુનને બદલે ખુન નથી જોઈતો. આ અણીને વખત છે. તે ધમાલમાં ખાવાનું નથી. તમારા સરદારનું મરણ સુધારવાને આ અવસર છે. માટે એને જ કરો. કર્યા કર્મ ઈને છોડતાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ સતી મયણુરેહા ૧૫૧ યુગબાહુ તરફડીયા મારી રહ્યા છે. તેના શરીરમાંથી ધણું લેાહી નીકળી ગયું છે. હવે થાડી વારમાંજ તે મરણ પામે એમ છે. મયણરેહા તેની પાસે બેઠી ને ધીમેથી કામળ વચને કાનમાં કહેવા લાગી: હું ધીર ? તમારૂ મન શાંત રાખજો. કાઇના પર રાજ કરો નહિ. કર્યા કર્મોનાં ફળ ભેગવવાં પડે છે. એમાં બીજા તેા નિમિત્ત છે. માટે કાઇને દોષ દેશે નહિ. હે ધીર ! તમે અરિહંત દેવનું શરણુ અંગીકાર કરો. પવિત્ર મુનિરાજોનું શરણુ અંગીકાર કરો. જીનેશ્વરના ધર્મનું શરણ અંગીકાર કરી. બધા પાપનો ત્યાગ કરી. પરલેાકનું ભાતું બાંધેા. હૈ સ્વામી ! તમે સહુની સાથેના અપરાધ ખમાવે. બીજાના કરેલા અપરાધની ક્ષમા આપે.આ કાઇ કાઈનું નથી. સ્ત્રી કે પુત્રમાં મમતા રાખશે નહિ. તે કાઇ કામ આવવાનું નથી. એક જિનેશ્વર દેવનું શરણું લ્યા. ધર્મ એજ ખરી છે. ધમ થીજ સુખ મળે છે એમ માના, પંચપરમેષ્ઠિનું રમરણ કરો. મયણરેહાએ કહ્યું તે બધું યુગમાહુએ કર્યું. આ મહાસતીથી તે ધર્મ પામ્યા. શુભ ધ્યાનથી તેની ભાવના સારી રહી. એટલે તેનું મરણ સુધરી ગયું. મયણયેહા છેવટે નવકાર મંત્ર દેવા લાગી. તે ખેાલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સતી મયણરેહા ‘નમેા અરિહંતાણુ” ને યુગબાહુના પ્રાણ નીકળી ગયા. ધર્મ પ્રતાપે મરીને તે દેવ થયા. પહેરેગીરા મડદાંની આસપાસ વીંટળાઇ ગયા છે. મણિરથ ક્ષમા મળવાથી નાસી છુટયા છે. અદ્ઘિ મયણરેહા વિચારે છે: બન્યું આ રૂપ ! એણે ભાઈ પાસે પણ ભુંડું કામ કરાવ્યું. હજી પણ આ રૂપને માહીને મણિરથ નીચ કામ કરશે. વખતે મારા ચંદ્રયશને પણ ઠાર મારશે. માટે અહીથી પરદેશ ચાલ્યા જવું. ત્યાં જઇને મારા આત્માનું કલ્યાણ કરવું. આમ વિચારી તે ઉપવનની દિવાલ આગળ આવી. તે કુટ્ટીને બહાર પડી. અને પેાતાનાથી જવાય એટલા જોરથી જવા લાગી. :3: સવાર થતાં તે એક જંગલમાં આવી.ત્યાં ચાલતાં ખપેારે એક સરાવર આગળ આવી. ત્યાં હાથ, પગ, માટું ધાયાં ને ફળ ફુલ લાવી ભૂખ ભાંગી. પછી થાકી જવાથી એક ઝાડ નીચે સુતી, રાત્રિ પડી એટલે જંગલી જાનવરોના અવાજ થવા લાગ્યા. મયણુરેહા જાગીને જિનેશ્વરનું મરણ કરવા લાગી. ગમે તેવા ભયના વખતે નવકાર મંત્રનુંજ શરણ છે. અધીરાત થઇ એટલે તેનું પેટ દુઃખવા લાગ્યું. સવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ સતી મયણરેહા ૧૫૩ થતાં દેવ જેવા દીકરા અવતર્યાં, પુત્રનું માઢું જોઇને હરખ પામી. પછી તેને સરાવર આગળ લઇ ગઇ. તેના પાણીથી તેને ધાયા. પછી પોતાના પતિની વીંટી તેના હાથમાં પહેરાવી. પાતાનું વસ્ત્ર ફાડી તેના હીંચકા કર્યો. અને તેને નીચા ઝાડની ડાળીએ બાંધી તેમાં સુવાડયા. પછી સવરમાં ન્હાવા ગઈ. તે સરેવરમાં ન્હાય છે કે આવ્યે હાથી. ભારે મસ્તાના. તેણે પેાતાની મસ્તીમાં મયણુરેહાને સૂંઢથી પકડી અને જોરથી હવામાં ઉછાળી. અરે હાય ! હવે શું થાય? ગભરાશે નહિ, પ્રિય વાંચક ? નશીખના જોરે એક વિદ્યાધર વડે તે ઝીલાઈ ને વિદ્યાધર તેને પેાતાના વિમાનમાં લઈ ચાલ્યેા. પેાતાની રાજધાની વૈતાઢય પર્વત પર હતી ત્યાં લાવ્યેા. મયણરેડાને કળ વળી એટલે આંખ ઉધાડી. જીએ તે કાઈ અજાણ્યું ઠેકાણું. અજાણ્યા પુરૂષ. એટલે તે ખેલી: વીરા ! હું કાં આવી છું ? મારા પુત્ર કયાં છે ? મને મારા પુત્ર આગળ લઇ જા. વિદ્યાધર તેના રૂપથી માહીત થયા હતા. તેણે કહ્યું: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સતી મયણુરેહા હૈ સુંદરી ! તું વૈતાઢય પર્વત પર છે.મણિચુડના પુત્ર મણિપ્રભુ વિદ્યાધરની રાજધાનીમાં છે. તારા પુત્રના શાક ન કર. તેની હકીકત મારી વિદ્યાથી તને કહું છું. મિથિલાના પદ્મરથ રાજા જંગલમાં આવી ચડયા હતા. તે તારા પુત્રને લઈ ગયા છે. તેને એકે પુત્ર નહિ હાવાથી પાતાના પુત્ર બનાવ્યા છે. હવે તું મારી સાથે રહે ને આનંદ કર. ’ મયરેહાને આ સાંભળી વિચાર થયા. મારા ક ભારે છે. એક પછી એક દુઃખ આવતાંજ જાય છે. પણ હશે તેને હું યુક્તિથી દૂર કરૂ ને મારૂં પવિત્ર શીયળ સાચવું. આમ વિચારી તેણે વિદ્યાધરને કહ્યુંઃ મારે નંદીશ્વર દ્વીપનાં દર્શન કરવાં છે. ત્યાં મને લઈ જા. તેના દર્શન કરીને પછી હું જવાબ આપીશ એટલે વિદ્યાધર તેને નદીશ્વર દ્વીપમાં લઈ ગયા. ત્યાં દર્શન કર્યાં અને મુનિરાજને વાંઢવા ગયા. આ મુનિરાજ તે વિદ્યાધરના પિતા મણિચુડ મહારાજ. તેએ અગાધ જ્ઞાની હતા. તેમણે પેાતાના પુત્રની ખરાબ ઇચ્છા પારખીને બ્રહ્મચય ઉપર ઉપદેશ આપ્યા.તેમના સચાટ ઉપદેશથી વિદ્યાધરનું મન પવિત્ર થયુ, તેણે મયણરેહાની ક્ષમા માગી. વિદ્યાધર ક્ષમા માગી રહ્યા. ત્યાં આકાશમાંથી એક વિમાન ઉતર્યું: તેમાંથી એક તેજસ્વી દેવ નીચે ઉતર્યો. તેણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ સતી મયણરેહા ૧૫૫ મયણરેહાને પ્રણામ કર્યા. આ જોઈ વિદ્યાધર બેઃ ગુરુ મહારાજ હાજર છતાં તમે આ સીને કેમ નમે છે ? દેવા કાંઇ પણ જવાબ આપે તે પહેલાં મુનિએજ કહ્યું આ દેવે બરાબર કર્યું છે. પૂર્વભવમાં તે આ સ્ત્રીને પતિ હતા. આ શ્રીએ મરતી વખતે તેને ધર્મ પમાડયો હતો. તેથી તે ગુરૂ થઈ. હાલ તેને ગુરૂ તરીકે ઓળખીનેજ આ દેવે પહેલાં નમસ્કાર તેને કર્યા. પછી દેવે કહ્યું હું તમારું શું ભલું કરું? મયણરેહા કહે, ખરી રીતે કેઈ કેઈનું ભલું કરી શકે તેમ નથી. મારૂં ભલું તો મેક્ષથીજ થાય. તે મેક્ષ કોણ દઈ શકે તેમ છે! મારી પોતાની મહેનતથી જ તે મળે એમ છે. છતાં હે દેવી મને મારા પુત્રનું મોટું જોઈને દીક્ષા લેવાની ઈચ્છા છે. માટે મને મિથિલામાં લઈ જાઓ.” દેવે તે પ્રમાણે કર્યું. મિથિલા નગરી પ્રભુ મલ્લિનાથ અને નમિનાથના જન્મથી પવિત્ર બનેલી છે. તેઓ દીક્ષા અને કેવળજ્ઞાન પણ ત્યાં જ પામેલા છે. એટલે બને જિનમંદિરે ગયા. ત્યાં ભક્તિભાવે વંદન કર્યા. પછી સાધ્વીજીના ઉપાશ્રયે ગયા. તેમને વંદન કરી તેમને ઉપદેશ સાંભળવા બેઠા. એટલે મયણરેહાને પ્રબળ વૈરાગ્ય થયું. તરતજ દીક્ષા લેવાનું મન થયું. તેથી પુત્રનું મેટું જેવાને વિચાર કરી પડતું મૂક્યું અને દીક્ષા લીધી. તેમનું નામ પડ્યું સુત્રતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સતી મયણરેહા પેલા મણિરથનું શું થયું ? અરે હા ! મયણરેહાની વાતમાં તેને તે ભૂલી જ ગયા. મણિરથે ભાઇને મારતાં તે માર્યો પણ તેનું કાળજું થરથરી ઉઠયું. મયણરેહાની મીઠી નજરથી તે જીવતો છુટયો છતાં તેનું પાપ તેને કેમ મૂકે ! તે પિતાના મહેલમાં દાખલ થે. બાગના રસ્તેથી ચાલતાં તેને સાપ ડ. થોડીવારમાં તેનું ઝેર રગેરગે વ્યાપી ગયું ને તે મરણ પામે. કહેવાય છે કે તે ચોથી નરકે ગયે. બીજા દિવસે નગરજનોએ મળી બંનેને સાથે અગ્રિ સંસ્કાર કર્યો. પછી ચંદ્રયશા કુમારને ગાદી આપી. ચંદ્રયશા કુમાર પ્રજાને સારી રીતે પાળવા લાગ્યો. મયણરેહાનો પુત્ર મિથિલામાં રાજકુંવર થયે છે. ખુબ સુખ સાહ્યબીમાં ઉછરવા લાગે છે. એ કુંવર આવતાં રાજના શત્રુઓ નમવા લાગ્યા છે. એટલે તેનું નામ પાડયું નમિરાજ. તે ખુબ વિદ્યા ભણે. બધી યુદ્ધકળા શીખે. એટલે પત્રરથ રાજાએ તેને ઘણી સ્ત્રીઓ પરણાવી અને રાજગાદી આપી. પોતે સાધુ થઈને ચાલી નીકળ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ સૂતી મણુરહા ૧૫૭ પરાક્રમી મિરાજ એક પછી એક્ર દેશ જીતવા લાગ્યા તે ચેાડા વખતમાં તેા બધે પ્રખ્યાત થયા. એક વખત તેના સુંદર હાથી સાંકળ તેડીને નાઠો. તે ચંદ્રયશાની હદમાં આવ્યો. ચંદ્રયશાના સિપાઈઓ તેને યુક્તિથી પકડીને રાજધાનીમાં લાવ્યા. રાજાએ તેને હાથીખાને બધાવ્યા. નિમરાજને ખબર પડી. મારા હાથીને ચંદ્રયશા રાજાને ત્યાં ખાંધ્યા છે. એટલે સંદેશા માહ્યા કે હાથી અમારા છે માટે પાછા આપે। નહિતર સુદર્શનપુર ધૂળભેગુ થશે. આ સાંભળી ચંદ્રયશાને ક્રોધ ચડયો. તેણે જવાબ આપ્યાઃ જે હાથીની દશા થઇ તે તમારી થશે. મિરાજે આ જવામ સાંભળ્યા એટલે પેાતાનું લશ્કર તૈયાર કર્યું ને સુંદનપુર પર ચડાઇ કરી. ચંદ્રયશાએ જાણ્યું કે મિરાજનું લશ્કર આવે છે એટલે નગરના . દરવાજા બંધ કરી દીધા. ઘેરા ધણા દિવસ ચાલ્યે પણ સ્રામાસામી લડાઇ થઈ નહિ. ચંદ્રયશા ધેરાથી કંટાળી ગયા છે. નગરના દરવાજા ઉધાડી કેસરિયા કરવાની તૈયારી કરે છે. નમિરાજ પણ કાઈ પણ ભાગે લડાઇ કરી એટલે તેણે લડાઈની તૈયારી કરી. છેડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat લાવવા ઇચ્છે છે.. સિપાઈઓએ જયનાદ . www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સતી મયણરેહા ક્યઃ નમિરાજ મહારાજકી જે. નગરમાંથી પણ જવાબ આ ચંદ્રયશા મહારાજકી જે. - હવે નમિરાજ ચાલવાની તૈયારી કરે છે એવામાં છેટેથી બે સાધ્વીઓને આવતાં જોઈ. તેથી તે એમની પાસે ગયા ને વંદન કર્યું. પછીનમ્રતાથી પૂછ્યું હે મહાસતીજી! આ લડાઈના મેદાનમાં આપનું પધારવું કેમ થયું ? સાવી ગંભીર શબ્દ બોલ્યા : રાજન્! આ મનુષ્યને સંહાર શાને કરે છે ? આ લેહીની નદીઓ વહેવરાવીને મેળવેલ યે તમારું શું ભલું કરી શકે એમ છે? અને તેમાં ભાઈએ ભાઈની સાથે યુદ્ધ કરવું તે શું વ્યાજબી છે ? નમિરાજ કહે, મહાસતીજી ! આપ તે જગતના બધા જેને સરખા ગણે એટલે ભાઈજ કહે પણ એવા છકી ગયેલા ભાઈઓની સાન ઠેકાણે લાવવા માટે આ યુદ્ધ કરવું જ પડશે. આ સાધ્વી તેજ સુવ્રતા--મહાસતી મયણરેહા. તે બેલ્યા : તે તમારે સગોભાઈ થાય છે. તમને બંનેને જન્મ દેનારી હું આ રહી. નમિરાજ કહે કેવી ગપ ! એ હેઈજ કેવી રીતે શકે? મહાસતીજી આવી વાતો સાંભળવાને હવે વખત નથી. ચાલે શૂરા સરદારે ! સુત્રતા બેલ્યા : પણ સબુર, રાજન્ ! મારી એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com. Page #163 -------------------------------------------------------------------------- ________________ સતી મયણરેહા ૧૫૯ નજીવી માગણી કબુલ કરશે? અર્ધજ કલાક ફક્ત લડાઈ બંધ રાખો ને મને નગરમાં પહોંચવા ઘો. નમિરાજ આ માગણીને ઈન્કાર કરી શક્યો નહિ. તેણે કહ્યું : ભલે આપના વચનની ખાતર હું અર્થે કલાક ભીશ પણ આપ નગરમાં શી રીતે જઈ શકશે? દરવાજા બંધ છે. એવામાં એક સરદારે કહ્યુંઃ મહારાજ મેં ગઈ કાલે જ કિલ્લામાં એક ગાબડું જોયું છે. ત્યાંથી એ જઈ શકશે. પેલે સરદાર સાધ્વીજીને લઈ ચાલ્યો. સાધ્વીજી ચંદ્રયશા કુમાર પાસે આવ્યા. ચંદ્રયશાએ માતાને સનેહ ચાખે હતે. નમિરાજ જન્મથી છુટે પડયે હતું એટલે નમિરાજ એ વાત કબુલ ના કરી શક્ય. - સાધ્વીજીએ ચંદ્રયશાને ઓળખાણ આપી એટલે તે નમી પડે ને બેલ્યઃ આપ જેમ કહે તેમ કરવા તૈયાર છું. સુત્રતા બેલ્યા તે તેના સામૈયાની તૈયારી કરી તેને પ્રેમથી ભેટ. - ચંદ્રયશાએ તે કબુલ કર્યું. સામૈયાની તૈયારી કરી. અહી નેમિરાજ વિચાર કરે છે હવે પાંચ મિનિટ બાકી રહી. આ સાધ્વીઓ તો આવી નહિ. એટલે મારે યુદ્ધ ચાલુ કરવું જ પડશે. એવામાં નગરના દરવાજા ઉઘડયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સતી મયણરેહા ચંદ્રયશાનું લકર દેખાયું. પણ આશ્ચર્ય ! કોઈની પાસે હથિયાર નહિ. ચંદ્રયશા સહુથી મોખરે હતો. તે નિમિરાજની છાવણીમાં આવે. નમિરાજને ખાત્રી થઈ કે મારે આ માજ ભાઈ છે. નહિતર આમ કેમ આવે ! કુદરતી રીતે જ તેને પ્રેમ થય ને તે પણ સામે દેડ. બંને ભાઈઓ પ્રેમથી ભેટી પડ્યા. લશ્કર આખું અચંબો પામ્યું. બધી હકીકત જાણીને વધારે અચંબો પામ્યું. નમિરાજની ગાજતે વાજતે સુદર્શનપુરમાં પધરામણી થઈ. સુત્રતા સાધ્વીની શુભ ભાવના ફળી. સાચી અહિંસાનું પરિણામ ફળ્યા વિના કેમ રહે ! ચંદ્રયશાને સાધ્વીજને સમાગમ વળે. એટલે વૈરાગ્ય ઉત્પન્ન થયે અને દીક્ષા લેવાનું મન થયું. તેમણે નમિરાજને ગાદી સોંપી ને દીક્ષા લીધી. નમિરાજનું રાજ્ય ખુબ વધ્યું. પણ ત્યાર પછી થોડા વખતમાં તેમને બળતરીયે તાવ થે. આ તાવની શાંતિ કરવા તેમની સ્ત્રી ચંદન ઘસી ઘસીને ચોપડવા લાગી. ચંદનથી શાંતિ થઈ પણ તે ઘસતાં સ્ત્રીઓના કંકણને ખુબ ખડખડાટ થયો. આ તેમનાથી ન ખમાયું. પટરાણીએ જેયું રાજાથી આ ગરબડ ખમાતી નથી એટલે કહ્યું: બધા અકેક કંકણ રાખો ને ચંદન ઘસે. બધાએ તેમ કર્યું. એટલે અવાજ બંધ થઈ ગયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ સતી મયણરેહા નમિરાજને શાંતિ થઈ. તે જ ક્ષણે વિચાર થયે. અહા ! એક કંકણ હોય તો કેવી શાંતિ રહે છે ! ખરેખર વધારેમાંજ દુઃખ છે. મનુષ્ય પણ બધાની ધમાલ છોડી પિતાના એક આત્મભાવે રહે તો કેટલી શાંતિ મળે ! ખરેખર ત્યાગ અને એકલભાવ એજ ધર્મ છે. હું તેનું આરાધન કરૂં ને સુખ પામું. આ વિચાર કરી તે સાજા થયા એટલે તરત દીક્ષા લીધી. આ રાજર્ષિ નિમિરાજને વૈરાગ્ય અદ્દભુત હતે. તેમની દેવે કેવી રીતે પરીક્ષા કરી અને તેમાંથી તે કેવી રીતે પસાર થયા તેની હકીકત ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં આપેલી છે. પવિત્ર જીવન ગાળતાં તેમને મોક્ષ થયે. ચંદ્રયશા પણ પવિત્ર જીવનથી મેક્ષ પામ્યા. સાધ્વી સુત્રતા પણ તપત્યાગથી પૂરા પવિત્ર થયા ને નિર્વાણ પામ્યા. ધન્ય છે પતિને ધર્મ પમાડનાર મહાસતી મયણરેહાને! ધન્ય છે આત્મ કલ્યાણ સાધનારી પવિત્ર આર્યાઓને ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ચંદન મલયાગિરિ : ૧ : કુસુમપુર ઉપર આજે જખરા શત્રુની એકાએક ચઢાઇ આવે છે. આવા સમાચાર મળતાં ત્યાંના પ્રજાપાળક રાજા ચંદન તેનેા સામને કરવાની તૈયારી કરે છે. નગરના દરવાજા બંધ થયા. લશ્કરી નાખતા ગડગડવા લાગી. તરતજ સૈનિકાનાં ટાળટાળાં દેડનાં આવવા લાગ્યા. થોડી વારમાં નગરના કાટ સૈનિક્રાથી ઉભરાઈ ગયા, શત્રુનું જબરદસ્ત લશ્કર પૂરપાટ ધસ્યું આવે છે. આકાશ આખુ ધુળથી છવાઇ ગયું છે. એટલે કાઇ સમજી શક્યું નથી કે લશ્કર કેટલુ' છે. દુશ્મને નજીક આવતાંજ બંને તરફથી ખાણાના વરસાદ વરસવા લાગ્યા. યાદ્દાઓ સામસામી બૂમા પાડે છે. ધાડા જોરથી હણે છે. ઉંટ ઊંચા સાદે ગાંગરે છે. હાથીઆ કાન ફાડી નાખે એવી ગર્જના કરે છે. ઘેાડી વારમાં શત્રુનું લશ્કર કેટની રીંગ આગળ આવ્યું ને ખુનખાર લડાઇ જામી. આ લડાઈમાં ચંદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ચંદન મલયાગિરિ ૧૬૪ રાજા તથા તેના સિપાઈઓ બહાદુરીથી લડયા પણ ટકી શક્યા નહિ. થેડી વારમાં શત્રુઓ નગરના દરવાજા ઉઘાડી અંદર ધસ્યા. એટલે ચંદનરાજા તથા તેનું લકર જીવ બચાવવા નાઠું. ચંદનરાજા જલદી રાજમહેલમાં આવ્યા ને પોતાની રાણી મલયાગિરિ તથા બંને પુત્ર સાયર અને નીરને લઈને નાઠા. મહા મુશીબતે શત્રુની નજર ચુકવી તેઓ નગર બહાર નીકળી ગયા. : ૨ : નદીનાળાં ને બિહામણાં જંગલ પસાર કરતાં તેઓ દૂરદૂર ચાલ્યા જાય છે. રસ્તામાં કટાકાંકરાં આવે છે ને પગે લેહીની ધારે થાય છે જાળા જાંખરાં આવે છે ને વરે બધાં ચિરાઈ જાય છે. ભૂખ તે કકડીને લાગી છે. થાકથી શરીર પણ હવે કહ્યું કરતાં નથી. એટલે રાણીએ કહ્યું સ્વામીનાથ ! હવે શત્રુને ભય નથી. માટે પાસેના શહેરમાં અટકીએ. આ હાલતમાં આપણાથી આગળ નહિ જવાય. ચંદન કહે. પ્રિયા ! તારું કહેવું બરાબર છે. આપણે એજ નગરમાં ભીશું શુને આપ નશીબ અજમાવીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ચંદન, મલયાગિરિ થોડીવારે તેઓ કનકપુર નામે મોટા શહેરમાં આવ્યા. ગમે તેવી હાલતમાં પણ કુળવાન માણસ ભીખ માગીને ખાય નહિ એટલે તેઓ કામ શોધવા બજારમાં નીકળ્યા. બજારમાં ફરતાં ફરતાં તેઓ એક શેઠની દુકાન. આગળ આવ્યા. લાખ રૂપિયાને તેને વેપાર ચાલે છે. ઘેર નોકરચાકર ને વાણેતરગુમાતાને પાર નથી. રાજાએ વિચાર કર્યો. આ શેઠને ત્યાં મને જરૂર કામ મળશે એટલે જઈને તેને જુહાર . શેઠે પૂછ્યું ભાઈ કેમ આવવું થયું છે? રાજાએ કહ્યું અમે પરદેશી મુસાફરે છીએ અને નોકરીની શોધમાં આવ્યા છીએ. જે નેકરી મળે તે અહીં રહેવા વિચાર છે. શેઠે કહ્યું ભલે તમારે કરીની જરૂર હોય તે હું નેકરી આપીશ એમ કહી રાજાને તેણે પિતાના મંદિરમાં પૂજા કરવાનું કામ સોપ્યું. રાણુંને વાસણ માંજવાનું કામ આપ્યું. અને બંને બાળકને ઢોર ચારવાનું કામ આપ્યું. સમયને માન આપી રાજકુટુંબે આ કામ વધાવી લીધું. તેઓએ ગામ બહાર નદી કિનારે એક સુંદર કપડી બાંધી છે આખો દિવસ કામ કરી ચારે જણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ચંદન મલયાગિરિ ૧૯૫ સાંજ ટાણે અહીં આવે છે ને એક બીજાને મળી આનંદ પામે છે. ધીમે ધીમે તેઓ પહેલોનું દુઃખ ભૂલવા લાગ્યા છે ને આવી પડેલી સ્થિતિમાં આનંદ માનવાનું શિખતા જાય છે. સમજુ માણસો ગમે તેવી હાલતને શેક કરતા નથી. આવેલી હાલત શાંતિથી સહન કરી તેમાંથી આગળ વધવાને માર્ગ શોધે છે. : ૩ ? એક વખત મેટે એક સોદાગર આવ્યો. તેની વણઝારમાં સેંકડે ગાડાં ને સેંકડો પિઠિયા. સેંકડો ઘોડાં ને સેંકડે ઉંટ. તેમના પર જુદી જુદી જાતનાં કરિયાણાં. આ માલ ખપાવવા તેણે નગર બહાર મુકામ કર્યો. થોડી વારમાં ત્યાં ડેરાતંબુ ઠોકાયાં ને બજારો શરૂ થઈ. ગામમાંથી નાના મોટા વેપારીઓ આવવા લાગ્યા ને સદા ચાલુ થયા. મલયાગિરિને આ વાતની જાણ થતાં તે ચંદન રાજા આગળ આવીને કહેવા લાગી. સ્વામીનાથ ! નગર બહાર મેટી એક વણઝાર આવી છે. જે આપની આશા હોય તે હું ત્યાં જઈ ને લાકડાની બારીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ચંદન મલયાગિરિ વેચું. તેનું ઘણું મુલ્ય ઉપજશે. રાજા કહે, ભલે તમને ઠીક લાગે તેમ કરો. ' રાણી મલયાગિરિ જંગલમાં ગઈ. લાકડાં વીણા. ભારી બાંધી અને સોદાગરની બજારમાં આવી. મધુર કંઠે પિતાનાં લાકડાં વેચવા લાગી. સદાગરને મલયાગિરિનો મધુર અવાજ કાને પડે. તરતજ તેણે પોતાના માણસોને પૂછ્યું કોયલના ટહૂકાર જેવો આ કેને અવાજ છે ? તેના માણસોએ કહ્યું સ્વામીએક કઠિયારણ ભારે વેચે છે તેને એ અવાજ છે. આ સાંભળી સેદાગર બોલી ઉઠઃ જાવ, એ કઠિયારણને અહીં બોલાવી લો. તરતજ તેના માણસો દોડયા ને કઠિયારણ પાસે આવી બેલ્યા અરે બાઈ! તારે લાકડાંનાં પૈસા ઉપજાવવા હેય તે આગળ જા. મોટા શેઠ બેઠા છે ત્યાં સારું મૂલ્ય ઉપજશે.” મલયાગિરિ આ સાંભળી પિતાને ભારે માથે મુકી સોદાગરના તંબુ તરફ આવી. છેટેથી તેને આવતાં જોઈને જ સોદાગર મેહી પડે. અહા શું રૂપ છેને !' એની ચાલ ! એને અંગમરોડ ! ખરેખર આ સ્ત્રીને હું મારી પાસે જ રાખીશ. આમ વિચાર કરી તેણે નોકરને ચાલ્યા જવાનું કહ્યું. નોકરે ચાલ્યા ગયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ચંદન મલયાગિરિ ૧૬૭ મલયાગિરિ એકલા બેઠેલા સાદાગરના તબુ આગળ આવી. મધુર અવાજે બોલી: શેઠ ! લાકડાં લેશે ? સાદાગર કહે, ભાઈ ! ભારા ઉતારી જરા વિસામા હ્યા. આવા નાજુક શરીરે આટલા માટે ભારી ઉપાડતાં ખુબ થાક લાગ્યા હશે. મલયાગિરિએ ભારા ઉતાર્યાં. ને જરા વિસામે લેવા બાઈ તમારા પોશાક કુળના જણાવ છે. બેઠી. એટલે સાદાગરે કહ્યું; અરે ખુબ સાદા છે પણ તમે કેાઈ ઉંચ તમને આવા ધંધા શોભે ? મલયાગિરી કહે, શેઠ ! ઉંચુ કુળ ને નીચુ' કુળ ! સારાં કામ કરે તે ઉંચા ને હીણાં કામ કરે તે નીચે. કુળના ઉચા નીચાપણાથી શુ હીણપત છે ? }} સાદાગર કહે, પણ જેને ન મળે તે આવા વા કરે. તમને બધી સુખ સામગ્રી કયાં મળે તેમ નથી ?” મલિયાગિરિ કહે, શેઠ ! પ્રમાણિક મહેનત મજુરીથી સુકા રોટલો મળે તે પણ સરસ છે. અને ગમે તેવુ જીવન ગાળીને સુખ સામગ્રી મેળવીએ તે તેથી શુ ભલું થયું ? સાદાગર કહે, ભાઈ તમારૂં નામ શું ? મલયાગિરિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ચંદન મલયાગિરિ કહે, ભાઇ ! અમારા જેવાના નામથી તમને શે। લાભ ? હવે કાઠીના પૈસા આપેા, મારે માડું થાય છે. સાદાગર સમના કે આ સ્ત્રી ખુબ ચાલાક છે. એ સીધી રીતે વશ નહિ થાય માટે એને યુક્તિથી જ ફસાવા દે ! એમ વિચાર કરી તેણે કાઠીના સારા પૈસા આપ્યા. મલયાગિરિએ ધાર્યું હતું તેના કરતાં બમણું મન્યુ એટલે તે ખુબ રાજી થઈ. હંમેશાં અહીં આવીને લાકડાં વેચવા લાગી. એમ કરતાં સાદાગદરને જવાના સમય થયા. ઉપડવાના દિવસ આવ્યા. તેણે આજ મલયાગિરિને ઉપાડી જવાની યુતિ રચી. સથવારાને વિદાય કર્યાં ને પોતાના તંબુ ભેા રાખ્યા. આજુબાજુ ત્રણ ચાર માણસાને ગેાઠવી રાખ્યા. એવા વિચારે કે મલયાગિરિ લાકડાં વેચવા આવે કે તેનાપર હલ્લા કરી તેને બાંધી લેવી ને રથમાં નાંખી ને ઉપડી જવું. હંમેશના વખત થયા એટલે મલયાગિરિ માથે લાકડાંના ભારા મૂકી સાદાગરના તંબુ આગળ આવી. તરત જ તેના પર હલ્લા થયા. ચાર પડ્ડા માણસે આગળ અબળાનું શું ચાલે ! તે ફસાઈ ગઈ. પેલા માણસાએ તેને બાંધીને થમાં નાખી. રથ પવન વેગે ઉપડી ગયા. ગામથી આટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ચંદન મલયાગિરિ ૧૬૯ દૂર આ વાતની કોને ખબર પડે? કોઈએ ન જાણ્યું કે આજે એક અબળા પર સબળાને જુલમ થયે છે. મલયાગિરિ ચોધાર આંસુએ રડે છે ને પકાર કરે છે પણ કોઈ એની મદદે આવતું નથી. સોદાગર જઈને પિતાના સાથને મળે ને મલયાગિરિને એક તંબુમાં નજરકેદ રાખી. મલયાગિરિ વિચાર કરે છે. હવે મારી એક ઘડી પણ શી રીતે જશે? ગમે તેવી દુઃખી હાલતમાં પણ સ્વામીને અને વહાલાં બાળકોને સંગ આનંદ આપતે તેને પણ આ પાપીએ વિજેગ કરાવ્યું. હવે શું કરું? આપઘાત કરું? પણ ના, ના. આપઘાત કરવાથી શું ? હજી મારી પાછળ મારા પતિ ને પુત્રો છે. તે શોધખોળ કરશે. ભવિષ્યમાં ફરી પાછા મળીશું. મરવાથી શું તેમને મેળાપ થવાને છે ? આવો વિચાર કરી મલિયાગિરિ પ્રભુનું નામ લઇને દિવસો પસાર કરે છે. સેદાગર તેને રીઝવવા નવી નવી વસ્તુઓ મોકલે છે પણ તે કાંઈ પણ સ્વીકારતી નથી. સેદાગર તેને અનેક જાતની ધમકીઓ આપે છે પણ તેનાથી તે ડરતી નથી. એક વખત સેદાગરે તેના પર જુલમ કરવાની તૈયારી કરી એટલે મલયાગિરિએ કહ્યું : અરે નાદાન ! આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ચંદન મલયાગિરિ ખાળીયામાં જીવ છે ત્યાં સુધી તે। તું મારૂં શિયળ ભગ નહિ કરી શકે. જો તુ મને વધારે સતાવીશ તે આપધાત કરીને મરણ પામીશ. એથી તને શો લાભ થવાના ! સાદાગરે આ સાંભળી તેને સતાવવાનુ બંધ રાખ્યું. રાણી મલિયાગિરિ તે સાદાગરની સાથે પૂરે છે ને પાતાના ઘણું! ખરા વખત પ્રભુનું મરણુ કરવામાં ગાળે છે. ઃ ૫* અહીં રાત પડી એટલે સાયરને નીર પોતાની ઝુપડીએ આવ્યા. જીએ તે મલિયાગિરિ ડેિ. બા ! એ બા ! એમ ધણીએ બૂમેા પાડી પણ કાઇએ જવાબ આપ્યા નહિ. તેઓ ચારે બાજુ શેાધી વળ્યા પણ કાંઇ મલય,ગિરિ જણાઇ નહિ. એટલે તેઓ નિરાશ થઇને ઝુપડીમાં બેઠા ને ખા ! મા ! કહી રડવા લાગ્યા. એવામાં ચંદન રાજ પાતાના કામથી પરવારીને : ઘેર આવ્યા. છેકરાંઆને રડતાં જોઈ તેમને એકદમ છાતી સરસા ચાંપી લીધા. તે મેલ્યા બેટા ! રડા છે શા માટે ? હમણાં તમારી મા આવશે. છેકરાંએ ચંદન રાજાના ખેાળામાંજ પાતાની માને સંભારતાં સુઈ ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ચંદન મલયાગિરે ૧૭૧, - હવે ચંદન રાજાએ વિચાર કર્યો જરૂર આજે કાંઈ ખરાબ બનાવ બન્યું નહિતર મલયાગિરિ ઘેર આવ્યા વિના રહે નહિ. તેમણે બાળકને ધીરેથી નીચે સુવાડ્યા ને નગરની બજારમાં શોધવા નીકળ્યા. આખા નગરની બજારો ને ગલી કૂંચીઓ ફરી વળ્યા પણ મલયાગિરિ ક્યાંઈ ન દેખાઈ. રાજાને અત્યંત દુઃખ થયું. હવે કરવું શું? મારા હૈયાના હાર જેવી રાણીને વિજેહવે શી રીતે સહન કરીશ એમ વિચાર કરતાં તેની આંખમાંથી આંસુ ટપક્યાં. સવાર થતાં તે પિતાની ઝુંપડીએ પાછો ફર્યો. તેને હવે મલયાગિરિ વિના આ ઝુંપડી મશાન જેવી લાગે છે. તેના બાળકે આખો દિવસ રડયા કરે છે. ચંદન રાજાએ વિચાર કર્યો. ગમે તેમ થાય પણ હું મલયાગિરિને શોધી જ કાઢીશ. બીજા દિવસે તે પિતાના બંને બાળકને લઈ કુસુમપુરમાંથી નીકળી ગયે. તે જંગલમાં ભટકે છે. પહાડની ગુફાઓમાં આથડે છે. વગડે વગડે ને ગામડે ગામડે તપાસ કરે છે. પણ ક્યાંઈ મલયાગિરિને પત્તો મળતું નથી. જંગલનાં ફળફુલ તોડી લાવે છે તે બાળકેને ખવડાવે છે ને પોતે ખાય છે. આમ કરતાં એક દિવસ તે ઘોર જંગલમાં આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ચંદન મલયાગિરિ પહોંચ્યા. ત્યાં ઝાડ પર ઝાડ ને ખડક ઝરણાને પાર નહિ. ભયંકર તેની ગુફાઓમાંથી જંગલી જાનવરોના અવાજ થાય ને કાળજાં ફફડી ઉઠે. ચંદન રાજા આ જંગલ પસાર કરીને કઈ ગામ આવે તો ત્યાં જવા ઈચ્છે છે. પણ ગામ આવતું નથી. જંગલમાં ભટક્તાં ભટકતાં સાંજ ટાંણે તે એક ધોધમાર નદીના કિનારે આવ્યા. આ નદી પાર કરવી એટલે જીવનું જોખમ. પણ ચંદન રાજાની છાતી દુઃખ સહન કરી કરીને ખુબ કઠણ બની છે. એટલે તેમણે તે નદી પાર કરીને સામે જવાને વિચાર કર્યો. પણ સાયર તથા નીરને સામે પાર કઈ રીતે લઈ જવા ? તેઓ જાતે તે આ નદી ઉતરી શકે નહિ એટલે તેમણે તેઓને ખભે બેસાડીને પાર કરવા વિચાર કર્યો. શું સાહસ ! તે બોલ્યા બેટા સાયર ! નીરને ખભે બેસાડી હું નદી પાર કરું છું. તું આ ઝાડની ડાળીએ ચડી જ. સાંજનો વખત છે એટલે એકલા નીચે ઉભા ન રહેવું. પિતાની આજ્ઞા મળતાં સાયર ઝાડે ચડ ને ચંદનરાજા નીરને ખભે બેસાડી નદી પાર કરવા લાગ્યા. અહા શું નદીનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ - - ચંદન મલયાગિરિ ૧૭૩ તાણ! પણ ચંદનરાજામાં કાંઈક અનેરૂં બળ આવ્યું છે. નદીના વેગની પરવા ન કરતાં તે સામે પાર જઈને ઉભા. અહીં નીરને ઝાડ પર ચઢીને રહેવાનું કહ્યું ને સાયરને લેવા ફરી નદી ઉતરવા લાગ્યા. ચંદનરાજા થાકીને લેથપોથ થઈ ગયા. મહામુશીબતે અધી નદી ઉતર્યા. પણ પછી પગ ટળે નહિ માણસ ગમે તેટલે બળવાન હેય પણ કુદરત આગળ તેનું કેટલું બળ ચાલે! તે ધેધમાર નદીના વેગમાં તણાયા. તેમણે બહાર નીકળવાના ઘણયે તરફડીયા માર્યા પણ ગટ!નદીના પાણીમાં તણાતાં તણાતાં તેમના હતાશ હૃદયમાંથી એક દુહે સરી પડેઃ કહાં ચંદન કહાં મલયાગિરિ, કહાં સાયર કહાં નીર, જયમ ામ પડે વિપતડી ત્યાં ત્યમ સહે શરીર. સાયર ને નીર બંને કિનારા પરથી ચીસ પાડી ઉઠયા. કઠોરના પણ કાળજાં ફાટે તેવી ચીસે હતી. પણ જંગલમાં કેણ મદદ કરે ? કેવળ તેમની ચીસેના પડઘા સંભળાવા લાગ્યા. રેઇ રેઈને આખી રાત બને ભાઈઓએ ઝાડ પરજ ગાળી. બીજા દિવસે સવારે એક વણઝારે ત્યાં આવી પહએ. તેમણે સાયરને આ ગોઝારી નદીને પાર ઉતાર્યા.સાયર ને નીર બને મળ્યા. પણ હવે તેમણે ક્યાં જવું ને શું કરવું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ચંદન મલયાગિરિ વણઝારાને આ બાળકોની દયા આવી એટલે તેણે કહ્યું તમે મારી સાથે રહેજે ને મજા કરજો. સાયર તથા નીર વણઝારાની સાથે રહી આનંદ કરે છે. તેઓ ત્યાં બધી જાતનાં હથિયાર વાપરતાં શિખ્યા ને થોડા વરસમાં તેમાં પારંગત થયા. ચંદન રાજા નદીમાં તણાતાં બીજે દિવસે સવારે કિનારે નીકળ્યા ત્યાંથી થોડું ચાલતાંજ એક ગામ આવ્યું. ને ત્યાં જઈને એક ઘરના ઓટલે વિસામો લેવા બેઠાં. તે નસીબની વિચિત્ર ગતિને વિચાર કરે છેઃ કહાં ચંદન, કહાં મલયાગિરિ, કહાં સાયર, કહાં નીર, જ્યમ જ્યમ પડે વિપડી, ત્યાં ત્યમ સહે શરીર. વહાલી રાણી મલયાગિરિ ને પિતાનાં બે બાલુડાં તેની આંખ આગળથી ખસતાં નથી. તેનું હૃદય દુઃખથી ચીરાય છે. એવામાં ઘરધણિઆણું બારણું ઉઘાડી બહાર આવી. ત્યાં આ સ્વરૂપવાન પુરૂષને ઉદાસીન જે. તરતજ તે બેલીઃ અરે મુસાફર ! અંદર આવો. આમ ચિંતામાં શા માટે પડયા છો ? આ ઘર તમારૂં જ જાણે. એમ કહી તે ચંદન રાજાને અંદર લઈ ગઈ. ત્યાં એક આસન પર બેસાડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ચંદન મલયાગિરિ ૧૭૫ દાતણ પાણી કરાવ્યાં. પછી સ્નાન કરાવ્યુંને સુંદર ભેાજન જમાડયાં. પછી રાત વખતે ધરધણિયાણી ચંદન રાજા પાસે આવી કહેવા લાગી: અરે મુસાફર ! મારી સાથે આનંદ કરો. ચંદન રાજા કહે, ખાઈ આ શું બોલે છે ! પરી મારે માત સમાન છે. મારાથી એમ કદી નહિજ બને. તે સ્રીએ ચંદન રાજાને ધણું ધણું સમજાવ્યા પણ તે સ્કુલ નજ થયા. એટલે તે નિરાશ થઇને પાછી ગઈ. ચંદન રાજા સમજી ગયા કે હવે આ ધરમાં ધડી પણ રહેવું ઠીક નથી એટલે રાત્રેજ તે ધરમાંથી બહાર નીકળી ગયા. બીજ દિવસે સાંજ સુધી તેમણે ચાલ્યાજ કર્યું. દુઃખ સહન કરી કરીને તેમનું શરીર હવે કસાચું છે એટલે થાકને ગણકારતા નથી. સાંજ સમયે તે ચંપાપુરી નામના નગર આગળ આવ્યા. અહીં એક બનાવ બન્યો. બરાબર એજ રાતે તે નગરના વાંઝિયા રાજા મરણ પામ્યા. નગરજને વિચાર કરવા લાગ્યાઃ કાને આ ગાદી આપવી ! ધણા ધણાના નામ સૂચવાયા પણ કાઈ હૈયે ન બેઠું. એટલે છેવટે નિર્ણય કર્યો કે પ્રભાતમાં હાથીને કળશ આપી છેડી મૂકા, જેના ઉપર તે કળશ ઢાળે તે આપણા રાજા. પ્રભાત થયું એટલે હાથીને કળશ આપીને છુટા મૂકયા. નગરજનાનાં ટાળેટાળાં આતુરતાથી જોવા લાગ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ચંદન મલયાગિરિ કે કાના માથે કળશ ઢળે છે. હાથી ચાલતાં ચાલતાં જ્યાં ચંદનરાજા ઉભા હતા ત્યાં આવ્યા અને કળશ તેમના માથે ઢાળ્યેા. ચિંથરેહાલ હાલતમાં પણ ચદનરાજાના મુખને પ્રભાવ પડતા હતા એટલે નગરજના તેમને રાજ્ય મળેલુ' જોઇ ખુશી થયા. ખુબ ઠાઠમાઠથી તેમના રાજ્યાભિપેક થયે. ચદનરાજા પ્રજાને સારી રીતે પાળે છે અને તેમના સુખના વિચાર કરે છે. તેમને સુખની બધી સામગ્રી મળી છે પણ સુખ લાગતું નથી. તેમને તે વ્હાલી રાણી મલયાગિરિ તથા પ્રિય પુત્રો સાયર અને નીરને વિજોગ સાલ્યાજ કરે છે. : ૭ : સાયર ને નીર વણઝારાને ત્યાં રહેતાં જુવાનજોધ થયા છે. તેમણે હવે વિચાર કર્યો: ચાલો આપણે અહીંથી છુટા પડીએ અને આપણું નશીબ અજમાવીએ. તે વણઝારાની રજા લઇ ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં તે ચંપાપુરી ગયા. ત્યાં રાજદરબારે જઈ રાજાને પ્રણામ કર્યાં. રાજા તેમને આળખતા નથી તેએ રાજાને આળખતા નથી.. તેઓને છુટા પડયા આજે બાર બાર વર્ષનાં વ્હાણાં વહી ગયાં છે. રાજાએ આ બે જીવાનેાને પૂછ્યું: અરે જીવાના ! તમારૂ અહી' આવવું કેમ થયું છે ? સાયર ને નીર ખનેએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ચંદન મલયાગિરિ ૧૭૦ જણાવ્યું: અમે દૂર દેશથી આવીએ છીએ અને રાજ્યમાં નેકરી લેવાની અમારી ઇચ્છા છે. રાજાએ લાયકાત જોઈ તેમને નગરના કોટવાળ નીમ્યા. : ૮ : હવે રાણી મલયાગિરિને લઇને ફરતાં ફરતાં પેલા સાદાગર ચંપાપુરી આવ્યા. તેણે રાજાને કિસ્મતી વસ્તુઓ ભેટ આપીને વિન ંતિ કરીઃ મહારાજ ! મારી સાથે લાખ રૂપીઆના માલ છે . માટે આપના થાડા મણસા ચાકી કરવાને આપેા. રાજાએ તેની વિનંતિ સાંભળીને સાયર તથા નીરને બીજા ચેાડા સિપાઈઓ સાથે ચાકી કરવા માઢ્યા. આ બંને ભાઈઓ રાત દિવસ ચાકી કરે છે અને સાદાગરને માલ સાચવે છે. એક વખત રાતે સિપાઇએ માંહેામાંહે કહેવા લાગ્યાઃ યારા ! કાઇ વાત માંડા તેા ઉધ ન આવે. વગર વાતે તા આવડી માટી રાત શે ખુટે ? ત્યારે સાયર અને નીરે પેાતાની આપવીતી કહેવા માંડી: કુસુમપુર નામે એક નગર હતું. ત્યાં ચન નામે બહુાદુર રાજા હતા. તેમને મલયાગિરિ નામે મહાસતી રાણી હતી. તેમને સાયર ને નીર નામે બે પુત્ર્ય હતા. રાણી મલયાગિરિના તંબુ પાસેજ હતા. તે આ વાત ખુબ રસથી ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ચંદન મલયાગિરિ સાંભળવા લાગી. સાયર ને નીરે શત્રુની ચડાઈથી માંડીને પિતે કોટવાળ બન્યા ત્યાં સુધીની બધી વાત કરી અને છેવટે પિતાના માતાપિતાના વિયેગનું દુઃખ સંભારવા લાગ્યા. આ વાત પૂરી થતાંજ રાણી મલયાગિરિ પોતાના તંબુમાંથી બહાર આવી તથા હરખથી ઉભરાતા હૈયે તે બોલી ઉઠીક હાલા પુત્ર ! આ રહી તમારી દુઃખીઆરી મા. પછી તેણે પિતાની બધી હકીકત સાયર તથા નીરને કહી. તેઓ બોલી ઉઠયાઃ વહાલી માતા ! પ્રભાતમાં અમે રાજ દરબારે જઈશું અને તમારે ઈન્સાફ માગીશું. સવાર થઈ એટલે તેઓ સદાગર તથા રાણી મલયાગિરિને લઈને રાજ દરબારે આવ્યા. ત્યાં તેઓએ ફરિયાદ કરી કે મહારાજ અમારી માતાનું આ સોદાગરે હરણ કર્યું છે. સોદાગર કહે, મહારાજ આ મારી સ્ત્રી છે, અને તેને તમારા કેટવાળ લઈ જવા માગે છે. રાજાએ સેદાગરને પૂછ્યું. આ બાઈ તારી સ્ત્રી કેવી રીતે થઈ ? સોદાગરે કહ્યું મને જંગલમાંથી મળી આવી છે. પછી સાયર તથા નીરને પૂછયું આ સ્ત્રી તમારી માતા કેવી રીતે થાય ! એટલે તેમણે પિતાની બધી હકીકત કહી. મલયાગિરિએ તેમની હકીકતને ટેકો આપે. આ બધી વાત સાંભળતાં જ રાજાનું હૈયું આનંદથી ઉભરાઈ ગયું. તે ઉઠીને પોતાના પુત્રો તથા સ્ત્રીને ભેટી પડયા. અને ગદ્ગદ્ કઠે બોલ્યા: વહાલા પુત્ર ! આ રહ્યો તમારે વિજોગી પિતા.હાલી મલયાગિરિ!આ રહ્યો તાવિયેગી પતિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ચંદન મલયાગિરિ ૧૯ સેદાગર ઝંખવાણો પડી ગયું. રાજાએ તેને શિક્ષા કરી. હવે રાજાના આનંદને પાર રહ્યો નહિ. થોડા વખતમાં તેમણે પિતાનું કુસુમપુર નગર પાછું મેળવ્યું અને રાજધાની ત્યાંજ રાખી. નગરજનેને આથી ખુબ આનંદ થયે. જગતની ચડતી પડતી જોઈને આખું રાજકુટુંબ ખબ કસાયું છે એટલે પ્રભુભકિત કદી વિસરતું નથી. પ્રભુભક્તિમાં લીન થઈને તેઓ દિવસ પસાર કરે છે. એક વખત તે નગરના બગીચામાં મહાજ્ઞાની મુનિરાજ પધાર્યા. રાજાને તેની વધામણી મળી એટલે પિતાના કુટુંબ પરિવાર સાથે ખુબ ઠાઠથી વંદન કરવા ગયા. મુનિરાજે અમૃતવાણીથી ઉપદેશ આપે મનુષ્ય ભવ મળ ખુબ કઠણ છે એટલે દરેક ક્ષણને સદુપયેગ કરો. જે મનુષ્ય પોતાના આત્માને પવિત્ર કરવામાં એ દરેક ક્ષણને ઉપયોગ કરે છે તેજ ખરો મનુષ્ય વગેરે મુનિરાજનું નિર્મળ ચારિત્ર અને સચોટ ઉપદેશ એટલે રાજારાણીને આ ઉપદેશની ખુબ અસર થઈ. તેઓએ સાયર તથા નીરને રાજ્ય સોંપી આત્મકલ્યાણ કરવાનાં વ્રત લીધાં. જે આનંદ તેઓ બહારની વસ્તુમાંથી શોધતા હતા તે આનંદ હવે અંતરમાંથી મેળવવા લાગ્યા. સંયમ, તપ અને જ્ઞાન વડે તેઓએ પિતાના આત્માને પવિત્ર કર્યો. પવિત્ર આત્માઓને મરણને ડર શેને હોય ! शिवमस्तु सर्वजगतः। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ કાન કઠિયારે કાને બહુ ગરીબ, લાકડાં કાપીને તે ગુજરાન ચલાવતો. એટલે કહેવાતે કઠિયારે. તેને પહેરવાને પુરતાં કપડાં નહિ. એક ચિદ થીગડાંવાળો ચરણે ને માથે ફાટેલું ફળીયું એ એને પિશાક. સવાર પડે એટલે ખભે નાખે કુહાડે ને જાય જંગલમાં. ત્યાં દિવસ ભર મહેનત કરીને લાકડાં કાપે. તેને ભારો બાંધીને સાંજ ગામમાં આવે. એને વેચતાં જે કાંઈ પૈસા મળે તેની ભારબાજરી લાવે તેનાથી પિતાને પેટપૂજા કરે. એક વખત ઉનાળાને દિવસ છે. ધેમ ખુબ ધખી છે. લુવાળ પવન વાય છે. બધા પ્રાણી આ વખતે ઠંડક શોધે છે. પિતાના મહેલમાં કે લતાકુંજમાં. પશુ પંખીઓ ને ગેવાઝાડની શીળી છાયમાં. પણ કાનાને એ નિરાંત નથી, એ શાંતિ નથી. એ તે લાકડાની શોધમાં ફરે છે. મનમાં વિચાર કરે છે. અહે! નસીબની બલિહારી છે. નહિતર મને પશુ પંખી જેટલાય, આરામ ન મળે ! મારા જે કોણ હોય કે આવા સપ્ત તાપમાં પેટ ભરવા રખડે ! એવામાં ધખધખતી રેતી પર કોઈ મુનિરાજને ઉભેલા જોયા, ઉઘાડા પગ ને ઉઘાડું માથું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ કાન કઠિયારે આવા તાપમાં ઉઘાડા પગે ને ઉધાડા માથે! કાનાને એકદમ આશ્ચર્ય થયું. અને છતાં તેમનું મોટું કેટલું શાંત ને સુખી છે. શું તેમને તાપ નહિ લાગતું હોય! કાનાને કુતુહલ થયું. તે પાસે ગયે. મુનિ ધ્યાનમાં હતા. તેમના મુખ સામે જો તે ઉભો રહ્યો. થોડી વારે મુનિ ધ્યાનમાંથી ઉઠયા. તેમણે કઠિયારાને જોઈ ધર્મલાભ કહ્યો. પછી તેમણે પોશાક જોઈ હાલત પૂછી. કઠિયારે જવી હતી તેવી હાલત કહી સંભળાવી. એટલે મુનિ બોલ્યા ભાઈ! તારે આ હાલતથી ગભરાવું નહિ. માણસ ખરા દિલથી મહેનત કરે તેને બધું મળી રહે છે. પણ બાપજી! લેહીનું પાણું થાય એવી રીતે સવાર સાંજ સુધી મહેનત કરું છું. હવે એથી તે સાચા દિલે કેવી મહેનત ! મને તો નથી લાગતું કે આમ મહેનત કરવાથી ભાગ્ય કદી ઉઘડે ! મુનિ કહે, ભાઈ ઉતાવળ ન થા. અત્યારની મહેનત એકલી કામ આવતી નથી. સાથે પૂર્વભવની મહેનત(સારાં કર્મ) કામ કરે છે. તેં ગયા ભવમાં જોઇએ તેવી સારી મહેનત (પુણ્ય) નહિ કરેલી એટલે હાલ આ હાલત છે. જે આ વખતે તું કોઈ પણ પુણ્ય કરીશ તે તેનું ફળ સારું મળશે. કાનાએ પૂછયું બાપજી! પુણ્ય શી રીતે થાય? મુનિ કહે,કાંઈક સારો નિયમ લેવાથી જેમકે હું કેઈજીવને મારીશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કાન કઠિયારા નહિ. જુઠું ખાલીશ નહિ. કાઈપણ માણસની વસ્તુ વગર રાએ લઈશ નહિ. બ્રહ્મચર્ય પાળીશ. અમુક પૈસાથી સàાષ માનીશ, કાંઇક પણ પરોપકારનું કામ કરીશ વગેરે. કાના કહે, મારાથી આવું કશું બની ન શકે! મુનિ કહે, તા બનેતેટલું કર, કાંઇક પણ કર. કાના વિચારમાં પડયા. ચાડીવારે વિચાર કરીને બેક્લ્યાઃ મહારાજ ! એક નિયમ લઉં. પુનમને દિવસે બ્રહ્મચર્ય પાળીશ. મુનિ કહે, ભલે એટલેા નિયમ લે.” કાને હાથ જોડયા.એટલે મુનિરાજે સમજાવ્યું. ભાઇ પ્રતિજ્ઞા લઇને જીવ જતાં સુધી પાળવી જોઇએ. ગમે તેમ થાય પણ એ તુટે નહિ તેાજ પ્રતિજ્ઞા લીધી કહેવાય. કાના કહે, એટલું તેા હું જરૂર કરીશ.ગમે તેમ થશે પણ નિયમ નહિ તેડું, મુનિરાજને ખબર થઈ કે એનું મન મક્કમ છે એટલે તેને પ્રતિજ્ઞા કરાવી. પછી તે બીજે ચાલ્યા ગયા. : ? : આકાશમાં ધનધાર વાદળાં–સખત વરસાદ ને ગાજવીજ. વીજળીના ચમકારા.બસ ચારે બાજુ પાણીજ પાણી ! આજે વરસાદે શું ધાર્યું હશે! ખેતરા ને રરતા પાણીથી ભરાઈ ગયાં ! હવે કરવું શું? આજે શી રીતે લાકડાં કાપવા જવાય! કાના ઝુપડીમાં બેઠા વિચાર કરે છે.વરસાદનું તેાફાન સાંજ સુધી ચાલુ રહ્યું. રાત્રે પણ એમનું એમ. બીજા દિવસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ કાન કઠિયારે પણ શરૂ! અરે આ તે શ કાપ ? મેઘરાજા ખમૈયા કર. કાને મોટેથી બોલવા લાગ્યો. રાત્રે પણ એમનું એમ. બીજા દિવસે પણ શરૂ અરે આ તે શે કોપ? મેઘરાજા ખમૈયા કર. કાને મોટેથી બોલવા લાગ્યું. બાપ ! કાલની તેં લાંધણ કરાવી. હવે આજ તો કૃપા કર. મારા નાથ ! જગનું તું જીવન કહેવાછ, મને નાહક શા માટે દુઃખી કરે છે ! પણ મેઘ કાંઈ થોડું સાંભળે છે! તે તો તડ તડ તડ જોરથી વરસવા લાગ્યો ને કોલ કરતાં પણ વધારે ભયંકર છે. આજે તે નદીઓ પણ બે કાંઠે આવી. સાંજ પડી પણ મેહ એમને એમ; રાત પડી પણ મેહ એમને એમ. હજી બાકી રહ્યું હોય તેમ મધરાતે પવન શરૂ થયે. સુસવાટા બોલાવ લાગે. કાન ટાઢે થરથરતા ઝુંપડીમાં બેઠા છે. ટાઢ ઉડાડવા લાકડાં સળગાવે છે. પણ શી રીતે સળગે ? કાણી ઝુંપડીમાં ઉપરથી પાણી ટપકે. બાજુમાંથી પવનના સુસવાટા બોલે ! અરે બાપ પવનદેવ ! તમને પણ આ શું સૂઝયું? મેહ રાજાએ અન્ન વગર રાખે. અને તમે આ ઝુંપડી વગર રાખશો કે શું? કાનાનું અનુમાન સાચું પડયું.