________________
વીર ભામાશાહ
૯૩
અજમેર, અને માંડવગઢ એ ત્રણ કિલ્લા અકબરના તાખામાં રહ્યા.
પ્રતાપે ભર્યો મેટા દરબાર. કાઇને જાગીરા આપી તે। કાઇને ઇલકાબ આપ્યા. કાઈને પેાષાક આપ્યા તા કાઇને પાલખી આપી. બધાનાં ચાગ્યે વખાણ કર્યા. મહારાણાએ ભાષણમાં કહ્યું: ભામાશાહ જેવા કાઇ નથી. શું એમના ત્યાગ ! શી એમની ભકિત ! મેવાડ તેા ભામાશાહે જીતી આપ્યું છે. જગતમાં એમની જોડ નથી. હુ એમને ‘ ભાગ્યવિધાયક ' ને મેવાડના પુનરૂદ્ધારકની પદવી આપુ હ્યુ. તાળીઓના ગડગડાટ થયા. બધાના મુખમાંથી શબ્દ નીકળ્યા: ધન્ય ભાથાશાહ ! ધન્ય ભાષાશાહ ! ધન્ય તમારી દેશભકિતને !
પછી ભામશાહે ઉભા થઈને કહ્યું: 'મેં તે કશું જ કયું નથી. કાઇ ફરજ બજાવે તેમાં તે વખાણુ ઢાય? દેશને ખાતર કરીએ તેટલુ એછુ. બાલા માતૃભૂમિની જે! બધા બેલી ઉઠયાઃ માતૃભૂમિની જે ! મહારાણાની જે, મેવાડના પુનરૂદ્ધારક વીર ભામાશાહની જે ! સહુ ભામાશાહ જેવા સ્વદેશ ભકત બના. ભામાશાહ જેવા ત્યાગ શીખે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com