Book Title: Maundhari Mahavirthi Maleli Hit Shiksha
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra
Catalog link: https://jainqq.org/explore/004903/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મૈનિધારી મહાવીરથી મળેલી હિCછી 10 મિક un esaten metilcertes . U B ICACIÈGI C S buy are Page #2 -------------------------------------------------------------------------- ________________ WWWWWWWWWWWWWWWWWWWWMMMMMMMMMMMMM મોનધારી મહાવીરથી મળેલી હિતશિક્ષા સુનંદાબહેન વોહોરા નાના નાના નાના નાના મહાવીરે દુનિયાને દીધી અનેકાંતની દૃષ્ટિ, એના શબ્દ શબ્દ શાતા પાસે સારી સૃષ્ટિ. જ્યાં સર્વોદયનું શિક્ષણ છે આ મહાવીરનું શાસન છે. જ્યાં સૌનાં સરીખાં આસન છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ - - પ્રકાશક : બિપિન શાહ પ્રથમ આવૃત્તિ ઃ પ્રત, ૨૦૦૦) - - - - લેખક : સુનંદાબહેન વોહોરા પ્રકાશન : વીર સંવત ૨૫૨૧ વસંત પંચમી વિ.સં. ૨૦૫૧ સને ૧૯૯૫ , પ્રાપ્તિસ્થાન : D સુનંદાબહેન વહોરા ૫, મહાવીર સોસાયટી એલિસબ્રીજ, અમદાવાદ ૩૮૦૦૦૭ ફોન : ૪૩૭૯૫૪ સમય ૫ થી ૭ I શ્રી કુમારભાઈ ભિમાણી ૧૩૩૯ એમ. જે. કમ્પાઉન્ડ બીજો ભોઈવાડી, મુંબઈ-૨ ફોન : ૩૭પ૭૦૧૩ સાંજે ૩ થી ૭ હક છે.' fi , - - :::: કરવાથી વજન વહન કરનારા [] દક્ષા નિરંજન મહેતા ૩૯ માણેકબાગ સોસાયટી કંચનદીપ ફલેટની સામે સુરેન્દ્ર મંગળદાસ રોડ-૩૮૦૦૦૧૫ ફોન : ૪૦૭૮૧૦. સાંજે ૬ થી ૮ O Monda Bipin Shah 11, Lamigton Drive Succsunna N. J. 07876. U.S.A. 201-584-6770 મુખપૃષ્ઠ ચિત્ર : જયેન્દ્ર પંચોલી લેસર ટાઈપસેટિંગ : શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧, મદ્રક : ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર મીલકંપાઉન્ડ બારડોલપુરા, અમદાવાદ MANMAANANANANARAANANAMAN Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક નમ્ર નિવેદન અનુપમ એવા જૈનશાસનમાં અનાદિકાળથી તીર્થંકરોની પરંપરા દ્વારા અધ્યાત્મ-વિજ્ઞાનનું સાતત્ય જળવાયું છે. વર્તમાન ચોવીશીના ચોવીસ તીર્થંકરોની પૂર્વભવોની શાસ્ત્રોક્ત કથા દ્વારા જગતના જીવોને જ્ઞાન અને સાધનાની ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં તીર્થંકરના પવિત્ર જીવનનાં રહસ્યોની જે અદ્ભુત ઘટનાઓ પ્રગટ થઈ છે તે અન્યત્ર મળવી દુર્લભ છે. એક બાજુ તીર્થંકરોના દુષ્કર ત્યાગ અને વૈરાગ્યની સર્વોત્કૃષ્ટતાથી જીવો આશ્ચર્ય પામે તેવી સહજતા જોવા મળે છે, ત્યારે બીજી બાજુ અત્યંત કરુણા અને નિર્દોષતાનો સ્રોત નિરંતર વહાવીને તીર્થંકરોએ સમસ્ત સૃષ્ટિના ણેકણમાં વાત્સલ્ય, અહિંસા અને પ્રેમ જેવાં શ્રેષ્ઠ તત્ત્વોનું અવર્ણનીય પ્રદાન કર્યું છે. પ્રસ્તુત ગ્રંથમાં ચરમ તીર્થંકર ભગવાન મહાવીરની જીવનકથામાંથી ઉદ્ભવેલી વિચારશ્રેણીને આકાર આપવા પ્રયત્ન કર્યો છે, સવિશેષ આ પંચમકાળના આ જીવને-માનવને અર્થાત્ સાધકને કેવળ કથા નહિ પણ તેમાં હિતશિક્ષા મળી રહે તેવો નમ્ર પ્રયાસ કર્યો છે. તીર્થંકર તરીકે પૂર્ણ શુદ્ધ આત્માપણે પ્રગટ થતાં પહેલાં જીવ કર્મના ધક્કે ચઢીને ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે, છતાં એક વાર સ્પર્શેલું આત્મહિત પૂર્ણ સત્યને સાધવા ઉદ્યમી બને છે, તે ભગવાન મહાવીરના કથાપ્રસંગોથી સમજાય છે. મહાપરાક્રમ અને સ્વભુજાબળે સંસારસાગરને તરી જવાનો અદ્ભુત બોધ તેમની અનન્ય સમતા, તપ, ધ્યાન અને મૌન દ્વારા પ્રગટ થાય છે. ભગવાન મહાવીરની કથા જો આપણામાં વ્યથાનું સંવેદન પેદા કરે તો પરિભ્રમણથી છૂટવાનો ભણકાર પેદા થાય. કથા કથા રહે તો આત્મહિત નહિ થાય, હિતશિક્ષા દ્વારા આત્મહિત સાધવાનું ભાગ્ય આપણને સાંપડ્યું છે. જોકે તીર્થંકરની વિદ્યમાનતા અપૂર્વબળપ્રેરક હોય છે. તેવો વીર્ષોલ્લાસ આ દુષમકાળમાં ઉત્પન્ન થવો દુર્લભ હોય, છતાં અનુભવી, જ્ઞાનીજનો અતિ પરિશ્રમ કરીને શાસ્ત્રોમાં સન્માર્ગનાં રહસ્યોને કથાપ્રસંગો દ્વારા પુનર્જીવિત ३ Page #5 -------------------------------------------------------------------------- ________________ કાર રાજા - - - - - new કરતા આવ્યા છે. ભાગ્યશાળી સાધકો માટે તે એક અવસર છે. જ્ઞાન, ધ્યાન અને ભક્તિ જેવાં અવલંબનો, તીર્થો દ્વારા તીર્થકરોની દિવ્ય ચેતનાને સ્પર્શવાનાં સ્થાનો આજે પણ પ્રાપ્ત છે. અશરીરી એવા સિદ્ધ ભગવંતોનું શુદ્ધ ચૈતન્ય જ્ઞાનસ્વરૂપે વહેતું જ રહે છે. સાધકો એવા અવલંબન દ્વારા સ્વચેતનાની શુદ્ધિ કરી પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. ભગવાન મહાવીરની જીવનકથાના પ્રસંગો જીવમાત્રના જીવનનું રહસ્ય બની શકે છે. મહાવીરને કેવળ રાજ્યાદિના બાહ્ય ત્યાગથી કે બાહ્ય તપથી ઓળખવા તે પૂરતું નથી. મહાવીર ઘરમાં રહેવા છતાં યોગી હતા, મૌનઅમૌન સમાન હતું. જંગલ એમને મંગલ હતું. તેમના જીવનમાં ઘટેલા પ્રસંગો તે તો માત્ર યોગ હતો. જે તેમણે અપૂર્વ સમતા, પ્રેમ અને વાત્સલ્યથી ચૂકવી દીધો. - નિરંતર ચેતનાની જાગૃતિ, તેને માટે પ્રખર ધ્યાનની અવસ્થા એ એમની દીક્ષાચર્યાનું હાર્દ હતું. વીતરાગનો માર્ગ ચેતનાની જાગૃતિનો છે. તેમણે તે ગૌતમ સ્વામી દ્વારા જનસમૂહને સહજપણે સમજાવી દીધો. “એક ક્ષણનો પ્રમાદ ન કર.” આવા મહાન યોગી, જગતગુરુ, તીર્થંકર પરમાત્માની ભક્તિ કે ગુણગાન કરીને, કથામૃતનું પાન કરીને પાવન થઈએ, અને તેમના માર્ગે ચાલી તેમના ઉપદેશને જીવનસાધ્ય બનાવીએ એવી પ્રાર્થના સાથે. ભગવાન મહાવીરનું જીવન જ એવું અદ્ભત રહસ્યોવાળું છે કે સહસ્ત્ર કલમો દ્વારા આલેખાય તોપણ તે પૂર્ણતા પામવાનું નથી. એથી ઘણા વિદ્વજનોએ, જ્ઞાનીજનોએ આ કથાને પુનઃ પુનઃ નવા નવા અભિગમ દ્વારા પ્રસ્તુત કરી છે. તેમાં ભગવાન પ્રત્યેની અનન્ય ભક્તિથી પ્રેરાઈને આ કથા લખીને તેમાં બિંદુ જેટલી પૂર્તિ થઈ હોય તો તેમાં મને ભાગ્યશાળી માનું છું. આ લેખનમાં કંઈ પણ ક્ષતિ રહેવા પામી હોય કે અવિનય થયો હોય તો તેની ક્ષમાયાચના કરું છું. સૌ જિજ્ઞાસુઓ વાંચે, અન્યને વંચાવે, પ્રેરણા આપે તો તે ઉપકારકરૂપ નીવડશે. ઈતિ શિવમ્ wwwામા WWWWWWMM કws Page #6 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરનું કેવળજ્ઞાન Page #7 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ભગવાનનું સમવસરણ Page #8 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા સહિત અનુક્રમ ભવ પહેલો : નયસાર ભવ બીજો : દેવલોકમાં ભવ ત્રીજો : મરીચિ ભવ ચોથો : પાંચમા બ્રહ્મદેવલોકમાં જન્મ ભવ પાંચમો : કૌશિક નામે બ્રાહ્મણ ભવ છઠ્ઠો : પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ ભવ સાતમો : સૌધર્મ દેવલોકમાં ભવ આઠમો : અગ્નિદ્યોત બ્રાહ્મણ ભવ નવમો : ઈશાન દેવલોક ભવ દશમો : અગ્નિભૂતિ બ્રાહ્મણ ભવ અગિયારમો : સનતકુમાર દેવલોકમાં ભવ બારમો : માનવજન્મ ભવ તેરમો : દેવલોક ભવ ચૌદમો : સ્થાવર બ્રાહ્મણ ભવ પંદરમો : બ્રહ્મદેવલોકમાં જન્મ્યા ભવ સોળમો : વિશ્વભૂતિ રાજકુમાર ભવ સત્તરમો : દેવલોકમાં મહાશુકદેવપણે ઉત્પન્ન થયા ભવ અઢારમો : ત્રિપૃષ્ઠ વાસુદેવ ભવ ઓગણીસમો : સાતમી નરકમાં નારક તરીકે ઉત્પન્ન થયા ભવ વીસમો : સિંહ તરીકે ભવ એકવીસમો : ચોથી નરકમાં ભવ બાવીસમો : રાજકુમાર વિમળકુમાર ભવ ત્રેવીસમો : ચક્રવર્તીપદની પ્રાપ્તિ ભવ ચોવીસમો : શુકદેવલોક ભવ પચ્ચીસમો : નંદનકુમાર ભવ છવ્વીસમો : પુષ્પોત્તરા વસંતક દેવલોકમાં જન્મ ભવ સત્તાવીસમો : ભગવાન મહાવીર Page #9 -------------------------------------------------------------------------- ________________ બાળક S૮ 0 ૮૭ છે કે છે છે $ 8 9 ૨ 9 S $ $ $ $ ર ર શું ८८ ૯૫ ૯૯ ભગવાન મહાવીરનું પૃથ્વી પર અવતરણ શિશુ વયના પરાક્રમો ભગવાન ભણવા ચાલ્યા ! યૌવનકાળનું ઓજસ ગૃહવાસ છતાં યોગી બંધુપ્રેમ સંસારત્યાગના માર્ગે વનવિહારની વાટે મહાવીર ઋણમુક્ત રહ્યા શૂલપાણિ પ્રત્યે મૈત્રીભાવ કરુણા વરસાવી (ચંડકૌશિકનો પ્રસંગ) ભગવાનને ન ઓળખ્યા ભગવાનનો સાક્ષીભાવ માન-અપમાન સમાન અભિનવ અભિગ્રહ (ચંદનબાળાનો પ્રસંગ) ગોશાળકનો પ્રવેશ સમતાના સાગર (સંગમનો ઉપસર્ગ) ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે કર્મનો કાનૂન ગુરુ-શિષ્યનો સુભગ યોગ ભગવાને શ્રેણિકને દર્શાવેલું આત્મસંશોધન પ્રભુ વચન પ્રમાણ સંવાદનું સંવેદન મેઘકુમારનું જાગરણ પ્રભુએ જે આપ્યું તે અમૂલ્ય હતું હે ઇન્દ્ર સૃષ્ટિ નિયમથી ચાલે છે ગૌતમની વિરહવેદનાની પળો મૌનધારી મહાવીરની સર્વતોમુખી પરમેશ્વરી પ્રતિભા ધ્યાનમૂર્તિ મહાવીરનો અભિગમ નાના નાના નાના નાના નાના નાના રાવતા ગામના ૧૦૨. ૧૧૫ ૧૨૮ ૧૩૨ ૧૩૫ ૧૪૨ ૧૪૬ ૧૪૮ ૧૫) ૧૫૪ ૧૬૦ ૧૬૨ ૧૬૪ ૧૬૯ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦વાર જરાક વાવાજ કરવાની on સારા વાલાવાવ વાવડoooo Page #10 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન પ્રસ્તુત પુસ્તિકાનું લેખન મહદ્અંશે અમેરિકાની સત્સંગયાત્રામાં દિવસે મળતા સમયની આરાધનારૂપે છે. છેલ્લાં ત્રણ વર્ષથી આ ક્રમ દેવગુરુકૃપાએ જળવાયો છે. તેમાં વિશેષતા એ છે કે પરદેશના સત્સંગી મિત્રો પુસ્તક-પ્રકાશનનું યોગદાન કરે છે. પ્રસ્તુત પુસ્તક-પ્રકાશનમાં મૂળ અમદાવાદના રહેવાસી મંદાબહેન અને બિપિનભાઈ શાહ જેઓ હાલ અમેરિકાના ન્યુજર્સી સ્ટેટમાં સ્થાયી થયેલાં છે તેમણે આ પુસ્તકમાં યોગદાન આપ્યું છે, તે પ્રશંસનીય છે. આ યુવાન દંપતી ધર્મજિજ્ઞાસુ જીવો છે. તેઓ પણ આદરસહ સત્સંગયાત્રામાં સાથ આપે છે, સેવાભાવી છે. સત્સંગ પરિવારનાં તેઓ સભ્યો છે. તેમના આ સત્કાર્ય બદલ અભિવાદન કરું છું. વળી તેઓના મિત્ર અને સત્સંગી અમદાવાદ નિવાસી મનોરમાબહેન રમેશચંદ્ર દલાલે પણ એમાં આંશિક યોગદાન કર્યું છે, તે બદલ તેમને અભિવાદન છે. સુનંદાબહેન આજanone wwwww કરવા - આભાર ગ્રંથલેખનના આધારમાં મુખ્યત્વે પૂજ્યપાદ આચાર્યશ્રી હેમચંદ્રાચાર્ય રચિત ત્રિશષ્ટિશલાકાપુરુષોના ગ્રંથનો લીધો છે. તે ઉપરાંત ભગવાન મહાવીરના જીવન વિષે લખાયેલા અન્ય ગ્રંથોનો થયેલો અભ્યાસ જે મૃતિરૂપે ચિત્તમાં રહેલો, તે સહેજે લેખનરૂપે આકાર પામ્યો છે. આથી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સૌના સહયોગ બદલ ઋણી છું. Songs, soos soons – છ } Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાંજલિ પૂજય માતુશ્રી વિમળાબહેન જયંતિલાલ શાહના સ્મરણાર્થે પ્રસ્તુત પુસ્તકમાં યોગદાન આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. બિપિન જયંતિલાલ શાહ પૂજ્ય પિતાશ્રી જયંતિલાલ પૂનમચંદ શાહના સ્મરણાર્થે પ્રસ્તુત પુસ્તકમાં યોગદાન આપી હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મંદા બિપિન શાહ વંદના વીતરાગી વીરને ચરણે નમાવું શિર રે. ત્રિશલાનંદન વંદુ તમને, મેરુ સમ મન ઘરરે. વીતરાગી, - વીરતાથી ઓપતી છે, આપની જીવનકથા ક્યાંય દેખાતી નથી, તનની અગર મનની વ્યથા, નીર અંતરનાં સદા (૨) સાગર સમા ગંભીર રે... વીતરાગી, તુમ વિના કોઈએ નથી, સમતાથી ઉપસર્ગો સહ્યા, વેણ કડવાં કોઈને આપે કદીયે નવ કહ્યાં, ધ્યાન આતમનું ઘર્યું (૨) બેધ્યાન નહીં જ લગીર રે, વીતરાગી, ગીત ગાયાં પ્રીતનાં ને, હૃદયમાં કરુણા ભરી, સત્યનો સંદેશ દીધો જ્યોત અહિંસાની ઘરી, દેજો આશીર્વાદ કે (૨) શ્રદ્ધા રહે મુજને ખરી... વીતરાગી, ૦ ૦ ૦ ૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ | મોનઘારી મહાવીરના સત્તાવીસ ભવોની બજાર હિતશિક્ષાક્ય કથા જૈન – દર્શન અનુસાર આ અવસર્પિણી કાળના પાંચમા આરામાં ભગવાનશ્રી મહાવીરનું શાસન પ્રવર્તે છે. જૈનધર્માવલંબી ભવ્યાત્માઓ શ્રી મહાવીરની જીવનકથા અને ગાથાથી પરિચિત હોય છે. વળી ભગવાનના ૨૭ ભવો વિષે અનેકવિધ પ્રકાશનો પ્રસિદ્ધ થયાં છે, કારણ કે ભગવાનની જીવનચરિત્રની કથા જિજ્ઞાસુઓ માટે હિતકારક છે. તેમના જીવનના દરેક પ્રસંગોનું રહસ્ય જ શિક્ષણરૂપે પ્રગટ થાય છે. વળી જિજ્ઞાસુની શ્રદ્ધા અને સમજ જેમ જેમ પરિપક્વ થાય છે, તેમ તેમ તેની સમજમાં એ રહસ્ય નવનીત બનતું જાય છે અને સાથે સાથે અજ્ઞાનનાં તાળાં ખૂલતાં જાય છે, મલિનતાનાં જાળાં દૂર થતાં જાય ભગવાનના જીવનના કેટલાક પ્રસંગો દુ:ખદાયી અને કેટલાક પ્રસંગો સુખદાયી જણાય છે; વાસ્તવમાં તેવો ભેદ તેમને નથી, પણ તેમ થવું એ કર્મની વિચિત્રતા છે. અને તેથી જે ભગવાનનું જીવન હિતશિક્ષારૂપ બને છે. સુદૃઢપણે બાંધેલાં કર્મો સમય પરિપાક થતાં તે ઉદયમાં આવે છે ત્યારે ઈદ્ર હો, ચંદ્ર હો, નાગેંદ્ર હો કે જિનેન્દ્ર તો કોઈ પણ ભોગવ્યા વગર છૂટ્યા નથી. અંતર માત્ર એટલું છે કે જ્ઞાની સમતાથી અને અજ્ઞાની વિષમતાથી ભોગવે છે. પરિણામે જ્ઞાની છૂટે છે અજ્ઞાની પુનઃ બંધાય છે. સંસાર કે સિદ્ધત્વ, બંધન કે મુક્તિ, જીવ કે અજીવ જેવા પદાર્થો આનાદિકાલીન છે, બંનેમાંથી જીવ સાથે કોઈ એકનો સદ્ભાવ રહે છે. ક્યાં જીવ સંસારમાં રહે છે ક્યાં જીવ સિદ્ધત્વ પામે છે. ભવ્ય જીવમાં સમજ પછી વાસ્તવિક – અધ્યાત્મ જીવનનો પ્રારંભ થતાં તે સ્વકાળે મુક્તિગામી થાય છે. ભગવાન મહાવીરનું જીવન બંધન અને મુક્તિનો હિતશિક્ષા : ૧ , Page #13 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww neurshiewતwwww વાસ્તવિક ઉપદેશ છે. સહસ્ર જિહાઝે બોલાયેલી સંસ્કારકથા છે. “જૈનકુળમાં જનમિયા, તમે સાંભળો નર ને નાર; મહાવીર-જીવન જાણ્યું નહિ, તેનો એળે ગયો અવતાર.” હવે આપણે મહાવીરની જે ભવથી કથા આલેખાઈ છે, ત્યારથી તેમના જીવનનું દર્શન કરવા પ્રયત્ન કરીશું. સંસારની યાત્રા ગમે તેવી દીર્ઘ હોય તો પણ મુક્તિગામી જીવ માટે તે સમાપ્ત થાય છે. અંધકારને ઉલેચીને તે જીવ સિદ્ધત્વને સિદ્ધ કરે છે. હા, પણ તે પહેલાં તેમના જીવનમાં વિકાસ અને રકાસ થતો રહે છે. એ મહાવીરના જીવનના પ્રસંગોમાંથી મળી રહે છે. ક્યારેક પ્રભાતનો પ્રકાશ અને ક્યારેક રાતનું તિમિર જીવનમાં ભાગ ભજવે છે. છતાં મહાવીરનો જીવ એ બધા જ ખાડાટેકરા વટાવી આખરે સિદ્ધિના શિખરે પહોંચે છે. સશરીરે પૂર્ણતાને પ્રગટ કરી, સૃષ્ટિની સીમાને ઉલ્લંઘીને પ્રભુ અસીમતા પામ્યા. પ્રભુના આવા સમૃદ્ધ જીવનની કથાનું શ્રવણ કે વાચન પણ જીવને ઉપકારી છે. મહાવીરના જીવનનો બોધપાઠ મુખ્યત્વે અહિંસાધર્મથી મળે છે. તેમની અહિંસા – અભય, મૈત્રી, અનુકંપા, વાત્સલ્ય અને સમતા જેવા વિવિધ આયામોથી પ્રગટ થઈ હતી, અને તે જ આપણે માટે હિતોપદેશ છે. આ જંબુદ્વીપને વિષે પશ્ચિમ વિદેહ ક્ષેત્રના મહાવિપ્ર નામના વિજયમાં જયંતી નામે સમૃદ્ધ નગરી હતી. શત્રુમર્દન મહા પરાક્રમી નામે રાજા હતો. તે રાજ્યના પૃથ્વીપ્રતિષ્ઠાન નામના ગામમાં નયસાર નામે મુખી હતો. તે જીવ સંસારયાત્રામાં અંધકારને હટાવતો પૂર્ણ પ્રકાશને પ્રાપ્ત કરી મહાવીર નામે તીર્થકર થયો. પદ ભગવાન મહાવીરના અમુક પૂર્વ ભવ અને સવિશેષ અંતિમ ભવમાંથી જિજ્ઞાસુઓને હિતશિક્ષા મળી રહે છે તેમાં પણ મૌનપણે રહેલા સમતા સાગર એ શ્રમણના દરેક પ્રસંગો જીવને ઉત્તમ હિતશિક્ષા આપે છે. ૨ ૪ હિતશિક્ષા e -edwar કાર - ઓ Page #14 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરનો પહેલો ભવ : નયસાર - - - - - -- - --- ---- - - ------ સરકાર ભગવાન ઋષભદેવથી પણ પહેલાંના કાળની આ વાત છે. શત્રુમદન રાજાના આધિપત્યમાં રાજપ્રજા સૌ સુખી હતાં. એ નગરની એક શેરીમાં એક નાનું આદર્શ કુટુંબ વસતું હતું. તે રાજદરબારમાં સન્માનિત હતું. માતા, પિતા અને એક પુત્ર ત્રણે ગુણસંપન્ન હતાં. હજાર શિક્ષકો જે શિક્ષણ ન આપી શકે તે શિક્ષણ એક સંસ્કારી મા પોતામાં રહેલા વાત્સલ્યથી સંતાન પ્રત્યેની હિતભાવનાથી આપી શકે. તેમ નયસારને માતાના સુસંસ્કારનો વારસો મળ્યો હતો. એ બાળકનું નામ હતું નયસાર, પૂર્વનો કોઈ રૂડો જીવ હતો. આથી બાળક હોવા છતાં વિવેકશીલ હતો. પ્રાતઃકાલની પ્રથમ પ્રણાલિ માતાપિતાને પ્રણામ કરવાની હતી. તે સમયે માતા પોતાના વાત્સલ્યનો અખૂટ ખજાનો પુત્રના શિરે પોતાનો શુભ હસ્ત મૂકીને ઠાલવી દેતી. બાળકના માથાને ચૂમતી અને તેના હિતની કેટલીયે કામનાઓ કરતી. તે સમયના જીવોની સરળતા એવી હતી કે પોતાનાં સંતાનો કેવળ ધનાર્થી થાય તેવું વડીલો ઇચ્છતા નહિ. સંસારી જીવ હોય એટલે માનસન્માન, ધન, યશકીર્તિ, સમાજમાં પ્રતિષ્ઠા ઇચ્છે, પરંતુ એ સર્વ કેવળ ધનના બળે નહિ પણ સગુણના બળે. અને તેથી માનવ સદ્ગણનું પ્રાણાંતે પણ જતન કરતો, દોષોથી કે નીંદનીય કામ કરવાના પતનથી દૂર રહેતો. એટલે સજ્જનતાને મૂલ્યવાન રતનની જેમ જાળવતો. બાળક નયસારને સુસંસ્કારનો વારસો જન્મદાત્રીએ ગળથુથીમાં પીવરાવ્યો હતો. અતિથિ દેવો ભવ:”ના વારસાને એ બાળકે ગ્રહણ કર્યો હતો. માતા કહેતી “બેટા ખવરાવીને ખાજે,' ધન દીધું જો ધણીએ તુજને, પેટ ભૂખ્યાનાં ભરતો જા.” અતિથિ આંગણે આવે તો અહો, અહો, અને ન આવે તો સામે પગલે શોધીને પણ તે બાળક રોજ અતિથિને જમાડીને જમતો. નયસાર બાળક મટી યુવાન થયો. પિતાની પરંપરા જાળવીને તે હિતશિક્ષા : ૩ s જાતew COLODGOVODVODOV 00000000 Page #15 -------------------------------------------------------------------------- ________________ - - - SALDOS - - - - - - - ssen we are ગામના મુખી તરીકે નિમાયો હતો. આથી પિતાનાં ઘણાં કામોની પોતે જવાબદારી લીધી હતી. ગ્રીષ્મ ઋતુના દિવસો આવી રહ્યા છે, રાજાના હિતચિંતક મહામંત્રીએ પ્રસ્તાવ મૂક્યો કે રાજાજી માટે ચંદનનાં લાકડાનાં મહેલ કરવો જરૂરી છે, તે માટે વિશ્વાસુ માણસો પાસે જંગલમાંથી ચંદનનાં લાકડાં લાવવાનું કામ યુવાન નયસારને સોંપવામાં આવ્યું. તે કાળે રાજાનું સ્થાન પ્રજાના જીવનમાં અજોડ ગણાતું. તેમનો આદેશ બ્રહ્મવાક્ય મનાતો અને રાજનાં કામ કરવામાં નાગરિકો પોતાનું અહોભાગ્ય સમજતા. રાજા પણ પ્રજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થતો, પ્રજાના સુખ માટે પોતાનાં સુખો જતાં કરતો. રાજાના સોપેલા કાર્યથી નયસાર પ્રસન્ન થયો, અને અન્ય સેવકોને તથા ગાડાં વગેરે સાધનો લઈ તે દૂર દૂર ચંદનના જંગલમાં પહોંચ્યો. જરૂરી ચંદનનાં લાકડાં ભેગાં કર્યા. મધ્યાહ્ન ભોજનનો સમય થયો હતો. સૌનાં ઉદર સુધાતુર થયાં હતાં. અનુચરોએ ભોજનની સર્વ તૈયારી કરી, અને નયસારને ભોજન માટે જાણ કરવામાં આવી. તે ભોજન સ્થળે પહોંચ્યો. ભૂખ તો કકડીને લાગી હતી. પણ પેલો સંસ્કાર જાગી ઊઠ્યો અતિથી દેવો ભવઃ “બેટા ખવરાવીને ખાજે” અને તે ભોજનના તૈયાર થયેલા થાળ પાસેથી જરા ખસી ગયો. સાથીઓને તેણે જણાવ્યું કે ભાઈઓ થોડીવાર રાહ જુઓ. હું કોઈ અતિથિને શોધીને આવું છું. અરે ! પણ આ જંગલમાં આટલે દૂર કોણ અતિથિ મળશે?” પરંતુ નયસાર તો પૂરા વિશ્વાસથી થોડે દૂર ગયો. પૂર્વ દિશાના વૃક્ષ પર ચઢીને દૂર સુધી જોયું, કોઈ નજરે ન પડ્યું. એ જ ધીરજ અને ભાવથી પશ્ચિમ દિશા તરફ ગયો, દૂર સુધી જોયું. કોઈ નજરે ન ચઢ્યું. નીચે ઊતર્યો ઉત્તર દિશા તરફ ગયો, વૃક્ષ પર ચઢી દૂર સુધી જોયું. જરાય ગ્લાનિ પામ્યા વગર ચોથી દક્ષિણ દિશામાં ગયો. તમને કદાચ આ વાંચતાં ધીરજ નહિ રહે પણ ભાઈ આ તો ચારે ગતિના ૪ હિતશિક્ષા over e Page #16 -------------------------------------------------------------------------- ________________ ' ' '' બંધ તોડવાના ઉધમવાળો જીવ હતો. પરિશ્રમ કરવામાં પાછો કેમ પડે ? અને દક્ષિણ દિશામાં તેણે દૂરથી બે માનવઆકૃતિ જોઈ. વૃક્ષ પરથી નીચે ઊતર્યો, વણથાકે સામે ગયો અને તેના મહાભાગ્ય સંઘ અને સાર્થથી છૂટા પડી ગયેલા બે સાધુજનોનો તેને ભેટો થયો, જાણે નયસારનો જીવનરાહ ચીંધવા તેઓ આવ્યા હોય ! નવસારે વિનમ્રભાવે સાધુવંદના કરી, અને અત્યંત ઉમળકાથી ભિક્ષા માટે વિનંતી કરી. એ કાળમાં અત્યારના કાળ જેવી આહારની અશુદ્ધિઓ ઓછી હશે. જીવનમાં સાત્ત્વિકતાની વિશેષતા હશે. આથી જંગલમાં વિહરતા મુનિજનોને સાર્થ દ્વારા કે આવા શ્રમિકો દ્વારા નિર્દોષ આહાર મળી રહેતો. તે મુનિઓને વિસામાના સ્થાને લઈ ગયો. નિર્દોષ આહાર તૈયાર હતો. નયસારના હૈયામાં સુપાત્રદાનનો અત્યંત આદર હતો. સામે પવિત્ર પાત્ર હતું, એકના હૈયામાં સત્પાત્રતા હતી, બીજામાં સંયમની સત્પાત્રતા હતી. જંગલમાં અદ્ભુત રીતે મંગલની ઘડીઓ યોજાઈ ગઈ. આહારાદિની વિધિ પૂર્ણ થઈ. નયસારે પણ ભોજન લીધું. તેના હૈયામાં અનેરો ઉલ્લાસ હતો. તે મુનિજનો પાસે ગયો અને તેમને સાર્થને શોધીને કે કોઈ ગામનો માર્ગ બતાવવા સાથે આવવા આજ્ઞા માગી. મુનિજનોએ તેના ભાવોલ્લાસ જોઈને જાણી લીધું કે આ કોઈ સત્પાત્ર ભવી જીવ છે. તે આપણને જંગલમાંથી પાર થવાનો માર્ગ બતાવશે, આપણે તેને ભવાટવીમાંથી પાર ઊતરવાનો માર્ગ બતાવવો જોઈએ. આથી જ્યારે નયસાર મુનિઓને નગર તરફ જવાનો માર્ગ બતાવીને, બે હાથ જોડી ઊભો રહ્યો ત્યારે મુનિજનોએ તેના મુખ પરની પ્રસન્નતાને પારખી લીધી. અને તેને ઉપદેશ આપ્યો. “હે ભવ્યાત્મા ! તું આ ઉત્તમ માનવભવ પામ્યો છે. પૂર્વના પુણ્યોદયે તને ઉચ્ચ કુળ મળ્યું છે. તેમાં વળી આજે આવો સુંદર યોગ મળ્યો છે, તો જિનેશ્વરના ધર્મમાં શ્રદ્ધાવાન થા. ધર્મ જ એવું સાધન છે કે તે જીવોને દુર્ગતિથી પડતા બચાવે છે. તેવા ધર્મને ધારણ કરવાની હિતશિક્ષા દિપ - - - - - - Page #17 -------------------------------------------------------------------------- ________________ પાત્રતા માટે તું નવકાર મંત્રને સર્વશ્રેષ્ઠ જાણી હૈયામાં ધારણ કરજે. તેનું શરણ ગ્રહણ કરીને દુઃખથી મુક્ત થજે. ધર્મના શરણ રહિત જીવો સંસારની ચારે ગતિમાં રખડીને દુઃખ પામે છે. માટે શ્રાવકધર્મ અંગીકાર કરી તારો જન્મ સાર્થક કરી લે. આ અસાર સંસારને જીવે નિર્ભય થઈને સેવવા જેવો નથી. માટે ક્ષણે ક્ષણે પરિવર્તન પામતી વૃત્તિઓ અને વાસનાનો ભરોસો રાખવો નહિ. સંસારના પ્રકારો અને પ્રસંગો જીવને રાગાદિ પરિણામોના નિમિત્ત છે, માટે તેનો સંક્ષેપ કરજે, પાપથી પાછો વળજે, સમતાને ધારણ કરજે, અને રાગાદિ ભાવોથી રહિત નવકારમંત્રની ઉપાસના કરજે.” મુનિજનોના મુખેથી પવિત્ર વાણીને ગ્રહણ કરીને નયસારમાં પડેલું સત્ત્વ કળીમાંથી કમળ ખીલે તેમ જાગૃત થયું. અનાદિનું મિથ્યાત્વ મંદતા પામ્યું અને તેના આત્મપ્રદેશે સમ્યકત્વની પાત્રતા પ્રગટી. જો કે હજી સાધક અવસ્થાઓમાં પરિણામોની વિચિત્રતાથી ચઢઊતર થવાની છે પણ સાધ્યની સિદ્ધિનાં રહસ્યનો અંશ તેને સ્પર્શી ગયો. મુનિજનોના સંપર્કથી બોધને ગ્રહણ કરીને નયસાર હવે નવકારમંત્રનો આરાધક બન્યો. શેષ જીવન ધર્મારાધનામાં વિતાવી નિવૃત્તપરાયણ રહી; અંતસમયે સમાધિમરણ પામી, દેવલોકમાં ઉત્પન્ન થયો. નયસારના નિયમથી હિતશિક્ષા ભગવાન મહાવીરના સત્તાવીસ ભવમાં પ્રથમ ભવ નયસારનો છે. આર્યભૂમિમાં ઉત્તમ કુળમાં જન્મ, સદ્ગુણસંપન્ન માતાપિતા, આવા ઉત્તમ યોગ નયસારને મળ્યા હતા. એ નયસારની પાત્રતા પણ એવી હતી કે માતાપિતા પ્રત્યે અત્યંત આદર રાખતો, તેમના વચનને તે પ્રમાણ માનતો. એક નાના સરખો નિયમ “ખવરાવીને ખાજે.” પામવામાં તે તત્પરતા રાખતો. આ પ્રસંગમાં એ શિક્ષા ફલિત થાય છે, કે જીવાયેલું જીવન ત્યારે જ પુણ્યવંતુ બને છે કે જ્યારે જીવને આવા યોગ મળે છે, તે પછી વિચારવાનું એ છે કે વડીલો પ્રત્યેના અવમૂલ્યનના આ કાળમાં નયસાર બાળવયે પણ - ૬૪ હિતશિક્ષા | નજર - Page #18 -------------------------------------------------------------------------- ________________ અમારા જ કામના - - - ADORADADANOS -- ------- આપણને હિતશિક્ષા આપે છે, કે માતાના એક વચનને પ્રમાણ માનીને જીવવું. અતિથિને આપેલા ભોજનનો બદલો શું મળ્યો? મહાવીર જીવન સુધીનું મહાન પ્રદાન કેમ થયું? ભાઈ, વિવેકનાં ફળ એવાં મળે છે. પણ જીવને સંસારવીર મટી મહાવીર થવાના ભાવ આવે તો આ વાત સમજાય, નહિ તો શ્રીમંતાઈ વધે, સામગ્રી વધે. મનને વિકૃત કરે તેવા અભક્ષ્ય પદાર્થો ખાઈને બુદ્ધિ ઘટે ત્યારે ખવરાવીને ખાવાનું એ તો આધુનિક મદધારી જીવો માટે જૂનીપુરાણી હકીકતો રહે છે. જગતવાસી જીવો જે માને છે, પણ ભાઈ ! તું તરવાનો કામી છું ને? તું આ બાળક પાસેથી શીખ લે છે. આંગણે આવેલાનાં દુઃખોને સાંભળજે અને દૂર કરજે. તારાં સુખ, સમૃદ્ધિ, ધન, ધાન્ય અને ઐશ્વર્યમાં કોઈનો ભાગ રાખજે, તેમાં તારી અંતર અને બાહ્ય બંને સમૃદ્ધિની વૃદ્ધિ થશે. વળી યૌવનવય આવે ત્યારે, વિવેકને પણ યુવાન થવા દેજે. અર્થાત્ પરોપકારના કામમાં પ્રવૃત્ત થઈ પિતાના સુસંસ્કારને નયસારની જેમ જાળવજે, જેથી લોકપ્રિયતા તને વરવા આવે. પ્રૌઢતા આવે, નયસાર જેવો ધીરગંભીર થજે. નયસારને પિતાની પરંપરાએ મુખીપણું મળ્યું. તે કેવું સાચવ્યું ? રાજાએ કિંમતી લાકડાં લાવવા માટે તેને વિશ્વાસપાત્ર ગણ્યો. લાકડાં કાપતો ત્યારે રાજસેવકનું તેને ભાન હતું. લાકડાની એક સળી પણ તેણે ઘરભેગી કરી ન હતી. ભાગ્યશાળી ગૃહસ્થો ધનવૈભવથી મહાનતા માણવાને