Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० ४ गा० १ जराविषये अट्टनम लहष्टान्तः
१५
अट्टन मल्लस्तदा पक्षिणः सम्बोध्य वदति - भो भो पक्षिणः ! यूयं ब्रुवन्तु अट्टनमल्लेन नीरंगणमल्लः पराजितः । अट्टनस्यैतद्वचनं नृपः श्रुत्वा अयमनोऽपि मदीय एव इति कृत्वा सन्मानपूर्वकं बहु द्रव्यं तस्मै दत्तवान् । तदा स्वजनोऽपि राजसत्कृतस्याट्टनमल्लस्य मुखमागत्य मिलित्वा सत्कारादिकं कृतवान् ।
तदाऽनमल्लेन चिन्तितम् - एते संप्रति द्रव्यलोभेन मम सत्कारं कुर्वन्ति, दाsहं निर्द्रव्य भविष्यामि, तदा मामपमानयिष्यन्ति । किंच - जरावस्थाऽपि मम शरीरं शनैः शनैर्व्याप्नोति, तया व्याप्तस्तु पुनरौषधैर्नाहं युवा भविष्यामि ।
कर राजाने अट्टनम की प्रशंसा नहीं की । जब लोगों ने यह देखा कि राजा इस तर्फ से मौन है तौ वे भी मौन ही रहे उन्हों ने भी अड्डनमल्ल की प्रशंसा नहीं की ।
जब अट्टमलने वहां की यह स्थिति देखी तो उसने पक्षियोंको संयोधन करते हुए कहा - भो भो पक्षिगण ! आप लोग ही कहें कि अहनमल्ल ने निरंगणमल्ल को पराजित कर दिया है। अनमल्लके इस वचनको सुनकर राजाने "यह अट्टनमल्ल भी तो मेरा ही मल्ल है" ऐसा समझकर उसको बहुत द्रव्य दिया। अट्टनमल्ल के स्वजनोंने जब यह देखा कि अट्टनमल्ल का बहुत अधिक सत्कार राजाके द्वारा किया गया है, तो वे उसके संमुख आकर मिले और उसका सत्कार करने लगे । अपने बन्धुओं द्वारा किये जानेवाले सरकार को देखकर अट्टनमल ने विचार किया- देखो इस समय ये मेरे बन्धुजन द्रव्य के लोभ से ही मेरा सत्कार करने में जुटे हुए हैं परन्तु जिस समय मैं निर्द्रव्य हो जाऊँगा उस समय ये ही मेरा પ્રસંશા ન કરી. જ્યારે લેાકેાએ જોયું કે જ્યારે રાજા તરફથી મૌન છે ત્યારે તે પણ મૌન રહ્યા, તેમણે પણ અટ્ટનમલ્લની જરા પણ તારીફ્ ન કરી.
અટ્ટનમલે ત્યાંની આ પરિસ્થિતિ જોઈ પક્ષિઓને સબંધન કરીને કહ્યુ “હે પક્ષિગણુ! આપ લેાકજ કહે કે અટ્ટનમલ્લે નીર ગણુને પરાજીત કરી દીધા છે. અટ્ટનમલ્લનાં આ વચન સાંભળીને રાજાએ “ અરે ! અટ્ટનમલ પણ મારાજ મલ્લ છે ’ એવું કહીને તેને ઘણું દ્રવ્ય આપ્યું. અટ્ટનમલ્લના સ્વજનાએ જ્યારે જોયું કે, અટ્ટનમલ્લના રાજાએ ધણા જ આદરસત્કાર કર્યાં છે, તે તેએ તેની પાસે આવીને તેને મળ્યા અને ઘણા સત્કાર કર્યાં. પેાતાના બંધુએ તરફથી કરાયેલા સત્કારને જોઈને અટ્ટનમલ્લે વિચાર કર્યાં કે, જુએ ! આ સમયે આ મારા બંધુ જનેા દ્રવ્યના લેાભથી મારે સત્કાર કરવામાં જોડાયેલા છે. પરંતુ જે સમયે હું વળી પાછા નિધન થઈ જઈશ તે સમયે તે જ મારૂં અપમાન
કરવા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