Book Title: Bal Granthavali Biji Shreni
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 282
________________ વાધ્યાય સૂચના (૧) મન ને હૃદય પવિત્ર થાય, ઉંચા જીવનની અભિ લાષા થાય તેવું વાંચવું. (૨) એવું વાંચતાં જે કંઈ ન સમજાય, જેમાં શંકા પડે તેને જાણકાર આગળથી ખુલાસે મેળવે. (૩) શીખેલું ફરી ફરીને યાદ કરવું. (૪) તેનાપર ઉંડાણથી વિચાર કર. (૫) બીજને તે શીખવવું. આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે. દરેક વાંચનાર આ પાંચ પ્રકારને સ્વાધ્યાય કરે ને પવિત્ર જીવનવાળો બને એજ અભિલાષા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300