________________
સ્વાધ્યાય
પરમ અહિંસા ધર્મ જગતમાં, ફેલી સ હિત કર્યા કરે.
૨૮૫
હે નાથ ! આપના બતાવેલા અહિંસા માર્ગે ચાલવાની અમારામાં શક્તિ આવે.
નિરંતર સત્ય વચન બેાલવાની શક્તિ આવે.
ગમે તેવી હાલતમાં પણ કાઇની વસ્તુ ઉપાડી લેવાની બુદ્ધિ ન થાવ.
શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આવેા. તેમ ન અને તા મારી પરણેલી સ્ત્રી સિવાય બીજી સ્રીના
ત્યાગ થાવ.
હે નાથ ! આ માલ મિલક્ત જંજાળ છે—બાજારૂપ છે એવુ ભાન થાવ–ને તે બધાના ત્યાગ કરી ત્યાગ મા પર જવાની શક્તિ આવે.
વન
રાત્રિ થાડી બાકી રહી છે. દૂર દૂર ઉષા પ્રગટે છે. આ વખતે વ્હાલા વીરબાળ ! ઉઠીને જાગ્રત થાવ. ઈષ્ટદેવનું રમરણ કરો. પછી આજે કરવાના કામના વિચાર
કરા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com