________________
સ્વાધ્યાય
૨૭૯
પ્રવેશ
મંગળમય, આન ંદસ્વરૂપ પરમાત્માને નમસ્કાર હૈ. જેઓએ પે!તાના પુરુષાર્થીથી રાગ ને દ્વેષ જીતી લીધા છે તેવા મહાપુરુષાના વિજય હૈ।.
અહા ! એવા મહાપુરુષાના જેવુ જીવન હું કયારે ગાળી શકીશ ? અત્યારે તે હું ખાવાપીવામાં—માજમજાતુ કરવામાં–મિલકત વધારવામાં-કીર્તિ મેળવવામાં એવી અનેક જાતની ધમાલામાં પડી મારૂ જીવન ગાળી રહ્યો છું. આ ધમાલમાં થાડા વખત પણ શાંત ચિત્તે વિચાર કરતા નથી કે મારૂ આત્મહિત શેમાં છે ? તે કેટલું બધું ખાટું ?
હવેથી તેમ ન થાય તેટલા માટે દિવસમાં ઓછામાં આછું ( ) વખત તે આ પુસ્તકનું વાંચન જરૂર કરીશ.
ભાવના:
હે નાથ ! જગતના સધળા જીવા તરફ પ્રેમભાવ થાવ. મારે કાઈ પણ પ્રાણી પ્રત્યે વેરવરાધ રહે નહિ. તે પણ મારા જેવાજ આત્મા છે.
હે નાથ ! જે ગુણવાળા ઢાય—અને પોતાના સદ્ગુણામાં વધારા કરી રહ્યા હૈાય તેવાઓને જોઈ મારા હૈયામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com