પવનથી તેનું છાપરૂં ડોલવા મંડયું. હાણું વાતા પવનને એવો ઝપાટો આવ્યો કે તેની ઝુંપડી ભેય ભેગી થઈ. કાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ કેન કઠિયારો ઘરબાર વગરને થે. બપોરના જાણે કાનાની દયા આવી હોય તેમ વરસાદ બંધ થયે. એટલે કાને ખભે કુહાડે નાંખે ને ચાલ્યું. ઢીંચણ સમાણું પાણી ડાળ તે ચાલ્ય. નદી કિનારે આવે. ત્યાં પાણીના પુરમાં લાકડાં તણાતાં આવે. કાને કહાડો કિનારે મુને થડે સુધી પાણીમાં ઉતર્યો. પછી એક જબ્બર થડ ખેંચી કાઢયું તેના કકડા કરી ભારી બાંધીને શહેરમાં પાછો આવે. શું છ પૈસા ઓછા છે? આટલી ભારીને છ પિસા ભાઈને ઓછા પડે છે ?' શ્રીપતિ શેઠને નોકર ચંપક છે. કાને કહે, પણ હું બે દિવસને ભૂખે છું– માટે બે આના આપે. . ચંપક કહે, તું ભુખે એમાં અમારે વધારે કિંમત આપવી? વધારે પૈસા જોઇતા હતા તો વધારે લાકડાં લાવવાં હતાં. કાને કહે, પણ કદર કરે, આવા વરસાદમાં આટલાયે ક્યાં મળે છે? હું ભૂખે છું એટલે તરત વેચીને નાણાં કરવાં છે. નહિતર બે આનામાં શું સારું આના આપીશ. ચાલ. એમ કહી ચંપક નોકર કાન કઠિયારાને શેઠની હવેલીએ લઈ ગયે. કઠિયારે ભારી ઉતારી. ચંપક નેકરે આઠ પૈસા ગણું આપ્યા. એવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ કાન કઠિયારો શેઠ બહાર આવ્યા. વિચારમાં પડયા આ સુગંધ શેની? જુએ તે બાવનાચંદની ભારી. તે બોલ્યાઃ અરે ચંપક ! કઠિયારાને પાછો લાવ. ચંપકે કઠિયારાને પાછા બોલા. પછી શેઠે ચંપકને પૂછયું : તેં આને શું પસા આપ્યા ? ચંપક કહે, મેં બહુએ રકઝક કરી કે છ પૈસા લે પણ તે કરગર્યો એટલે બે આના આપ્યા. શ્રીપતિ કહે, વાહ તેં એને બેડે પાર કરી નાખે. અરે ભાઈ ! આપણે કેઈનું અણહકનું ન જોઈએ. એ તે લાગે છે ચંદનની ભારી. અને તેમાં ઉંચામાં ઉંચું ચંદન. જા. મુનિમ પાસેથી પાંચસની થેલી લાવ. કઠિત્યારે તે આભો જ બની ગયે. શેઠે કાનાને પાંચસેની થેલી આપી. પાંચ રૂપિયા કેટલા બધા ! મેં તો સ્વને પણ નહતું ધાર્યું કે આટલું ધન મળશે. હું તે ધારતો હતો કે રહી સહી ઝુંપડીએ ગઈ એટલે નશીબને કેપ છે. પણ તેવું કાંઈ નથી. વાહ! આખરે નસીબે જોર કર્યું ખરૂં. આમ વિચાર કરતો કરતો તે પસાર થાય છે. સાંજ હોવાથી આકાશમાં રંગબેરંગી વાદળાં થયા છે. એ વાદળાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ કાન કઠિયારે પ્રકાશ બધે પડે છે ને બધું રૂડું રૂપાળું દેખાય છે.. એવામાં કાનાની નજર પાસેની મહેલાતમાં ગઈ. ત્યાં એક રૂપનો ભંડાર સુંદરી ઉભી હતી. એમાં વળી સાંજનું તેજ પડતું હતું. તેને જોતાં જ કાને ચમ. નીચે ઉભો રહી એકી ટસે જોવા લાગ્યું. ગોખમાં ઉભી રહેનાર નગરની પ્રખ્યાત વેશ્યા કામલતા હતી. તેણે નીચું જોયું તે રૂપિયાની થેલી લઈને કાનાને ઉભેલા જોયે, એટલે તરતજ એક દાસીને નીચે મોકલી. દાસીએ આવીને મધુર કઠે કહ્યું : પધારો અંદર. મારી બાઈ તમારી રાહ જુએ છે. આવો અવાજ, આવું માન કાનાને કઈ દિવસ મળ્યું ન હતું. તે હરખઘેલે થઈ ગયે. કાંઈ પણ બોલ્યા વિના તેની પાછળ ગયે. અંદર ગાનતાન ચાલી રહ્યા છે. અનેક જુવાન વેશ્યાઓ નારંગ કરી રહી છે. આ જોઈ કાનાની મરી ગયેલી ઈચ્છાઓ તાજી થઈ. તેને પણ આજે આનંદ કરવાનું મન થયું. એટલે થેલી કામલતાના હાથમાં મૂકી. કામલતાએ તેને હાથ પકડી પાસેના આસન પર બેસાડે. કાનાને લાગ્યું કે તે જાણે સ્વર્ગમાં આવે છે. પછી વેશ્યાએ હજામને બોલાવી કાનાની સરસ હજામત કરાવી. પિતાને ત્યાં સુંદર કપડાં પડેલાં હતાં તે પહેરાવ્યાં અને મેવા મીઠાઈ જમાડી તાજો કર્યો. પછી સુવાનો સમય થે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ કાન કઠિયારે સુંદર પલંગ છે. ઉપર સવા હાથ ઉંચાઈની રૂની તળાઈ છે. કાને તે પર સુતે. કામલતા હાવભાવ કરતી પાસે બેઠી છે. અનેક પ્રેમના વચન બોલે છે. આ વખતે કાનાનું હૈયું ભેગના લ્હાવો લેવા તલપાપડ થઈ રહ્યું છે. એવામાં બારીમાં નજર ગઈ. ત્યાં સોળે કળાએ ખીલેલે પુનમને ચંદ્ર જોયે. અને તેને યાદ આવ્યું : અરે હા ! આજ તો પુનમનો દિવસ ! આજ તે નિયમને દિવસ ! પણ આખી જીંદગીની મુડી આ પાંચ રૂપિયા. એને શી રીતે જતા કરવા ! ત્યારે કાંઈ પાછા મંગાય ! અને એ છોડીને ચાલ્યા જઉં તે બધુ યે જાય. આ આનંદ! આ કામલતા ! તેનું મન ચકડોળે ચડયું. પણ આખરે મનને મજબુત બનાવ્યું. “પ્રાણ જાય પણ પ્રતિજ્ઞા ન જાય.” એ મુનિરાજનાં વચન યાદ આવ્યાં. ધન તે કાલે ક્યાં હતું? આવ્યું પલકમાં ને ભલે જતું એ પલકમાં. ધન માટે આજ સુધી રાખેલી પ્રતિજ્ઞા શું જવા દેવાય ? નહિ નહિ જ. અને ત્યાંથી નાસી છુટવા તે પિતડીભેર લેટે લઈ બહાર જંગલ જવા નીકળે. અને તેને લાગ્યું કે હાશ ! હવે નિરાંત થઈ. તે જઈને એક દુકાનના એટલે સૂતે. અહિં કામલતા રૂપાની ઝારી લઈ બેઠી છે. હમણું કાન જંગલ જઈને આવે ને તેને હાથપગ ધવરાવું. એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કાન કઠિયાશ કલાક થઈ પણ કાન તેા આવ્યેાજ નહિ. કામલતા વિચારમાં પડી: થયું શું ? તેણે આજુબાજુ તપાસ કરાવી પણ તેને પત્તા લાગ્યા નહિ. તેને શકા પડીઃ જરૂર આમાં કાંઇક ભેદ છે. એટલે સવાર થતાં તેણે પેલી થેલી રાજાને ધરી. અને બધી વાત ક્રૂરી. રાજાને આશ્ચર્ય થયું. પૈસા મુકીને માણસ ચાલ્યે! ગયા એ તે કેવા ? તેણે નગરમાં ઢંઢેરો પીટાન્યેઃ કામલતાને ત્યાં જેણે ચેલી મૂકી હૈાય તે હાજર થાય. રાજદરબારે તે શૈલી સોંપાઇ છે. ઢંઢેરા પીટાય છે ને લાકનાં ટાળાં સાંભળવા મળે છે. એવામાં કાનાએ પણ ઢઢરા સાંભળ્યેા. એટલે તે બહાર આવ્યેા. સિપાઇઓ તેને રાજદરબારે લઇ ચાલ્યા. રાજાએ તેને હકીકત પૂછી. કાનાએ જેવી હતી તેવી સઘળી વાત કહી દીધી. રાજાએ ખાતરી કરવા શ્રીપતિ શેઠને પૂછ્યું એટલે તેણે પણ એજ પ્રમાણે કહ્યું: આથી રાજા કાના પર ખુબ પ્રસન્ન થયા અને શાખાશી આપી બેલ્યાઃ ધન્ય છે તારી ટેકને ! એમ કહી ભારે શીરપાવ આપ્યા. કાનાનું દળદર ફીટી ગયું. તેને હવે વિચાર આવ્યા, “ એક નાના સરખા નિયમ પાળવાથી આટલા બધા ફાયદા થયા તા જે બધા નિયમા પાળે તેને કેટલા બધા ફાયદા થાય ! એમ વિચારતાં તેણે નિયમવાળા જીવનના દૃઢ નિશ્ચય ક.િ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ કાન કઠિયારા ૧૮૯ એક વખત ત્યાં જ્ઞાની મુનિરાજ પધાર્યા. રાજા તથા શેઠ શ્રીમત ને નગરના બધા લકા તેમને વંદન કરવા ગયા. આ વખતે રાજાએ પૂછ્યું: મુનિરાજ ! કઠિયારાને ચંદનની ખબર નહિ છતાં શ્રીપતિ શેઠે પાંચસે રૂપિયા આપ્યા. કાનાએ નિયમની ખાતર જતા કર્યા. તે રુપિયાને કાને જાતે આપેલા છતાં કાને ન આવ્યેા એટલે તે રૂપિયા મને સૉંપ્યા. મેં પણ તે તપાસતાં ખરા માલિકને શોધવાનું કહ્યું: અને કાના હાજર થતા તે તેને આપ્યા. આ બધામાં શ્રેષ્ઠ કાણુ ? મુનિ કહે, તમે બધા શ્રીમત હતા. કાનાના સયમ આગળ તમારા એ સયમ હિસાબમાં ન ગણાય. એ બધામાં શ્રેષ્ઠ તા કાનાજ. પછી કાને પાતાના વિચારને અમલમાં મૂકયા. સયમના નિયમાથી ભરેલું સાધુજીવન સ્વીકાર્યું. કહેવાની જરૂર નથી કે તેણે પેાતાની પહેલી પ્રતિજ્ઞાની જેમ બધા નિયમા દૃઢતાથી પાળ્યા ! પ્રતિજ્ઞા લઇને પૂરી રીતે પાળનારનું આત્મક્લ્યાણ થાય એમાં નવાઇ શી ! વાંચક ! નાના પણ નિયમ લેતાં શિખજે. નિયમ લઇને પ્રાણાંતે પાળતાં પણ શિખજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી હરિકેશ : ૧૯ નાનીશી નદી છે. તેના કિનારે મરેલા ઢોરનાં હાડકાં પડેલાં છે. પાસે આળાં ચામડાને ગંજ છે. તેની બદબોથી માથું ફાટે છે. આ નગરીનું નામ મૃતગંગા. અહીં થોડી ભાંગીતૂટી ઝુંપડીઓ છે. તેમાં સમાજથી તિરરકાર પામેલા થોડા માણસે વાસ કરે છે. બાળકેટિ ચંડાળ નામે તેઓ ઓળખાય છે. શહેરના સારા લત્તાઓમાં આ મનુષ્યને જવાને હક નથી. ભૂલ્ય ચૂકે તેમની છાયા પડી હોય તે પણ માણસે પિતાને અપવિત્ર થયા માને છે. શિક્ષણ તેમને સ્વમા જેવું છે. સમાજની આ કડવી લાગણીથી બિયારા અજ્ઞાનતામાં સબડે છે. મનુષ્ય હોવા છતાં પશુ જેવી હાલત ભગવે છે. - આ ચંડાળાને એક સ્વામી છે. તેનું નામ બળકાટિ. તેને બે સ્ત્રીઓ છે. એકનું નામ ગારી ને બીજીનું નામ ગાંધારિ. ગૌરીને એક પુત્ર થે. તેનું શરીર ખુબ કદરૂપું છે. અંગ બધાં બેડોળ છે. તેની બેલી ઝેરથી ભરેલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી હરિકેશ ૧૯૧ ગાળ વિના તે ભાગ્યે જ વાત કરે છે. તેની રંજાડને પાર નથી. તેની સાથે રમવા આવનાર બળિયાના હાથને સ્વાદ ચાખ્યા વિના ભાગ્યેજ જોય છે. કેઈને તમા, કોઈને મુકી તે કોઈને બચકું એમ દરેકને તે કોઈને કાંઈ જરૂર ચખાડે છે. એટલે આખા ગામને તેના તરફ તિરસ્કાર છે. કોઈને આંખે દીઠોય તે ગમતું નથી. એક વખત વસંત ઋતુ આવી. આખું જગત આનંદથી ઉભરાવા લાગ્યું. બધા ઝાડ નવાં પાંદડાંથી શોભવા લાગ્યા. ફુલઝાડ પરથી ફુલ લચી પડવા લાગ્યા. કોયલે આંબાપર ટહુકાર કરવા લાગી. હંસને બતકે નદી સરોવરનાં નીરમાં તરવા લાગ્યા. આ વખતે શહેરના લેકે વસંત ઋતુને ઉત્સવ ઉજવવા લાગ્યા. તેઓએ સારાં સારાં પડાને ઘરેણું પહેર્યો. ટોળે મળી નગરના બગીચામાં ગયા. ત્યાં કઈ હીંચકા બાંધી હીંચવા લાગ્યા. કોઈ વીણા સારંગી ને નરઘાં વગાડતાં નાચ કરવા લાગ્યા. કોઈ હાર પહેરાવવા લાગ્યા. કઈ રંગની પીચકારીઓ ભરીને નેહીજન પર છાંટવા લાગ્યા. કેઈ અબીલ ને ગુલાલ ઉડાડવા લાગ્યા. કઈ જઈને હાજમાં નહાવા પડ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી હરિકેશ આમ કુદરત તથા નગરજનાને આન ંદે મહાલતા જોઇ આ ચંડાળાને પણ આનંદ કરવાનું મન થયું. કયા માણસને આમ આનંદ કરવાનું મન ન થાય ? પણ તે તિરસ્કાર પામેલા એટલે તે નગર જનાના જેવા આનંદ કર્યાંથી કરી શકે ૧૯૨ સુંદર ખગીચા ને નિ`ળ પાણીનાં àાજ તેા દૂર રહ્યા પણ સામાન્ય બગીચા ને પીવાનાં ચાકમાં પાણી પણ તેમને માટે મુશ્કેલ હતાં. એટલે જ્યારે જ્યારે આનન્દના અવસર આવતા ત્યારે તેઓ પાસેના ઘટાદાર વડલાની છાયામાં એકઠા થતા. આજે વડલાની છાયામાં સ્ત્રી ને બાળકા, જુવાન ને ધરડા સહુએ એકઠાં થયા છે. તેઓ છુટા હાથે દારૂ વાપરે છે. ભાંગી તુટી ઢાલક વગાડી નાચ કરે છે. અળિયાને આજે અનેરૂ તાન ચડયું. સારી રીતે દારૂ ઢીંચી સહુની વચમાં આન્યા ને ગાંટાતુર થઇ નાચ કરવા લાગ્યો. નાચતાં નાચતાં તે સ્રીઓનાં ટાળામા પરચા ને અનેક જાતનાં અડપલાં કર્યો. તેના પિતા આ જોઇને ખુબ ગુસ્સે થયા તેણે બીજા ચંડાળાને આજ્ઞા કરી : “ આ બેવકુફ્ બળિયાને પકડીને પાંસરા કરા. "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી હરિકેશ ૧૯૩ એટલે તેના પિતાએ કહ્યુંઃ નાલાયક ! તારૂં કાળું મહુ મને બતાવીશ નહિ. તારી મરજી પડે ત્યાં ચાલ્યા જા. બહુ સારૂ કહી બળિયા ચાલ્યા. થોડે દૂર ઉકરડાના ઢગલા ઉપર જઈ બેઠા. બધા ચડાળાને હરખ થયા. હાશ! આજે દુષ્ટ ખળિયાના હાથમાંથી છુટયા. બધા ચંડાળા ફરીથી આનંદ કરે છે.ત્યાં દૂર ફાડા સભળાયા. એક બૂમ મારીઃ અલ્યા ઝેરી સાપ ! બધા ઉઠીને ઉભા થઈ ગયા. એક બાજુ ઉભા રહ્યા. સાપ જરા પાસે આવ્યા એટલે એ જીવાનાએ લાકડી મારી તેને પૂરા કર્યાં. બધા મેલી ઉઠયા ઠીક કર્યું. આ સાપ કાઇને કરડયા હાત તા મેાતજ થાતને ! વળી તે આનંદ કરવા લાગ્યા. એવામાં ફરી બૂમ પડી સાપ ! સાપ ! ફરી બધા ઉભા થઈ ગયા. પણ જોયું તે ઝેર વિનાના સાપ ! એટલે એક બેલ્યાઃ અલ્યા ! કાઇને કરડે તેમ નથી. બિચારાને મારશા નહિ. થોડીવારમાં સાપ દૂર ચાલ્યા ગયા. ખળિયાએ આ બને બનાવ કાળજીથી જોયા. તેને તરતજ વિચાર આવ્યાઃ આ ઝેરી સાપને મારી નાંખ્યા. ઝેર વગરનાને છાડી દ્વીધા. એટલે ઝેર વાળાને સહુ મારે છે ને ઝેર વગરનાને છેડી દે છે. બરાબર ! મને પણ એમજ થયું ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ મુનિશ્રી હરિકેશ છે. મેં ઘણાને રંજાડયા એટલે માર પડ્યો ને મારા તિરસ્કાર થયા. એટલે મારે સારી રીતે જીવવું હાય તા ઝેર વિનાના થવું જોઇએ. આમ વિચાર કરતા નદીના કિનારે કિનારે તે ચાલવા લાગ્યા. શહેર કે ગામડામાં તેને જોઈતી શાંતિ મળે તેમ નથી એટલે તે જગલ ભણી ચાલ્યા. તેણે વિચાર કર્યોઃ જંગલમાં રહીશું ને ફળફુલ ખાઇ મા કરીશું. નહિ ત્યાં કજીએ કે કંકાસ, નહિ ત્યાં વેર કે વિરોધ. : 3: બળિયા જંગલમાં રહે છે ને ફળફુલ ખાઇ પેટગુજારા કરે છે. એક દિવસ તે જંગલમાં ફરવા નીકળ્યા. ત્યાં ધ્યાન ધરીને ઉભેલા એક મુનિરાજને જોયા, બળિયાને આ જોઈ કઇ કઇ થઇ ગયું. તેને લાગ્યુ કે પેાતાને જોઈતી શાંતિના તે ભંડાર છે. તે મુનિરાજની પાસે ગયા. તેનું માથુ કુદરતી રીતે નીચુ નમી પડયું. મુનિ ધ્યાનમાંથી ઉઠયા. એટલે ‘ ધર્મ લાભ, કહીને આશીર્વાદ આપ્યા. પછી ટુ કમાં ધમ ના ઉપદેશ કર્યાં. એટલે મળિયા બેટ્ચા: હે મહાત્મા ! આપે કહ્યું તે બધું સાચું પણ હું તે। જાતના ચંડાળછું. અમારાથી ધર્મ નું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી હરિકેશ ૧૯૫ પાલન શી રીતે થઈ શકે ? અમારાથી ધર્મ પુસ્તકને તે અડાય નહિ. મંદિરમાં જવાય નહિ! મુનિ કહે, હે ભાઈ ! ધર્મ તે કોઈ પણ માણસ કરી શકે છે. પ્રભુના ધર્મમાર્ગમાં કોઈ પણ જાતને પક્ષપાત નથી. કુળ ઉપરથી ઉંચા નીચા નથી થવાતું પણ સારાં ખોટાં કામ ઉપરથી ઉંચા નીચા થવાય છે. જે કોઈ અહિંસા, સત્ય, તપ ને બ્રહ્મચર્યના માર્ગે ચાલે તે ઊંચે. જે હિંસા, અસત્ય ને વ્યભિચાર સેવે તે નીચો. અમારા ઈ ટદેવ પ્રભુમહાવીરે તો કહ્યું છે કે – કમુણા બંભણે હેઈ કખુણા હાઈ ખત્તિઓ. કમ્મણ વઈસે હાઈ સુદ્દા હાઈ કમ્મુણા. અર્થાતુ પોતાના કામ વડેજ બ્રાહ્મણ થવાય છે. પિતાના કામવડેજ ક્ષત્રિય થવાય છે. પિતાના કામવડેજ વૈશ્ય થવાય છે ને પોતાના કામવડેજ શૂદ્ર થવાય છે. વળી કહ્યું છે કે નવિ મુંડએણ સમણે કારેણ ન બંભણે. ન મુણિ રણવાસણ; કસચીરણ તાવસે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી હરિકેશ અર્થાત્ માત્ર માથું મુંડાવાથી શ્રમણ નથી થવાતું. માત્ર ઓંકાર બોલવાથી બ્રાહ્મણ નથી થવાતું. કેવળ જંગલમાં રહેવાથી મુનિ નથી થવાતું. કેવળ છાલનાં કપડાં પહેરવાથી તાપસ નથી બનાતું. એતો સમયાએ સમણે હેઈ; બંભરેણુ બંભણે. નાણેણ ઉ મુણિ હેઈ; તણ હોઈ તાવસે. એટલે સમતા હોય તે જ શ્રમણ થવાય છે. બ્રહ્મચર્ય હોય તોજ બ્રાહ્મણ બનાય છે. અને તપ હેય તેજ તાપસ બનાય છે. માટે હે ભાઈ તારા મનમાં જરાએ શંકા લાવીશ નહિ કે મારાથી કેમ ધર્મ થઈ શકે ! બળિયા પર આ ઉપદેશની જાદુઈ અસર થઈ. પિતે હલકે છે, નીચ છે એ માન્યતા ભૂલી ગયે. તેને લાગ્યું કે પિતાને પણ આત્મકલ્યાણ કરવામાં બધા જેટલેજ અધિકાર છે. અને તેણે બે હાથ જોડી મુનિરાજને વિનંતિ કરીઃ હે દયાળુ! આપે મારા પર મોટે ઉપકાર કર્યો. મારી સાચી શકિતનું ભાન કરાવ્યું. હવે મને આપનું જ શરણ છે. કૃપા કરી મને પ્રભુ મહાવીરને સેવક બનો. અને મુનિએ તેને દીક્ષા આપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી હરિકેશ ૧૯૭ * હરિકેશી બળે પિતાની સઘળી શકિતથી તપ કરવા માંડયું. સધળી શકિતથી જ્ઞાન મેળવવા માંડયું. અને થોડા વખતમાં મહાજ્ઞાની ને મહાતપસ્વી થયા. હવે તેમને નગરમાં જવાની અટકાયત નથી.દેવમંદિરમાં જવાની મનાઈ નથી. તેઓ ફરતાં ફરતાં એક વખત સિંદુક નામના બગીચામાં આવ્યા. ત્યાં સિંદુક્યક્ષનું મંદિર હતું. તેના મંડપમાં ધ્યાન ધરીને ઉભા. આ મુનિના ઉગ્ર તપના પ્રભાવથી તે ચક્ષ તેમને ભક્ત બન્યું. એક વખત એ મંદિરમાં તે નગરની રાજકુમારી ભદ્રા પિતાની સખીઓ સાથે દર્શન કરવાને આવી. તેમણે યક્ષના દર્શન કર્યા ને પછી મંડપમાં રમત રમવાની શરૂઆત કરી. દરેક સખીએ “આ મારો પતિ એમ કહી જુદા જુદા થાંભલા પકડી લીધા. ત્યારે આ મારા પતિ' એમ કહી રાજકુમારી હરિકેશ મુનિને વળગી પડી. તરતજ તેને લાગ્યું “આ થાંભલે ન હોય એટલે સામું જોયું. ત્યાં કદરૂપા ને બેડોળ શરીર વાળા સાધુને જોયા. એટલે થે શું કરતી તે રાજકુમારી દૂર ભાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ -- -- ૧૯૮ મુનિશ્રી હરિકેશ મુનિના ભક્ત યક્ષથી આ ન ખમાયું એટલે તેણે રાજકુમારીને ભેંય નાખી દીધી. તેનું મોટું મરડી નાંખ્યું. શરીર કદરૂપું બનાવી દીધું. બધા ગભરાઈ ગયા. હવે શું થાય ! રાજાને ખબર પડી એટલે તે ત્યાં આવ્યા. ત્યારે યક્ષે કોઈના શરીરમાં આવી કહ્યું. જે આ કુંવરી આ મુનિને પરણે તોજ જીવાડીશ. રાજાએ તે કબુલ કર્યું. એટલે રાજકુમારી સાજી થઈને પિતાની આજ્ઞાથી ત્યાંજ રહી. તેણે રાતભર આ મુનિને લલચાવવા અનેક જાતના હાવભાવ કર્યા. પણ મુનિ ધ્યાનમાંથી ડગ્યા નહિ. સવાર થયું એટલે હરિકેશ મુનિ ધ્યાનમાંથી જાગ્યા. તેમને ભદ્રાએ વિનંતી કરી: આપ મારો સ્વીકાર કરે. મુનિ કહે. મારે સ્ત્રીને સહવાસ જોઈએ નહિ. સ્ત્રીને મેં ત્યાગ કરે છે. મુનિનો દૃઢ નિશ્ચય જોઈ રાજકુમારી ભદ્રા ઘેર ગઈ. તેણે બધી હકી કત પોતાના પિતાને જણાવી. રાજા વિચારમાં પડયા હવે શું કરવું ? ત્યારે રૂદ્રદેવ નામે રાજગોર ત્યાં બેઠો હતો. તેણે કહ્યુંઃ મહારાજ ! મુનિએ ત્યાગ કરેલી સ્ત્રી બ્રાહ્મણને ખપે. હવે બ્રાહ્મણ સિવાય કોઈને તે અપાય નહિ કારણ કે દેવનું બલિદાન દેવને પૂજારીજ લઈ જાય છે. રાજાને આ ઠીક લાગ્યું. એટલે તે કન્યા રાજગોરને આપી. રાજગોર શુદ્ધિ કરી તેને પરણ્યા. મનમાં ખુબ મલકાયાઃ હાશ ! રાજકુમારીને પરણ્યા. હવે લીલા લહેર થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ મુનિશ્રી હરિકેશ । પ્રભાતમાંજ ખીજા સ્થળે મુનિશ્રી હરિકેશ ચાલ્યા ગયા. :૫ઃ એક વખત ભદ્રાને યજ્ઞપત્ની (યજ્ઞમાં પતિની સાથે બેસનારી સ્ત્રી) બનાવી રૂદ્રદેવે મોટા યજ્ઞ માંડયા, યજ્ઞના સુંદર મડપ બંધાયા છે. તેની વેદીમાં ઘીની તથા બીજા પદર્શની આહૂતિએ અપાય છે. તેના ધુમાડે આકાશ ભરાય છે. બ્રાહ્મણા વેદની ધુન જમાવી રહ્યા છે. આ યજ્ઞમંડપ તર. કાઇ શુદ્રને આવવાના અધિકાર નથી. આ વખતે મુનિશ્રી હરિકેશ ફરતાં ફરતાં ત્યાં આવ્યા. તેમને આજ એક માસના ઉપવાસનું પારણું છે. તે નિર ંતર તપ કરે છે તે ધ્યાન ધરે છે. તેમના શરીરમાં હાડકાના માળેજ રહેલા છે. હવે તેમનું મન સમતાથી ભરપૂર છે. અડગ નિશ્ચયથી ભરેલુ છે. તેમને કપડાં ને શરીર પરથી મેાહ ઉઠી ગયેલા છે. એટલે તે મેલાં છે. મેલાં કપડાંવાળા તથા બેડેાળ શરીરવાળા તે મુનિને આવતાં જોઇ બ્રાહ્મણા હસવા લાગ્યા. તે ખેલ્યાઃ આ જાડા હોઠ ને લાખા દાંતવાળા કાણુ અહીં આવતા હરો ! જીવા તે ખરા! એનું શરીર ધુળથી ખરડાએલુ છે ને કપડુ ા ઉકરડે નાંખેલું આઢેલુ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ મુનિશ્રી હરિકેશ જ્યારે તે પાસે આવ્યા ત્યારે એક બે જુવાન બ્રાહ્મણે ઉભા થયા ને તેમને પૂછવા લાગ્યાઃ અલ્યા ! આ વાઘરીઓ વેશ પહેરીને અહીં કેમ આવ્યો છે? અહીં તારું શું દાટયું છે. ખબરદાર ! આગળ ગયો તો. જેમ આ તેમ પાછા વળી જા. તેઓ વિચારવા લાગ્યાઃ અહે! આ લેકે બિચારા કેટલા અજ્ઞાન છે. તેમને ખરા ધર્મની ખબર નથી. એટલે માને છે કે મેલાં કપડાંવાળા કે અજાણ્યા માણસથી તેમને યજ્ઞ અભડાઈ જશે ને મોટું પાપ લાગશે. મુનિશ્રી હરિકેશ આ સાંભળી શાંત ઉભા રહ્યા. કાંઈ પણ બોલ્યા નહિ. આ વખતે તેમનો ભક્ત જે યક્ષ હતો તે તેમના શરીરમાં પ્રવેશ કરી બેલવા લાગે હે બ્રાહ્મણો ! હું શ્રમણ છું. બીજાને માટે તૈયાર કરેલા અન્નમાંથી વાપરતાં જે કાંઈ વધ્યું હોય તે લેવા આ છું. અહીં તમોએ ઘણું અન્ન રાધેલું છે. માટે તેમાંથી વાપરતાં જે કાંઈ બાકી રહ્યું હોય તે મને આપો. આ સાંભળી બ્રાહ્મણે બોલ્યા: આ અન્ન બ્રાહ્મણો માટે જ રાંધેલું છે. માટે તેમના વિના બીજાને તે અપાય નહિ. આ જગતમાં બ્રાહ્મણ જેવું એકે પુણ્યક્ષેત્ર નથી. આ સાંભળી મુનિના મુખવડે પેલા યક્ષે જવાબ આપેઃ તમે યામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી હરિકેશ ૨૦૧ હિંસા કરે છે, જુઠું બોલે છે. બ્રહ્મચર્ય પાળતા નથી ને માલમિલકત રાખો છો. તો પુણ્યક્ષેત્ર કેવી રીતે ? પુણ્યક્ષેત્ર તે તે કહેવાય જે અહિંસા પાળતા હૈય, સત્ય વચન બેલતા હેય, બ્રહ્મચર્ય પાળતા હોય ને માલમિલ્કતના ત્યાગી હોય. આ સાંભળી પાસે ઉભેલા શિષ્ય તપી ગયા. તેમને લાગ્યું કે ગુરુનું આ અપમાન થાય છે. એટલે તે તાડુકીને બોલ્યાઃ અરે મૂઢ ? અમને બધી ખબર પડે છે કે કર્યું પુણ્યક્ષેત્ર છે ને કહ્યું પાપક્ષેત્ર છે. તારી લવરી બંધ કરી ચા જા. આ સાંભળી મુનિના મુખવડે પેલા યક્ષે જવાબ આ મેં ઘરબારને ત્યાગ કરે છે. બ્રહ્મચર્ય પાળું છું. અહિંસા ને સત્યના માર્ગે વિચરું છું. જો મારા જેવાને તમે અન્ન નહિં આપે તે આવડા મોટા યાનું શું ફળ થશે ! આ સાંભળી ઉપાધ્યાયની આંખ લાલચોળ બની ગઈ. તેણે શિષ્યને હુકમ કર્યો. આ દુષ્ટને બરાબર પાસરે કરે. નહિતર એને બડબડાટ એ નહિ મૂકે. શિષ્ય ઉઠયા. જેના હાથમાં જે આવ્યું તે લીધું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ મુનિશ્રી હરિકેશ કોઈએ લાત ને મુકીઓને વરસાદ વરસાવ્યું. કેઈએ પાસે પડેલાં ઇંધણને ઉપયોગ કર્યો. આ જોઈ રૂદ્રદેવને ભદ્રા ત્યાં આવી પહોંચ્યાં. ભદ્રા બોલી: સબુર ! સબુર ! તમે કોના તરફ તમારો હાથ ચલાવો છે ? મારા પિતાએ મને આ મુનિને જ આપી હતી. પણ તેમણે તે મારા સામું ઉંચી આંખે જોયું પણ નહોતું. ખરેખર ! આ તો ઉગ્ર તપવાળા ને બ્રહ્મચારી મહાત્મા છે. જે તેમને ખુબ સતાવશો તો બળીને ભરમ થઈ જશો. અને ખરેખર આ વિદ્યાર્થીઓના વર્તનથી ગુસ્સે થઈ યક્ષે તેમને ભય પર પટકી પાડયા.