બદલે સેવા, નીતિ, વિનય, સદાચાર અને સગુણથી મહાનતા માનતા હોય છે. જેમ સાધુજનો પ્રાણાતે પણ મહાવ્રતો પાળતા તેમ ગૃહસ્થ પ્રાણાંતે પણ પોતાની કુળપરંપરાની સજ્જનતા જાળવતા હતા, જાળવતા હોય છે. નયસારના અતિથિભોજનના નિયમે તો જીવને પરમાર્થમાર્ગમાં લાવી દીધો. તું ભાઈ કોઈવાર માર્ગે ચાલતો કે વાહનમાં જતો હોય, અથવા દુકાને રાજમાર્ગ દેખાય તેમ બેઠો હોય અને સદભાગ્યે કોઈ સાધુજનો નજરે ચઢે. માર્ગે જતા હોય તો સાથે જજે, પ્રમાદ ન કરતો કે ધનની મુખ્યતા ન કરતો પણ સાધુભગવંતોના સાનિધ્યની મુખ્યતા કરજે. હિતશિક્ષા કરે ૭. wMDAMMAMMAMAMDAMANDO DODANOODADORADO નાના હeeeeeeeeeeeee નાના માથા પર વાગતા તમારા Page #19 -------------------------------------------------------------------------- ________________ જsesseતાના હારૂન કલાકાર મનાવવામાન ન કરનારા અને અનાજ સંભવ છે કે એવો યોગ મળે તો તને પણ કોઈ જ્ઞાનીજનોનો મેળાપ થતાં પરમાર્થમાર્ગ મળી જાય. તેનું બીજ રોપાઈ જાય અને તું કૃતકૃત્ય થઈ જાય. માનવખોળિયું મળ્યા પછી જીવનને ઘડવું પડે છે. કાચો અર્થાત્ સંસારી જીવ પરમાર્થનું સુખ પામી શકતો નથી. પરમાર્થ રહિત માનવદેહના જીવનની આલોકમાં કંઈ શોભા નથી. માટી ટીપાઈને ઘડાય પછી ઘડા આદિ પ્રકારે શોભે છે. સોનું પણ શુદ્ધ બનીને, ટપાઈને, ઘડાય ત્યારે શોભે છે હીરાનો ટુકડો પહેલ-પાસા પડ્યા પછી શોભે છે. સૂતર વણાઈને કાપડ બને ત્યારે શોભે છે. તેમ ભાઈ ! તારે પણ ઘડાવું પડે. તે માટે માતાપિતા પ્રત્યે આદર રાખી તેમનો સંસ્કારવારસો ગ્રહણ કર. ગુરુજનો પ્રત્યે વિનય રાખી વિદ્યા પ્રાપ્ત કર. મિત્રોમાં સમાનભાવ રાખી શાંતિ પ્રાપ્ત કર, ગુણવાનો પ્રત્યે પ્રમોદભાવ રાખી ગુણસંપન્ન થા ; અને આખરે પ્રભુ પ્રત્યે પ્રીતિ કરીને શાશ્વત સુખ પ્રાપ્ત કર. આ માનવદેહનું ઘડતર છે. વાસ્તવમાં આત્મા પર લાગેલી મલિનતા દૂર થઈ, શુદ્ધતા પ્રગટે છે, ત્યારે તારું સુખ પણ શાશ્વત બને છે. તે માટે ઘડાવું જરૂરી છે. બાળક નયસાર, આપણને આજ્ઞાપાલન શીખવે છે, યુવાન નયસાર આપણને સંયમિત જીવન અને પરોપકારના સંસ્કાર આપે છે. પ્રૌઢ નયસાર આપણને અતિથિનો સત્કાર અને ધર્મભાવના શીખવે છે. નયસારના અંતિમ દિવસો આપણને વ્રતાદિની, વૃત્તિસંક્ષેપની નિવૃત્તજીવનની અને અંતે સમાધિ-મરણની શીખ આપે છે “મન, વાણી, કાયા વશ રાખી, મમતાનો બોજો દૂર રાખી, ઘન દીધું જો ઘણીએ તુજને, પેટ ભૂખ્યાંનાં ભરતો જા. જગમાં તું મહાન કહેવાયો, આશ કરી કોઈ આંગણે આવ્યો. દીન દુઃખિયાનાં દુઃખડાં તારા, કર્ણ પટ પર ઘરતો જા.” આવ્યો છું તું આ સંસારે, સફળ જનમ તું કરતો જા | ૮ ૪ હિતશિક્ષા જ કાકા ન કરતા હતા ત www. Page #20 -------------------------------------------------------------------------- ________________ Ne, વિર મહાવીરનું શરણું ગ્રહીલે, દુઃખ પડે તો – દુઃખડા ગ્રહી લે માનસરોવરના મોંઘા મોની, હંસ બનીને ચરતો જા આવ્યો છું તું આ સંસારે સફલ જન્મ તું કરતો જા ભવ બીજો : દેવલોકમાં અંત સમયે ધર્મારાધના કરીને નયસારનો જીવ સૌધર્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ધરતી પર સેવેલા સંસ્કારો પુણ્યરૂપે પ્રગટ થઈ, તેને દેવલોકના સુખ સુધી પહોંચાડ્યો. શુભકર્મની એ પ્રકૃતિનો પુણ્યોદય હોય છે. દીર્ઘકાળનું દેવલોકનું આયુષ્ય સુખપૂર્વક ભોગવી રહેલો એ જીવ, એ આયુષ્યની મર્યાદા પૂરી થતાં વળી પાછો ઘરતી પર અવતરે છે. ભગવાન ઋષભદેવ મહારાજાના પુત્ર ભરતને ત્યાં પુત્ર પણે ઉત્પન્ન થયો, તે મરીચિના નામે પ્રસિદ્ધિ પામ્યો. ક ન ભવ ત્રીજો : પરિશિ નવા ના - - નયસારનો જીવ દેવલોકમાં ઉત્પન્ન થઈ. આયપૂર્ણ થયે ત્રીજા આરાના અંતમાં પ્રથમ તીર્થકર ઋષભદેવના જ્યેષ્ઠપુત્ર ભરત ચક્રવર્તીની રાણીની કુક્ષીએ પુત્રપણે જન્મ પામ્યો. અત્યંત વૈભવ અને સમૃદ્ધ રાજારાણીનો રાજકુમાર મરિચિ નામે પ્રસિદ્ધિ પામ્યો. કાળક્રમે ભરત મહારાજા ચક્રવર્તી થયા. ચક્રવર્તીના પુણ્યબળે તેમના પરિવારને પણ સાંસારિક સુખોની કંઈ ઓછાઈ હોતી નથી. એવા પુણ્યયોગમાં મરિચિને પણ પૌદ્ગલિક સુખવૈભવનો કંઈ પાર નહોતો. પણ આજીવે તો નયસારના જન્મમાં અંત સમયે અરિહંતનાં શરણમાં સુખ માન્યું હતું. તે સંસ્કારના બળે આ ભવમાં પણ ઉત્તમ યોગ મળી ગયો. | હિતશિક્ષા જ ૯ --- ------- ----- ---- Page #21 -------------------------------------------------------------------------- ________________ ક WANA ANANARAHANNARARAMANMARARAANRAARARAMDAMANSARAWARAN W WWOW આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર ભગવાનશ્રી ઋષભદેવને કેવળજ્ઞાન પ્રગટ થયું. ભરત મહારાજાને ઉધાનપાલકે શુભ સમાચાર આપ્યા. ભરત હર્ષોલ્લાસ પામ્યા અને ઉદ્યાનપાલકને ભેટ આપી, તેનું આ જન્મનું દારિદ્ર દૂર કર્યું. ભારતમહારાજા પરિવાર સાથે વિના વિલંબે પ્રભુને વંદન કરવા આવ્યા. એ પરિવારમાં આપણા કથાનાયક મરિચિ પણ હતા. પ્રભુની દેશના સાંભળતા ગયા અને બોધબીજ પરિણામ અંતરમાં પરિણામ પામ્યું. સંયમનો ઉમળકો વૃદ્ધિ પામ્યો. નયસારના જન્મનો અધૂરો તંતુ અહીં વળી પાછો સંધાઈ ગયો. પિતા ભરતરાજાની સંમતિ માગી. ભરતરાજાને મિશ્રભાવ ઉત્પન્ન થયા. અરે હજી મને તો સંયમમાં ભાવ જાગતા નથી અને આ મરિચિ આ સઘળી ઋદ્ધિ – વૈભવ છોડી સંયમના માર્ગે જશે ! તેમ ઉદ્વેગ થયો. પણ તેઓ જાણતા હતા કે સંયમમાં કલ્યાણ છે, તેથી પુત્રના સંયમભાવથી હર્ષ થયો. પિતૃસ્નેહથી હૃદય દ્રવિત થઈ ગયું, કે આ સુકોમળ યુવાન કેવી રીતે સંયમસાધના કરશે ? છતાં તેમને મરિચિની શૂરવીરતામાં વિશ્વાસ હતો કે તે જરૂર સંયમને દીપાવશે. અને તેઓએ મરિચિના આત્મશ્રેય માટે સંમતિ આપી. ભગવાન ઋષભદેવ પાસે દીક્ષિત થઈ મરિચિ સંયમમાર્ગમાં પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલવા લાગ્યા. પણ અરે ! આ કર્મની ગતિ પણ કેવી વિચિત્ર છે થોડા જ દિવસમાં સંયમની ઇમારત પૂરી ચણાય તે પહેલાં તો તે કડડભૂસ થઈ તૂટવાની તૈયારી થઈ. વિહાર કરતાં ગ્રીષ્મઋતુ આવી. અસહ્ય ગરમીથી શરીર શેકાવા લાગ્યું. મરિચિ સાધુની ઉગ્ર તપતિતિક્ષા સહી ન શક્યા. ગરમીના દિવસો આવ્યા. તપ્ત ભૂમિ પર ખુલે પગે વિહાર કરવાનું કઠણ લાગ્યું. સ્નાન તો સાધુથી થઈ જ ન શકે. ઠંડાં વિલેપન તો દૂર હતાં. રાત્રે સુંવાળી સેજની સ્મૃતિ સાલવા લાગી, છતાં ક્ષત્રિય હતા ને ! રાજમહેલની વાટ ન પડી, પણ પ્રમાદે પી લીધા હતા તેથી બુદ્ધિચાતુર્યથી કંઈ નવી જ પ્રણાલિ ઊભી કરી. ૧૦ % હિતશિક્ષા નનનનન ૨૦૦મારા વધારાના કારખાનામા COD 0 00000OOOOOO પર બનાવવા નાના નાના નાના Page #22 -------------------------------------------------------------------------- ________________ મરિચિએ વિચાર્યું કે ભગવાને કહેલો માર્ગ અને દર્શાવેલો સંયમ સાચો છે, આથી અન્યને ઉપદેશ તો ભગવાનની પ્રણાલિ પ્રમાણે આપતા. પણ પોતે ત્રિદંડીનો વેશ ધારણ કરી લીધો. હૃદયમાં સંતાપ હતો. આંખના ખૂણે અશ્રુનું બિંદુ ટપકી જતું. પણ કાયા પરિષહ સહન કરવા તૈયાર ન હતી. આથી વિચારબળ હોવા છતાં તેઓ આચારમાં નબળા પુરવાર થયા. તેમણે મૂંડન કરાવ્યું પણ શીખા રાખી. કાષાયિક – પીળાં વસ્ત્ર, માથે છત્ર, શરીરે ચંદનનો લેપ, સ્નાન, પગમાં પગરખાં, આમ મોહથી મૂંઝાયેલા મિરિચિએ એક નવો સંન્યાસનો વેશ ધારણ કર્યો. પ્રમાદનું પગથિયું લપસણું છે. એકવાર પગ લપસ્યો કે પછી અટકવું દુર્લભ છે. રિચિ સંઘથી છૂટા પડી વિહાર કરવા લાગ્યા. હૃદયનો પેલો બળાપો અને આંખનું અશ્રુબિંદુ હજી કંઈક પ્રેરણા આપતું રહ્યું. જે જે સાધકો આવે તેમને ઉપદેશ આપી ભગવાન પાસે મોકલતા. સ્વયં ભગવાન સાથે વિહાર કરતા. વર્ષોનું વહેણ વહેતું રહ્યું. એકવાર મરિચિના શરીરે અસુખ થયું. તેમની સેવામાં કોઈ હતું નહિ. આથી મૂંઝાવા લાગ્યા. ત્યાં એક કપિલ કરીને શિષ્ય આવ્યો. તેણે ઉપદેશ સાંભળ્યો પછી પૂછ્યું. ‘‘તમારી પાસે ધર્મ પામી શકાય કે નહિ ?'' કોણ જાણે તેને પણ સંયમની ઉગ્રતા કઠણ લાગી હશે ? અને મિરિચ હવે બીજું પગથિયું ચૂક્યા, હજી સુધી જાળવેલ પ્રણાલિ દેહ શુશ્રૂષાના ભાવે તૂટી ગઈ. અને બોલી ઊઠ્યા. “અહીં પણ ધર્મ પામી શકાય.’’ શાસ્ત્રવિધિ કહે છે કે આ ઉત્સૂત્ર પ્રરૂપણા થઈ તેથી મિરિચના જીવે ત્યાં સંસારની યાત્રામાં વૃદ્ધિ કરી. ભવિતવ્યની આગળ હાર ખાઈ ગયા. સાધક અવસ્થા એટલે ચાર ડગલાં ચાલે અને કોઈવાર પાંચ ડગલાં પાછા પડે. તો વળી કોઈવાર ચાર ડગલાંનો વિકાસ આઠ ડગલાંની ફાળ ભરે. આમ ચઢઊતર એ સાધક અવસ્થા છે. નયસારના જન્મમાં હિતશિક્ષા ૪ ૧૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ વાવેલું બીજ અંકુર થઈ વૃક્ષ બને તે પહેલાં જ જમીનમાંથી ઊખડી ગયું. જે પછીના ભવે પાછું રોપાઈને વિરાટ સ્વરૂપે પ્રગટ થશે. મરિચિના ભવમાં એવું કંઈક બની ગયું કે જેમાં તેમનું ભાવિ બદલાઈ ગયું. પરમાર્થના બધા યોગ છતાં અપરમાર્થ સધાઈ ગયો. તે સમયે ભરતચક્રવર્તીની રાજધાની વિનીતા નગરીના ભવ્ય ઉદ્યાનમાં ભગવાન ઋષભદેવની પધરામણી થઈ. નગરમાં સમાચાર પ્રસારિત થયા. ભરત ચક્રવર્તી પરિવાર સહિત દેશના સાંભળવા આવ્યા હતા. ભગવાનની એ દેશનામાં આ કાળમાં થનારા ચક્રવર્તી વગેરેનું વર્ણન થયું. હવે પછી થનારા ત્રેવીસ તીર્થંકરોનો મહિમા સાંભળી ભરત ચક્રવર્તીએ પૂછ્યું કે : ભગવાન, આ સમવસરણમાં કોઈ એવો જીવ છે કે જે ભવિષ્યમાં તીર્થકર તરીકે પ્રસિદ્ધિ પામશે ?” ભગવાને કહ્યું :- “હે ભરત ! તારો પુત્ર આ મરિચિ આ અવસર્પિણીકાળના ચરમ તીર્થંકર ભગવાન મહાવીરનો જીવ છે. તે પરમ શુદ્ધતાને પ્રાપ્ત કરી, ધાતકર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પામી તીર્થંકરપદને શોભાવશે. એ ઉપરાંત તે ત્રિપૃષ્ઠ નામનો વાસુદેવ થશે, વળી પ્રિય મિત્ર નામે ચક્રવર્તી પણ થશે. પ્રભુના મુખે પોતાના જ પુત્ર મરિચિના ભવિષ્યને સાંભળી ભરત ચક્રવર્તી અત્યંત પ્રસન્ન થયા. દેશનાનું શ્રવણ કરી ભરત મહારાજાનું મન ભાવિ તીર્થકરને વંદના કરવા ઉત્સુક બન્યું. અને પ્રભુને વંદન કરી ત્યાંથી વિદાય થયા; મરિચિ પાસે આવી વંદન કરવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે : “હે મરિચિ ! તમને વંદન કરવાનો મારો આશય તમે સંન્યાસી છો, અથવા ચક્રવર્તીના પુત્ર છો, એ નથી. પણ ભગવાન ઋષભદેવે કહ્યું કે તમે આ ચોવીશીના ચોવીસમા તીર્થકર તરીકે પ્રગટ થવાના છો, વળી તમે ભવિષ્યમાં વાસુદેવ અને ચક્રવર્તીપદ પામવાના છો. મારા ૧૨ : હિતશિક્ષા અમદા ન છે અને Page #24 -------------------------------------------------------------------------- ________________ વાલમાં રાજકારણ અને પાર કરી ના -- વંદન તમારામાં રહેલા ભગવાન મહાવીરના પદને છે. તમે તીર્થંકરપદે પ્રગટ થશો ત્યારે આ આત્મા વંદન કરવાને ભાગ્યશાળી નહિ બને, તેથી આજે જ તમને વંદન કરીને ભાગ્યશાળી થાઉં છું. ધન્ય છે તમારા આત્માને કે જે જગતના કલ્યાણનું મહાન નિમિત્ત થશે. ભાવિ તીર્થકરના આત્માને વંદન કરી હું ધન્ય થયો છું.” ભરત ચક્રવર્તી ભાવિ તીર્થંકરના આત્માને વંદન કરી વિદાય થયા! પણ ભાવિના પેટાળમાં શું ભર્યું છે, તેનાં રહસ્ય કેવાં ગૂઢ છે, તે સામાન્ય માનવી કળી શકતો નથી. ભરત ચક્રવર્તીની ભાવના ઉત્કૃષ્ટ હતી; પણ મરિચિ તો ભાવિના એ કથનને, તેમાં છુપાયેલી ઋદ્ધિને, ચક્રવર્તી આદિ પદના ઐશ્વર્યમાત્રના સ્વપ્નમાં જ મૂંઝાઈ ગયા. ઓહો ! હું વાસુદેવ થવાનો? હું ચક્રવર્તી થવાનો ? અને હું જ સર્વશ્રેષ્ઠ તીર્થંકરપદે પ્રગટ થવાનો? અને ઊભા થઈને નાના બાળકની જેમ નાચવા લાગ્યા. વળી તાનમાં આવી મોટે મોટેથી ગાવા લાગ્યા. આઘોઈ વાસુદેવાનાં, આઘોઈ વાસુદેવાનાં પિતા મે ચક્રવર્તીનાં, પિતા મહો જિનેન્દ્રાણાં. મમાહો ઉત્તમ કુલ. મમાહો તીર્થંકરપદે .ઓહોહો હું પ્રથમ વાસુદેવ, મારા પિતા પ્રથમ ચક્રવર્તી મારા દાદા પ્રથમ તીર્થંકર, મારું કુલ ઉત્તમ, હું ભાવિમાં ચક્રવર્તી થવાનો. હું જ તીર્થંકર થવાનો. આ બધા જ પદની ઋદ્ધિવાળો હું મનાવું છું. મનાવાનો છું. મારા જેવા શ્રેષ્ઠ અધિકારો કોઈને મળ્યા નથી. તેમના રોમેરોમમાં ગર્વ છવાઈ ગયો. અને તે જ વખતે કર્મરાજાએ તેની નોંધ લઈ નીચ ગોત્રના કર્મની સજા ફટકારી દીધી. ભગવાન ઋષભદેવના માર્ગથી વિપરીત વેષ, એ વેષમાં વળી કરેલી ઉત્સુત્ર પ્રરૂપણા, અને તેમાં કળશરૂપે ઉમેરો કર્યો મદનો., હિતશિક્ષા : ૧૩ . પર નજર નાખી Page #25 -------------------------------------------------------------------------- ________________ - - - 1 - - નજર જ વર્ષોનું વહેણ વહેતું રહ્યું. ભગવાન ઋષભદેવ નિર્વાણ પામ્યા. પ્રભુ વિહોણો સંઘ ગણધરાદિના સહારે વિહરતો રહ્યો. મરિચિ હવે સ્વતંત્રપણે વિહરવા લાગ્યા. પોતે ધારણ કરેલા વેષમાં અંશે પણ ધર્મ છે, તેમ માનવા લાગ્યા. તેમાં કપિલ જેવો શિષ્ય મળી ગયો. જીવનની છેલ્લી પળ સુધી પોતે લીધેલો વેશ ખોટો નથી, તેવી વિપરીત માન્યતાને ત્યજી ન શક્યા. તેના પ્રાયશ્ચિત્તનો સ્વીકાર ન કર્યો. તાપસનો વેશ અને બાલસુલભ તપાદિના કારણે મરિચિનો જીવ આયુષ્ય પૂર્ણ થયે કાળધર્મને પામીને પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. હિતશિક્ષા : હે મહાનુભવ, તમે એક વાતની શ્રદ્ધા રાખજો કે તમને ભલે ખબર હોય કે ના હોય, પણ તમારા ચિત્તમાં જેવા વિચાર તરંગો ઊઠે છે. જેવા ભાવો ઊઠે છે. તે તમે કદાચ કોઈ છાને ખૂણે બેસીને કરતા હો, પણ તેની નોંધ આ જગતમાં ત્રણ સ્થળે લેવાય છે. ૧. તમારા પોતાના સ્વયં આત્માને તેની ખબર હોય છે, પરંતુ તમારું અપ્રકાશિત મન તેની આગળ આંખે પાટા બંધાવી દે છે. - ૨. પરતાત્માનું જ્ઞાન લોકાલોક પ્રકાશક છે. તેમાંથી તમારા ચિત્તમાં ઉઠેલો એક પણ વિકલ્પ છૂપો રહી શકતો નથી. ભલે પરમાત્મા નિઃસ્પૃહ છે, કરૂણાશીલ છે. પરંતુ તેમના કેવળજ્ઞાનમાં જગતના સર્વ પદાર્થોનું પરિવર્તન પ્રતિબિંબિત થાય છે. ૩. આ ત્રીજું સ્થાન ખતરનાક છે. તે છે કર્મના વિશ્વવ્યાપક સામ્રાજ્યનું. આકાશપ્રદેશમાં હવાની જેમ એ પ્રસરેલું છે. કોઈ પણ જીવને શ્વાસ લેવા માટે અન્યત્ર જવું પડતું નથી. તેમ જીવના શુભાશુભભાવકર્મનું વ્યાપક સામ્રાજ્ય જીવના ચેતનપ્રદેશો સાથે લાગુ થઈ જાય છે. ક્યાંય પણ દૂરથી કર્મને આવવું પડતું નથી. જ્યાં તમે છો ત્યાં તેનું અસ્તિત્વ છે. તમે જેવા ભાવ કરો તે જ સમયે તે તમને ભૂતની જેમ વળગે છે, પછી ચારે ગતિમાં તમને ઘુમાવે છે. મહાનુભાવ! મરિચિ ભરત ચક્રવર્તીના પુત્ર હતા. બુદ્ધિમાન હતા, ૧૪ ૪ હિતશિક્ષા ww નામતના નાનકડા Page #26 -------------------------------------------------------------------------- ________________ અe સંસારનો ત્યાગ કરી નીકળવાનું સાહસ કર્યું હતું. તાપસ જીવન સ્વીકારીને સગવડોથી રહેવા લાગ્યા પરંતુ પાછા સંસારમાં ગયા નહિ. પોતે સુખસગવડ માટે તાપસવેશ ગ્રહણ કર્યો છે. પણ તે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ છે, તેથી કોઈ જીવને બોધ આપીને કહેતા “ધર્મ' તો ભગવાન પાસે છે. કોઈને શિષ્ય કરતા નહિ. અને નિયતિએ એકવાર તેમને ભૂલથાપ આપી દીધી; શિષ્ય પ્રાપ્તિના મોહે સત્યને ચૂકી ગયા. એકવાર પગ લપસ્યો પછી પૂરી નિસરણી ગબડી જવાય છે. ત્યાં વળી બીજો પ્રસંગ બન્યો, ભરતચક્રવર્તીએ વંદન કર્યા. પ્રથમ દેહના મમત્વથી મનમાની સગવડો ઊભી કરી, પછી મોહથી શિષ્યનો સ્વીકાર કર્યો. અને હવે કૂળમદે ઘેરી લીધા. જગતમાં જેમ જીવ ત્રિવિધ તાપથી પીડાય છે તેમ મરિચિ મમત્વ, મોહ અને મદથી ઘેરાઈ ગયા. નિયતિએ એવો ફટકો માર્યો કે પરમાત્માસ્વરૂપે પ્રગટ થવાના બધાં જ સવળાં નિમિત્તો છતાં પાસા અવળા પડ્યા. પિતામહ ભગવાનરૂપે મળ્યા. સંયમનો માર્ગ મળ્યો. તે નિમિત્તથી તે જ ભવમાં મુક્ત થઈ જાય, પરંતુ એ જીવનવિકાસ બ્રહ્મદેવલોકના સુખ સુધી આવીને અટકી ગયો. શાશ્વત સુખ દૂર ધકેલાઈ ગયું. અને પેલી ભૂલોને સુધારવા અનેક જન્મો ધારણ કરવા પડ્યા. સંસારી જીવો દેહવાસનાથી માયાપ્રપંચ કરે છે. અને તેમાં જ સુખ છે, તેમ મિથ્યાભાવમાં સંસારની વૃદ્ધિ કરે છે, વળી સંસારી મનુષ્યને કેટલાં મૃગજળ? ધનનું, ઘાનનું, અલંકાર, માન, કીર્તિ, મોટાઈ, પુત્ર, પરિવાર, એમાં જ ઘેરાઈ જાય છે. અને પછી તો ધનઐશ્વર્યના મદમાં પૂરો ફસાઈ જાય છે. આંખની પલકમાં માનવજન્મ પૂરો થાય છે. ચેતી જા ભાઈ ! આવા સાહસિકોની આ દશા થઈ તો તારી પાસે તો કંઈ આત્મિકબળની મૂડી જ નથી, તારું શું થશે ? બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ભવચક્રનો આંટો નહિ એક ટળ્યો. ક નાના-નાના નાના નાના નાના નાના- નાના ક | હિતશિક્ષા