________________
સતી મયણરેહા
૧૫૯ નજીવી માગણી કબુલ કરશે? અર્ધજ કલાક ફક્ત લડાઈ બંધ રાખો ને મને નગરમાં પહોંચવા ઘો.
નમિરાજ આ માગણીને ઈન્કાર કરી શક્યો નહિ. તેણે કહ્યું : ભલે આપના વચનની ખાતર હું અર્થે કલાક ભીશ પણ આપ નગરમાં શી રીતે જઈ શકશે? દરવાજા બંધ છે.
એવામાં એક સરદારે કહ્યુંઃ મહારાજ મેં ગઈ કાલે જ કિલ્લામાં એક ગાબડું જોયું છે. ત્યાંથી એ જઈ શકશે. પેલે સરદાર સાધ્વીજીને લઈ ચાલ્યો. સાધ્વીજી ચંદ્રયશા કુમાર પાસે આવ્યા. ચંદ્રયશાએ માતાને સનેહ ચાખે હતે. નમિરાજ જન્મથી છુટે પડયે હતું એટલે નમિરાજ એ વાત કબુલ ના કરી શક્ય. - સાધ્વીજીએ ચંદ્રયશાને ઓળખાણ આપી એટલે તે નમી પડે ને બેલ્યઃ આપ જેમ કહે તેમ કરવા તૈયાર છું.
સુત્રતા બેલ્યા તે તેના સામૈયાની તૈયારી કરી તેને પ્રેમથી ભેટ. - ચંદ્રયશાએ તે કબુલ કર્યું. સામૈયાની તૈયારી કરી.
અહી નેમિરાજ વિચાર કરે છે હવે પાંચ મિનિટ બાકી રહી. આ સાધ્વીઓ તો આવી નહિ. એટલે મારે યુદ્ધ ચાલુ કરવું જ પડશે. એવામાં નગરના દરવાજા ઉઘડયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com