કોઈને હાથે મરડે, કોઈના પગ મરડયા, કેઈનાં મોઢાં મરયાં ને કઈને કેડથી વાંકા વાળી દીધા. મોઢેથી લેહીની ઉલટીઓ થવા લાગી. આ જોઈ રૂદ્રદેવ તથા ભદ્રાને ખુબ ખેદ થે. હવે આ બધા શી રીતે સારા થશે તેની ચિંતામાં પડયા. આ મહાત્માને શાંત કરવા તે મેટેથી બેલ્યા હે મહાત્મા ! અમારે જે કાંઈ ગુન થયો હોય તે માફ કરો. આપ તો કૃપાના ભંડાર છે. આ મૂર્ખાઓને આપના પ્રભાવની ખબર નહિ. આ સાંભળી મુનિ બેલ્યાઃ હે ભાઈ! મને તે તમારા પર પહેલાં પણ કોઈ ન હતું કે અત્યારે પણ નથી. મને લાગે છે કે મારા ભક્ત યક્ષે આ ચમત્કાર બતાવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ સુશ્રીનિ હરિકેશ ૨૦૩ આ સાંભળી રૂદ્રદેવ ને ભદ્રા ખેલ્યાઃ હૈ પૂજ્ય ! તમે તે। મહાત્મા છે. જ્ઞાની છે. અમેા જાણીએ છીએ કે જ્ઞાની ક્રોધ કરેજ નહિ. અમારે ત્યાં ધણું અન્ન રાંધેલુ' છે. માટે આપ પધારા ને અમને લાભ આપે. મુનિરાજે સાધુને લેવા લાયક અન્ન લીધું ને પારણુ કર્યું. ત્યાર પછી યક્ષે બધાને સાજા કર્યો. ન પછી મુનિરાજે મીઠા વચને તેમને સમજાવ્યું: સાચા યજ્ઞ આવા ન હેાય. તપ રૂપી લાકડાં સળગાવી તેમાં બધી મલિન વાસનાઓને હામી દેવી જોઇએ. અહિંસા, તપ, ત્યાગ, તે જ્ઞાનમાં મસ્ત રહેવું તેજ ખરી યજ્ઞ છે. યજ્ઞ ત્યાંજ અટકી ગયા. જેએને ઉમગ થઈ આવ્યા તેમણે ત્યાં દીક્ષા લીધી. જેનાથી એ ન થયું તેમણે પેાતાની શક્તિ પ્રમાણે વ્રત લીધાં અને સંયમના માર્ગે રહેવા લાગ્યા. આ પ્રમાણે પોતાના નિર્મળ ચારિત્રથી ને સાચા ઉપદેશથી મુનિશ્રી હરિકેશે ધણા ઉપર ઉપકાર કર્યો. અનેક જાતના ખાટાં વહેમાના નાશ કર્યો. ચંડાળ કુલમાં ઉત્પન્ન થવા છતાં તેઓ જગતમાં સળે પૂજાવા લાગ્યા. છેવટે પૂરા પવિત્ર થઈ નિર્વાણ પામ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી હરિકેશ મુનિશ્રી હરિકેશનું જીવન આપણને પાકારીને કહે છે: જગતના દરેક જીવને આત્મકલ્યાણ કરવાના સરખા અધિકાર છે. જે મહાપ્રભુએ દરેક મનુષ્યને આત્મકલ્યાણ કરવાના સરખા હક છે એમ જાહેર કર્યું તેમને અમારા અગ ણિત વંદન હા ! શિવમસ્તુ સૂર્યનમસ ૨૦૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ કપિલ મુનિ. વૈશાખી નામે એક નગર હતું. ત્યાં જીતશત્રુ નામે રાજા હતા. તેમને કાશ્યપ નામે રાજગોર હતા. તે ખૂબ વિદ્વાન. રાજા તેમને ઘણું ઘણું માન આપત. પુછયા વિના પગલું પણ ન ભરતા. કાશ્યપને યશા નામે ગુણવાન સ્ત્રી હતી. તેનાથી એક પુત્ર થે. તેનું નામ પાડ્યું કપિલ. કપિલ ખૂબ લાડકોડમાં ઉછર્યો. તેણે ભણવાની દરકાર કરીનહિ. જયારે તે પંદર વર્ષને થયે ત્યારે તેના પિતા ગુજરી ગયા. યશા તથા કપિલને આથી ખૂબ દુઃખ થયું. કપિલ તેના પિતાની જગા સાચવી શકે તેવું નહિ એટલે સજાએ બીજા બ્રાહ્મણને રાજગોર બનાવ્યું. યશાને આ જરાએ ન ગમ્યું. પણ શું કરે? લાયકાત કેળવ્યા નિના કઈડી કોઈપણ જાતની પદવી મળે છે ? એક વખત યશા ઘરના બારણામાં ઉભી હતી. પિતાની પહેલાની સ્થિતિને વિચાર કરતી હતી. એવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કપિલ મુનિ નવા રાગોર ત્યાં થઈને નીકળ્યા. ધોળા પાણીદાર ઘોડે બેઠેલા. અંગે કસબી વો. માથે છત્ર ને બે બાજુ ચામર, આગળ થડા નોકર ચાલે. આ જોઈ યશાનું હૈયું ભરાઈ આવ્યું. ઘરમાં આવીને તે ડુસકે ને ડુસકે રડવા લાગી. એવામાં કપિલ બહારથી આવ્યું. પિતાની માતાને રડતી જોઇ દુઃખી થે. રડવાનું કારણ પૂછવા લાગેઃ બા ! તું રડે છે કેમ ? યશા હે, “કાંઈ નહિ. કપિલે ફરીથી આગ્રહ કરીને પૂછયું ત્યારે યશા બોલીઃ બેટા ! તારા પિતાની સુખ સાહ્યબી તો ગઈ. પરંતુ તું પણ કાંઈ ભયે નહિ. તું ભણ હોત તે તારા પિતાની જગા તને મળત. પણ જેને પેલા બ્રાહ્મણને તારા પિતાની જગા મળી. આ સાંભળી કપિલને વિશેષ દિલગીરી થઈ કે પિતાને લીધે માને આજે આંસુ પાડવાં પડયાં. તે ડીવારે બેઃ માતા ! હું ધારું તો સારી રીતે ભણી શકું તેમ છું. પણ આજ સુધી મારૂં મનજ તેમાં પાવાયું હેતું. હવે તું કહે તે રીતે વિદ્યાભ્યાસ કરૂં. યશા કહે, બેટા ! રાજગરની તારા તરફ ખફ નજર છે. જો તું ભણીને વિદ્વાન થાય તો એની પદવી જાય! માટે આ નગરમાં તો કોઈ તને ભણવે નહી. બીજા એક ઠેકાણે ભણી શકાય તેમ છે, પણ તારાથી તે બનશે નહિ. કપિલ કહે. બા! ગમે તેવી મુશ્કેલીઓ વેઠવાની હશે તે પણ વેઠીશ. માટે મને કહે કે ક્યા ઠેકાણે હું ભણું શકીશ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ કપિલ મુનિ २०७ યશા કહે, આ દેશના છેડે શ્રાવતી નામે એક નગર છે. ત્યાં ઇંદ્રદત્ત નામે તારા પિતાના એક ભાઈબંધ છે તે ધણા છાત્રાને વિદ્યાભ્યાસ કરાવે છે. જો તું ત્યાં જઈ શકે તેા જરૂર વિદ્વાન થાય. આ સાંભળીતે શ્રાવતી નગરી એ તૈયાર થયા. તેણે ખભે નાંખ્યા ખલતા ને હાથમાં લીધા દારીલોટા, કેડે ચેાડા વાટખરચીના પૈસા બાંધ્યા. પછી માતાને નમીને રજા માગી. માતાએ માથે હાથ મૂકયા ને આશીર્વાદ આપ્યાઃ “ બેટા ! વિદ્યા ભણીને વહેલા આવજે. '' કપિલ ચાલવા લાગ્યા. યશાની આંખમાંથી આંસુ ટપક્યાં. ગમે તેવુ પણ માનું હૈયું ! પુત્રને વિજોય તેનાથી શે સખાય ! લાંબી મુસાફરી કરી કપિલ શ્રાવતી પહેોંચ્યા. : ૨ : શ્રાવતી નગરી ખુબ મેાટી છે. તેના મહેલ ને મદિરા કળાથી ભરપૂર છે. તેના બજારામાં તરેહ તરેહની વસ્તુએ વેચાય છે. લાખો રૂપિયાના સાદા થાય છે. રસ્તા પર સદાએ માણસાની ૮૪ જામે છે. કપિલ શ્રાવસ્તીની શેાભા જોતા ચાલવા લાગ્યા. ઇંદ્રદત્ત ઉપાધ્યાયના ઘરનું ઠેકાણુ પૂછવા લાગ્યા આખી શ્રાવસ્તી નગરીમાં ભાગ્યેજ એવા કાઇ હશે જેને ઇંદ્રદત્ત ઉપાધ્યાચના ઘરની ખબર ન હેાય. એટલે થોડા વખતમાં તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કપિલ મુનિ ઘેર પહેંચ્યા. કપિલે ઉપાધ્યાયજીને પ્રણામ કર્યા ને ઉપાધ્યયજીએ તેમની હકીકત પૂછી. ભાઇ કયાંથી આવે છે ? તમારૂ નામ શું ? કપિલે વિનયથી જવાબ આપ્યોઃ કાશામ્હીમાંથી હું આવું છું. મારૂ નામ કપિલ. ત્યાંના રાજગારના હું પુત્ર છુ. ઉપાધ્યાયજી આ સાંભળી હરખથી ખેલી ઉઠયાઃ કાણુ ! મારા દેાસ્ત કાશ્યપના પુત્ર ! કેમ બેટા ! ધેર બધા કુશળ છે ? કપિલે કહ્યું: મારા પિતાજી મરણ પામ્યા. તેમની પદવી બીજાને મળી. હવે આપની કૃપા હાય તે આપને ત્યાં રહી વિધાભ્યાસ કરવા ઇચ્છુ છું. ઉપાધ્યાયજીએ કહ્યું: સુખેથી હું વિદ્યાભ્યાસ કરાવીશ, પણ તારા ગુજરાનનું કેમ થશે ? કપિલ પાસે કાંઈ મુડી ન્હાતી કે તેમાંથી પેાતાનું ગુજરાન ચલાવે ને અભ્યાસ કરે એટલે તેણે કહ્યું: હું નગરણાં માધુકરી (ભિક્ષા) કરીશ ને મારા અભ્યાસ ચલાવીશ. ઉપાધ્યાયજીને તેના વિદ્યાપ્રેમ જોઇ બ આનંદ થયો. કપિલે બીજા દિવસથી માધુકરી (વિદ્યાર્થીની ભિક્ષા) માટે જવા માંડયું. માધુકરી કરતાં લગભગ પાર નમે. એટલે ભણવાના વખત હુ થાડા રહે. કપિલથી બહુ વિદ્યાભ્યાસ થાય નહિ, એક વખત ઉધ્યાયએ કહ્યુંઃ કપિલ ! તને આવ્યા છ માસ થયા પણ તેના પ્રમાણમાં અભ્યાસ કેમ નથી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ કપિલ મુનિ ૨૦૯ એટલે કપિલે પેાતાની હકીકત કહી અને મુશ્કેલી જણાવી. આથી ઉપાધ્યાયજીને લાગ્યું કે કપિલને માટે કાંઈક્ર ખદાબત કરવા જોઈએ. ખરેખર જો આ પ્રમાણે ચાલશે તે બિચારા કાંઇ નહિ ભણી શકે ? આથી કપિલને તે ગામના એક શેઠ આગળ લઈ ગયા ને કપિલને ખાવા પીવાની ગાઠવણ કરી આપવા જણાવ્યું. શેઠ કહે, ઉપાધ્યાયજી ! એમાં શું ? અમારી શ્રીમાની એ ફરજ છે. આપ આટલું વિદ્યાદાન આપે છે તેમાં અમારૂ આ દાન શા હિસાબમાં છે ! એમ કહી તેમણે પાડેાશમાં મનારમા નામે એક વિધવા બ્રાહ્મણી હતી, તેને ત્યાં રસઇની ગાઠવણ કરી. શેઠને ત્યાંથી હ ંમેશાં સીધું આવે તેમાંથી મનેારમા તથા કપિલ પેટગુજારા કરે. કપિલને માથેથી માટી ચિંતા ગઇ. તેને અભ્યાસ ઝડપથી આગળ વધવા લાગ્યા. : 3 : મનેારમા બાળવિધવા હતી. સંસારનું સુખ તેણે ભાગળ્યું ન્હાતુ. બિચારી રાંડી ત્યારથી અહીં એકલી રહેતી તે જેમ તેમ કરી પાતાના પેટગુજારા કરતી. જ્યારે જ્યારે પોતાની આજુબાજુ તે સ્ત્રીપુરૂષાને આનંદ કરતાં ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ કપિલ મુનિ ૨૧૦ જોતી ત્યારે તેને ખુબ લાગી આવતું. અને રાઇ રાઇને વખત પસાર કરતી. તે પેાતાના મનને એ વાળતી "કે સંસારનાં સુખ ચાર ઘડીનાં ચટકાં છે. ઝાંઝવાના ઝળ જેવાં છે. સયમ એજ ખરૂ સુખ છે. પણ આ સમજણ બધા વખત ટકતી નહિ. કપિલ તેને ત્યાં જમવા આવ્યા ત્યારથી મનેારમાના મને પલટા ખાધે. તેનું મન ડગમગવા લાગ્યું. તે કપિલના સામું સ્નેહભરી નજરે જોઇ રહે પણ કપિલ કાંઈ સમજે નહિ. એમ કરતાં કપિલને પણ જુવાનીના અનુભવ થયા. તે ધીમે ધીમે મનેારમા જોડે વાત કરવા લાગ્યો. પછી ઠઠ્ઠામરકરી થવા લાગી અને છેવટે તે ફસાયા. ખરેખર એકાંત બહુ ખૂરી ચીજ છે ! થોડા વખતમાં મનેારમા ગર્ભ વતી થઈ. એટલે તેણે કહ્યું: પ્રિય ! શેઠને ત્યાંથી સીધું મળે છે એમાંથી બેનેા પેટગુજારા માંડમાંડ ચાલે છે. પણ મારે થાડા વખતમાં સુવાવડ આવશે તેનું શું કરશે ! તેના ભરણપોષણનું શું કરશેા ! કાંઇક કમાઇ લાવેા. કપિલ બિચારા સીધો ને સરળ હતા. તેને પૈસા શી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ કપિલ મુનિ ૨૧૧ રીતે કમાવા તેની ખબર નહતી. એટલે તે મુંઝા. આ જોઈ મને રમાએ કહ્યું તમે પૈસાની ચિંતા કરશે નહિ. ચિંતા કર્યો શું વળવાનું છે? જુઓ, આ ગામના રાજાને એ નિયમ છે કે જે બ્રાહ્મણ જઇને પહેલે આશીર્વાદ આપે તેને બે માસા સેનું આપવું. માટે તમે ત્યાં જાઓ ને પહેલે આશીર્વાદ આપી સોનું લઈ આવો. કપિલને આ સાંભળી આનંદ છે. તેણે તેમ કરવા નક્કી કર્યું. બીજા દિવસે વહેલા ઉઠીને રાજમહેલ આગળ ગયે. પણ ત્યાં તો કોઈ બ્રાહ્મણે આશીર્વાદ દઈ દીધેલા. એટલે નિરાશ થઈ તે પાછો આવ્યું. બીજા દિવસે કેઆમ આઠ દિવસ સુધી તેણે મહેનત કરી પણ હંમેશ મેડો થયે. એટલે આજ તો નિશ્ચય કર્યો કે ખુબ વહેલા ઉઠીને પહોંચી જવું. તે વહેલા ઉઠવાના વિચારમાં સૂતે. મધ્યરાત થઈ ને ચાંદે ઉગે. તે વખતે તે ઝબકીને બેઠે થઈ ગયે. તેને લાગ્યું કે હાણું વાયું. એટલે તે રસ્તા પર દોડવા લાગ્યા. પહેરેગીરો કપિલને દેડતા જોઈને સમજ્યા કે કોઈક ચોર નાસે છે. એટલે તેને પકડી ને કોટડીમાં પૂર્યો. સવારે રાજા આગળ લઈ ગયા. કપિલ તે ભયને માર્યો થરથર ધ્રુજવા લાગે. મનમાં સુનસુનાકાર થઈ ગયે. રાજાએ લક્ષણ પરથી પારખ્યું કે આ ચાર નથી એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ કપિલ મુનિ તેને બધી હકીકત પૂછીઃ રાત્રે તું દોડતા કેમ જતા હતા ? કપિલે કહ્યુંઃ મહારાજ ! તમને પહેલા આશીર્વાદ દેવાને આઠ દિવસ સુધી મહેનત કરી પણ ફ્રાન્ચેÀ નહિ. એટલે ગઈ કાલે તે સહુથી પહેલા ઉઠીને આવવાના વિચાર કર્યો. પણ રાત્રે કાંઇ ખબર ન પડી. મને લાગ્યું કે વ્હાણું વાયું છે એટલે મુઠી વાળીને દોડયા. આ સાંભળી રાજાએ કહ્યું: મને આશીર્વાદ આપવા તે આટલી બધી મુશીબત વેઠી છે તે તારી ઇચ્છા પ્રમાણે માગી લે. તું જે માગીશ તે તને આપીશ. કપિલ કહે, મહારાજ ! મારૂં મન અત્યારે ગભ રાયેલું છે. મારાથી બરાબર વિચાર નહિ થઇ શકે. માટે વિચાર કરીને માગીશ. રાજા કહે, ભલે વિચાર કરીને માગ, કપિલ બાગમાં જઇને વિચાર કરવા બેઠા. એ માસા સાનું માગું ! પણ એ માસા સાનામાં તે શું? હું પાંચ સાનૈયા માગુ પ . પાંચ સામૈયાથી શું પૂરૂ થાય ? સા માગવા દે. વળી વિચાર આવ્યાઃ સા સામૈયાથી કાંઈ આપણુ દાળદર ફીટવાનું નથી. એતે એક વરસમાં વપરાઈ જાય. પછી શું કરીએ? માટે હજાર સાનૈયા માગવા દે. વળી મન પલટાયું. પણ હજારથીએ કાંઇ વળે નહિ. ધેર બે ચાર ટાણા આવે તાયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ કપિલ મુનિ ૨૧૩ વયરાઈ જાય ? એટલે લાખ સેનિયા જ માગવા દે. વળી વિચાર આવ્યાઃ લક્ષાધિપતિત ઘણાય છે એથી કાંઈ નામાંકિત ન થવાય. ત્યારે કેડ સેનૈયાજ માગું. પણ ના જીવ! કોડ સોનૈયા મળે તોયે શું ? માથે રાજા તે રહેજને ? ત્યારે અધું રાજ્ય માગવા દે. વળી વિચાર આવ્યું અધું રાજ્ય મળે તો પણ રાજા સમવડીઓ થાય. એટલે આખું જ રાજ્ય માગવું ! કપિલને લેભ તો મા નથી પણ કોઈ સંસ્કારી જીવ એટલે વિચાર ફર્યો મેં શે વિચાર કર્યો ? જે રાજાએ મારૂં દળદર ફીટાડવા વચન આપ્યું તેનું જ આખું રાજ્ય લેવું ? અરે એતે અધમતા કહેવાય. ત્યારે અર્થે રાજ્ય માગું. પણ રાજયની ઉપાધિઓ ક્યાં ઓછી છે? માટે રાજ્ય તે થોડું પણ ન માનવું. ઠોડ સેનિયાજ માગી લેવા. પણ એની ઉપાધિ યે કયાં ઓછી છે ? મારે ગુજરાન જેટલું જ લઈ લેવું ને સંતોષથી રહેવું. વળી વિચાર બદલાયે. સો બસો સોના મહેર જે અત્યારે લઈશ તે મોજમજામાં પડીશ ને અભ્યાસને અમુલ્ય વખત ચાલે જશે. માટે સુવાવડના ખરચ જેટલા પાંચ સેનિયાજ લઈ જવા. આ વિચાર પણ કર્યો નહિ. તેણે ચિંતવ્યું, હું જે માગવા આવ્યું હતું તેજ માગવું તેથી વધારે કાંઈપણ માગવાની જરૂર નથી. વળી વિચાર ફર્યો થોડો લભ પણ શા માટે ! લેભથીજ દીન બની જવાય છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કપિલ મુનિ જો લાભને ડહાપણથી ધટાડીએ તેાજ ટે. માટે ડહાપણથી લાભ ધટાડવામાંજ મજા છે.ખરેખર ! સતાય જેવું સુખ નથી. એક થાડી તૃષ્ણામાં તણાવાથી હું કેટલો પડયા? વિદ્યાભ્યાસ ચુકયા. ચારિત્ર ભંગ થયું ને આ સ્થિતિ આવી. આમ વિચાર કરતાં તેમનાં ધણાં આવરણા આછા થયાં. પછી તેઓ રાજા આગળ આવ્યા. રાજાએ પૂછ્યું: કહેા, શું માગવાના વિચાર કર્યાં! કપિલ કહે, મહારાજ ! મારે કાંઈ પણ માગવું નથી. લાભને થાભ નથી. જેમ જેમ મળે તેમ તેમ લેાભ વધતાજ જાય છે. માટે એ લેાભથી સર્યુ ! રાજા કહે, પણ બ્રહ્મદેવ ! એથી કાંઇ તમારી હાલત સુધરે ? તમે નહિ માગે તા હું મારી જાતેજ એક ક્રોડ સોનૈયા આપીશ. ત્યારે કપિલે કહ્યું: મહારાજ ! એ ધન ને તેના લાભ આજથી હું છેોડુ છુ. મારે તે ન જોઈ એ. એમ કહીને તે ચાલી નીકળ્યા. સતાથી જે સુખનું ટીપું ચાખ્યું હતું તેને ઝરા શોધવા નીકળી પડયા. ધીમે ધીમે તેમણે તૃષ્ણાને પૂરેપૂરી જીતી લીધી ને સંયમથી પોતાના જીવનને પવિત્ર બનાવ્યું. 9 માસમાં દીન કપિલ સÖાષરૂપી અમૃતથી ભરપૂર બ્રહ્મર્ષિ કપિલ બન્યા. તેમને જગતનું સાચુ જ્ઞાન-કેવળ જ્ઞાન થયું. તે કપિલ કેવળી કહેવાયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ કપિલ મુનિ ૨૧૫ એક વખત મહાત્મા કપિલ ધ્રુવળી રાજગૃહી નગરીએ જતા હતા. રતામાં ભયંકર જંગલ આવ્યું. તેમણે જાણ્યું: આ જંગલમાં જવાથી ધણા માણસાને હું મેધ પમાડી શકીશ. એટલે તે જંગલમાં ચાલ્યા. અહીં પાંચસો ચાર રહેતા હતા. તેમણે તેમને પકડયા અને પેાતાના સરદાર આગળ લઈ ગયા. સરદાર કહે, આ એક રમકડું આવ્યું. ચાલે તેની પાસે નાય કરાવીએ. એમ કહી કપિલ કેવળીને કહ્યું: તમે નાચ કરી. અમને તેના વધુ શોખ છે. કપિલ કેવળી ખેલ્યાઃ ક્રાઇ વાઘ વગાડનાર નથી. વાદ્ય વગાડનાર હાય તેા નાચ કરેં. ચારા કહે અમે તાળીઓ પાડીશું. બીજું વાઘ કર્યાં લેવા જઈએ. એમ કહી તેએ તાળીઓ પાડવા લાગ્યા. કપિલ મુનિ નાચવા લાગ્યા. અને જુદા જુદા રાગમાં પદ્મ બનાવી ગાવા લાગ્યા. આ પદની ભાષા ખુબ સરલ ને અસરકારક હતી. એટલે જેમ જેમ ચારા સાંભળવા લાગ્યા તેમ તેમ તેમને મેધ થતા ગયા. કહેવાય છે કે કપિલ મુનિએ આવી રીતે પાંચસે। પદ ગાઇને બધાને બાધ પમાડયા. ખરેખર ! લોકા સમજી શકે તેવી સરલ ભાષામાં સુદર રીતે ઉપદેશ દેવાય તે ભલભલા માણસના જીવન પલટાઈ જાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ કપિલ મુનિ પછી કપિલ મુનિ ફરતાં ફરતાં પ્રભુ મહાવીર આગળ આવ્યા. તેમની આજ્ઞા લઈ બધે ફરવા લાગ્યા. જશેખમાં પડેલા અનેક માણસોને તેમણે જીવનનું સાચું સ્વરૂપ સમજાવ્યું. અનેકના આત્મકલ્યાણ કર્યા. છેવટે નિર્વાણ પામ્યા. મનુષ્ય પ્રયત્ન કરે તો શું નથી બનતું. ? પિતાના પ્રયત્નથી એક વખતના અભણને પંડિત થયેલા કપિલ બ્રહ્મર્ષિ કપિલ બન્યા-મહાત્મા કપિલ બન્યા. વિજ્ય હો પુરૂષાર્થને ! ત્રીજી શ્રેણીનાં ૨૦ પુરત કે જરૂર વાંચે. ચથી શ્રેણીનાં ૨૦ પુસ્તકે જરૂર વાંચે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ સેવામૂર્તિ નદીષેણુ : ૧ : મગધ દેશમાં એક મનેાહર ગામડું. ત્યાં રહે એક બ્રાહ્મણ ને બ્રાહ્મણી, બિચારા બહુ ગરીબ. નહિ પૂરૂ ખાવાપીવા કે નહિ એઢવાપહેરવા. રાતદિવસ મહેનત મજુરી કરે ત્યારે ગુજરાન ચાલે. તેમને થયો એક દીકરો. તેનું નામ નદીષેણુ. નદીષેણુ કદરૂપા ઘણા. હાથપગ દેરડી ને પેટ ગાગરડી. આખા પીળી કાડી જેવી. હાઠ ઉંટના જેવા લાંખા ને લખડતા. માથુ જોયું હાય તા ચારસ ! એટલે એને જોઇને સહુને ચિતરી ચડે. ? હજી તે બાળક છે એવામાં માબાપ મરણ પામ્યાં. જો ભાગની દશા ! એક તા ગરીબના છેાકરી ને વળી ખુબ કદરૂપે. એટલે એની સાર સંભાળ કાણુ લે ! કાકાકાકીએ આંખ આડા કાન કર્યો. ઇડુઆએ એના સામું પણ ન જોયું. એક દયા આવી તેના મામાને. એટલે તે પેાતાને ત્યાં . લઈ ગયા. મામા ભલા પણ મામી ભૂંડી મામા ભલાઈથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સેવામૂર્તિ નદીષેણુ ભાણેજને તેડી લાવ્યા ત્યારે મામીને મન વેઠ વળગી. બિચારાને વાસી વધ્યું ખાવા આપે. જરા ભૂલ થાય તે માથે પીટ પાડે. પણ નદીષેણ સ્વભાવના ગરીબ. એટલે બધું સહુન કરી લે. મામાને સાત દીકરીએ તે પણ મામીના જેવી મિજી. એ બિચારા નંઢીષેણને ઘડી કે જપવા ન દે. હાલતાં ચાલતાં નદીષેણ કયાં ગયા? આ કામ છે. આ કામ છે. જોતા નથી? એમ બૂમા માર્યાજ કરે, નદીષેણ બધાનું કામ સારી રીતે કરે. એના સ્વભાવજ્ર એ કે કામ કરી છુટવું. મામાને આ જોઈ લાગ્યું કે નદીષેણ છે કામગરા. એ બિચારાને ધર મંડાવ્યું ઢાય તે સુખી થાય, એટલે તેને બોલાવીને કહ્યુંઃ નઢીષેણ ! બરાબર કામકાજે હાશિયાર થઇશ તે વરસ પછી મારી મેાટી પુત્રી પરણાવીશ. નદીષેણને આ સાંભળી ખુબ હરખ થયો. તેને લાગ્યું કે પેાતાના નસીબે જોર કર્યું. એટલે આનંદમાં ને આનંદમાં કામ કરવા લાગ્યા. ચેાડા દિવસ પસાર થયા એટલે માટી પુત્રીને ખબર પડીઃ પિતા મારૂં નદીષેણ સાથે લગ્ન કરવાના છે. એટલે તે પિતા આગળ આવી, અને જાહેર કર્યું: હું જીવતી ખળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ સેવામતિ નંદી મરીશ પણ નંદીષેણને તે નહિજ પરણું. પિતાએ કહ્યું: તે હું બીજીને પરણાવીશ. એટલે બીજીએ પણ એમજ કહ્યું. એવી રીતે સાતેએ એ જવાબ આપે. આ સાંભળી નંદીષેણને પારાવાર ખેદ છે. એટલે મામાએ કહ્યું નંદીષેણું! ખેદ કરીશ નહિ. તને બીજી કોઈ કન્યા પરણાવીશ. પણ નંદીને ગળે આ વાત ઉતરી નહિ. તેણે વિચાર્યું જ્યારે મામાની દીકરી ના પાડે છે ત્યારે બીજી તો કોણ તૈયાર થાય ? હુંજ એ કદરૂપ. મને કોણ ચાહે? દુનિયાનું સુખ મારા માટે છેજ નહિ. બન્યું આ જીવતર ! હવે તો હાડહાડ થવામાં પણ બાકી રહી નથી. મામી હમેશ હડધૂત કરે છે. મામાની દીકરીઓ પજવવામાં બાકી રાખતી નથી. એટલે અહીં રહેવું નકામું છે. દિવસે દિવસે આ વિચાર મજબુત થયે. : ૨ : એક વખત રાત અંધારી ઘર છે. ચમક ચમક તારા ચમકે છે. તે વખતે હડધુત નંદીષેણ બહાર નીકળી ગે. હવે કયાં જઉં ? શું કરું ? આ કરૂં તે કરૂં ? એમ અનેક વિચાર કર્યા. પણ કાંઇ નહિ. નિરાશા ને ખેદથી ઉભરાતા હૈયે તેણે રાત બધી ચાલ ચાલજ કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સેવામૂતિ નંદીષણ બીજા દિવસે એક શહેર આગળ આવ્યા. અંદગીમાં શહેર પહેલી વખત જ જોયું. ત્યાંના મહેલ જોયા ને વિચાર આવ્યે આ ભાગ્યશાળીઓને હજારો માણસ પગે લાગે છે ને નથી બોલતા તોય પરાણે બોલાવે છે. ને મારે તે કોઈ ભાવ પણ પૂછતું નથી! અરે ! ગાળ વિના વાત પણ કરતું નથી. તેણે જુવાન ખુબસુરત સ્ત્રીઓ જોઈ ને મનમાં વિચાર આવ્યેઃ અહા ધન્ય છે તે પુરૂષને જેમને આવી દેવાંગના જેવી સ્ત્રીઓ મળી છે. મને અભાગિયાને કાંઈ નથી ! હવે આવું જીવતર કયાં સુધી જીવવું ? આ જીવવામાં શું મજા છે ? માટે ગામ બહાર જઈ આપઘાતજ કરૂં. આમ વિચાર કરી નંદીષેણ ગામ બહાર આવ્યું. ત્યાં મેટે બગીચો હતો. તેની અંદર પઠે. અને ત્યાં એકાંતમાં જઈ ગળેફસે ખાવાની તૈયારી કરવા લાગે. એવામાં લતામંડપમાં ધ્યાન ધરીને એક મુનિરાજ ઉભા હતા તેમણે આ જોયું એટલે બેલ્યાઃ હે ભાઈ! તું આવો નિરાશ કેમ થઈ ગયો છે ? તું આવું સાહસ ન કર. જેઓ સારાં કામ કરે છે. તેને સારાં ફળ મળે છે. તેં પૂર્વે ખરાબ કામ કરેલાં એટલે આવું દુઃખ ભોગવે છે. માટે આ વખતે કાંઈ એવાં કામ કર કે જેથી તેનાં આગળ જતાં સારાં ફળ મળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ સેવામત નંદીપેણ ૨૨૧ નંદીષેણ મુનિરાજની મધુરવાણી સાંભળી શાંત થઈ ગ. બે હાથ જોડીને બે હે દયાળુ ! હું અજ્ઞાન છું. મને સમજ નથી કે કેવા કામ કરવાથી સારાં ફળ મળે. એટલે મુનિરાજે કહ્યું તું સંયમ ને તપનું આરાધન કર. દીક્ષા ગ્રહણ કર. નંદીષેણને આ વાત ગમી ગઈ. પણ મનમાં એક સવાલ થયેઃ મારા બેડોળ શરીરનું શું? તેણે ગુરુને પૂછયું? બધું ઠીક પણ મારું બેડોળપણું મને બહુ સાલે છે. એ બેડોળપણાને લીધે જ હું બધે હડધુત થાઉં છું. જો આવો ને આવો રહું તો મારો તિરસ્કાર થયા વિના રહે નહિ. ગુરુ કહે, ભાઈ ! શરીરના રૂપને શાને મોહે છે ? મનને માનીએ તેમ મનાય. છતાં આ બેડેળપણું બદલાવવું હોય તો ઉગ્ર તપ કર. બધાની સાથે ખુબ હેતભાવ કેળવ. જો બધાની સાથે તારો હેત ભાવ કેળવાશે તે તારૂં કદરૂપું શરીર સુંદર બની જશે. બધા જોડે હેત રાખવામાં કંઈ અજબ જાદુ છે ! નંદીષેણે આ વખતે દીક્ષા લીધી અને સર્વે પ્રાણીને પ્રેમભાવથી ચાહવા લાગ્યા. કદિ કોઈના પર ક્રોધ કરે નહિ. કેઈના માટે ખરાબ વિચાર લાવે નહિ. અને તેમણે પ્રતિજ્ઞા કરી જીવીશ ત્યાંસુધી સાધુઓની સેવા કરીશ અને ખરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સેવામતિ નંદીશ ખર તેમણે તે પ્રમાણે કરવા માંડયું. કેઈ ઘરડાં પાંગળાં કે અશકત સાધુ આવ્યા તે તેની સેવામાં નંદીષેણ હાજર હોયજ. ગમે તેમ થાય પણ નંદીષેણ સેવા ન ચુકે. પિતાના ઉગ્ર તપ અને સેવાભાવથી થોડા વખતમાં નંદીષેણ બધે પ્રખ્યાત થયા. ઠેઠ દેવલોકમાં પણ તેમની પ્રશંસા થવા લાગી. આ ઉપરથી બે દેવને વિચાર વેદ નંદીષેણ એવા તે કેવા સેવાભાવવાળા છે કે ઈદ્રમહારાજ પણ તેમની સ્તુતિ કરે છે. ચાલો તેમની પરીક્ષા કરીએ. એટલે એક દેવ ઘોડે મુનિ . શરીરે ખુબ રેગી. બીજો સામાન્ય સાધુ થયે. બંને નંદીષેણ મુનિ હતા તે ગામની ભાગોળે આવ્યા. આજે નંદીષેણ મુનિને બે ઉપવાસનું પારણું હતું. પારણું કરવા બેસતા હતા એવામાં પેલે સાધુ આવ્યો ને કહેવા લાગે મહારાજ ! અહીં શું લહેર ઉડાવો છે ? બિચારા એક ઘરડા સાધુને સખત પીડા થાય છે. ભૂખે તર તે પીડાય છે. મરવાની અણી ઉપર છે ! આ સાંભળતાં જ નંદીષેણ ઉભા થઈ ગયા. ખાવાનું પડી રહ્યું. તરતજ ગામમાં પેલા મુનિ માટે ચોખ્ખું પાણી લેવા નીકળ્યા. બનાવ એવો બને કે આઠદસ ઘેર ફર્યા પણ નિર્દોષ પાણી જ ન મળે. આખરે એક કેકાણેથી પાણી મળ્યું તે લઈને ગામ બહાર આવ્યા. બિમાર સાધુને પ્રણામ કર્યા. એટલે તે તડુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ - - - સેવામૂતિ નંદીષેણ ૨૨૩ કિને બેલ્યાઃ અરે અધમ ! હું મરવા પડ છું ને તું નિરાંતે ખાય છે ? કેટલીવાર થયા સંદેશો કહેવડાવ્યું છે ત્યારે તું અત્યારે આ ! તારો સેવાભાવ છેને! આવી જ તારી સેવાની પ્રતિજ્ઞા નંદીષેણ કહેક્ષમા કરે મુનિરાજ ! મારાથી વાર થઈ ગઈ. ત્યે આપના માટે શુદ્ધ પાણી લાવ્ય છું તે વાપરે. એમ કહી તેમને પાણી પાયું. પછી કહ્યું: આપ જરા બેઠા થાવ. એટલે પેલા મુનિએ ક્રોધથી કહ્યું અરે જડ ! જોતું નથી હું કેટલે અશક્ત છું. મારામાં તે પડખું ફેરવવાની તાકાત નથી. નંદીષેણ બેલ્યા હશે ! હું આપને બેઠા કરું છું. એમ કહીને બેઠા ક્ય. પછી કહ્યુંઃ આપની ઈચ્છા હોય તો ગામમાં લઈ જાઉં. ત્યાં આપને વધારે શાંતિ મળશે. પેલા મુનિએ હા કહી એટલે તેમને સાચવીને ખભે બેસાડ્યા. તે બહુ સાચવીને ચાલવા લાગ્યા કે રખેને બિમાર મુનિને દુખ ન થાય. પણ પેલા મુનિને તો પરીક્ષા કરવી હતી. એટલે પિતાનું વજન વધારવા લાગ્યા. નંદીષેણ તપ કરી કરીને અશકત થઈ ગયા હતા એટલે ખુબ વજનથી ધ્રુજવા લાગ્યા. આથી પેલા મુનિ બેલ્યા અરે નંદીષણ! તને તે ચાલતાં આવડે છે કે નહિ ? મારું આખું શરીર હચમચાવી નાંખ્યું. તારા જેવા તો સેવા કરનાર કોઈને ન જોયા ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૪ સેવામૂર્તિ નંદીષણ નંદીષેણ મુનિને કડવા વચન સંભળાવ્યા પણ તેમનું રૂવાડું ફરક્યું નહિ. સેવા કરનાર કસોટીએ ચઢે ત્યારે જ પરખાય છે. તેઓ બેલ્યાઃ આપને દુઃખ થતું હોય તે ક્ષમા કરજે. બહુ સાચવીને ચાલીશ. એમ કહી તેઓ ખુબ ધીમે ચાલવા લાગ્યા. - હવે તે મુનિને ઝાડાને રોગ. એટલે નંદીના શરીર પર ખુબ ઝાડા કર્યા. એની દુર્ગધ એવી કે માથું ફાટે. પણ નંદણને તેનું કાંઇ નહિ. એ વિચારે છે. આ મુનિને કયારે સારું થાય ? એમને કેટલું બધું દુઃખ થાય છે ? એવામાં ઉપાશ્રય આગે ને મુનિને નીચે ઉતાર્યા. તેમના મળમૂત્ર સાફ કરવાની તૈયારી કરી. પણ પાછા ફરીને જુવે તો કઈ નહિ ! એકાએક આ શું? મુનિ પણ મળે નહિ. મળમૂત્ર પણ મળે નહિ. તેમની જગાએ બે દિવ્ય તેજ નજરે પડયા. તેમણે નંદીષેણને પગે લાગીને કહ્યું છે મુનિરાજ ! અમને ક્ષમા આપે. ખરેખર આપના જેવાં વખાણ સાંભળ્યા હતા તેજ પ્રમાણે આપ છો. માગ માગો કાંઈક માગો. આપની પરીક્ષા કરવાને અમે આ પ્રમાણે કર્યું હતું. નંદીષેણ હે, જિનેશ્વરને ધર્મ મને મળે છે. સેવા કરવાની ભાવના મળી છે. એનાથી વધારે છે શું કે માગું? મારે કઈ ચીજ જોઇતી નથી. એટલે દેવ અંતર્ધાન થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ સેવામતિ નદિપેણ નદીષેણે આ પ્રમાણે જીવનભર સેવાવ્રત ચાલુ રાખ્યું. હવે છેવટને વખત આવે એટલે તેમણે બધા ની ક્ષમા માગી. આ વખતે તેમને એક વિચાર આવી ગયેઃ મારાં જપતપનું ફળ હોય તે હું આવતા ભવે સ્ત્રીઓને ખૂબ પ્રિય થાઉં. તપનું ફળ ઘણું જ હોય છે. પણ તેનું ફળ માગી લેવાથી તે ઘટી જાય છે. એટલે તપ કરનારે તેનું ફળ માગવું ન જોઈએ. પણ નંદીષેણે તે માગ્યું અને ખરેખર બીજા ભવમાં તે વસુદેવજી થયા. તેમની પાછળ સ્ત્રીઓ ભૂલી ભમતી. શ્રી કૃષ્ણ મહારાજના એ પિતાજી. એમની વાત તે રસની રેલમછેલ કરે તેવી છે પણ કઈ બીજા વખતે વાત! ધન્ય છે સાચાભાવે સેવા કરનારને! ધન્ય છે સેવામૂર્તિ નંદીષેણને ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્થૂલિભદ્ર મિનાકારી મહેલ છે. ફરતા સુંદર બાગ છે. મહેલ કળાના ખજાના છે. બાગ સાંઢના ભંડાર છે. મહેલમાં ચિત્રશાળા છે. ભાતભાતનાં ચિત્ર ત્યાં ચિતરેલાં છે. જોનારના દિલ પર જબરી અસર કરે ફૂલઝાડ છે. ત્યાં ભાતભાતનાં ફુલ મને। પાર નથી. છે. બાગમાં સુંદર થાય છે. તેની ફેાર મહેલમાં અદ્ભૂત ગાન તાન ચાલે છે. તે સાંભળી રસ્તે જનાર માણસા પણ થંભી જાય છે. ઉભા ઉભા સાંભળ્યાજ કરે છે. બાગમાં પંખીના સુંદર ગાન ચાલે છે. ફુવારાના જલધોધ તેને સુદર તાલ આપે છે. કુદરતના શોખીન ત્યાંથી ઘડીભર પણ ખસી શકે તેમ નથી. મહેલમાં નાચના જલસા હોય છે. એ નાચ જોવા નગરના ભલભલા શહેરીએ આવે છે તે મ્હામાં આંગળાં નાંખે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્થૂલિભદ્ર ૨૨૭ બાગમાં પણ મધુરા પવન વાય છે ને કુમળી ડાળેા નાચ કરે છે. પ'ખેરૂ' એ નાચના આનંદ માણે છે. આ મહેલમાં રહેનાર નગરની પ્રખ્યાત વેશ્યા. કાશા છે. ખાગ પણ તેનેાજ છે. તેના રૂપની કાર્ય જોડી નથી, સંગીતમાં તેના કાઈ હરીફ નથી અને નાચમાં તે જગતભરમાં નામના મેળવી છે. તે એવા એવા નાચ કરે છે કે માણસને કલ્પના પણ ન આવે. ભલભલા રાજકુમાર ને શેઠના પુત્ર આ વેશ્યાને ત્યાં આવે છે. સંગીત ને બીજી કળા શીખવા—દુનિયાનું ડહાપણ લેવા. એને ત્યાં શિક્ષણ લીધા વિના માણસ વ્યવહારકુશળ ગણાતા નથી. એક વખત કાશા પૂર ઠાઠમાં મહેલની અટારીએ બેઠી છે. અંદર સંગીત છેડવાની નવજીવાન વેશ્યાઆને આજ્ઞા થઇ છે. તેઓ સંગીતની રેલ રેલાવી રહી છે. રતે જનાર તે સાંભળવા થંભી જાય છે. તેઓ ઉચે જુએ છે ત્યાં મુનિએના માન તાડે તેવી રૂપને ભંડાર કાશાને જીવે છે.બિચારાઓના દિલ મેાડાય છે. હૈયાં ધાયલ થાય છે. આવા વખતે અઢાર વરસની ઉંમરના એક કેલેચા કુંવર તેના ગાખ નીચે આવીને ઉભા. તેના ચહેરા, તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી સ્થૂલિભદ્ર રૂવાબ, તેના પાશાક બધુંયે અલૈાકિક. કાશાએ પણ આવે જીવાન કદી જોયેલ નહિ. તેણે પાસે બેઠેલ દાસીને આજ્ઞા કરીઃ દાસી ! જા નીચે ઉભેલા જુવાનને માનથી તેડી લાવ. દાસીએ આવી નમરકાર કર્યા. કાયલના જેવા કંઠે વિનતિ કરી. મારી ખાઈ બેલાવે છે. ઉપર પધારો, જીવાન બોલ્યાઃ તારી બાઈ બાલાવતી ઢાય તેા તેડવા જાતે પધારે. દાસી સાથે અવાય નહિ. આ સાંભળી દાસીએ કાશાને કહ્યુંઃ કાશા નીચેઆવી. ખુબ માનપૂર્વક અંદર તેડી ગઇ. તેણે જાણ્યું કે આતા પાટલીપુત્રમાં હાક વગાડનાર શકડાલ મંત્રીના લાડકવાયો પુત્ર સ્થૂલિભદ્ર છે. તેના હરઅનેા પાર રહ્યો નહિ. સ્થાલભદ્ર કલા શીખવાને માટે અહિ આવેલ છે. પિતાએ તેના માટે જોઇએ તેટલુ ધન ખરચવાની છૂટ આપેલી છે. ધીમે ધીમે કળા શીખતાં તે કાશાના પ્રેમમાં પડયા. રાત્રિ દિવસ ત્યાંજ રહેવા લાગ્યા. જોઈએ તેટલું ધન ઘેરથી મગાવ્યે જાય. પુત્રના કાડ પુરા કરવા પિતા પણ તેને આપ્યું જાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી યૂલિભદ્ર ૨૨૯ કેશાએ તેની સાથે ગાઢી પ્રીત બાંધી. બીજા કોઈની જોડે રનેહ કરો છોડી દીધું. રફૂલિભદ્રને જ જુએ. સ્થૂલિભદ્ર તેનેજ જુએ. જળને માછલાં જેવી પ્રીત બંધાણ. કેશાનું ઘર એટલે ભોગવિલાસને દરિયે. વિલાસી જીવડે એમાં ડુબે તો બહાર નીકળે જ નહિ. આ પ્રમાણે લિભદ્રને મોજશેખ કરતાં બાર વરસ વીતી ગયા. લિભદ્રના પિતા ખુબ બાહોશ છે. પાટલીપુત્રના રાજા નંદનો જમણો હાથ છે. તેમની સલાહ વગર રાજનું કશું કામ થતું નથી. જૂલિભદ્રને એક નાનો ભાઈ છે. તેનું નામ શ્રેયક. સાત બને છે. તેમના નામ યક્ષા, યક્ષદરા, ભૂતા, ભૂતદત્તા. સેણા, વેણ ને રેણા. શ્રેયકને પિતાની જેમ રાજકાજમાં રસ છે. તેથી નંદરાજાએ તેને પિતાને અંગરક્ષક નીમે છે. અરે હાય ! આ પ્રધાનનું વેર શી રીતે વાળું ? વરરૂચિ નામને એક વિદ્વાન બ્રાહ્મણ વિચાર કરે છે. બ્લેકે કેટલી બધી મહેનતથી નવા બનાવ્યા ! ત્યારે પિતાની જમ્બર યાદદાસ્તવાળી છોકરીઓને બોલાવી તે ફરી બોલા વ્યા. મારા બ્લેકે જુના ઠરાવ્યા. એકસે ને આઠ સોના મહેર હમેશ મળતી તે બંધ થઈ. પાણીમાં યંત્ર ગઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી યૂલિભદ્ર વીને શ્લેક બેલવા મંડયે. અને તેના પ્રભાવથી સેના મહેરો બહાર નીકળે છે એવું બતાવવા લાગે ત્યારે મારી યુકિત પકડી પાડી ! નહિતર લેકીને મારા પર કેટલે બધે વિશ્વાસ બેઠો હતો ! તેઓ એમજ માનતા થયા હતા કે ભારે વિદ્વાન છે. તેના શ્વેકથી પ્રસન્ન થઈને ગંગાજી સેનાની થેલી આપે છે. પણ હવે તો મારૂં બધેથી માન ગયું. રાજાએ મને લુચ્ચો ધાર્યો ! રૈયતે પણ તેવું જ ધાર્યું. આ બધું કરાવનાર શકહાલ જ છે. માટે તેના બદલે જરૂર લે. આમ વિચાર કરી શકપાલ મંત્રીના છિદ્ર શોધવા લાગે. એવામાં તેણે વાત જાણી પ્રયકનાં લગ્ન છે. એ પ્રસંગે રાજાને ભેટ આપવા તે હથિયારો તૈયાર કરાવે છે. બસ હવે જોઈએ શું? આ ઠીક લાગે છે. એમ વિચારી તેણે શેરીઓમાં ફરતાં છોકરાઓને થોડી મીઠાઈ વહેંચી અને કહ્યું તમે નીચેને દુહ ગાતાં ગાતાં શહેરીઓમાં ફરજે. છોકરાઓ શહેરીઓમાં ફરતાં ફરતાં બોલવા લાગ્યાઃ કઈ વાત જાણે નહિ, કરે શકહાલ શું કાજ; નંદરાય મારી કરી, શ્રેયક (ને) દેશે રાજ. નંદ રાજાએ ફરવા જતાં આ દુહો સાંભળે, એટલે તેને હેમ પડઃ જરૂર આ વાતમાં કાંઈ સત્ય હોવું જોઈએ નહિતર શેરીએ શેરીએ વાત ન થાય. તેના મનમાં રીસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્કૂલિભદ્ર ૨૩૧ ચડી. શાકડાલને મારવા વિચાર કર્યો. પકડાલને ખબર પડી કે રાજા રીસે ભરાયે છે. હું રાજ્ય લેવાન છું એવા વહેમથી મારા કુટુંબને મારવા ઈચ્છે છે. તેથી તેણે શ્રેયકને કહ્યું શ્રેયક ! હું કાલે રાજાને નમવા જઈશ. જ્યારે હું માથું નમાવું ત્યારે તું મારી ગરદન કાપી નાંખજે. યક કહે પિતાજી! આપ શું બોલે છે ? એક ચંડાળ પણ એવું કામ ન કરે. શકહાલ કહે, શ્રેયક ! આમ ઉતાવળ ન થા. શાંત મને વિચાર કર. હું તે હવે ખપાન કહેવાઉં. ચાર દિવસ પછી પણ હું મરવાને છું જ. જે તું રાજાને રવામિભકિત બતાવીને મારી ગરદન કાપીશ તે રાજાને વહેમ ટળી જશે. આપણું કુટુંબને કંઈ હરકત નહિ થાય. નહિતર ક્રોધે ભરાયેલે રાજા આખા કુટુંબને નાશ કરશે. વળી તે વખતે ગળામાં હું કાતિલ ઝેર રાખીશ માટે મને દુઃખ નહિ થાય. શ્રેયકને વાત ગળે ઉતરી પણ એમ કેમ થાય એની મુંઝવણ થઈ. છેવટે પિતાના આગ્રહથી તેણે તેમ કરવા નક્કી કર્યું. બીજા દિવસે શકહાલ મંત્રી રાજાને નમવા ગયા. એટલે રાજાએ અવળું મોઢું ફેરવ્યું. તરતજ યકે મ્યાનમાંથી તરવાર કાઢી પિતાના મસ્તકને છેદી નાંખ્યું. રાજા એકદમ બોલી ઉઠઃ અરે ! શ્રેયક આ શું ? શ્રેયક કહે, મહારાજ ! એ રાજદ્રોહી છે. એટલે મેં મારી નાખ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી સ્થૂલિભદ્ર સેવકને બીજું શું જોવાનુંઢાય ? રાજા શ્રેયકની સાચી સ્વામીભકિત જોઈ ખુબ ખુશ થયા. પછી પ્રધાનની ઉત્તર ક્રિયા કરીને રાજાએ કહ્યું: શ્રેયક ! તારા પિતાની જગા તું લે. શ્રેયક કહે, મહારાજ ! મહેરબાની આપની. પણ મારે સ્થૂલિભદ્ર નામે. માટા ભાઈ છે. તે આ જગાને લાયક છે. રાજા કહેઃ તમારે મેાટાભાઈ છે હું તેમને કેમ જોતા નથી ? શ્રેયક કહે, મહારાજ ! મારા પિતાની રજાથી તે કાશા વેશ્યાને ત્યાં રહી ભાગ ભાગવતાં તેમને બાર વર્ષ થયા છે. રાજાએ તેમને ખેલાવવા તેડુ મેકલ્યુ. : ૩ : સ્થૂલિભદ્ર રભુવનમાં બેઠા છે. કાશાને! અદ્ભૂત નાચ ને સંગીત ચાલી રહ્યાં છે. બીજી પણ અનેક નવજુવાન બાળાઓ જુદી જુદી જાતનાં નૃત્ય કરી રહી છે. તેવામાં રાજાના સિપાઇ આવ્યો. તેણે સ્યૂલિભદ્રને પ્રણામ કર્યા. પછી કહ્યું: રાજાજીએ આપને તેડું મોકલ્યું છે. સ્થૂલિભદ્ર વિચારમાં પડયાઃ મારાં એવા શાં કામ પડયાં કે રાજાનાં તેડાં આવ્યાં ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્થૂલિભદ્ર ૨૩૩ પાલખીમાં બેસી તેઆ ચાલ્યા. રાજ દરબારે પહોંચ્યા ત્યારે ખબર પડી કે પિતાનું આજે મૃત્યુ થયુ. તેમના મનમાં ખુબ ખેદ થયા: હા ! ધિક્કાર હા મારા ભાગવિલાસને. તેમાં ડુખતાં છેવટનું પિતાનું મ્હાં પણ જોવા પામ્યા નહિ. રાજાએ કહ્યુંઃ આપ પ્રધાનપદ સ્વીકારા. સ્થૂલિભદ્ર કહે, મહારાજ ! મારા પિતાના મરથી મારૂ મન ખેદ પામેલું છે. માટે જરા શાંત મને વિચાર કરવા ઘેા. વિચાર કરીને જણાવીશ. રાજા કહે, સારૂં. આ અશાક બાગમાં આપ બેસા. ત્યાંના શીતલ પવનથી આપનું મન શાંત થશે. સ્થૂલિભદ્ર અશોક બાગમાં ગયા ને વિચાર કરવા લાગ્યા. અહા ! આ પ્રધાનપદ કેવું છે ? એ પ્રધાનપદને લીધે મારા પિતાનું કમાતે મરણ થયું. પ્રધાન થવુ એટલે રાજાને રીઝવવા, પ્રજાને રીઝવવી. આપણા આત્માના અવાજને તે તેમાં સ્થાનજ નહિ. એ ધાંધલીયા જીવનથી શે। લાભ ! આખી દુનિયાને રીઝવવા કરતાં પેાતાના આત્માને રીઝવીએ તે કેવું સારૂં' ? ખરેખર આત્માને જ રીઝવવા. બીજાને રીઝવવાની ધમાલમાં ન પડવું. આમ વિચાર કરીને પાછા પૂર્યા. આજના બનાવથી ને કરેલા વિચારથી તેમનું હૈયું બરાબર વૈરાગ્યરંગે રંગાયું. રાજાએ કહ્યું: કહે। આપે. શે વિચાર કર્યાં ? સ્થૂલિભદ્રે કહે, રાજન ! પ્રધાનપદ મારે જોઇતું નથી. તમારૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી યૂલિભદ્ર કલ્યાણ થાવ. એમ કહી ચાલ્યા. રાજા સમજયા કે કોશાના પ્રેમમાં તે પડેલા છે એટલે અહીંથી નીકળી ત્યાં જશે. પણ થલિભદ્ર તો એક દુર્ગધવાળા રરતામાંથી ચાલ્યા છતાં નાકે ડુચ સર માર્યો નહિ. રાજાને સાચી ખાતરી થઈ. ખરેખર રલિભદ્રને વૈરાગ્ય થયું છે. હવે તેમણે શ્રેયકને પ્રધાનપદ આપ્યું. શ્રેયકે તે સ્વીકાર્યું. : ૪ : યૂલિભદ્ર સંભૂતિવિજ્ય નામે એક મહાન જૈન આચાર્ય પાસે ગયા અને દીક્ષા લીધી. તેમની પાસે જ્ઞાન મેળવવા લાગ્યા. થોડા વખતમાં તો તેઓએ મન ઉપર અદ્ભુત કાબુ મેળવ્યું. હવે ચોમાસું આવ્યું. ચોમાસામાં સાધુઓ એકજ જગાએ રહે. એટલે જુદાજુદા સાધુઓ ગુરુ પાસે આવી જુદા જાદા ઠેકાણે રહેવાની રજા માગવા લાગ્યા. એક કહ્યું : હું સિંહની ગુફાના મઢે રહીશ ને ચાર માસના ઉપવાસ કરી ધ્યાન ધરીશ. બીજાએ કહ્યું હું સાપના રાફડા આગળ રહીશ ને ચાર માસ સુધી ઉપવાસ કરી ધ્યાન ધરીશ. ત્રીજાએ કહ્યું હું કુવાના મંડાણ પર રહીશ ને ઉપવાસી થઈ ધ્યાન ધરીશ. ત્યારે સ્કૂલિભદ્ર બોલ્યા : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્થૂલિભદ્ર ગુરુદેવ મીઠાં ભાજન જમતા હું કાશા વેશ્યાના રંગભુવનમાં ચામાસું કરીશ. ગુરુએ પોતાના જ્ઞાનથી લાભ જાણી દરેકને તે પ્રમાણે કરવાની રજા આપી. ૨૩૫ દરેક સાધુ જુદા જુદા ઠેકાણે ઉપડી ગયા. સ્થલિભદ્ર મુનિ કાશાને ધેર આવ્યા. કાશા સ્થૂલિભદ્રના વિચાગથી ખુબ દુઃખી થયેલી છે. રાઇ રાઇને દિવસો કાઢે છે. વખતે વખતે શ્રેયક ત્યાં આવે છે ને તેને શાંત કરે છે. સ્થૂલિભદ્ર મુનિ કાશાના ધર આગળ આવ્યા. આ જોઈ દાસી ધરમાં દોડી ગઇ. કાશાને ખબર આપ્યા. કાશા દોડતી બારણે આવી. જીએ તા પેાતાના વ્હાલા સ્થૂલિભદ્ર, પણ જુદા વેશમાં, સ્થૂલિભદ્ર બોલ્યાઃ હે બાઈ ! અંદર આવવાની અમને રજા છે ? કાશા કહે, પ્રિયતમ ! ધર તમારૂ છે. એમાં મારી આજ્ઞાની શી જરૂર છે? સ્થૂલિભદ્ર કહે, કાશા ! એ દિવસે ગયા. આજે તે હું સાધુ થયા છું. તારી રજા હોય તેાજ હવે મારાથી આ ધરમાં અવાય. કાશા કહે, પધારો અંદર. આપને જે જોઇએ તે માગો. મુનિ કહે, મારે બીજું કાંઇ જોઈતું નથી. તમારા રંગભુવનમાં ચામાસા સુધી રહેવાની છુટ આપો. કાશાએ છુટ આપી એટલે સ્થૂલિભદ્ર ત્યાં ચોમાસું રહ્યા. રંગભુવનમાં એવાં ચિત્રા ચિતરેલાં કે તે જોઇને ગમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી ટ્યૂલિભદ્ર તેવા માણસનું પણ મન ચળી જાય. ચોમાસાના દિવસે, કોશા જેવી પિતાની પ્રિયા, આજુબાજુ ચિત્તને ચળાવનાર ચિ, વળી નિત્ય નવાં ભજન કરે. છતાં ચૂલિભદ્ર જરાયે ડગે નહિ. કોશા આવી તેમને ઘણું ઘણું સમજાવે. તેમની આગળ સંગીત છેડે, નાચ કરે પણ સ્થલીભદ્રને કાંઈ નહિ. છેવટે કોશાને જ પોતાના જીવન માટે ધિક્કાર છુટે. તેણે કહ્યું: હે પૂજય ! હું ભૂલી. તમે ખરેખર સાધુ બન્યા છો તે હવે મને સાચે રસ્તો બતાવો. રઘુલિભદ્રે તેને ધર્મ સમજાવ્યું કેટલાક ત્રત આપ્યાં. પહેલા સાધુ, સિંહની ગુફા આગળ ઉપવાસ કરીને રહ્યા હતા. તેમના તપથી સિંહ શાંત થઈ ગયે. મુનિને કાંઈ નુકશાન થયું નહિ. બીજા બે સાધુને પણ એમજ થયું. એટલે ચોમાસું પૂરું થયે ચારે સાધુઓ ગુરુ પાસે આવ્યા. ગુએ પહેલાને પૂછ્યું હે ! દૂકર (મુશ્કેલ) કામ કરનાર તમને કુશલ છે? બીજાને પણ એમજ પૂછયું. ત્રીજાને પણ એમ જ પૂછયું. જ્યારે સ્યુલિભદ્ર આવ્યા ત્યારે તેમને પૂછયું: હે દુષ્કર કામ કરનાર તમને કુશલ છે? આ સાંભળી બીજા સાધુઓને અદેખાઈ થઈ. તેમણે વિચાર્યું. આ મંત્રીને પુત્ર છે માટેજ ગુએ તેને વધારે માન આપયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રી યૂલિભદ્ર ૨૩૭ એમાં એમણે શું કર્યું ? ચાલે બીજું જેમાસું આવે ત્યારે વાત. એમ કહી તેઓ બીજા ચેમાસાની વાટ જેવા લાગ્યા. પિતાને વખત સંયમમાં પસાર કરવા લાગ્યા. : ૫ : બીજું માસું આવ્યું એટલે સિંહની ગુફાના મેંટે રહેનાર સાધુએ કહ્યું હે ગુરુદેવ! હું ભાતભાતનાં ભજન કરતો કોશાને ત્યાં ચોમાસું કરીશ.ગુરુ સમજ્યાઃ સ્થલિભદ્રની હરિફાઈ કરવા આ કરે છે.એટલે તેને કહ્યું હે સાધુ ! એવી દુષ્કર (મુશ્કેલ) પ્રતિજ્ઞા ન કરો. રઘુલિભદ્ર સિવાય એ બને તેમ નથી. પેલા મુનિ બેલ્યાઃ મને આ કામ કરજ લાગતું નથી તે દુષ્કર દુષ્કરશી રીતે લાગે ? માટે હું જરૂર તેમ કરીશ. ગુરુએ કહ્યું એમ કરતાં તું ચારિત્રથી ભ્રષ્ટ થઈશ. પણ તેણે માન્યું નહિ. તે તે પોતાને શૂરવીર માનતા કેશાને ઘેર ગયા. કોશાએ નમસ્કાર કર્યો. મુનિએ રહેવાને તેને રંગભુવન માગે ને કેશાએ તે આ કેશા હવે ધર્મ સમજી હતી. તેને વિચાર થયે કે આ મૂનિ સ્થૂલભદ્રની હરિફાઈ કરવા તે નથી આવ્યા? એટલે બપરના વખતે શણગાર સજીને મુનિ પાસે ગઈ. મુનિએ આવું રૂપ જીંદગીમાં પહેલુંજ જોયું. તે તો કોશાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ સ્થલિભદ્ર ૨૩૮ જોતાંજ ગળી ગયા. તેની આગળ ભેગ ભેગવવાની માંગણી કરવા લાગ્યા. કોશાને લાગ્યું મનથી આ ભ્રષ્ટ થયા. હવે બધી રીતે ભ્રષ્ટ થશે માટે એમને ઠેકાણે લાવવા. એટલે તેણે કહ્યું અમે તો ધનથી વશ થઈએ. મુનિ કહે, અમારી પાસે ધન ક્યાંથી હોય ? કોશા કહે, આપ નેપાળ દેશમાં જાઓ. ત્યાંને રાજા પહેલી વખત જનાર મુનિને રત્નકાંબળ આપે છે. મુનિને ચોમાસામાં એકજ જગાએ રહેવાની પ્રતિજ્ઞા હતી. તે તોડીનેપાળ દેશમાં ગયા. ત્યાં રત્નકાંબળ મળી. તે લઈને પાછા વળ્યા. રસ્તામાં ચરોથી તે પકડાયા. પણ તેમને કોઈ નુકસાન ન કરતાં છોડી મૂક્યા. તેમણે આવીને રત્નકાંબળ કેશાને આપી. કોશાએ નાહીને કાંબળવતી શરીર લુછયું પછી તેને ખાળમાં ફેકી દીધી. મુનિ કહે, અરે ! આ અમૂલ્ય કાંબળને ખાળમાં કેમ નાંખી દીધી ? કેટલી મહેનતે મને મળી છે! કોશા કહે, આપ કાંબળની ચિંતા શા માટે કરો છો ? આપનો અમૂલ્ય આત્મા આવા પાપી વિચારોથી મેલો કરો છો તેની ચિંતા કરે ને ? આ સાંભળતાંજ મુનિનું મન ઠેકાણે આવી ગયું. તે બોલ્યાઃ કોશા! તે મારા પર ઉપકાર કર્યો. મારી ભૂલનું પ્રાયશ્ચિત ગુરુ આગળ જઈને લઈશ. કોશા કહે, મુનિરાજ ! મને પણ માફ કરજો. મેં આપની પાસે અઘટિત કરાવ્યું છે. મુનિ ગુરુ આગળ આવ્યા ને ભૂલનું પ્રાયશ્ચિત કર્યું. ફરીને સંયમ સારી રીતે પાળવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર ૨૩૯ ઃ ૬ ઃ સ્થૂલિભદ્ર અખંડ બ્રહ્મચર્ય પાળે છે. પેાતાના મનને સદા કાબુમાં રાખે છે. પેાતાના હૃદયને પવિત્ર કરે છે. આમ જીવન જીવતાં તેએ એક ઠેકાણેથી બીજા ઠેકાણે ફરવા લાગ્યા. એવામાં બાર વરસના ભય કર દુકાળ પડયા. સાધુઓને પેાતાની ભિક્ષા મેળવવી પણ મુકેલ થઈ પડી. એટલે તેએ દૂર દૂર દરિયા કિનારે ફળદ્રુપ મુલકમાં ચાલ્યા. ત્યાં રહી જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે ધણા શાસ્ત્રાને ભૂલી ગયા હતા. આથી સધને વિચાર થયોઃ હવે વખત બદલાયા છે. જો આવા આવા દુકાળ પડશે તેા બધુ જ્ઞાન ભુંસાઈ જશે. માટે જેને જેટલું યાદ હાય તેટલું એકઠું કરવુ. તેમણે પાટલીપુત્રમાં બધા સાધુઓની પરિષદ ભરી. ત્યાં જેને જેટલુ' યાદ હતું તેટલુ એકઠું કરી લીધું. ઘણાખરા શાસ્ત્રા આ રીતે એકઠા થયા પણ એક શાસ્ત્ર બાકી રહ્યું. આ વખતે સધ વિચારમાં પડયાઃ હવે શું કરવું? એ વખતે ભદ્રબાહુ નામના એક આચાર્ય હતા. સંભૂતવિજયજીની હારના. તેમને બધાં શાસ્ત્ર આવડતાં હતાં. પણ અત્યારે તેઓ નેપાલમાં ધ્યાન ધરતા હતા. એટલે સધે તેમને ખેલાવવા બે સાધુઓને મેાકલ્યા. તેઓએ ત્યાં જઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સ્થૂલિભદ્ર હાથ જોડીને કહ્યુંઃ સધ આપને આજ્ઞા કરે છે. આપ પાટલીપુત્ર નગર પધારો. ભદ્રબાહુ સ્વામી કહે, હમણાં મેં મોઢું ધ્યાન ધર્યું છે તે ખારે વરસે પુરૂ થશે. માટે હાલ મારાથી આવી શકાશે નહિ. મુનિએએ આ ઉત્તર સધને પહેાંચાડયા. એટલે સ`ઘે બીજા બે સાધુઆને તૈયાર કર્યા અને કહ્યું: તમે જઇને એમને પૂછજો કે જે સધની આજ્ઞા ન માને તેને શી શિક્ષા થાય ? તે જો કહે કે ‘સધ બહાર કરવા' તે તમારે કહેવું ‘ તમે તે શિક્ષાને પાત્ર છે.' મુનિએએ ત્યાં જઇને આ પ્રમાણે સવાલ પૂછ્યાઃ એટલે તેમણે જવાબ આપ્યોઃ સંધ મારા પર કૃપા કરીને બુદ્ધિવાળા સાધુઓને મારી પાસે મેાકલે. તેમને હુ બધા શાસ્ત્રો ભણાવીશ. આ સાંભળી સંઘે સ્થૂલિભદ્રને તથા બીજા સાધુએને નેપાલમાં મેકલ્યા. ભદ્રબાહુ સ્વામીને ધ્યાનમાંથી પરવારતાં બહુ જ ચાડા વખત મળતા. એટલે તે થાડા વખત અભ્યાસ કરાવી શકતા. આથી ચાડે ચાડે સાધુએ કંટાળવા લાગ્યા. મનમાં વિચારવા લાગ્યાઃ આ રીતે ભણતાં તે કયે દિવસે પાર આવે ? છેવટે સ્થૂલિભદ્ર એકલા રહ્યા. તેઓ તે શાસ્ત્રના ઘણા ભાગ શીખી ગયા. અખંડ ઉદ્યોગવાળાને શું નથી મળતું ? * ૭ * આચાયૅ સભૂતવિજયજી કાળધર્મ પામ્યા છે. ભદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ સ્થલિભદ્ર ૨૪૧ બાહુ સ્વામી નેપાલમાંથી પાછા ફર્યા છે. તેમની જગા સાચવે છે. સ્થૂલિભદ્રજી પણ તેમની સાથે પાછા ફર્યા છે. અહીં તેમની સાત બહેને સાધી થઈ છે. તેમણે સમાચાર સાંભળ્યાઃ સ્થલિભદ્રજી બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી પાછા ફરે છે, તેથી વંદન કરવાને શ્રી ભદ્રબાહુ પાસે આવી. વંદન કરીને તેમણે પૂછયું ગુરુ મહારાજ. ચૂલિભદ્ર કયાં છે? શ્રી ભદ્રબાહુ કહે. પાસેની ગુફામાં જાવ. ત્યાં ધ્યાન ધરતા બેઠા હશે. તેઓ લિભદ્રને મળવા ગુફા તરફ ચાલી. રથલિભદ્ર જોયું કે પિતાની બહેને મળવા આવે છે. એટલે શીખેલી વિધાનો પ્રભાવ બતાવવા સિંહનું રૂપ ધારણ કર્યું. યક્ષા વગેરે આવીને ગુફામાં જુએ તો સિંહ. તે આશ્ચર્ય પામી. આ શું? શું કઈ સિંહ અલિભદ્રને ખાઈ ગયે ? તેઓએ પાછા આવીને ભદ્રબાહુ સ્વામીને સઘળી હકીકત જણાવી. ભદ્રબાહુ સ્વામીએ પોતાના જ્ઞાનથી જાણ્યું. લિભદ્રે પિતાની વિદ્યા બતાવી. તેમણે સાધ્વીઓને કહ્યું: તમે જાવ. પૂલિભદ્ર તમને મળશે. યક્ષા વિગેરે ફરીને ગયા ત્યારે સ્કૂલિભદ્ર પિતાના મૂળ રૂપમાં બેઠા હતા. અરસપરસ સહુએ શાતા પૂછી. હવે બાકી રહેલે શાસ્ત્રને થોડો ભાગ શીખવા - લિભદ્રજી ભદ્રબાહુ સ્વામી પાસે ગયા. ત્યારે તેમણે કહ્યું: તમને હવે શાસ્ત્ર શીખવાડાય નહિ. તેને માટે તમે લાયક નથી. લિભદ્ર વિચારવા લાગ્યાઃ એવો મારો શો અપરાધ થે હશે ? છેવટે વિદ્યાના બળથી પિતે સિંહનું રૂપ લીધેલું તે યાદ આવ્યું. તેઓ નમી પડ્યા ને બોલ્યા: મારી ભૂલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સ્થલિભદ્ર થઇ. હવે એવી ભૂલ નહિ કરેં. ભદ્રબાહુ સ્વામી કહે, પણ હવે મારાથી તમને અભ્યાસ કરાવાય નહિ.