જ ૧૫ - વાવ વાવવાની www . Page #27 -------------------------------------------------------------------------- ________________ રાજા રાજ કરતા સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષ લહ્યો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો ? લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તેતો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહિ અહોહો, એક પળ પણ તમને હવો. કેવી માયા, કેવી મમતા. કેવી ઠગારી નીતિ છે. છે ભૂલવું પણ ના ભૂલાય, જીવનને તે ફસાવે છે.” કાકાના ભવચોથો : પાંચમા બ્રહ્મદેવલોકમાં જન્મ જરા સંસારની ચારે ગતિમાં ભૌતિક સુખની અપેક્ષાએ દેવલોકમાં મનુષ્યલોકના ચક્રવર્તીનાં સુખો કરતાં પણ વિશેષતા હોય છે. ભલે નીચેના દેવલોક હોય છતાં જન્મનું દુઃખ નથી. શુભપુગલોની શય્યામાં યૌવનવય જેવું રૂપવાન શરીર ઉત્પન્ન થાય છે. આ શરીર વૈક્રિય હોવાથી શારીરિક રોગ જેવી વ્યાધિ નથી. પુત્રાદિની પ્રાપ્તિ જેવી જંજાળ નથી. ગૃહ, ક્ષેત્ર આદિ વસાવવા કે રક્ષણ કરવાની ચિંતા નથી. ધન કમાવાની ઉપાધિ નથી. આહારાદિના પ્રયોજનની આધિ નથી વૈક્રિય શરીર હોવાથી સ્નાનાદિનું પ્રયોજન નથી. ક્ષેત્ર માટે ઠંડી ગરમીની તરતમતા નથી, આયુષ્ય પણ દીર્ઘકાળના હોય. અપ્સરા આદિના સુખભોગમાં સમય પસાર થાય. જો જીવ સમક્તિ સહિત હોય કે કંઈક જાગૃત હોય તો વળી પુનઃ માનવજન્મ પામી લે. નહિ તો પ્રાયઃ એકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય. તો પછી તમે કહેશો કે ત્યાં સમાધિ ખરી કે નહિ ? ના, ત્યાં મનુષ્યજીવનના નિર્વાહ માટેની જેવી આધિ કે ઉપાધિ નથી તેમ ત્યાં ૧દ જ હિતશિક્ષા આ જ કારણ જો ન ી છે ગામના નાના નાના નાના Page #28 -------------------------------------------------------------------------- ________________ સમાધિ પણ નથી. કારણ કે નીચેના દેવો ઉપરના દેવોના સુખવૈભવથી પોતાને કંઈ ઓછું છે તેવી ઇર્ષા અને અસંતોષથી પીડાતા હોય છે. વળી જ્યાં દેવીઓનો યોગ હોય છે તેવા નીચેના દેવલોકમાં તો ભોગતૃષ્ણા પણ વિશેષ હોય છે. ી હિતશિક્ષા : વિચારવા જેવું તો એ છે કે માનવજન્મના અલ્પ આયુષ્યકાળમાં પરિચિત સાધનોના ભોગથી કે તૃષ્ણાથી જો જીવ કર્મનું ભાજન બનતો હોય તો દીર્ઘકાળના આયુષ્યવાળા, વળી જેની પાસે સમકિત જેવું પાપનિવારક સાધન નથી, તેવા જીવો ભલે દેવ હોય પણ કર્મના કોયડાથી છૂટી શકતા નથી. પુણ્યયોગ પૂરો થતાં તે જીવનું જેમ ઘાડપાડુ સર્વસ્વ લૂંટી લે તેમ દેવાયુ પૂરું થતાં દેવજનિત સુખો સમાપ્ત થાય છે. અને કંઈક પુણ્યયોગ શેષ રહ્યો હોય તો માનવજન્મ પામે છે; નહિ તો તિર્યંચગતિમાં કાર્મણકાયયોગથી દોરવાઈને તેવા સ્થાનમાં ઉત્પન્ન થાય છે. ભવ પાંચમો : કૌશિક નામે બ્રાહ્મણ મહાવી૨નો જીવ બ્રહ્મદેવલોકોનું દસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી કોલ્લાક સંનિવેશમાં (ગામનાં) એક બ્રાહ્મણની પત્નીના ઉદરથી કૌશિક નામના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. યુવાનવયે તેનાં લગ્ન થયાં. ગૃહસ્થજીવનમાં અર્થોપાર્જનની પાછળ નિરંતર કાળ વ્યતીત થતો હતો. વળી વૈભવની વિપુલતા સાથે કામના અને ઇચ્છાઓ પણ બળવાન હતી. આમ અર્થ અને કામની પાછળ નિરંતર સમય વ્યતીત કરતો હતો. આરંભ અને પરિગ્રહમાં રાચી રહેલા તે બ્રાહ્મણે દીર્ઘકાળ સુધી સંસારના સુખો ભોગવી અંતકાળમાં પૂર્વસંસ્કારબળે ત્રિદંડીસંન્યાસીનો વેશ ધારણ કર્યો. હિતશિક્ષા ૪ ૧૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ નાના દીર્ઘકાળના જીવન દરમ્યાન આરંભ અને પરિગ્રહના અત્યંત મૂછવશ કરેલાં પાપકર્મોનું કોઈ આલોચન કર્યા વગર વળી ત્રિદંડીના વેશમાં શુદ્ધ ચારિત્રના અભાવે અંધકારમય સમય વ્યતીત કરીને એંશી લાખપૂર્વનું આયુષ્ય ભોગવી, તિર્યંચયોનિમાં જન્મ લઈ. ત્યાં વળી વધુ નીચેની યોનિમાં જન્મ લઈ, ઘણા પ્રકારના નાના નાના ભાવોમાં એ જીવ પરિભ્રમણ કરતો રહ્યો. તે. તે સ્થાનોમાં દુઃખ ભોગવતો અકામ નિર્જરા કરતા જીવનો કંઈક વિકાસ થતો રહ્યો. ભવ છો પુષ્યમિત્ર નામે બ્રાહ્મણ હાડકાના મહાવીર પ્રભુનો જીવ ઘણા કાળ સુધી સંસારનું પરિભ્રમણ કરીને માનવદેહ પામ્યો. તે પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ તરીકે જનમ્યો. તેનું આયુષ્ય ૭૨ લાખ પૂર્વનું હતું. જ્ઞાનીજનો કહે છે કે આહારાદિ સંજ્ઞા, પંચન્દ્રિયસુખના વિષયો, કષાય જનિત રાગાદિ પરિણામો જીવની સાથે સંસ્કાર રૂપે આવે છે. જો પૂર્વના આરાધનનું બળ ન હોય તો મનુષ્યજન્મમાં થયેલો ઇન્દ્રિયો અને બુદ્ધિનો વિકાસ જીવને ભોગરૂપી રોગમાં વ્યાકુળ કરે છે. એ ભોગસુખની લાલચમાં જીવ ફસાય છે. પૂર્વકર્મના સંસ્કારને વિવશ બની, ભૌતિક સુખકન્ય પુણ્યને પાપમાં પરિવર્તિત કરે છે. આરાધક જીવોએ કર્મની આ માયાને – લીલાને જાણી અને એ માયા તેમને છેતરે તે પહેલાં તેઓએ માયાને ત્યજી દીધી હોય છે. પરંતુ કર્મવિવશ જીવ સંયોગોથી ઘેરાઈ જાય છે. પુષ્યમિત્ર પાસે ભોગસુખનાં સાધનોની વિપુલતા હતી. આયુષ્યસ્થિતિ દીર્ઘ હતી. ૭૨ લાખ પૂર્વના આયુષ્યને ભોગવી તેણે પૂર્વના સંસ્કારયોગે સંન્યાસ ગ્રહણ કરી ત્રિદંડીવેશને ધારણ કર્યો. મિથ્યાદર્શનના યોગથી અજ્ઞાન તપ કરતા પુષ્પમિત્ર આયુકર્મ પૂર્ણ કરી મરણ પામ્યો. દેવલોકમાં ઉત્પન્ન થયો. ૧૮ ૪ હિતશિક્ષા Page #30 -------------------------------------------------------------------------- ________________ - - - - - - -- --- ર હિતશિક્ષા : આ પ્રમાણે દેવલોકમાં જવું અને પુનઃ મનુષ્યપણું પામવું, તે આયુષ્ય ભલે ઉત્તમ છે છતાં તેમાં પરમાર્થ રહિત કાળ વ્યતીત થતો રહે છે. કારણ કે સંસારની ચાર ગતિરૂપ યાત્રામાં કંઈ સુખ નથી. પરંતુ જીવ મોહવશ સુખ માની લે છે. ત્યારે આત્મવિકાસ ત્યાં જ આવરણ પામે છે. જેમ ખીલે બાંધેલી નાવ પાણીમાં હોવા છતાં તેની ગતિ નથી તેમ સંસારના સુખની આકાંક્ષા સહિત ધર્મ અનુષ્ઠાન કેવળ ભૌતિક સુખના પુણ્ય સુધી પહોંચાડે. વળી તેના બદલે અવગતિમાં જવું પડે. મનુષ્યાકૃતિ મટી તિર્યંચની ગતિમાં જાય. દેવલોકમાં તો ભયાનક ખતરો છે. જ્ઞાન રહિતના મળેલાં દેવલોક કેવળ ભોગાસક્તિમાંની વૃત્તિવાળાં હોવાથી ત્યાંથી નીકળ્યો કે તેના ભાગ્યમાં પૃથ્વી, પાણી, વનસ્પતિમાં જન્મ લખાઈ જાય છે. માટે જીવો ! સંસારનાં એ સુખ પણ છેતરામણાં છે. ત્યાં અટકો નહિ પરંતુ જાગૃત થઈ પ્રારંભમાં કષ્ટદાયક છતાં પરિણામે સુખરૂપ એવા સંયમમાર્ગને આરાધો. ભવ સાતમો : સૌધર્મ દેવલોકમાં સાતમા ભાવમાં મહાવીરનો જીવ, તે પુષ્પમિત્રનો જીવ, સૌધર્મ દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવપણે ઉત્પન્ન થયો. પૂર્વના કરેલા બાળતપના પરિણામે દેવલોકનાં સુખ મળ્યાં, પણ હજી ભવભ્રમણ તો ઊભું જ રહ્યું. અને વળી વિરાધનાના યોગે ચઢતીપડતી થતી રહી. જો કે હવે દેવલોકમાં થતાં ભવો ઉત્તરોઉત્તર વૃદ્ધિવાળાં હોય છે છતાં તે સર્વ વૃદ્ધિ પૌગલિક હોવાથી પરમાર્થથી દૂર છે. દેવલોકના ચાર પ્રકાર છે. ૧ ભુવનપતિ. ૨ વ્યંતર, ૩ જ્યોતિષ્ક, ૪ વૈમાનિક રત્નપ્રભા પૃથ્વીમાં ભુવનપતિ અને વ્યંતરના દેવો હોય છે જ્યોતિષ્ક દેવનાં વિમાનો મનુષ્યલોકમાં સદા મેરુપર્વતને પ્રદક્ષિણા આપતાં પરિભ્રમણ હિતશિક્ષા ૧૯ - - - - - Page #31 -------------------------------------------------------------------------- ________________ કરે છે. તેઓની ગોળ ગતિ સ્વભાવસિદ્ધ છે. મનુષ્યલોકની બહારના સૂર્યચંદ્રાદિ સર્વ જ્યોતિષ્ક વિમાનો સ્થિર હોય છે. તે વિમાનોનાં કિરણો સમશીતોષ્ણ હોવાથી સુખાકારી હોય છે. સૂર્યાદિનો પ્રકાશ જ્યાં પહોંચે ત્યાં સદા પ્રકાશ હોય છે. અને પ્રકાશ ન પહોંચે ત્યાં સદા અંધકાર હોય છે. વૈમાનિક દેવો બાર પ્રકાર હોય છે, તેઓ વિમાનમાં ઉત્પન્ન થતાં હોવાથી વૈમાનિક કહેવાય છે, તેમના બે ભેદ છે ૧ કલ્પોપપન્ન ૨. કલ્પાતીત. કલ્પ = આચાર કલ્પમાં ઉત્પન્ન થયેલા દેવો લ્યોપન્ન છે. તેઓમાં પૂજ્યની પૂજા કરવા જેવો આચાર હોય છે. આવા વૈમાનિક દેવોના સ્થાનમાં પુષ્પમિત્ર પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાં દીર્ઘકાળ સુધી સુખ ભોગવી ચ્યવન કરીને મનુષ્ય તરીકે અવતર્યો. + + અમારા પર ભવ આઠમો : અગ્નિદ્યોત બ્રાહ્મણ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને તે અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ તરીકે ઉત્પન્ન થયો. ૬૪ લાખ પૂર્વવર્ષના આયુષ્યના અંતે તેણે સંન્યાસ ગ્રહણ કર્યો, ત્યાં વિવિધ પ્રકારના તપના પરિણામે વૈમાનિકદેવના બીજા દેવલોકમાં ઉત્પન્ન થયો. ભવ નવમો : માનવા મકાન માં માત્ર ઈશાન દેવલોક ઈશાન દેવલોકનું મધ્યમ આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્ય તરીકે ઉત્પન્ન થયો. જરા વારા અવારનવાજ કાજના ૨૦ ૪ હિતશિક્ષા - રાજા રાજ ક રનાર Page #32 -------------------------------------------------------------------------- ________________ - ભવ દશમો : અગ્નિભૂતિ બ્રાહ્મણ ઈશાન દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયો. ભવ અગિયારમો : સનતકુમાર દેવલોકમાં સન્તકુમાર દેવલોકમાં દેવપણે ઉપન્ન થયા. eeeeeeeee ક: ભવ બારમો : માનવજન્મ દેવલોકમાંથી આવી ભવ બારમાં ભારદ્વાજ નામે વિપ્ર. તાપસપણું જ ભવ તેરમો : દેવલોક ભવ તેરમાં માહેંદ્ર કલ્પમાં દેવ થયો. ભવ ચૌદમો : સ્થાવર નામે બ્રાહ્મણ ભવ ચૌદમાં સ્થાવર નામે બ્રાહ્મણ. ભવ પંદરમો : બ્રહ્મદેવલોકમાં ભવ પંદરમાં બ્રહ્મદેવલોકમાં જન્મ્યો. આમ મનુષ્યપણે અને દેવપણે ઉત્પન્ન થઈ પંદર ભવ સુધીનું ચક્ર કપાતું રહ્યું. * હિતશિક્ષા : દેવલોકના સુખ પછી અજ્ઞાનવશ જીવ ઘરતી પરના જંતુ જેવા અનેક જન્મો ધારણ કરી અકામ નિર્જરા કરતો પુષ્પયોગે માનવજન્મ પામે છે. માનવજન્મ મેળવતાં પહેલાં કેટલું મૂલ્ય ચૂકવવું પડે છે. તે સમજાય તેવું છે. હિતશિક્ષા ૨૧ new windownershwan 20000 આ બાજ નજર ના કાકા ન જ Page #33 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwww માનવજન્મ મળ્યા પછી તે ચૂકવેલું મૂલ્ય વિસ્તૃત થઈ જાય છે. અને મુક્તિના નિમિત્તમાં દ્વાર સમું માનવખોળિયું એળે જાય છે. માનવજન્મ મેળવતાં પહેલાં ચૂધેલું મૂલ્ય જાણો છો ? એક શ્વાસમાં સત્તર વખત જન્મમરણ કરી નિગોદમાંથી બહાર નીકળ્યો. પછી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બાદર નિગોદ જેવાં સ્થાનોમાં એક એક યોનિમાં અનંતવાર જન્મમરણ કર્યા. તેમાં દબાયો, ચંપાયો. શેકાયો, ઘણાં દુઃખ પામ્યો. આટલી કિંમત ચૂકવ્યા પછી બે ઇન્દ્રિયપણું પામ્યો, ત્યાં કેટલી પરવશતા ? અને મૂકપણે કેવળ દુઃખ જ સહેવાનાં. ત્યાંથી ધક્કે ધક્કે ત્રણ ઇન્દ્રિય પામ્યો. ત્યાં પણ આજ કાળમાં ઔષધ જેવા પદાર્થો માટે તારો અને લાખોની સંખ્યામાં રહેલા તારા જેવા જીવોનો એક ક્ષણમાં કચ્ચરઘાણ નીકળી ગયો. તે જ પ્રમાણે ચાર ઈન્દ્રિયો પામ્યો ત્યારે દુ:ખ ભોગવ્યાં. પછી તિર્યંચ પંચેન્દ્રિપણું પામ્યો. મત્સ્યગલન્યાયે ત્યાં પણ સબળ પ્રાણીઓ વડે હણાયો. અને માનવો દ્વારા પણ પીડા પામ્યો. હળે જોતરાયો. ઊંટ થઈને બાવળિયા આરોગ્યા. સિંહ થયો પણ પાંજરે પુરાયો. પક્ષી થઈ પાંજરે પુરાયો, બળદ થઈને કતલખાને પહોંચ્યો. જીવ આવાં ઘણાં દુઃખો પામ્યો. કેટલાયે કાળે માનવજન્મ પામ્યો, તેમાં હલકાં કૂળ પામી ધર્મવિહીન જન્મો એળે ગયા. કોઈ પુણ્યયોગે હવે અહીં સુધી પહોંચ્યો. પુનઃ આવું મેળવતાં વળી આવી જ દશા થશે. માટે મળેલા જન્મને સંયમને માર્ગે વાળી સુખી થવું. કરવા ભવ સોળમો : વિશ્વભૂતિ રાજકુમાર પરમાર્થમાર્ગમાં જાતિવેશનો ભેદ નથી. વળી, કોઈ કુળ હલકું કે ઊચું નથી. પણ જગતની વ્યવસ્થામાં કર્યજનિત આવા ભેદ છે. બ્રાહ્મણકુળ હલકું અને ક્ષત્રિયકુળ ઊંચું એવો ભેદ કેવળ પ્રકૃતિની અપેક્ષાએ છે. ૨૨ ૪ હિતશિક્ષા રાજા ના રાજા કરાવવાની અરજી નામ જ કામ રક છે Page #34 -------------------------------------------------------------------------- ________________ -------- ! નનનન ---- નાના-નાના નનનનન વાસ્તવમાં બ્રાહ્મણકુળની સંસ્કારે યાચકવૃત્તિની પ્રધાનતા હતી. અને ક્ષત્રિયકુળ પરાક્રમપ્રધાની હોય છે. પરમાર્થમાર્ગમાં અંતરંગ અને બાહ્ય પરાક્રમ – પુરુષાર્થની આવશ્યક્તા હોવાથી કુળની માન્યતા ચાલી આવે છે. અર્થાત તે કાળે તે સમયે મરિચિના ભવમાં મહાવીરના જીવે જે ત્રિદંડીવેશ ધારણ કર્યો તેના સંસ્કાર અને કુળમદને કારણે હલકું ગોત્ર કર્મ નિર્માણ કર્યું હતું. તેના પરિપાકરૂપે પુનઃ પુનઃ બ્રાહ્મણકુળમાં જન્મની પરંપરા ચાલતી રહી. વળી તેમાં કંઈ મંદતા થઈ. મહાવીરનો જીવ બ્રહ્મદેવલોકનું મધ્યમ આયુષ્ય પૂર્ણ કરીને રાજગૃહનગરમાં વિશ્વભૂતિ નામના રાજકુમાર તરીકે ઉત્પન્ન થયો. રાજગૃહીનગરીમાં વિશ્વનંદી રાજા, રાણી પ્રિયંગુ, પુત્ર વિશાખાનંદી. નાનો ભાઈ વિશાખાભૂતિ, રાણી ધારિણી, પુત્ર વિશ્વભૂતિ. વિશ્વભૂતિ પરાક્રમી હતો. સૌને પ્રિય હતો. રાજવૈભવમાં ઊછરતો યૌવનવયે અનેક રાણીઓનો સ્વામી થયો. અનેક પ્રકારના સુખભોગમાં રાચતો હતો. એક દિવસ પુષ્પકરંડક નામના ઉપવનમાં ક્રીડા કરતો હતો. યોગાનુયોગ યુવરાજ વિશાખાનંદી પણ પોતાની રાણીઓ સાથે એ જ સમયે ઉપવન પાસે આવ્યો. પ્રથમ તો રાજ્યના નિયમ મુજબ બહાર જ ઊભો રહ્યો. તે વખતે યુવરાજની માતાની રાણીની દાસી એ જ ઉપવનમાં પુષ્પ લેવા આવી હતી. તેને પણ પાછા ફરવું પડ્યું. જેમ શેઠ કરતાં મુનીમ ડાહ્યા હોય તેમ દાસીએ રાણીને વાત કરી કે ઉપવનમાં વિશ્વભૂતિના વાસ હોવાથી હું તો પાછી આવી પણ તમારો પુત્ર યુવરાજ પણ ઉપવનની બહાર ઊભો છે. આ કેવી વ્યવસ્થા કહેવાય? વળી વિશ્વભૂતિ બળવાન છે. તે ભવિષ્યમાં સત્તા પર આવશે તો તમારે અને તમારા યુવરાજને આમ માર્ગ પર ઊભું રહેવું પડશે. રાણીને પણ આ વાતની ચોટ લાગી, અને પોતે અલંકાર વગેરેનો ત્યાગ કરી કોપખંડમાં જઈને બેઠી. રાજા વિશ્વનંદીને સમાચાર મળ્યા. ભોગી ભ્રમર જેવા રાજાઓ રાણીનાં કોપરીસને સહન કરી શકતા હિતશિક્ષા જ ૨૩ નાના નાના નાના કરવાના નાના નાના નાના નાના નાના Page #35 -------------------------------------------------------------------------- ________________ નથી. વિશ્વનંદી કોપખંડમાં ગયા. અલંકાર રહિત નિસ્તેજ રાણીને જોઈ ક્ષોભ પામ્યા. અને કારણ જાણવા મળ્યું. રાજાને વિશ્વભૂતિ પ્રિય હતો. મોટાભાઈ તેની સોંપણી કરીને ગયા હતા. તેને દુઃખી કરવો કે અન્યાય કરવો તે રાજાના પક્ષે અયોગ્ય હતું. અને રાણીને મનાવવી તે પણ જરૂરી હતું. આથી રાજાએ એક યુક્તિ કરી, જો કે તે ખોટી હતી. રાજ્યના સામંત પુરુષસિંહે બંડ ઉઠાળ્યું છે, તેની સામે યુદ્ધ કરવાની જરૂર ઊભી કરી, રણશીંગુ વગડાવ્યું. વિશ્વભૂતિને આ વાતની જાણ થતાં તે તરત જ ઉપવનમાંથી બહાર નીકળ્યો, અને વિશ્વનંદીની આજ્ઞા લઈ યુદ્ધ કરવા નીકળ્યો. જ્યારે તે પુરુષસિંહની સામે ગયો ત્યારે આજ્ઞાપાલક પુરુષસિંહને આશ્ચર્ય થયું. આથી વિશ્વભૂતિને આ પ્રસંગમાં કંઈ કપટ છે તેનો ખ્યાલ આવ્યો. તે પાછો ઉપવન પાસે આવ્યો ત્યારે ઉપવનપાલકે ખબર આપ્યા કે ઉપવનમાં વિશાખાનંદી પોતાની રાણીઓ સાથે ક્રીડા કરે છે. આથી વિશ્વભૂતિ અત્યંત કોપાયમાન થયો. અને નજીકમાં રહેલા વૃક્ષને એવું હલાવ્યું કે તે વૃક્ષ પરનાં બધાં જ ફળ જમીન પર ખરી પડ્યાં. અને વળી દરવાનને ધમકાવ્યો કે રાજા પ્રત્યેના સ્નેહને કારણે તમને સૌને જીવતા જવા દઉં છું, નહિ તો આ ફળની જેમ તમારાં સૌનાં મસ્તક ધડ પરથી છૂટાં કરી નાખત. કોપાયમાન થયેલો તે વિશ્વભૂતિ ત્યાંથી પાછો ફર્યો, ત્યાં વળી તેને કાકા વિશ્વનંદીના આવા કપટકાર્યથી અને વિશાખાનંદીના પ્રપંચથી આમ ત્રિવિધ સંતાપથી તેનું મન સંસાર પરથી ઉગ પામી ગયું. આથી તે રાજ મહેલે ન જતાં અન્ય ઉપવનમાં બિરાજમાન સંભૂતિ આચાર્ય પાસે પહોંચ્યો, અને તેમની પાસે દીક્ષા અંગિકાર કરી. વિશ્વભૂતિનો સંસારત્યાગ નગરચર્ચાનો વિષય બની ગયો. જનપ્રિય વિશ્વભૂતિના ત્યાગથી પ્રજા ક્ષોભ પામી ગઈ. રાજા વિશ્વનંદીને અને પિયંગુ રાણીને પણ હવે વાસ્તવિક્તાનો ખ્યાલ આવ્યો કે પુત્રમોહે તેઓએ વિવેકી અને ગુણવાન કુમારને અન્યાય કર્યો છે. આથી તેઓ રાજપરિવાર ૨૪ જે હિતશિક્ષા MAMARA - Page #36 -------------------------------------------------------------------------- ________________ સહિત શીઘ્રતાથી વિશ્વભૂતિ મુનિ પાસે પહોંચ્યાં અને પોતાની ભૂલની ક્ષમા માગી. મુનિને પાછા ફરવા વિનંતી કરવા લાગ્યાં. પણ વિશ્વભૂતિમાં હાલતો વૈરાગ્યની