છેવટે સ થે મળીને વિન ંતિ કરી ત્યારે ભદ્રબાહુ સ્વામીએ બાકીના ભાગ જણાવ્યા. પણ તેના અર્થ શીખવ્યા નહિ. થૂલિભદ્રજી સર્વ શાસ્ત્રના જાણકાર થયા. એમના પછી કહેવાય છે કે કાઇ બધા શાસ્ત્રના જાણકાર થયા નથી. હવે ભદ્રબાહુ સ્વામીનું મરણ પાસે આવ્યું. તેમની જગા સાચવનાર અત્યંત બાહેાશ ને જ્ઞાની સાધુ જોઇએ. તે સ્થૂલિભદ્ર હતા. તેથી તેમને પાટે બેસાડયા. સ્થૂલિભદ્ર આખા હિંદના જૈન સંધના આગેવાન થયા. એ પાતાના ચારિત્ર ને ઉપદેશથી ખુબ ઝળકયા. દેશભરમાં તેમને! જય ગાજ્યા. તેમના ઉપદેશથી લાખા માણસાનાં કલ્યાણ થયા. નવાણું વર્ષની ઉંમર થતાં અણુશણ ફરી તેઓ કાળધર્મ પામ્યા. કહેવાય છે કેઃ શાંતિનાથ ભગવાન કરતાં બીજો કાઈ દાની નથી. દર્શાણભદ્ર રાજા કરતાં બીજો કાઈ માની નથી. શાલીભદ્રથી વધારે કાઇ ભાગી નથી. ને સ્થૂલિભદ્રથી વધારે કાઇ ચેાગી નથી. આવા મહાપુરુષના આપણાથી તે કેટલા વખાણ થાય ! જગ જીવશે ત્યાં સુધી સ્થૂલિભદ્રને વખાણશે. આ સયમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ મહારાજા સંપ્રતિ. હાટે હાટે ને ચાટે ચાટે એક જ વાત. શેરીએ શેરીએ ને ઘેર ઘેર એક જ વાત. શું સુરદાસનું સંગીત ! શું સુરદાસની કળા ! પાટલીપુત્ર આખુંચે તેની પાછળ ગાંડુ થયું છે. તે જ્યાં જાય ત્યાં પિતાની સારંગી છેડે. એ સાંભળી લેકે ભાન ભૂલે. હાથે ત્યાં હાથ ને પગ ત્યાં પગ. કોઈ ઉંચુંયે ન થાય. ખારેયે ન ખાય. ઉધરસે ન ખાય. એ તે જાણે જીવતાં પુતળાં. ઘરડાઓ વાત કરે ભાઈ માથે પળિયાં આવ્યાં પણ આવું સંગીત ક્યાંઈ સાંભળ્યું નથી. મુસાફરે પણ કહે, ઘણા દેશ જોયા, ઘણું ગીત સાંભળ્યાં પણ આવું ગીત સાંભળ્યું નથી. પાટલીપુત્રના મહારાજા અશોકને આ વાતની ખબર પડી. કેઈ અજબ - ગામમાં આવેલ છે. એટલે લેવાને પાલખી મોકલી. સાથે બે મંત્રીઓને મોકલ્યા અને કહ્યું: સુરદાસને સાચવીને રાજરાભાએ તેડી લાવો. કળાકારનું કરીએ તેટલું માન ઓછું છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ મહારાજા સંપ્રતિ મંત્રીઓ પાલખી લઈને પહોંચ્યા. સુરદાસને વિનંતિ કરીઃ કૃપા કરી રાજસભાએ પધારે. રાજના તમને આમત્રણ છે. સુરદાસ રાજસભાએ આવ્યા. રાજાને કહેવડાવ્યું હું પડદાની એથે રહીને સંગીત કરીશ. ઈછા હોય તો હુકમ ફરમા. રાજા કહે, એમને ફાવે તેમ કરવા ઘો. એમનું મન આપણાથી થોડું જ દુભાવાય ? સુરદાસજીએ પડદા ઓથે રહીને ગાન શરૂ કર્યું. સિતારના તાર હાલે તેમ માણસનાં હૈયાં હાલે. આખી સભા સંગીતમાં તલ્લીન બની ગઈ. સંગીત પૂરું થયું. રાજા બેલી ઉઠયા શાબાશ ! શાબાશ ! સુરદાસજી ! અમૃત તો પીઈએ તેટલું ઓછું. એકાદ બીજું ગીત સંભળાવો. સુરદાસજીએ બીજું ગીત ગાયું. “ચંદ્રગુપ્ત પાટવીપુત્ર બિંદુસાર અને બિંદુસાર મહાપ્રતાપી અશોક દેવને પણ પ્રિય ધર્મને તે ધારણહાર. તેને લાડીલે કુમાર કુણાલ આંધળો થઈ આજે “કાકિણી માગે છે.” આ ગીત સાંભળતાં જ અશકનું મોટું બદલાઈ ગયું. તેને પિતાને હાલ પુત્ર કુણાલ યાદ આ. પિતાની નાની સરખી ભૂલ યાદ આવી. મધીયતામ્ કુમાર: (કુમાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ મહાજા સંપ્રતિ ૨૪૫ હવે ભણે.) ને બદલે પીતામ્ કુમાર (કુમાર હવે આંધળે થાય) એવો કાગળ લખાયે. પિતૃભક્ત પુત્રને બધાએ વાર્યા છતાં તેનો અમલ કર્યો. હા તેજ કુણાલ શું આ હશે ? તેણે પૂછયું સુરદાસજી ! તમે કેણ છે ? સુરદાસજી કહે, મહારાજ ! આપની આજ્ઞા માથે ચડાવી અંધ થનાર આપનો પુત્ર કુણાલ. હેં ! કુણાલ! અશોક સિંહાસન પરથી ઉઠઃ પડદો હટાવી પુત્રને ભેટી પડે. પછી કહ્યું: પુત્ર ! તેં શું માગ્યું ? એ કાકિણું એટલે શું? કુણાલ કહે, પિતાજી મેં રાજ્ય માગ્યું. અશકે કહ્યું: પણ તું આંધળે છે. રાજ્ય કેવી રીતે કરી શકીશ? કુણાલ કહે, મારે પુત્ર ભેગવશે. શું તારે પુત્ર થયે? ક્યારે? કુણાલ કહે, સંપ્રતિ-હમણાં. અશોક કહે, જા તારા સંપ્રતિ જન્મેલા પુત્રને રાજ્ય આપું છું. થોડા દિવસ પછી કુણાલના બાળકને પાટલિપુત્ર લાવ્યા. બાળપણમાં જ રાજ્યાભિષેક કર્યો. હિંદુસ્તાનનું વિશાળ રાજ્ય સોંપ્યું. આ બાળક સંપ્રતિ નામે જ પ્રખ્યાત થ. : ૨ ઃ પુત્રના લક્ષણ પારણામાંથી વરતાય. સંપ્રતિ પણ બાળપણથી જ પિતાના પરાક્રમો દેખાડવા લાગ્યો. ઘેડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ મહારાજા સંપ્રતિ સ્વારી તે તેની જ. બાણ ચલાવવામાં તેની જોડી નહિ. તરવું, ઝાડે ચડવું તથા મરદાનગી રમત્તે રમવી તેને બહુ ગમે. એક વખત કુટુંબના બધા માણસે બેઠા હતા. વાતમાં વાત નીકળી. અશોક મહારાજ સવદેશ જતી સમ્રાટ થયા છે. આ સાંભળી સંપ્રતિ બેલી ઉઠયાઃ છટ્ કેટલું બધું ખરાબ ! મારા માટે તે! હવે જીતવાનું જ કાંઈ ન રહ્યું. સંપ્રતિના આ જવાબ સાંભળી સહુને હરખ થયા. સંપ્રતિ જરૂર મહાન રાજા થશે એવા વિશ્વાસ બંધાયા. બરાબર સાળ વરસના થયા. શરીર બરાબર ખીલ્યું. તેનું માઢુ ગાળ પુનમના ચંદ્ર જેવું. આંખો લાંબી ને પાણીદાર. કપાળ તેજસ્વી ને વિશાળ. નાક અણિયાળું. હાઠ પાતળા. દાંત દાડમની કળી જેવા. શરીર નહિ જાડું નહિ પાતળું. અવાજ રૂપાની ઘંટડી જેવા છતાં તેને એક પડકારા પડે તા આદમી ઉભા થરથરી જાય. ફુટતી મુછના દારે સપ્રતિએ અખ્તર સજ્યા. નિશાન ટુંકા ગગડાવ્યા ને દેશભરમાં ફરી ડકા દેવા લશ્કર લઈ નીકળી પડયા. તેણે કૈાશલ ને કાશી જીત્યા. પંચાલ ને કુરુ જીત્યા. જીતી ત્રણ ખંડ ધરતી. ત્રણે ખંડમાં ડા દેવાઇ ગયા. મહારાજા સ`પ્રતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ મહારાજા સંપ્રતિ ૨૪૭ અથાગ પરાક્રમી છે. ભારતની ભોમ તેમનાથી સભાગણ છે. : ૩ : સંપ્રતિ દિવિજય કરીને પાછા ફરે છે. પાટલીપુર આખું હરખમાં ઘેલું થયું છે. ધન્ય અમારે રાજા ! ધન્ય મહારાજા સંપ્રતિ ! આખું નગર શણગારાયું છે. શેરીએ શેરીએ દુકાને દુકાને ધજા પતાકા ફરકે છે. નગરજને તેમને જેવા સામટા ઉમટયા છે. રાજમારગમાં ક્યાંઇ નીકળાય તેમ નથી. સંપ્રતિ હાથીના હેદે બેસી નગરમાં પધાર્યા. નગરજનોએ બુલંદ અવાજે મહારાજા સંપ્રતિની જે બેલાવી. તેમના પર આખા રસ્તે ફુલને વરસાદ વરસ્ય. નમરકારને વરસાદ વરસ્ય. મહારાજા અશક થોડા વખત પહેલાં જ ગુજરી ગયા હતા. એટલે તે સીધા પોતાની માતાના મહેલે ગયા. દીકરે ત્રણ ખંડ ધરતી છતીને ઘેર આવે તો કઈ માતાને હરખ ન થાય ! સંપ્રતિની માતાને પણ ખુબ હરખ થયે. છતાં તેને તરતજ બીજો વિચાર આવે ને તે શાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ મહારાજા સંપ્રતિ થઈ ગઈ. અહા ! લાખ માણસોનાં લેહી રેડી દીકરી ત્રણ ખંડ ધરતીને ઘણું છે. પણ એથી એનું આત્મ કલ્યાણ શું? એવામાં સંપ્રતિ આવ્યા ને તેમના ચરણમાં પડયા. પણ માતા બોલે કે ચાલે. તે તો તદ્દન શાંત. સંપ્રતિએ પૂછ્યું માતા ! ઉદાસ કેમ છે ! આ ત્રણ ખંડ ધરતીને ધણી તમને નમે છે. માતા કહે, બેટા ! તે દુનિયાના રાયરાણાને હરાવ્યા પણ એ ખરે વિજ્ય નથી. એથી સાચું સુખ નથી. સંપ્રતિ કહે, રાયરાણાને જીત્યા છતાં સુખ નહિ? બેટા ! એ રાયરાણાને જીતવામાં લાખો માણસોને સંહાર કર્યો. પાપના પોટલા બાંધ્યા. એમાં તે સાચું સુખ ક્યાંથી હોય ! આવા વિજ્યથી હું શી રીતે ખુશ થાઉં ? સંપ્રતિ કહે, આપ કેવી રીતે ખુશ થાઓ? માતા કહે, તું જયારે જગતભરમાં શાંતિની સ્થાપના કરીશ ને તારા અંતરના શત્રુઓને છતીશ ત્યારે હું રાજી થઈશ. સંપ્રતિને આ વચનોની ખૂબ અસર થઈ. માતાના શબ્દ અંતરમાં કેતરાઈ ગયા. નાની બનીશ ત્યારે જ કરીશ ને તું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સંપ્રતિ ૨૪૯ એક વખત તે ઉજજેણીમાં આવીને રહ્યા હતા. રાજગોખે બેસીને નગરની શોભા જોતા હતા. એવામાં જીવંત સ્વામીને (મહાવિરરવામીની પ્રતિમા તે નામે ઓળખાતી હતી) મે વરઘેડ નીકળે. તેની અંદર આર્ય સુહસ્તી નામે મહાન આચાર્ય સામેલ હતા. તેમના સેંકડે સાધુઓ તથા બીજા શ્રાવકો પણ સામેલ હતા. સંપ્રતિએ મહેલમાં ઉભા ઉભા દૂરથી આ બધું જોયું તેમાં એ આર્યસુહરતીને જયા એટલે તેને લાગ્યું કે તેમને ક્યાંઈક જોયા છે. પણ ક્યાં જોયા છે તે યાદ ન આવ્યું. કયાં જોયા છે તેને વિચાર કરતાં કરતાં સંપ્રતિને મૂર્છા આવી ને જાતિરમરણ જ્ઞાન થયું તેમાં તેણે જોયું કે તે પોતાના પૂર્વ ભવના ગુરુ છે. એટલે તરત જ નીચે ઉતર્યો ને તેમના ચરણમાં પડે. પછી પૂછયું ગુરુદેવ! મને આપ ઓળખો છો ? આર્યસુહરતી મહારાજ કહે, રાજન! તને કેણન ઓળખે? સંપ્રતિ કહે, એમ નહિ. કંઈ વિશેષ રીતે ઓળખો છે? આચાર્ય મહારાજ મહાજ્ઞાનવાળા હતા. તેમણે જ્ઞાન વડે તેને પૂર્વભવ જે. એટલે બેલ્યા: રાજન! તને બરાબર ઓળખું છું. તારા પૂર્વભવની વાત સાંભળ. એક વખતે હું ને આર્યગિરિ મહારાજ કૈશાખી નગરીમાં વિચરતા હતા. તે વખતે ભયંકર દુકાળ પડયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ મહારાજા સ`પ્રતિ લોકાને ખાવા અન્ન મળે નહિ, પણ અમારા તરફ લોકાને ભકિતભાવ. એટલે સારાં સારાં ભાજન વ્હારાવે. આ વખતે એક રાંક અમારા સાધુની પાછળ ચાલ્યે. તેણે કહ્યું: તમારામાંથી મને ચાહું ભાજન આપે।. હું બહુ દિવસથી ભુખ્યા છું. સાધુ કહે, એ બાબત અમારા ગુરુ જાણે. તેમની આજ્ઞા વિના અમારાથી અપાય નહિ. એટલે તે અમારી પાસે આવ્યા. કરગરીને ભાજન માગ્યું. અમે કહ્યું: હે ભાઈ ! જો તે અમારા જેવી દીક્ષા લીધી હાય તેમજ તને અમારૂ માગી લાવેલું ભાજન અપાય. તેણે વિચાર કોંઃ આ જીંદગીમાં દુઃખના ક્યાં આરે છે ! ત્યારે દુઃખ સહન કરીને દીક્ષા લઉં તે શું ખાટુ' ? સારી રીતે ખાવાનું મળશે. વળી ધર્મધ્યાન થશે. આમ વિચારી તેણે દીક્ષા લેવાના નિશ્ચય જણાવ્યા. અમે જ્ઞાનથી જાણ્યું કે ભવિષ્યમાં એ જૈન ધર્મના ઉદ્દાર કરનાર થશે. એટલે તેને દીક્ષા આપી. તેને ધણા દિવસે ખાવાનું મળ્યું. એટલે ખુબ ખાધું. પણ ખુબ તે કેવું ! શ્વાસેાશ્વાસ પણ ન લઈ શકાય. અને શ્વાસાશ્વાસ લીધા વિના માણસ શી રીતે જીવે ! એટલે તેજ રાતે તે મરણ પામ્યા. પણ તેજ દિવસે સાધુ થયા એટલે ઘણા શ્રાવકા ને શ્રાવિકાએ તેને વાંઢવા આવ્યા. માટી માટી સાધ્વીઓએ પણ વંદન કર્યા. પહેલાં તેની સામું પણ નહિ જોનાર આજ વંદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ મહારાજા સંપ્રતિ ૨૫૧ કરે સેવા કરે ને શાતા પૂછે. આ બધા શેને પ્રભાવ ? એક સાધુધર્મને. એટલે મરતી વખતે શુભ ભાવના થઈ. અહે ! એક દિવસના ચારિત્રનું આટલું ફળ તે ઘણાં વર્ષના ચારિત્રનું કેવું ફળ હશે! માટે ભવભવ મને સાધુધર્મને લાભ થજે. આમ જૈનધર્મની પ્રશંસા કરતાં તેણે દેહ છોડ. તે મરીને હે રાજન! તું કુણાલનો પુત્ર . આ બધી વાત સાંભળી સંમતિનું હૈયું ઉપકારથી દબાઈ ગયું. તેણે હાથ જોડીને કહ્યું હે ગુરુરાજ ! પૂર્વ ભવમાં તમે મને દીક્ષા ન આપી હોત તો હું આ હાલતમાં ક્યાંથી હેત? હવે આ ભવમાં મને સાચે માર્ગ બતાવી મારું જીવન સુધારે. આર્ય સુહતી મહારાજ કહે, તું જૈન ધર્મ અંગીકાર કર. જૈનધર્મના દહેરાં બંધાવ. જૈન સાધુઓની ભકિત કર. આ ઉપરથી સંપ્રતિ રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. પિતાનાથી બને તેટલું પવિત્ર જીવન ગાળવા નિશ્ચય કર્યો. વળી તેણે વિચાર્યું: જગતભરમાં અહિંસાથી શાંતિની સ્થાપના કરનાર તીર્થકરે; તેમના કીર્તિસ્થંભે અથવા મુંગો સંદેશો આપાર જિનમંદિરે જીવતો સંદેશ આપનાર દિીક્ષાધારી સાધુઓ, જે આ બધે પ્રચાર પામે તે અહા ! કેવું સારું! હજારના લેહીથી ખરડાએલી ભૂમિમાતા વર્ગ જેવી બની જાય. બધા મનુષ્ય ને પ્રાણીઓ ભાઈની માફક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ૫૨ મહારાજા સપ્રતિ રહે. આથી સ‘પ્રતિએ નિશ્ચય કર્યો હંમેશ એક જિનમંદિર નવું બંધાવ્યાની અથવા જીનાને સમરાવ્યાની ખબર સાંભળીને દાતણ કરવું. તેણે દેશદેશમાં જૈનમ ંદિર બંધાવવાની શરૂઆત કરી ને નિયમ પ્રમાણે હંમેશ ઓછામાં ઓછુ એક દહેરૂ બધાયાની ખબર સાંભળી ભાજન કરવા માંડયું. પછી પેાતાના ખ'ડીઆ રાજાઓને બેલાવીને કહ્યુંઃ તમે જો મને રાજી રાખવા માગતા હો તે જૈનધમ અગીકાર કરો. તમારા રાજ્યમાં સાધુએ સુખેથી ફરી શકે એવી ગેાડવણ કરી. મારે તમારા ધનની જરૂર નથી. આ ઉપરથી સેકડા રાયરાણા જૈનધર્મી બન્યા. હવે હિન્દ બહાર પણ ધર્મના પ્રચાર કરવાનો વિચાર થયા. પણ તે શી રીતે બને જો સારામાં સારા ચારિત્ર ને જ્ઞાનવાળા સાધુએ દેશદેશમાં ફરી વળે તેજ. પણ સાધુએ બધે વિહાર કરી શકે તેમ કયાં છે! વચ્ચે ધણા ધણા અનાર્ય દેશેા છે. ત્યાંના લોકાને ખબર પણ નથી કે સાધુને કેવાં ભાજન અપાય. તેમની સાથે કેમ વર્તાય! માટે પહેલાં એવી ગેઠવણ કરૂ કે સાધુના વેશવાળા પુરૂષોને ત્યાં મે!કલું ને તેમના આચારવિચાર શીખડાવુ. આમ વિચાર કરી તેમણે એવા માણસે તૈયાર કર્યા અને અનાર્ય દેશમાં મેકલી આપ્યા. ત્યાં તેએાએ બરાબર શીખવ્યું કે સાધુને આવે! આડાર અપાય. સાધુએ સાથે આ રીતે વર્તાય. જો એમ નડુિ કરેા તે સ ંપ્રતિ રાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ મહારાજા સંપ્રતિ ૨૫૩ સ્રખત શિક્ષા કરશે.આ પ્રમાણે કેટલાંક વર્ષે અનાનિ પણ સાધુ સાથે કેમ વર્તવું તે શીખવી દીધું. પછી એક વખત ગુરુરાજને વિન ંતિ કરી: હે ભગવાન્ ! આ સાધુ અનાર્ય દેશમાં કેમ જતા નથી ! ગુરૂ કહે, અનાર્ય દેશમાં જવાથી સાધુના ચારિત્રને નુકશાન થાય. સ ંપ્રતિ કહે, પણ આપ તેમને એક વખત માકલી તેમની પરીક્ષા તા કરા. સંપ્રતિના ખુબ આગ્રહથી ગુરૂદેવે ઘણા અનાર્ય દેશામાં સાધુઓને મેાકલ્યા. ત્યાં તેમને કાઈ પણ જાતની અડચણ પડી નહિ.તેઓએ અનાર્યમાં પણ જૈન ધર્મ ના પ્રચાર કર્યાં. તેમણે ઠેર ઠેર ખડકા પર જૈનધમની આજ્ઞા કાતરાવી, ઠેર ઠેર હીંસા નહિ કરવાના ફરમાન કાઢયા. આ પ્રકારે હિંદુ અને હિંદ બહાર મહારાજા સપ્રતિએ જૈન ધર્મના ધણી રીતે પ્રચાર કર્યો. કહેવાય છે કે તેમણે સવા લાખ નવા જૈન મદિરા બંધાવ્યાં. છત્રીશ હજાર જુના મશિને સમરાવ્યાં. ૯૫ હજાર પિત્તળની પ્રતિમાએ બનાવરાવી. અને દેશેદેશમાં જૈનધમ ના ઉપદેશકા માકલી જેને બનાવ્યા. એ વખતે ૪૦ ક્રાડ જેનાની વસ્તી થઈ હતી. ( ઈસુખ્રિસ્ત અથવા મહમ્મદ પયગમ્બરના આ વખતે જન્મ ન હતા.) સંપ્રતિ રાજા જૈન ધર્મોના મહાન પ્રચારક હતા છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ મહારાજા સંપ્રતિ તેમણે બીજા કાઈના ધમ ને દુભવ્યો નથી. ધના માટે યુદ્ધેા કર્યા નથી. પેાતાની અદ્દભૂત વ્યવસ્થાથી તે ચારિત્રશાળી સાધુઓના ઉપદેશથી જ જૈનોની સંખ્યામાં વધારા કર્યા છે. તેઓ સાધુ થઈ શક્યા ન હતા પણ પોતાનીશકિત પ્રમાણે સંયમના વ્રત (બાવના વ્રત) પાળતા હતા. એ પ્રમાણે સંયમી જીવન ગાળતાં તેઓએ દેહુ છેડો. આજે પણ શત્રુ ંજય, ગિરનાર, નાંદાલ, રતલામ તથા બીજા ધણા ઠેકાણાનાં દહેરાસરા તેમના ખંધાવેલા કહેવાય છે. તેમણે કરાવેલી મૂર્તિ તા ઠેર ઠેર સભ ળાય છે. મેવાડથી બુંદીના રસ્તા પરને ઝાંઝ પરના કિલ્લા પણ તેમના જ કહેવાય છે. અને અશાકના નામે જાહેર થયેલા શિલાલેખા પણ તેમના જ છે એમ ણાનું માનવુ છે. આ મહારાજાના જેટલા ગુણગાન કરીએ તેટલાં એછાં છે. આવા અનેક મહાપુરૂષા પાકા ને જગતમાં શાંતિ ને પ્રેમની સ્થાપના કરનાર જૈન ધર્મના પ્રચાર કરો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીરના દશ શ્રાવકે : ૧ : આનંદ મગધ દેશમાં વાણિજ્યગ્રામ નગર હતું. ત્યાંના લેકે ભલા ને પ્રેમાળ હતા. ત્યારે રાજા ઉદાર ને ન્યાયી હતે. વિપારનું મોટું મથક હતું એટલે દેખાવડી ત્યાંની બજાર હતી, રોનકદાર ત્યાંના મકાને હતા. ગામ બહાર કૂતપલાશ નામે સુંદર બગીચો હતો. સાધુ સંત ઘણી વાર ત્યાં આવતા ને ધર્મને ઉપદેશ કરતા. આ નગરમાં ધનદેવ નામે એક ગહરથ હતા. તેમને નંદા નામે સ્ત્રી હતી. બંને ગુણવાન ને સંતોષી. તેમનાથી એક પુત્ર થયે. તેનું નામ આનંદ. આનંદ બાળપણથી ઘણે બુદ્ધિશાળી,ઉધમીને ખંતીલે પણ તેજ, જે કામ હાથ લીધું તે પૂરું કર્યા વિના મૂકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ દશ શ્રાવકેટ નહિ. તે સારી રીતે ભ ગ ને મેટો થયે એટલે પિતાએ લગ્ન કર્યા. તેના જેવી જ એક ગુણીયલ કન્યા સાથે. તેનું નામ શિવાનંદા. વડીલની શીળી છાય નીચે તેઓ આનંદ કરવા લાગ્યા. વડીલ હોય ત્યાં સુધી નાનેરાને ચિંતા શી? કાળ કેઈને મૂકતો નથી. જમ્યા તેટલા મરે છે. એ પ્રમાણે આનંદના માબાપ પણ ગુજરી ગયા. આનંદને બહુ માઠું લાગ્યું. પણ હિમ્મતથી મન વાળ્યું. આનંદનું કુટુંબ બહોળું છે. સ્થિતિ સામાન્ય છે. પણ પિતે ઉદ્યમી ને ખંતીલે છે. એટલે જાત મહેનત કરવા માંડી. તે સમજતો હતો કે પૈસા મેળવવા માટે ઉત્તમ ધંધા બે છે. એક ખેતીનો ને બીજે ગાને પાળવાનો. ખેતી વિના વેપારની આબાદી નહિ, દેશની આબાદી નહિ. ગાયના પાલન વિના ખેતીને લાયક સારા બળદ નહિ, પુષ્ટિકારક દૂધદહીં નહિ. એટલે તે પોતાની જમીન ખૂબ સુધારવા લાગ્યું. તેનું સારી રીતે ખેડાણ કરાવ્યું. ઉંચી જાતના ખાતરે નંખાવ્યા પછી અનેક જાતનાં ધાન્ય ને ફળફુલ વાવવા લાગે. થોડા વખતમાં પાકની ઉપજ સારી આવવા લાવી. તેથી ધીમે ધીમે જમીન વધારવા લાગે. ખેતર પર ઘાસ પાણી ઘણું એટલે ગાયોને પાળવાની પણ અનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ દશ શ્રાવકે ૨૫૭ કુળતા. તેણે ધીમે ધીમે પણ વધારવા માંડી. ઉદ્યમી માણસને શું નથી મળતું ? આ જોઇ બીજા ખેડુતેા તેની પાસે આવવા લાગ્યા. ખેતીમાં તેની સલાહ લેવા લાગ્યા. આનદ ખૂબ પ્રેમાળ એટલે પ્રેમથી તેમને સલાહ આપે. સાચા મને સલાહ મળે ત્યાં સામાને પ્રેમ કેમ ન થાય ? સલાહ લેનારા તેને ખૂબ ચાહવા લાગ્યા. ધીમે ધીમે આનંદને ત્યાં જમીન ને ગાયોના ધણેા વધારા થયા. ઉપજના પણ ધણા વધારા થયા. તેનામાં ગુણેા હતા ને ધન મળ્યું એટલે તેનું માન ધણુંજ વધ્યું. કામ પડયે તેને ખેાલાવીને સહુ સલાહ માગવા લાગ્યા. શું રાજન! શું રૈયત ! અને બનતું પણ તેવુંજ કે આનંદની સલાહુ બરાબર સાચી પડતી એટલે તે બહુ બુદ્ધિશાળી આગેવાન ગણાવા લાગ્યા. મેટા માટા રાજરજવાડાઓમાં પણ તેનું ખૂબ માન વધ્યુ આનન્દ્વના હવે વૈભવ ખુબ વધ્યા. બીજાની માફ્ક ધન મળે એટલે તે છકી જાય તેવા ન હતા. તેમ જરાએ ઉડાઉ પણ ન હતા. તેણે પાતાની મિલકતની સુંદર વહેંચણી કરી. ચાર ક્રેાડ સામૈયા વ્યાજે ફરતા રાખ્યા. ચાર ક્રેડ જાગીર ને મકાનામાં નાંખ્યા ને ચાર મોટા ગાળ રાખ્યા. ગાકુળ એટલે દશ તુજાર ગાય. 919 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ દશ શ્રાવકે આ વખતે આનંદની જમીન પર પાંચસો હળ કામ કરતાં. પાંચસે ગાડાં તેના કામ માટે રોકાતાં. બીજા પાંચસે માલ ભરી વેપાર કરવા જતા. આ ઉપરાંત ચાર મોટા બહાણે પિતાને ત્યાં વસ્તુ લઈ જવા લાવવા માટે રાખ્યા હતા. ચાર હાણો પરદેશમાં ફરતા રાખ્યા હતા. લેભને કાંઈ થોભ હોય છે? જેમ જેમ લાભ તેમ તેમ લેભ. આનંદને થતું કે હું એ પૈસાદાર થાઉં કે મારા જેવો કઈ હાય નહિ આથી તે ખૂબ કામમાં મચ્ચે રહે. તેની કુશળતાથી તેને ધન મળવા લાગ્યું પણ સાથે સાથેજ મન પર બેજ પણ ખૂબ વધવા લાગે. એથી આનંદને હવે લાગવા માંડયું કે ધનથી મળતું સુખ ઘડીભરનું છે. તેનાથી મળતો આનંદ છીછરો છે. થોડીવાર જ ટકે છે. એટલે કાંઈક એવું કરું કે મને સાચો આનંદ મળે. આમ વિચાર કરતાં કેટલાક દિવસો પસાર થયા. : ૨ : આજે દૂત પલાશ બગીચામાં પ્રભુ મહાવીર પધાર્યા છે. રાજા ને રૈયત તેમના દર્શન માટે ઉલટભેર જઈ રહ્યા છે. ત્યાં જઈને અમૃતવાણી સાંભળે છે. આનદને આ વાતની ખબર પડી એટલે બહુ આનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ દશ શ્રાવકે ૨૫૯ થે. તે વિચારવા લાગેઃ આજે મહાપુરુષના દર્શન થશે. તેમને અમુલ્ય ઉપદેશ સાંભળવાનો મળશે. તેણે નાહીઈને ચોખાં વસ્ત્ર પહેર્યા પછી થડા નોકર સાથે લીધા અને ભર બજારમાં થઈને પગે ચાલતા નીકળ્યા. બાગમાં જઈને તેમણે પ્રભુને ત્રણ પ્રદક્ષિણે દીધી ને વંદન કર્યું. પ્રભુ ધર્મને ઉપદેશ દઈ રહ્યા હતા તે એક મને સાંભળવા લાગ્યા. ગમે તેવું જીવન ગાળે તે મનુષ્ય નથી. મન જીતવા મળે તે મનુષ્ય. તેણે પિતાના આત્માનું કલ્યાણ થાય તેવા પ્રયત્નમાં મચ્યા રહેવું જોઈએ. સ્ત્રી, પુત્ર, ધન દોલત વગેરેમાં લપટાઈ ન રહેતાં સાચા ત્યાગધર્મનું શરણ અંગીકાર કરે. જેનામાં એ શક્તિ ન હોય તે ઘરબારમાં (ગહરથમાં) રહીને પણ ઉંચુ જીવન ગાળો વગેરે.” પ્રભુને ઉપદેશ પૂરો થયે એટલે ઘણા ત્યાગી બન્યા. ઘણાએ પિતપોતાની શકિત પ્રમાણે સંયમી જીવન ગાળવાના વ્રત લીધા. આનંદે પણ હાથ જોડીને કહ્યું હે પ્રભો ! આપને ઉપદેશ મને બહુ ગમે-ત્યાગમાર્ગ મને બહુ ગમે. હું તેને ચાહું છું. લાંબા વખતથી જે શાંતિની હું શેધમાં હતો તે શાંતિ અને આપના ઉપદેશમાં મળી છે. ધન્ય છે તેવા મહાપુરુષોને જેઓ આપના ઉપદેશથી બધું છોડી ત્યાગી બન્યા. હે પ્રભો ! હું એટલે ત્યાગ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ દશ શ્રાવકે શકું તેમ નથી એટલે મારી શક્તિ પ્રમાણેની પ્રતિજ્ઞાઓ લઈશ. એમ કહી તેમણે પ્રભુ આગળ પ્રતિજ્ઞાઓ લીધી.. એનો સાર એ હતો કે રાગ ને દ્વેષ જીતનારને જ દેવ માનવા.. પૈસા તથા સ્ત્રીને મેહ છોડનાર પાંચ મહાવ્રત પાળનારને જ ગુરુ માનવા. દયા ધર્મને જ ધર્મ માને. કોઈ પણ પ્રાણીને સતાવવું નહિ. જુઠું બોલવું નહિ. માલિકની રજા સિવાય કેઈપણ વરંતુ લેવી કે ખસેડવી નહિ. પિતાની સ્ત્રીથી જ સંતોષ માનવો છે એટલા ધનથી જ સંતોષ રાખવો. જીવનમાંથી મોજશોખ તદ્દન ઓછાં કરી નાખવા એટલે કે કપડામાં બે સુતરાઉ વસ્ત્ર પહેરવા. ઘરેણાંમાં કાને સેનાની કડી ને હાથે નામવાળી વીંટીજ રાખવી. ખોરાકમાં એક જાતના ચોખા, વટાણા ને મગ અડદ એ ત્રણ કઠોળ, ત્રણ લીલા શાક, એક જાતનું પીણું, મીઠાઇમાં ઘેબર ને ખાજાં તથા જમણમાં વડાં ને કરી. તંબોલમાં પંચસુગંધી તેલ એ સિવાય બીજા પદાર્થો વાપરવા નહિ. નાહક આત્મા મલિન થાય તેવા કામો કરવા નહિ. જેમકે ગપ્પા મારવાં નહિ જુગાર રમવું નહિ. ગમે તેવા ટીખળ કરવા નહિ. બીજાને જાન જાય તેવા હથિયારો તૈયાર રાખવા નહિ. બે ઘડી ધર્મધ્યાન કરવું. પર્વના દિવસે આખે દિવસ ધર્મધ્યાનમાં ગાળો. વખતે વખતે બધી છુટે. ઓછી કરી ખુબ સંયમી જીવન ગાળવું. સાધુઓને ભકિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ દશ શ્રાવકે ભાવે નિર્દોષ આહારપાણી આપવા. મરણથી ડરવું નહિ. પિતાનું આત્મકલ્યાણ નિર્ભય પણે સાચ્ચે જવું વગેરે. આ પ્રમાણે વ્રત લઈને તે ઘેર આવ્યા. ત્રત લીધાની વાત શિવાનંદાને કરી એટલે શિવાનંદા પણ પ્રભુની પાસે ગઈ ને તેણે પણ વ્રત ગ્રહણ કર્યા. હવે આનંદ તથા શિવાનંદ બરાબર ત્રત પાળે છે. એવી રીતે ચૌદ વર્ષ પસાર થઈ ગયા. પંદરમા વર્ષની શરૂઆત થઈને રાત્રે આનંદશ્રાવકને વિચાર આવે અહો ! મહાવીર પ્રભુને ધર્મ લીધે આજે પંદરમું વર્ષ શરૂ થયું. મને જે ધર્મબોધ મળે છે તે અજોડ છે. એ પ્રમાણે વર્તન કરૂં તે જરૂર મારૂં આત્મકલ્યાણ થાય. પણ હું આ નગરને આગેવાન છું એટલે અનેક જાતનાં કામમાં ભાગ લેવો પડે છે. મારા કુટુંબનો પણ આધાર છું એટલે તેના પણ ઘણા સારા મોટા કામમાં ભાગ લેવો પડે છે. આ બધી ધમાલમાં હું આત્મકલ્યાણ કરી શકતું નથી. જે આમજ દિવસો પસાર થશે તો મારા મનોરથ રહી જશે. હવે હું એકાંતમાં રહીને ધર્મધ્યાન કરૂં ને આ બધો કારભાર મારા પુત્રને સંપી દઉં. એમ વિચાર કરી સવારમાં પિતાના કુટુંબના માણસેને જમવા નોતર્યા. તેઓ જમી રહ્યા એટલે આનંદ પિતાના મોટા પુત્રને કહેવા લાગ્યાઃ પુત્ર ! હવે ઘરડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ દશ શ્રાવકે થયા છે. વહેવારની જંજાળમાં મારાથી ધર્મ ધ્યાન થઈ શકતું નથી એટલે તને બધા ભાર સોંપી હું ધર્મધ્યાન કરવા ઇચ્છું છું. મેં આજ સુધી ઘણી ખેતી કરી,ધણા વેપાર કર્યો. હવે એ જ જાળમાં રહેવા ઇચ્છા નથી. એમ કહી મેાટા પુત્રને બધા કારભાર સોંપ્યા. પેાતે પાસેના કાહ્લા નામના ગામડામાં એક પૈાધશાળા આવી હતી ત્યાં ગયા. ત્યાં રહી સુવા બેસવા માટે ઘાસની પથારી બનાવી. ઝાડા પેશાબ માટે નિર્દોષ જગ્યાની ગોઠવણ કરી. અહીં રહી તેએ લગભગ સાધુ જેવું જ જીવન ગાળવા લાગ્યા. (૧૧ પડિયાએ વહન કરવા લાગ્યા). આવું જીવન જીવતાં તેમનું મન ખુબ નિર્મળ થયું. વિચારા બહુ ઉંચા પ્રકારના થયા. તેમની પાસે જનાર પર તેમની પવિત્રતાની છાપ પડવા લાગી. એમ કરતાં ઘણાં વર્ષો ગયા. તેમને હવે લાગ્યું કે આ શરીર બહુ ટકશે નહિ એટલે પોતાનું જીવન સંભાયું. તેમાં થયેલી સધળી ભૂલાની બધાની પાસે ક્ષમા માગી. પેાતાના વ્રત સંભાર્યાં. તેમાં જે કાંઇ દોષ થયા હેાય તેની પણ ક્ષમા માગી અને કહ્યું: આ સકલ જગતના જીવે ! તમે મારા મિત્રા છે. જાણ્યે અજાણ્યે તમારા તરફ઼ે કાંઇ પણ અપરાધ થયો હોય તે! ક્ષમા આપજો, તમે કાંઇ પણ એવું કામ મારા તરફ કર્યું... હાય તેની તમને ક્ષમા છે. પછી બધી જાતના આહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ દશ શ્રાવકે ૨૬૩ પાણીનો ત્યાગ કર્યો તે ધર્મધ્યાનમાં જોડાયા. આ વખતે તેમના પવિત્ર જીવનથી તેમને અવધિજ્ઞાન થયું. અવધિજ્ઞાન એટલે ? અવધિજ્ઞાન એટલે અહી બેઠા દૂર દેશના અમુક હદ [અવધિ] સુધીના પદ્યાર્થી જોઈ શકાય તે જ્ઞાન. લોકેા બધા આનંદના આ કાર્યની પ્રશંસા કરવા લાગ્યા. એવામાં પ્રભુ મહાવીર પધાર્યા. ગણધર શ્રી ગાતમ તથા બીન્ન સાધુએ સાથે. આનંદની હકીકત જાણી એટલે તેમની ધ શ્રદ્ધા વખાણી. તેમનું મનોબળ ખુબ વખાણ્યું ને બીજાને તેમના દાખલા લેવા કહ્યું. ત્યાર પછી તે વિહાર કરી ગયા. કુલ એક માસનું અણુશણુ કરીને આનંદ શ્રાવક દેવલાક સીધ:વ્યા. ત્રીજા ભવે તે મેાક્ષ જશે. જેએ પ્રભુના ત્યાગ માગે ન જઈ શકે તેઓએ ઘેર રહીને પણ કેવુ' જીવન ગુજારવુ' જોઇએ તેના આ ઉત્તમ દાખલા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ દશ શ્રાવકો કામદેવ કામદેવ શ્રાવક ચંપાનગરીના રહેવાસી હતા. તેમની સ્ત્રીનું નામ ભદ્રા. તેઓ પણ આનંદ શ્રાવકની જેમ જાત મહેનતથી આગળ વધેલા હતા અને વૈભવ તો આનંદ કરતાંએ દેઢ હતો. પ્રભુ મહાવીરના ઉપદેશથી તેમણે પણ આનંદ જેવા બતો ધારણ કર્યા ને સાચા હૃદયે પાળવા લાગ્યા. તેમની શ્રી ભદ્રાએ પણ ત્રતા ધારણ કર્યો ને તે પણ પળવા લાગી. એમણે પણ ચાર વર્ષ પછી તદન એકાંત જીવન શરૂ કર્યું. તે વખતે તેમની એક આકરી કસોટી થઈ. એક વખત રાત્રે ધ્યાન ધરીને ઉભા હતા. ત્યાં કોઈ દેવ પિશાચનું રૂપ લઈને આવ્યું. તેના કાન સુપડા જેવા. દાંત દાતરડા જેવા. જીભ તરવાર જેવી. નસકોરા મોટા ચુલા જેવા, માથું મેટું હાથી જેવું. આંખો ખુબ વિકરાળ. શરીરના વાળ પણ ભાલા જેવા. તેણે કહેર અવાજે કહ્યું. કામદેવ ! તું આ બધું શું કરે છે? આ પ્રતિજ્ઞાઓ ને આ એકાંત જીવન બધું છોડી દે. નહિ તો સમજો કે તારે કાળ આવી રહ્યા છે. પણ કામદેવ તે ધમકીથી બધા નહિ. તે તે ધ્યાનમાં જ મગ્ન રહ્યા. એટલે તેણે બીજા ઘણા ઘણા ભયંકર રૂપ ધારણ કર્યા. પણ પહાડ ડગે તો કામદેવ ડગે. છેવટે દેવ થા ને કામદેવના વખાણ કરી ક્ષમા માગી. પભુ મહાવીરે કામદેવની કસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ ક્રશ શ્રાવકે ૨૬૫ ટીના વખાણ કયાં ખીઓને પણ તેમના દાખલા લેવા કહ્યું. જેમનાં પ્રભુએ પેાતે વખાણ કર્યાં તેમનું ચારિત્ર કેવું હશે ! font ચલણીપિતા ચુલણીપિતા વારણસીના રહેવાસી.કામદેવથી પણ તે વધારે પૈસાદાર. પ્રભુના પ્રસંગમાં આવતા તે આનંદની જેમ વ્રતધારી થયા. તેમની સ્રી શ્યામા પણ વ્રતધારી થઇ. પાછલી અવસ્થામાં તેમણે પણ એકાંત જીવન પસંદ કર્યું. ત્યાં રહીને ધમધ્યાન કરતાં કામદેવની માફક તેમની પણ કસાટી થઇ. પાતે ધ્યાન ધરી ઉભા છે. એ વખતે કાઈ ભયંકર મૂર્તિ તેમની આગળ ખડી થઈ ગઈ. હાથમાં ઉધાડી તરવાર રખી ગેબી અવાજે કહેવા લાગી: એ નાદાન ! આ ઢોંગ લઇને શું બેઠો છે ? આ બધા ધર્મ'ના ઢાંગ છેડી દે. નહિતર તારા મેટેરા છેાકરાને મારી તેનું લાહી તારા પર છાંટીશ. કંઠારના પણ કાળજા કંપાવે તેવી એ ધમકી હતી. પણ ચલણીપિતા ધ્યાનમાંથી ડગ્યા નહિ. ધર્મ તજવા પસંદ ન કર્યાં. પેલી ભયંકર મૂર્તિ એ દાંત પીયા અને કઠાર અવાજે કહ્યું; કેમ ! તારે માર્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ દશ શ્રાવકે કહેવું માનવું નથી ? જે ત્યારે, આ તારા પુત્રને ઠાર મારૂં છું. એમ કહી તેણે નિર્દય કામ કર્યું. પછી બીજા પુત્રને મારવાની ધમકી આપી. છતાં ચલણી પિતા ડગ્યા નહિ. તે નિર્દયે બીજાને પણ ઠાર માર્યો ને તે પ્રમાણે ચાર પુત્રને ઠાર માર્યા. છેવટે તેણે કહ્યું હવે નહિ માને તે તારી માતાને ઠાર મારીશ. આ શબ્દો સાંભળતાં ચલણપિતાથી ન રહેવાયું. તેમને વિચાર આવ્યઃ આ કોઈ મહાપાપી લાગે છે. તેણે મારા ચાર કલૈયા કુંવરને તે ઠાર કર્યા. પણ મારી પૂજય માતાને પણ ઠાર કરશે. અરે ! એને આવું ઘોર કર્મ કરવા તે નજ દેવું. એમ વિચારી તેને પકડવા દોડયા.પણ આ શું? ત્યાં કોઈ નહિ. એક થાંભલા સાથે તેઓ અફળાયા. તેમની માતા જાગી ઉઠયા. તેમની પાસે આવી પહોંચ્યા ને બોલ્યાઃ બેટા ! આટલી મોડી રાતે આ શું કરે છે? ચુલણીપિતાએ બધી હકીકત કહી એટલે તેની માતાએ ખાતરી આપીઃ નક્કી એ દેવાયા હશે. અમે તો આ નિરાંતે ઊંઘીએ. બેટા ગમે તેમ થાય પણ વ્રતમાંથી ન ડગાય. તારી આટલી પણ નબળાઈજ ગણાય. માટે તેનું પ્રાયશ્ચિત છે. અને ચલણી પિતાએ તેનું પ્રાયશ્ચિત લીધું. કેટલા મહાન ! પછી ફરી એવી ભૂલ ન થાય એવી પ્રતિજ્ઞા લીધી ને ખુબ પવિત્ર જીવન ગાળ્યું. છેવટે અણુશણ કરી દેવ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ દશ શ્રાવકો સુરાદેવ સુરાદેવ વારાણસીના એક ધનાઢય ગૃહસ્થ હતા. તેઓ જાતમહેનતથી આગળ વધેલા ને કામદેવ જેટલા ધનાઢયા હતા. તેમને ધન્ના નામે ગુણવાન સ્ત્રી હતી. તેઓ દાન દેવામાં ઘણા જબરા હતા. અને એથી એમની કીર્તિ બધે ફેલાઈ ગઈ હતી. તે પ્રભુ મહાવીરના સમાગમમાં આવતા આનંદની જેમ વ્રતધારી થયા હતા. તેમની સ્ત્રી પણ વ્રતધારી થઈ હતી. તેઓ બને તેટલું પવિત્ર, જીવન ગાળતા હતા. તેઓ વ્રત લીધે ૧૪ વર્ષ થયા પછી ઘણે વખત ધર્મધ્યાનમાં રહેવા લાગ્યા. તેમની પણ ચુલણપિતાની જેમ આકરી કસોટી થઈ હતી. તેઓ ધ્યાનમાં હતા તે વખતે એક ભયંકર મૂર્તિ આવી. તેણે પુત્રોને મારી નાખવાની ધમકી આપી. પણ સુરાદેવ ડગ્યા નહિ. ચાર પુત્રોને મારી નાખતાં જોયા તે પણ તે ડર્યા નહિ. છેવટે તેમના શરીરમાં ભયંકર રોગ મૂકવાનું કહ્યું. તે સાંભળી સુરાદેવને લાગી આવ્યું. તે દુષ્ટને વધારે દુષ્ટતા કરતો. અટકાવવાની મરજી થઈ. અને તેથી તેને પકડવા મહેનત કરી. પણ તે તે દેવાયા હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ દેશ શ્રાવકા આ કાલાહુલથી સુરાદેવની સ્ત્રી જાગી ઉઠી. તે સુરાદેવ આગળ આવી પહેાંચી. બધી હકીકત જાણીને બાલીઃ નાથ ! પુત્રા તે એ ધસઘસાટ ઉંધે. આપ દેવમાયાથી છેતરાયા તેનું પ્રાયશ્ચિત ક્લ્યો. સુરાદેવે તેનું પ્રાયશ્ચિત લીધું ને પછી પવિત્ર જીવન પસાર કર્યું. છેવટે અણુશણ કરી દેતુ છેાડયા. ધનના ઢગલામાં વસવા છતાં આટલી હદ સુધી પવિત્ર જીવન ગાળનાર કેમ ન વખણાય? . ૨૬૯ ચુલ્લગશતક આલંભિકા નામે નગરમાં ચુલ્લગશતક રહેતા હતા. અઢાર કરાડ સાનૈયા ને આઠ હજાર ગાયાના તે સ્વામી હતા. બહુલા નામે તેમને સ્ત્રી હતી. આનંદ ને કામદેવની માફક તેમને પણ પ્રભુ મહાવીરને પવિત્ર સમાગમ થયે હતા. અને તેથી તેમનું જીવન સંયમી બન્યું હતું ચુલગશતકની સુરાદેવની માફક પાછલી ઉમ્મરમાં કસોટી થઇ હતી. તેમાં તે પુત્રાના મરણથી તેા ન ડગ્યા. પણ ધન ફેકી દઇને ભીખારી કરી નાખવાની ધમકીથી ડગ્યા. આખરે તે દેવમાયા હતી એમ સમજાયું ને પછીથી કાઈ વખત કશાથી ડગ્યા નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ દશ શ્રાવક ૨૬૯ છેવટ સુધી સંયમી જીવન ગાળ્યું ને પિતાનું આત્મકલ્યાણ સાધ્યું. કંડકાલિક. કાંપિલ્યપુર નગરના આ મહા ધનાઢય ગૃહસ્થ હતા. તેમને પૂષા નામે સ્ત્રી હતી. તે પણ બહુજ સદ્દગુણી ને માયાળુ. તેણે ધર્મનું શિક્ષણ મળે તેવી શાળાઓ સ્થાપી. હતી અને બને તેટલે વિદ્યાને પ્રચાર કરવા મહેનત કરતી હતી. પ્રભુ મહાવીરના સમાગમથી ધણધણીઆણીએ આનંદના જેવું જીવન ગાળવાનો નિશ્ચય કર્યો હતે. એક વખત કુંડકાલિક બપોરના સમયે બગીચામાં ગયા. તે વખતે કુદરતની શોભા જોઈ તેમના મનને શાંતિ થઇ. પાસે પડેલી શિલા પર પિતાનું ઉત્તરાસણ મૂક્યું.. હાથે પોતાના નામવાળી વીંટી હતી તે પણ કાઢીને ત્યાં મૂકી અને આત્માનું ધ્યાન ધરવા લાગ્યા. આ વખતે એકબનાવ બન્ચે કોઈ ગેબી અવાજે તેને કહેવા લાગ્યું. અરે. કંડકાલિક ! ગોશાળાની વાત કેવી મજાની છે? તે કહે છે. કે જે થવાનું હોય તેજ થાય છે. માટે તપ, જપ.ને મહેનત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ २७० દશ શ્ર વકે કરવાની જરૂર નથી અને તું તેા મહેનત-પુરુષાર્થ કરે છે. ખાલી તપ જપ કરે છે. માટે એ બધું છે।ડી દઈને ગેશાળાના મતમાં ભળી જા. આ સાંભળી કુડકાલિકે કહ્યું: એવુ તે કદી બની શકતું હશે ? જો એમ હોય તે તું દેવ શી રીતે થયા ? મહેનતથી કે મહેનત વિના ? વળી જગતમાં કાઇ પણ કામ મહેનત વિના થતુંજ નથી, માટે પ્રભુ મહાવીરે જે પુરુષાર્થ કરવાના માર્ગ બતાન્યો છે તે બરાબર છે. આવા કાટલાક વાદિવવાદ થતાં તે ગેબી અવાજ શાંત થઇ ગયા. અને છેવટે આણ્યેા પુરૂષામાં શ્રદ્ધા રાખનાર કું ડંકેાલિક! તને ધન્ય છે ! પ્રભુ મહાવીરે પણ કડકાલિકની અડગ શ્રદ્દાની પ્રશસા કરી હતી. બધા શ્રાવકની જેમ તે પણ અણુશણ કરી મરણ પામ્યા. સદ્દાલ પુત્ર. પ્રભુ મહાવીરના ઉપદેશથી ચારે વર્ણ ના લૉકા સયમી જીવન ગાળતા થયા હતા. રાજાના ધર્મ માં એવું ન્હોતું કે અમુક જાતના માણસજ ધર્મ પાળી શકે તે અમુક જાતને ન પાળી શકે અથવા પુરુષજ પાળી શકે તે સ્ત્રી ન પાળી શકે. એતા જે પાળે એના ધમ. જગતના કાઇ પણ મનુષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ દશ શ્રાવકે આત્મકલ્યાણ કરી શકે. સાલ પુત્ર એક જબરજસ્ત કુંભાર હતા. તેમને પાંચસે વાસણે વેચવાની દુકાને હતી. ત્રણ કરોડ રૂપિયાની મિલ્કત હતી. તે ગોશાળાના પંથમાં ભળેલા હતા. ગોશાળાના પાકા ભગત હતા. ગોશાળાના મતમાં એમ હતું કે બધી વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણે થયે જાય છે. એ માટે મહેનત કરવાની જરૂર નથી. એક વખત તેને વધામણી મળી. આવતી કાલે અરિહંત ભગવાન પધારશે. તેમની ખુબ સેવા ભક્તિ કરજે, સદ્દાલપુત્રને આ સાંભળી ખુબ હરખ થે. તે સમયે કે કાલે મારા ગુરુ પધારશે. હરખમાં ને હરખમાં તેણે રાત પસાર કરી. બીજા દિવસનું વ્હાણું વાતાં પ્રભુ મહાવીર ત્યાં પધાર્યા એટલે તે ગ. વંદન કરીને તેણે પ્રભુને ઉપદેશ સાંભળે. પ્રભુ મહાવીરે જાણ્યું આ ઉપદેશ દેવા લાયક છે એટલે તેને ત્યાં ગયા. થોડા દિવસ વાસ કર્યો. પછી તેને સાચી દિશા સમજાવવાનો અવસર જોવા લાગ્યા. એક વખત સદ્દાલ પુત્ર કાચા વાસણ તડકે સુકવતો હતો ત્યારે પ્રભુ મહાવીરે પૂછ્યું સદ્દાલપુર! આવા સુંદર વાસણ શી રીતે બનાવ્યા? સદ્દાલપુત્ર કહે, ભગવાન ! ખાણમાંથી માટી લાવ્યું. તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ દશ શ્રાવકે પાણીમાં પલાળી. પછી મસળીને પીંડા ર્યો ને પીંડાને ચાક પર ચઢાવી આવા આકાર બનાવ્યા. પ્રભુ મહાવીર કહે, એટલે મહેનતથી આ બધું થયું એમને ? સદ્દાલ પુત્ર હજી ગોશાળના મતને હતો તે પ્રશ્ન સમજી ગયે એટલે કહ્યુંઃ એતો થવાનું હતું તેમજ થયું છે. પ્રભુ મહાવીરે ફરીથી પૂછયું કોઈ તારા વાસણ ફેડી નાખે અથવા તારી સ્ત્રીને હેરાન કરે તે તું શું કરે ? સદ્દાલપુત્ર કહે, તે હું તેને શિક્ષા કરૂ.” પ્રભુ કહે, એમ કરવાનું કોઈ કારણ? જે થવાનું હોય છે તે થાય છે. સદ્દાલપુત્ર સમજે કે પ્રભુ મહાવીરની વાત ખરી છે. પુરૂષાર્થ વિના મહેનત વિના કાંઈ નથી. એટલે પ્રભુ મહાવીરને ભક્ત બન્ય. આનંદની માફક ત્રત ધારણ કર્યા. ગોશાળાને આ ખબર પડી એટલે તે સાલપુત્ર આગળ આવ્યા ને અનેક રીતે તેને મત ફેરવવા પ્રયત્ન કરવા લાગે પણ લાચાર! પુરૂષાર્થની ખુબી તે સમયે હતો. તેને નમાલે મત જઈ ન હતો. આનંદ ને કામદેવની માફક સદ્દાલપુત્રે પણ પવિત્ર જીવન ગાળવા માંડયું. તેમની એક વખત કસોટી થઈ હતી. તેમાં ચુલ્લપિતાની માફક પુત્રોના મરણથી તે ડગ્યા નહિ પણ છેવટે પિતાની સ્ત્રી અગ્નિમિત્રાને સમય આવે ત્યારે તે ધ્યાન ચુક્યા. પાછળથી ખબર પડી કે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ દશ શ્રાવકે ૨૭૩ દેવમાયા હતી. એટલે પશ્ચાતાપ કર્યાં. સાચા શ્રાવક ધમ થી કદી ડગે નહિ, તેમણે પ્રાયશ્ચિત લીધું. છેવટે પવિત્ર જીવન ગાળી કાલધમ પામ્યા. મહા શતક. મહાશતક રાજગૃહીના ખૂબ પૈસાદાર શેઠ હતા. તેમને ૨૧ ક્રાડ સામૈયાની ને એંશી હજાર ગાયોની મુડી હતી. તે રૈવતી વિગેરે તેર સ્રીઓને પરણ્યા હતા. એમાં રૈવતી પાતાના પિયરથી ૮ ક્રાડ સામૈયા ને એક ગોકુળ લાવી હતી. પ્રભુ મહાવીરને સમાગમ થતાં મહાશતક શ્રાવક બન્યા. એટલે કે આનંદ જેમ વ્રતધારી બન્યા ધર્મની વાતેામાં તેમને ખૂબ રસ પડવા લાગ્યા. એટલે ધણા ખરા વખત તેમાંજ પસાર કરે. રેવતીને આ ગમે નહિ. તેને પૈસાનું ખૂબ અભિમાન, વળી સ્વભાવ બહુ ઝેરીલા, એટલે શાકા કાંટાની પેઠે ખુંચે. તેણે અનેક પ્ર'ચ કર્યાં ને ધીમે ધીમે છ શાકાને ઝેર આપી પરલેાક પહેોંચાડી દીધી. બીજી છના કાઈ પણ ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ખાને માત કરાવ્યા. ઝેરીલા માણસ શું નથી કરતા ? હવે તેના મનને નિરાંત થઇ. તે સ્વચ્છ દે ફરવા લાગી. માણસ એક વખત નીચે પડે એટલે નીચે ને નીચે પડતે જાય તેમ રેવતીને પણ થયું. તેણે છાના દારૂ પીવા માંડયા. માંસ પણ વાપરવા માંડયું. દશ શ્રાવકે એવામાં નગરના રાજા શ્રેણિકે પડતુ વગડાવ્યા. “કાઇએ પ્રાણીને મારવું નહિ.' તેથી માંસ વેચાતું બધ થયું. રેવતીને તેની બુરી આદત. તેનાથી રહેવાય નહિ એટલે હુંમેશાં પેાતાના ગાકુળમાંથી બે નાના વાછરડાંઓને મારી નંખાવી તેનું માંસ ખાવા લાગી. આ બધું કામ એટલી બધી ચાલાકીથી તે કરતી કે કાઈને ખબર પણ ન પડે. મહાશતક શ્રાવકે ચૈાદ વર્ષ સુધી વ્રત પાળ્યા. પછી તદ્દન એકાંતમાં રહી ધર્માંધ્યાન કરવાના વિચાર કર્યો. તેણે મોટા પુત્રને ધરના બધા કારભાર સોંપ્યા ને પાતે એક પાત્રધશાળામાં જઇને રહ્યા. એક વખત તે ધ્યાનમાં બેઠા હતા. તે વખત રેવતી દારૂ પીને ગાંડીતુર બની તેમની પાસે આવી, તેમને અનેક રીતે ભેગ ભાગવવાની વિન ંતિ કરવા લાગી. પણ મહાશતક પેાતાના ધ્યાનમાંથી ડગ્યા નહિ. રેવતીએ ફરીફરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ દશ શ્રાવકે ર૭૫ બે ત્રણ વાર કહ્યું. આ વખતે મહાશતકને અવધિજ્ઞાન થયેલું હતું. તે જ્ઞાનથી તેમણે રેવતીનું બધું ચારિત્ર જાયું તે ખીજાઈને બોલ્યા અરે પાપિણી! તું બહુ પાપ કરે છે માટે આજથી સાતમે દીવસે ઝાડાના રોગથી મરણ પામીશ. તારો વાસ નરકમાં થશે. પતિને આવો શાપ મળતાં જ તે ભય પામી. અને ખરેખર સાતમે દિવસે ઝાડાના રોગથી મરણ પામી. પાપીની ગતિ નરક સિવાય બીજી શું હોય ? હવે વીર પ્રભુ ફરતાં ફરતાં ત્યાં આવી પહોંચ્યા. તેમણે મહાશતકની હકીક્ત પિતાના જ્ઞાનથી જાણી. અને ગૌતમને કહ્યું શ્રાવકથી પાપવાળા વચન બોલાય નહિ. મહાશતકે ક્રોધથી તેમ કર્યું છે. માટે તેને તેની ભૂલ સમજા ને ગ્ય પ્રાયશ્ચિત આપે.ગતમાં તેમની પાસે ગયા. મહાશતકે ભક્તિથી વંદન કર્યું. ગતમસ્વામીએ તેમની ભૂલ સમજાવી એટલે મહાશતકે તે કબુલ કરી. પ્રાયતિથી ગમે તેવા પાપ બળી જાય છે. પ્રાયશ્ચિત લઈને તે પવિત્ર થયા. છેવટે શુભ વિચાર કરતાં મરણ પામ્યા. પવિત્ર જીવન ગાળનારની સદ્ગતિ થાય એમાં શું શંકા ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ દશ શ્રાવકે નદિનીપ્રિય ને શાલિહીપિતા વારાણસી નામે નગર હતું. ત્યાં આ બંને મહાપુરુષાને જન્મ થયા હતા. બંને જાતમહેનતથી આગળ વધતાં ખૂબ પૈસાદાર થયા હતા. બંનેને બાર ક્રોડ સાનૈયા ને ચાર ગાકળની મુડી હતી. તેના પ્રમાણમાં હળ, ગાડાં ને વ્હાણા પણ હતા. નંદિનીપ્રિયની સ્ત્રીનું નામ અશ્વિની હતુ. તે ખબ ગુણીયલ ને શાણી હતી. શાલિહીપિતાની સ્ત્રીનું નામ ફલ્ગુની હતું. તે ખૂબ પતિની સેવાભક્તિ કરનારી હતી. પુણ્યના કામણાં કદી આળસ કરતી નહિ અને ક્રોધ તેા તેણે જાણ્યેાજ ન હતા. આથી શાલિહીપિતાએ તેનું નામ ક્ષમાદેહી રાખ્યું હતું. (શાલિહીપિતાની જગાએ તાલીપિતા ને સાલેતિકા પણ નામે દેખાય છે) આ બંને મહાપુરુષ। પ્રભુ મહાવીરના ઉપદેશથી આનંદના જેવું જીવન ગાળતા બન્યા હતા. મેાજ શાખના અનેક સાધન છતાં સચમનું આરાધન કરતા હતા. તેમની સીએએ પણ તેમના જૈવાંજ વ્રત લીધા હતા. ચૌદ વર્ષ વ્રતધારી રહ્યા પછી ધણું ઉંચું ધાર્મિક જીવન ગાળવા માંડયું. છેવટ સુધી તેજ પ્રમાણે ગાળ્યું. છેવટે અણુસણુ કરી પવિત્ર વિચારામાં દેતુ છેડા. શાસ્ત્રામાં કહ્યું છે કે આ દશે શ્રાવક ત્રીજા ભવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ દશ શ્રાવક ૨૦૦ મેક્ષ જશે. આ શ્રવા જાતમહેનતથી આગળ વધેલા હતા. ખેતી, વેપાર કે કુંભારામ જેવા દેશની આબાદી કરનારા ઉદ્યોગા કરતા હતા. સમય આવતાં ધનદોલતમાં ન ફસાતાં તે આત્માનું કલ્યાણ કરવા તૈયાર થયા. ધનદાલતની વચ્ચે રહીને પણ શક્તિ પ્રમાણે સંયમ કેળન્યા. અનેક ઉપસર્ગામાં પણ ધશ્રદ્ધાથી ડગ્યા નહી. જેઓ ડગ્યા તેમણે ભૂલ સમજીને પ્રાયશ્ચિત્ત લીધા. છેલ્લી ધડી સુધી પવિત્ર જીવન ગાળ્યા. ત્યાગમા પર ન જઈ શકનાર આ શ્રાવકા જેવુ જીવન ગાળવા જરૂર પ્રયત્ન કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ વાધ્યાય સૂચના (૧) મન ને હૃદય પવિત્ર થાય, ઉંચા જીવનની અભિ લાષા થાય તેવું વાંચવું. (૨) એવું વાંચતાં જે કંઈ ન સમજાય, જેમાં શંકા પડે તેને જાણકાર આગળથી ખુલાસે મેળવે. (૩) શીખેલું ફરી ફરીને યાદ કરવું. (૪) તેનાપર ઉંડાણથી વિચાર કર. (૫) બીજને તે શીખવવું. આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે. દરેક વાંચનાર આ પાંચ પ્રકારને સ્વાધ્યાય કરે ને પવિત્ર જીવનવાળો બને એજ અભિલાષા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય ૨૭૯ પ્રવેશ મંગળમય, આન ંદસ્વરૂપ પરમાત્માને નમસ્કાર હૈ. જેઓએ પે!તાના પુરુષાર્થીથી રાગ ને દ્વેષ જીતી લીધા છે તેવા મહાપુરુષાના વિજય હૈ।. અહા ! એવા મહાપુરુષાના જેવુ જીવન હું કયારે ગાળી શકીશ ? અત્યારે તે હું ખાવાપીવામાં—માજમજાતુ કરવામાં–મિલકત વધારવામાં-કીર્તિ મેળવવામાં એવી અનેક જાતની ધમાલામાં પડી મારૂ જીવન ગાળી રહ્યો છું. આ ધમાલમાં થાડા વખત પણ શાંત ચિત્તે વિચાર કરતા નથી કે મારૂ આત્મહિત શેમાં છે ? તે કેટલું બધું ખાટું ? હવેથી તેમ ન થાય તેટલા માટે દિવસમાં ઓછામાં આછું ( ) વખત તે આ પુસ્તકનું વાંચન જરૂર કરીશ. ભાવના: હે નાથ ! જગતના સધળા જીવા તરફ પ્રેમભાવ થાવ. મારે કાઈ પણ પ્રાણી પ્રત્યે વેરવરાધ રહે નહિ. તે પણ મારા જેવાજ આત્મા છે. હે નાથ ! જે ગુણવાળા ઢાય—અને પોતાના સદ્ગુણામાં વધારા કરી રહ્યા હૈાય તેવાઓને જોઈ મારા હૈયામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ સ્વાધ્યાય હરખ ઉભરાવ. તેમના જેવા ગુણ મેળવવાની ઈચ્છા થાવ. હે નાથ ! જેઓ રેગ, શક, ભૂખતરસથી પીડાતા હોય તેમને જોઈ મારા હૃદયમાં કરુણા (દયા) ઉત્પન્ન થાવ. તેમને મદદ કરવાનો મનોરથ સાંપડો. હે નાથ ! જેઓ ખેટા માર્ગે ચડી ગયા હોય અને કોઈ હિતેચ્છની શીખામણ પણ માનતા ન હોય તેવા તરફ મારું મન સમભાવવાળું થાવ. તેમના તરફ ક્રોધ કે ગુસ્સે કરી હું નાહક મારા આત્માને મલિન ન કરૂં. હે નાથ ! મારું મન સુખમાં છકી ન જાય, દુઃખમાં ડરી * ન જાય તેવું થાવ. અને મને જોઈતી વસ્તુઓ મળી જાય તે અભિમાન ન થાવ. ન મળે તો ખેદ ન થાવ. વળી સુખી કે દુઃખી હાલતમાં પણ મારું મન સમભાવવાળું થાવ. હે નાથ ! મારામાં ક્ષમાને વાસ થાવ, ક્રોધને નાશ થાવ. નમ્રતાને વાસ થાવ, અભિમાનને નાશ થાવ. સરળતાનો વાસ થાવ. કપટ (માયા)ને નાશ થાવ. સંતેષને વાસ થાવ, ભિખારીવૃત્તિ (લેભ– તૃષ્ણા) નો નાશ થાવ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ સવાધ્યાય ૨૮૧ હે નાથ! મારી ઇંદ્રિ પર કાબુ મેળવવાનું બળ આવે. જેથી ગમે તેવા ટાઢતાપકે ખડબચડા સ્પર્શ સહન કરી શકું. મનગમતા સ્પર્શમાં લેભાઈ ન જાઉં; લુપુ સુકું ને રસવિનાનું ભોજન પણ પ્રસન્ન મનથી ખાઈ શકું. સ્વાદિષ્ટ ભોજન જોઇ લલચાઈ ન જાઉં, ગમે તેવી દુર્ગધ પણ સહન કરી શકું; સુગંધમાં લેભાઇન જાઉં; ગમે તેવા અપ્રિય દેખાવો પણ જોઈ શકું મનગમતાં રૂપમાં લેભાઈ ન જાઉં. હે નાથ ! મને એવી સદબુદ્ધિ આવે જેથી હું જ્ઞાન ને જ્ઞાનીની નિરંતર ભક્તિ કરી શકું. જ્ઞાન મેળવવા માટે ગમે તેવા કષ્ટ સહન કરી શકું જ્ઞાન આપનારને કદી ભૂલી ન જાઉં. શુદ્ધ ભાષા ને શુદ્ધ અર્થ શીખી શકું. હે નાથ ! મને એવી સદ્દબુદ્ધિ મળે જેથી અહિંસા ને તપ માં દઢ શ્રદ્ધા થાય; હિંસા ને ભોગવિલાસની ભાવના ન થાય, સારા કામનું ફળ મળ્યા વિના રહેતું નથી એવો વિશ્વાસ આવે, કોઈ પણ જાતની લાલચેથી મારૂં મન સત્ય ને ન્યાયના માર્ગથી ડગી ન જાય; તેમજ ધર્મીવર્ગની પ્રશંસા કરવાનું મન થાય, ધર્મમાર્ગથી પડતા હોય તેને અટકાવવાનું મન થાય; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સ્વાધ્યાય સહુ તરફ પ્રેમ બતાવવાની ઈચ્છા થાય; જગતમાં ધર્મની મોટાઈ બતાવી શકાય એવી શકિત આવે. હે નાથ ! મારા જીવનની ઝીણામાં ઝીણી ખખતે પણ વિવેક ને સાવધાનીવાળી થાયઃ જેમકે ખાવું, પીવું, હરવુ ફરવુ, બેોલવુ, વસ્તુઓ લેવી સૂકવી, નકામી વસ્તુઓ ફેંકી દેવી વગેરે. એ બધી ક્રિયાએ એવી રીતે થાય જેથી બીજાને જરા પણ નુકશાન ન થાય. હે નાથ ! મને કાંઇ ને કાંઇ તપ કરવાના મનેારથ થાવ. જો મારાથી ઉપવાસ, એકાસણા, આયંબિલ વગેરે ન બને તે છેવટે ઉણાદરીત્રત–ભુખ હાય તેથી બે કાળિયા આછું ખાવાના સયમ જરૂર કેળવાવ. હે નાથ ! મારામાં સેવા ભાવના પ્રગટે. જેથી દીનદુખી, આંધળાં પાંગળાં, ઘરડાં, આતમાં આવી પડેલાં માણસાને હું કાઇ પણ રીતે ઉપયોગી થઇ શકુ. હે નાથ ! મને સવારે ઉઠી આત્મચિંત્વન કરવાની ટેવ પડેા. સુતી વખતે દિવસના કામ સંભારી જવાની આદત પડા. જેથી હું મારી ભૂલો સુધારી આગળ વધી શકું. હે નાથ ! આપની નિરંતર સેવાભકિત કરવાનું મન થજો. કદી મારા દુર્ભાગ્યે એમ ન બને તે આછામાં આછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૯: સવાધ્યાય પાંચ મિનિટ તે એવી મળજે જ્યારે તમારા પવિત્ર નામનું સ્મરણ કરી શકું. હે નાથ ! મને એવી રસ્મરણશકિત આપજે કે કરેલા નિયમ યાદ રહે. એવી દૃઢતા આપજે કે ગમે તેવી મુશ્કેલીઓમાં પણ લીધેલ પ્રતિજ્ઞાઓ [ 2 ] પાળી શકું. હે નાથ ! તમારી ભવ્ય પ્રતિજ્ઞા હું હંમેશ બની શકશે તેટલે વખત ગાઈશ. બીજાને પણ એમાં રસ લેતે. કરીશ. અહા ! કેટલી મહાન છે એ પ્રતિજ્ઞા ! અ-- ત્યારે પણ એક વખત ગાઈ લઉં. તોટક ઈદ મુજ આત્મવિકાસ કરીશ સદા, હર એક પળે ધરી તત્પરતા; મુજ સાધ્ય વિષે યદિ કાંઈ નડે, મન વાચ શરીર તણી જરીયે પ્રકૃતિ, ઝટ દૂર કરીશ વળી બસ જીવ સટોસટ યત્ન કરી. મુજ આત્મવિકાસ કરીશ સદા હર એક પળે ઘરી તત્પરતા. મુજ આત્મવિકાસ કરીશ સદા હર એક પળે ધરી તત્પરતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ મુજ આત્મ વિકાસ કરીશ સદા. હર એક પળે ધરી તત્પરતા. (પ્રભુદાસભાઈ રચિત-કમિભ તેમાંથી ઉષ્કૃત) અને અહા ! આપે ફેલાવેલી પવિત્ર ભાવનાએ હું કદીએ નહિ ભૂલુ. જગતમાં એ ભાવનાએ ફેલાવવાનું આત્મબળ મળેા. खामेमि सव्वजीवे, सब्बे जीवा खमंतु मे । मित्ती मे खव्वभूरसु, वेरं मझ न केणइ ॥ ખમાવું સર્વ જીવાને, સર્વે ચે ખમજો મને; મૈત્રી છે સર્વ જીવાથી. વેર ન મારે કાઇથી, शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः ॥ શ્રેય સવ જગનું ઢા, લાગેા લૉકા પરહિતે; દોષા નષ્ટ હૈા સધળા, સુખી ઢા લેાક સત્ર. વળી— ઇતિ—ભીતિ વ્યાપે નહિ જગમાં, વૃષ્ટિ સમય પર થયા કરે, ધનિષ્ઠ થઈને રાજા પણ, સ્વાધ્યાય ન્યાય પ્રજાના કર્યા કરે. રાગ–મરી દૃક્ષિ ન ફેલે, પ્રજા શાન્તિથી જીવ્યા કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય પરમ અહિંસા ધર્મ જગતમાં, ફેલી સ હિત કર્યા કરે. ૨૮૫ હે નાથ ! આપના બતાવેલા અહિંસા માર્ગે ચાલવાની અમારામાં શક્તિ આવે. નિરંતર સત્ય વચન બેાલવાની શક્તિ આવે. ગમે તેવી હાલતમાં પણ કાઇની વસ્તુ ઉપાડી લેવાની બુદ્ધિ ન થાવ. શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આવેા. તેમ ન અને તા મારી પરણેલી સ્ત્રી સિવાય બીજી સ્રીના ત્યાગ થાવ. હે નાથ ! આ માલ મિલક્ત જંજાળ છે—બાજારૂપ છે એવુ ભાન થાવ–ને તે બધાના ત્યાગ કરી ત્યાગ મા પર જવાની શક્તિ આવે. વન રાત્રિ થાડી બાકી રહી છે. દૂર દૂર ઉષા પ્રગટે છે. આ વખતે વ્હાલા વીરબાળ ! ઉઠીને જાગ્રત થાવ. ઈષ્ટદેવનું રમરણ કરો. પછી આજે કરવાના કામના વિચાર કરા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય ગઈ કાલ કરતાં આજનું જીવન વધારે પવિત્ર થાય વધારે ઉંચું થાય એ કાંઈક નિશ્ચય કરે. કોઈ પણ જાતના ભયને સ્થાન આપશે નહી. મન જીતવાને મહેનત કરજે. એકાગ્રતા, પુરૂષાર્થ ને ઉત્સાહમાં વધારો કરજે. નિરાશ તથા ખેદને તિલાંજલિ દેજે. હૃદયમાં ભાવના ભાવ જો કે “અનંત શકિતમાન છું. ધારું તે કરી શકું તેમ છું. મારા માટે અશકય કશું જ નથી. ફકત તેને માટે પ્રબળ ઈચ્છા ને પ્રયત્નની જરૂર છે.” મારે બંધન (પરતંત્રતા) મારા દેશનું જ છે. એમાંથી છુટું તો બધી રીતે પૂરેપૂરે વતંત્ર થાઉં. બધી જાતની ગુલામી મનની ગુલામીમાંથી જ જન્મે છે. વળી વિચારજે કે માન્યતા બદલાય તે મારગ બદલાય. દિશા બદલાય તો દશા બદલાય. પ્રમાદીને સઘળી બાજુથી ભય છે. અપ્રમાદીને કશે ભય નથી. વિલાસે તેટલા વિલાપ છે. ભેગ તેટલા રોગ છે. હાલા વીરબાળ ! આ બધાનો વિચાર કરી દિવસના કામે વળગજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૭ સવાધ્યાય તમારે જે જે ફરજ બજાવવાની હોય તે ઉમદા મને બજાવજે. તેમાં કોઈ પણ રીતે તમને ઠપકો મળે તેવું વર્તન કરશે નહિ. પુરુષાર્થ એ વિજય પ્રાણ છે. કદી એને છોડશે નહિ. ગમે તેટલા કટ પડે પણ નાહિમ્મત થશે નહિ. જે લીધેલા કામ પાછળ લાગ્યા રહેશો તો વિજ્ય જરૂર તમારો જ છે. વખતની ખુબ કિસ્મત સમજજો. નકામે વખત ગુમાવતા નહિ, શકિત પ્રમાણે સઘળાં સારાં કામ આદરજો, બુરાનો ત્યાગ કરજો, એવું કશું કામ ન કરતાં જેથી પાછળથી પસ્તાવું પડે. દિવસભર કામ કરી રાત્રે સુવા જાવ ત્યારે થોડી વાર વિચાર કરો ઃ આજનું ધારેલું કામ કેટલું થયું ? કેટલું બાકી રહ્યું ? આજની લીધેલી પ્રતિજ્ઞાઓ કેટલી પાળી ? કેટલી તોડી ? કાંઈ સારું કામ થયું ? જે થયું હોય તે તે કરવાની ફરજ હતી, ન થયું હેય તે ફરજ ચુક્યા સમજજે. અને જો બુરું કામ થયું હેય તે શરમજે. બીજા દિવસે તેમ ન થાય તેવો નિશ્ચય કરજો. વળી વિચારજો કે આજે કાંઇ આગળ વધે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - ૨૮૮ સ્વાધ્યાય ન વચ્ચે હોઉં તે ક્યા કારણેએ? બરાબર શોધ કરી તે કારણેને દૂર કરજો. સુતા પહેલાં ચિંતા-ભય-શેક નિરાશા વગેરેને ઓશીકેજ મૂકી દેજો. સાથે ન રાખતાં વિચારથી ઘેરાયેલા મગજે સુવાનું ભયંકર છે. - સતા પહેલાં ઈષ્ટદેવનું સ્મરણ કરજે ને છેવટે ચાર શરણ અંગીકાર કરજે કે રાગદ્વેષ જીતનાર અરિહંત ભગવાનનું મને શરણ હે. આનંદ સ્વરૂપ-પૂર્ણપવિત્ર સિદ્ધ ભગવાનનું મને શરણ હે. કંચન કમિનીના ત્યાગી ગુરૂરાજનું મને શરણ હે. કેવલી ભગવાને કહેલા દયાધર્મનું મને શરણ છે. શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય * સ્વાધ્યાય કરવા લાયક દુહાઓ. (૧) દેવ જપુ અરિહંતને, ગુરૂ સેવું નિગ્રંથ; જીયાધમ પાળું સદા, એ મુક્તિના પ્રથ (૨) ગુણીજનાંકું વંદના, અવગુણ દેખ મધ્યસ્થ; દુ:ખી દેખ કરૂણા રહેા, મૈત્રી ભાવ સમસ્ત. (૩) રાજારાણા છત્રપતિ, હથિયન કે અસવાર; મરવું સને એક દિ' અપની અપની વાર. ૨૮: (૪) ધન વિના નિધન દુ:ખી, તૃષ્ણાવંત ધનવાન, કૈાન સુખી સંસારમાં, સબ જગ દેખ્યા છાન (4) આપ એટ્લે અવતરે, એક્લા મરતાં ડાય; મુળથી આપણા જીવનના, સાથી સગા નહિ દાય. નિશ્ચ"પૈસા ટકા વિનાના-સાચા ત્યાગી. મધ્યસ્થાનહિ ક્રોધ, નહિ પ્રશંસા. સમસ્તમ્યા. હશિયનકે દાગ્નિ ચેાના. દિતિવસ. અપની અપની દ્વાર=પાતપાતાના વારા આવતાં. સબ જગ દેખ્યા છાન=મધું જગત તપાસીને જોયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ (૬) પાંચ મહાવ્રત પાળ તું સમિતિ પંચ પ્રકાર; પાંચ ઇન્દ્રિય જીતીને; ધાર નિર્જરા સાર. સ્વાધ્યાય કુમતિ, કદાગ્રહ મુક તું, શ્રુત–ચારિત્ર વિચાર; ભવજળતારણપાતસમ, ધર્મ હૈયામાં ધાર. (2) જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત; જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્ત્વસ કેત. (૯) જ્ઞાન સમુ કાઈ ધન નહિ, સમતા સમું નહિં સુખ; જીવિત સમી આશા નહિ, લાભ સમુ નહિ દુઃખ. (૧૦) જ્ઞાન કહીજ તેહને, રાગ રહે નહિ રચ; રવિ સન્મુખ કહે। કિમ રહે, અધકાર પ્રપંચ. સમિતિ=સાવધાની-કાળજી. નિરાmમલિનતાનું ઓછું થવું. કાગ્રહ=સાચું સમજવા છતાં પકડેલું મુકવુ નહિં તે સતથ્યજ્ઞાન. ચારિત્ર=આચરણુ. ભવજળતારછુભવ રૂપી જળમાંથી તારનાર. પેાત=વહાણુ, હેત હેતુ-કારણ. તત્ત્વ. સચેતતત્વનું રહસ્ય. ર'જરાપણું. સન્મુખ સામે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ વાધ્યાય પ્રભુ નામકી ઔષધી, ખરા મનશું ખાય. રોગ પીડા વ્યાપે નહિ, મહારોગ મીટ જાય. (૧૨) નિરખીને નવાવના, લેશ ન વિષયનિદાન. ગણે કાણની પુતળી, તે ભગવાન સમાન. (૧૩) વિષય રૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન, લેશ મદિરાપાનથી, છાકે યમ અજ્ઞાન ૧૪). પાત્ર વિના વસ્તુ ન રહે, પાને આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવા સદા, બ્રહાચર્ય અતિમાન. સેવે સદ્દગુરુ ચરણને, ત્યાગી દઈ નિજપક્ષ પામે તે પરમાર્થને, નિજપદને લે લક્ષ. • છે. વિષય નિદાન=વિષયની ઉત્પત્તિ. અફગણે. મહિરાપાનકારુપી. છાકે વધે-ફેલાય. પરમાર્થ =એક્ષ. નિજ પદ=પોતાનું સવરૂપલક્ષ દયેય, ઉદેશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ સ (૧૬) સ્વાધ્યાય ત્યાં શાંતિ-સમતા—ક્ષમા, સત્યત્યાગ વૈરાગ્ય; ઢાય મુમુક્ષુ ધઢ વિષે, એડ સદા સુાગ્ય. (૧૭) નિજ સ્વરૂપ જાણ્યા વિના, જીવ ભમે સંસાર; જખ નિજ રૂપ પિછાણી, તબ લહે ભવા પાર. (૧૮) ભવસાગરમાં ડુખતાં, કાઈ કાઈ ન તારણહાર; ધર્મ એક પ્રવણ · સમા, દેવળીભક્તિ સાર. (૧૯) દાન, શિયલ, તપ, ભાવના, ધર્મ એ ચાર પ્રકાર; રાગ ધરા નિત્ય એહુ શું, કરા શક્તિ અનુસાર. (RO)... પ્રભુ સેવા ભાવે કરે, પ્રેમ ધરી મન રંગ; દુખદાહગ દુરે ટળે, પામે સુખ મન ચંગ સુમુક્ષુ=મેાક્ષને ઇચ્છનાર. સુચ=મુખ જાગતા સ્પષ્ટ બીશકાય તેવા. પ્રવહેણ વહાણુ. દુઃખદેહિનદુઃખ ને સુશ્કેલીઓ, મનચા—મનગમતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ અમુલ્ય તત્ત્વવિચાર ઈદઃ હરિગીત, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળે, તે અરે ! ભવચક્રને અટે નહિ એકે ટ; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવભરણે કાં અહે રાચી રહે ? લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું છે તે કહે શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય રહે; વધવા પણું સંસારનું નરદેહને હારી જ, એને વિચાર નહિં અહે હે ! એક પળ તમને હવો!! નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ તે ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જિરેથી નીકળે !! પર વસ્તુમાં નહિં મુંઝ એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુખ તે સુખ નહિં. કોણ છું ? કયાંથી થયે? શું સ્વરૂપ છે મારૂં ખરું ? કેના સંબંધે વળગણ છે ! રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, તે સર્વ આમિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યાં. તે પ્રાપ્ત કરવા વચન કેનું સત્ય કેવળ માનવું! નિર્દોષ નરનું કથન માને “હ” જેણે અનુભવ્યું રે ! આત્મ તાર! આત્મ તારે ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખે. શ્રીમદ્ રાજચંદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com. Page #298 -------------------------------------------------------------------------- ________________ જૈન જ્યાતિ જૈન 'સ્કૃતિ અને સાહિત્યનું અગ્રગણ્ય સચિત્ર માસિક એમાં શિલ્પ સ્થાપત્ય, ભાષાસાહિત્ય, વિજ્ઞાન, જૈન ખગાળ, જૈન તત્ત્વજ્ઞાન ઉપરનાં નિષ્ણાત લેખકેાનાં લેખા પ્રસિદ્ધ થાય છે. ઉપરાંત ભાવવાહી કાવ્યેા તે જૈન તીર્થં તથા જૈન ચિત્રકારનાં સુંદર ચિત્રા પ્રગટ થાય છે. હજી સુધી ર।। રૂ।. ના વાર્ષિક લવાજમમાં આટલી સામગ્રી કાઈ પણ માસિકે આપી નથી. એને એકજ અંક જુએ તે તમે ગ્રાહક થવા લલચાશે. વાર્ષિક લવાજમ રૂા. અઢી. પરદેશમાં રૂા. સાડાત્રણુ. એક નકલ પાંચ આના. આજેજ ગ્રાહક બતા ચાંતિ કાર્યાલય ઃ હવેલીની પેાળ. રાયપુર, અમદાવાદ. અજન્તાના યાત્રી અત્યંત ભાવવાહી ચિત્રાથી ભરપુર ખંડકાવ્ય રચનારઃ ધીરજલાલ ટોકરશી શાહ પ્રવેશક લખનાર: શ્રીયુત્ રતિલાલ માહનલાલ ત્રિવેદી બી. એ ઉંચા આ પેપરપર અને ઉત્તમ છપાઇમાં તૈયાર થયેલા આ કાવ્ય માટે ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર શ્રી. કેશવલાલ હર્ષોંદરાય ધ્રુવ લખે છે કે આજે · અજન્તાના યાત્રી' મળ્યું અને આજે અજતાની ભાવગમ્ય યાત્રા પણ થઈ. તમે કાઢેલા સાહિત્યસંધના યાત્રાળુ તરીકે તમારા હું સંપૂર્ણ આભાર માનું છું. લે. વૃદ્ધ પ્રવાસી કે છે. ધ્રુવ. ' મહાકવિશ્રી ન્હાનાલાલ લખે છે કે કાવ્યને વિષય શબ્દ છે; અને તમારૂં કાવ્ય પશુ સુંદર છે; વિષયને ઘણા અંશે ન્યાય આપે છે. કિ. ૦-૮-૦. આના. આજેજ મગાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ કુદરત અને કળાધામમાં વીસ દિવસ કોઈ પણ જૈન વાંચ્યા વિના કેમ રહી શકે? જૈન કુમારે પગ રસ્તે ચાલીને બધે સરસામાન જાતે ઉપડીને ગુજરાતનાં અણખેડ્યાં ડાંગના જંગલો ખેડે છે, સાહસભરી સફર કરતાં સુરગાણ ને સપ્તશૃંગ થઈ નાશિક પહોંચે છે. ત્યાંથી દોલતાબાદ, છલુરાની ગુફાઓ તથા અજન્તાની ગુફાઓનાં દર્શન કરે, છે. ત્યાંથી મધ્ય હિંદ સુધી પહોંચી એકારેશ્વર, સિદ્ધવરકુટ ને ધારાક્ષેત્રના જળધોધના રસપાન કરે છે. આ આખાયે પ્રવાસનું, દીલચસ્પ વર્ણન કરતું અને અજન્તા-ઈલુરાની ગુફાઓને વિસ્તૃત પ્રામાણિક હેવાલ આપતું સચિત્ર પુસ્તક બહાર પડી ચૂક્યું છે. એનું એક પાનું વાંચવા લેશો કે પૂરું કર્યા વિના નહિ ચાલે. ઉચા ફેવરવેઇટ કાગળ; ૨૦૦ પૃઇ, પ્રવાસને નકશો તથા બીજા અગિયાર ચિત્રો: પાકું પૂંઠું ને આર્ટ પેપરનું રેપર. કિંમત રૂ. દોઢ. પિસ્ટેજ અલગ. આજેજ મંગાવે. ઈરાની ગુફા મંદિરે. જગતભરનાં આ અદ્વિતીય ગુદામંદિર તથા બૌદ્ધ, શૈવ, અને જેનોના ઇતિહાસ તથા મૂર્તિવિધાનને પૂરેપૂરો ખ્યાલ આપતું સચિત્ર પુસ્તક આજ લેખકના હાથે લખાઈ બહાર પડયું છે. છ. ચિત્ર તથા કલામય ૫. પ્રસ્તાવના લેખક શ્રીયુત નાનાલાલ ચમન-. લાલ મહેતા. આઈ સી. એસ. કિસ્મત આઠ આના. જરૂર મંગાવિને વચ્ચે. જળમંદિર પાવાપુરી પ્રભુ મહાવીરની નિર્વાણભૂમિ જળમંદિર પાવાપુરીનું અત્યંe સુંદર ત્રિરંગી ચિત્ર ઉંચા આર્ટ પેપર પર છપાઈ અમારા તરફથી બહાર પડયું છે. કિંમત ફક્ત બે આના. જળમંદિર પાવાપુરીનું ત્રિરંગી ચિત્ર તથા ભાવવાહી કાવ્ય પણ બીજા સૂચક ચિત્રો સાથે બહાર પડ્યું છે. કિંમત ફક્ત, બે આના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ ચેથી શ્રેણી પાંચમી શ્રેણી 1 ખવડશાહ 1 લલિતાંગ કુમાર -2 કચરશાહ 2 ચિલાતી પુત્ર 8 વીર વનરાજ 3 આભડ શાહ 4 ધન્ય એ ટેક 4 સમરા શાહ 5 મણિનાં મૂલ 5 પવિત્ર જયસેના 6 કળાધર કાશ 6 ભક્ત દેવપાળ 17 શુકરાજ 7 કુમાર મંગળ કળશ 8 જિનમતી 8 ઉત્તમકુમાર 9 રાજર્ષિ કરવુ 9 ચંપક શ્રેષ્ટિ 10 અનંગ સુંદરી 10 અમરસેન વયરસેન 11 નર્મદ સુંદરી 11 સાજણસિંહ 12 અષાઢા ભૂતિ 12 ચંપકમાળા 10 અચંકારિભટ્ટા ૧કેવળી જયાનંદ 14 વિષ્ણુકુમાર 14 સમાદિત્ય 15 કાલિકાચાર્ય 15 હંસરાજ વત્સરાજ 16 શ્રી પાદલિપ્તાચાર્ય 16 કવિ ધનપાથી 17 મહાત્મા આનંદધનજી 17 શ્રીકાંત શેઠ 18 શ્રીમદ્ દેવચંદ્રજી 18 મુનિ અહંક 19 જળમંદિર પાવાપુરી (કાવ્ય) 10 વૃદ્ધાકુમાર -20 સાધર્મિકનાં સ્નેહ ઝરણું 20 ઉત્તરાધ્યનનાં અમૃતબિંદુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com