ભાવના પ્રબળ હતી તેથી તેમની પ્રિયતમાઓના કલ્પાંત કે પરિવારની લાગણીઓ તેમને લોભાવી ન શકી. રાજપરિવારનાં સૌ પાછા ફર્યા. વિશ્વભૂતિ ગુરુ સાથે વિહાર કરી ગયા. જેવા સંસારમાં પરાક્રમી હતા તેવા હવે સંયમમાં પરાક્રમથી આગળ વધતા થયા. શ્રુતજ્ઞાનની ઉપાસના અને તપની આરાધના કરવા લાગ્યા. માસખમણ જેવી ઉગ્ર તપશ્ચર્યા વડે દેહ તો કૃશ થઈ ગયો હતો. એકવાર તેઓ વિહાર કરીને મથુરાનગરીમાં આવ્યા, ત્યારે માસખમણનું પારણું હતું. ગુરુઆજ્ઞા વડે એકાકી વિહાર કરતા તેઓ મથુરાનગરીના એક રાજમાર્ગ પરથી જઈ રહ્યા હતા. તે વખતે રાજમાર્ગ પરથી જતી એક ગાયનો ધક્કો લાગતાં મુનિ જમીન પર પડી ગયા. એ સમયે વિશાખાનંદી મથુરાની રાજકન્યાને પરણવા સપરિવાર ત્યાં આવ્યો હતો. તે જ રાજમાર્ગ પરના મહેલના ઝરૂખામાં તે ઊભો હતો. તેણે આ દૃશ્ય જોયું. તે વિશ્વભૂતિને ઓળખી ગયો. અને માનવીના મનની ભૂતાવળમાંથી તે ભૂતકાળમાં સરી પડ્યો. પેલો ઉપવનનો પ્રસંગ તેની નજર સામે તાદૃશ્ય થયો. અને તેનો અહમ્ જાગી ઊઠ્યો. તેના મુખમાંથી કટાક્ષબાણ નીકળ્યું કે વૃક્ષનાં તમામ ફળને એક મુઠ્ઠીથી તોડી પાડનાર આ જ કાયા હતી? આજે તે બળ ક્યાં ગયું? આ શબ્દબાણથી વિશ્વભૂતિનું હૃદય વીંધાઈ ગયું. તેમણે ઊંચું જોયું, તે વિશાખાનંદીને ઓળખી ગયા. તેનું ખંધું હાસ્ય જોઈ તેમનામાં રહેલા પેલા ક્રોધના અંશો સુક્કી જમીન પર વર્ષા થતાં ઘાસ ફૂટી નીકળે તેમ એ અંશોના અંકુરો આવેશ બનીને ફૂટી નીકળ્યા અને મુનિધર્મ ચૂકી ગયા. ક્યાં જીવો પ્રત્યે પ્રેમ અને કરુણા રાખવાનો તેમનો ધર્મ અને ક્યાં કોપથી પ્રચંડ બનેલાં તેમનાં ચક્ષુ ? ચક્ષુઓમાં તો જાણે અંગારા ઝરવા લાગ્યા. અને મુખમાંથી નીકળેલી વચનજ્વાળાઓએ વળતો જવાબ વાળ્યો. હિતશિક્ષા જ ૨૫ www dan ના કાકા મારા કાકાનાવવા Page #37 -------------------------------------------------------------------------- ________________ sonanતતતનતના સરકારી કામકાજમાનાના નાના નાના we હે વિશાખનંદી ! એ વખતની કાયા જેવું જ બળ આજે પણ છે, તું આ કૃશકાયા જોઈ ભ્રમમાં ન રહેતો. છતાં તારે મારું બળ જોવું છે તો જો.' આમ કહી પેલી ગાયને શિંગડેથી પકડીને ચક્કર ચક્કર ફેરવી. ને આકાશમાં ઉછાળી. આ દૃશ્ય જોઈને વિશાખાનંદી તો ગભરાઈને મહેલમાં ઘૂસી ગયો. કે રખે ને તેમની આંખના અંગારા તેને બાળીને ભસ્મ કરી ન દે ! પરંતુ વિશ્વભૂતિનો આવેશ આટલેથી શમ્યો ન હતો. હજી તેમનો ક્રોધાવેશ મર્યાદા ચૂકી વૃદ્ધિ પામ્યો અને મુનિનો સંયમ નષ્ટભ્રષ્ટ થઈ ગયો. વર્ષોની તપશ્ચર્યાનું નિયાણું બાંધી એક હૂંડીમાં ચૂકવીને વેડફી નાંખ્યું. ભવાંતરે મને એવું બળ મળો કે આ વિશાખાનંદીને હણનારો બળવાન થાઉં. માનવજીવન કેવું જટિલ અને કુટિલ છે. જે માર્ગે મોક્ષ પ્રગટ થાય તે માર્ગને મૂકીને નરકની માગણી જીવ કરી બેસે! પતનની પળો જીવને કેવો પરવશ બનાવે છે ? પોતે જ પોતાનો શત્રુ બની જીવનને દુઃખની ખાઈમાં ધકેલી દે છે. મહામૂલા સંયમનું આવું લિલામ? શ્વાસ લેવામાં સંકોચ રાખતા એવા અહિંસાના ઉપાસકમાં આવી વેરની આગ ભભૂકી ઊઠી ? એ આગ પછીના સંયમપાલનના સમયમાં પણ ઠરી ના શકી? તેમને પ્રાયશ્ચિત્તના જળ વડે તેને ઠારી ન દીધી અને આયુકર્મ પૂરું થતાં તેઓ કાળધર્મ પામ્યા. # હિતશિક્ષા : વિશ્વભૂતિનું ઉપવનમાં હોવું અને બહાર વિશાખાનંદીનું ઊભા રહેવું, તેમાં દાસીની વાતથી અહમનું ઉત્કટ થવું આ ત્રણ પ્રસંગો શું સૂચવે છે ? જ્યારે કોઈ વિષયની અપેક્ષા થાય ત્યારે ધીરજ રાખવી જરૂરી છે. વિશાખાનંદીમાં ધીરજના અભાવથી કપટ પણ થયું. દાસીની વાતનો ઉદારતાથી વિચાર કરી ન શક્યો તેથી નાનાભાઈ પ્રત્યેનો પ્રેમ જાળવી ન શક્યો. દાસીપણાની હલકી વૃત્તિએ વાતની રજૂઆત કરી મોટું રૂપ આપી દીધું . ૨૬ જ હિતશિક્ષા તાકાત કરવામeesewાહાહાહાહાહાહesses a Page #38 -------------------------------------------------------------------------- ________________ વિશ્વભૂતિમાં શારીરિક બળની વિશેષતા હતી, તેથી જ્યારે વાસ્તવિક્તાનો ખ્યાલ આવ્યો કે તેની સાથે કપટ રમાઈ ગયું છે, ત્યારે પેલા શારીરિક બળે અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. પરંતુ સંયમ અને વિવેકના સંસ્કારથી ભાઈની હત્યા ન કરી, પણ પેલા બિચારા વૃક્ષના ફળની અવદશા કરી. તેમાંથી મનમાં અંકિત થયેલો પ્રચંડ ક્રોધ ક્ષણિકવાર શાંત પડીને તેના સંસ્કાર મૂકી ગયો. તેણે મુનિપણામાં હોવા છતાં વિશ્વભૂતિનું ભાન ભુલાવી દીધું : હે ભવ્યાત્માઓ ! આ પ્રસંગ એવી શીખ આપે છે કે ત્યાગ, નિયમ, કે સંયમના માર્ગે જતાં પહેલાં જો કોઈ અશુભભાવને પરિણામે આવેગો ઊપજતા હોય તો તેની આલોચના કરવી, કે ગુરુજનો પાસે પ્રાયશ્ચિત્ત લઈ તે આવેશો કે આવેગોના વેગને પ્રથમ શાંત કરી દેવો. જેથી ત્યાગ કે સંયમની મૂડી આવા પ્રસંગે નષ્ટ થઈ ન જાય. ક્યાં મુનિપણાનાં તપ, ત્યાગ અને જ્ઞાનની આરાધના ? અને ક્યાં શારીરિક શક્તિના બળ ઉપર વિવશ થઈને નિયાણું બાંધી તપ-ત્યાગને વ્યર્થ કરવાની મુનિની ચેષ્ટા? ખરેખર છુપાઈને રહેલી મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય જીવને પતનમાં લઈ જાય છે. માટે જ જાણે ભવિષ્યમાં ભગવાન પુનઃ પુનઃ ગૌતમને કહેવાના છે કે : “હે ગૌતમ ! ક્ષણનો પણ પ્રમાદ ન કર.” વિશાખાનંદી એ વ્યક્તિ છે તેમ ન માનો, તે આપણી પ્રકૃતિનો પ્રકાર છે. તમે સંસારનું જે સુખ ઇચ્છો તે બીજો ભોગવતો હોય તો તમને બહાર ઊભા રહેવામાં ધીરજ કેટલી રહે ! તમને ખબર પડે કે આ તો કપટ હતું તો ત્યાગ સૂઝે કે બદલો લેવાનું સૂઝે ? વળી વિરોધનાં શબ્દબાણ સહન કરવાં હોય ત્યારે શું કરો ? મનને સમતામાં લાવવું કેવું કપરું છે ? ઘણા જન્મ સાધ્ય થાય તેવું તે કઠણ કાર્ય છે. છતાં તેમ કર્યા વગર જીવને પરમાર્થ સાધ્ય નથી. હિતશિક્ષા જ ર૭. Page #39 -------------------------------------------------------------------------- ________________ ભવ સત્તરમો : દેવલોકમાં મહાશુક્રદેવપણે ઉત્પન્ન થયા વિશ્વભૂતિના જીવે મુનિપણામાં કરેલા તપત્યાગના નિમિત્તે કરેલા શુભભાવોથી નીપજેલાં પુણ્યયોગે દેવલોકમાં ઉત્પન્ન થયા. દીર્ઘકાળ સુખ ભોગવી વળી પુનઃ મનુષ્યલોકમાં અવતર્યા. * ભવ અઢારમો : ત્રિપૃષ્ઠ વાસુદેવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી વિશ્વભૂતિના જીવે જે સંચિત પુણ્યથી નિયાણું કરેલું, તે અનુસાર પોતનપુર નગરમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે જન્મ્યો. પોતનપુર નગરના રાજા રિપુપ્રતિશત્રુ નામ પ્રમાણે દુશ્મનને જીતનારો હતો. તેને ભદ્રા નામે રાણી હતી. સુખભોગની ફળશ્રુતિ અનુસાર તેને અચલ પુત્ર અને મૃગાવતી પુત્રી એમ બે સંતાનોની પ્રાપ્તિ થઈ હતી. મૃગાવતી અત્યંત રૂપવાન હતી. તે યૌવનવયમાં આવી ત્યારે સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું એકવાર રૂપવતી કન્યાને જોતાં રિપુપ્રતિશત્રુમાં વિકારરૂપી શત્રુ જાગી ઊઠ્યો જેનો તે પ્રતિકાર કરી ન શક્યો. અને તેના મનમાં નિજ કન્યા સાથે જ લગ્ન કરવાની વાસના પ્રબળ બની. આથી તેણે કપટ આદર્યું અને મંત્રીઓ તથા મહાજનોને પૂછ્યું કે આ રાજભવનમાં જે જે વસ્તુઓ છે તેનો માલિક કોણ બને ? સૌએ રાજા પ્રત્યેના વિશ્વાસ અને આદરથી પ્રત્યુત્તર વાળ્યો કે રાજભવનની વસ્તુના માલિક રાજા જ હોય. તરત જ રાજાએ વાતનો દોર પક્ડી લીધો કે રાજભવનમાં મૃગાવતી રૂપવાન કન્યારત્ન છે. તમારા સૌની સમ્મતિથી હું તેનો માલિક હોવાથી તેને હું મારી રાણી બનાવું છું. આમ કહીને તરત જ લગ્નની તૈયારી કરીને રાજા સ્વકન્યા સાથે પરણ્યો. ત્યારથી લોકો તેને પ્રજાપતિ કહેવા લાગ્યા. ૨૮ ૪ હિતશિક્ષા Page #40 -------------------------------------------------------------------------- ________________ " " " ' ' પ્રજાપતિ અને મૃગાવતી ભોગસુખ માણી રહ્યા હતા. સમય જતાં તેમને પુત્રની પ્રાપ્તિ થઈ. તેનું નામ ત્રિપૃષ્ઠ પાડવામાં આવ્યું. જે ભગવાન મહાવીરના અઢારમા ભવરૂપે ત્રિપૃષ્ઠ વાસુદેવ થયો. વિશાખાનંદીનો જીવ તુંગગિરિમાં કેશરીસિંહ થયો. તે શંખપુરમાં અતિ ઉપદ્રવ કરવા લાગ્યો. જૈનદર્શનપ્રણાલિ પ્રમાણે વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બળદેવની જોડી હોય છે. બળદેવ મોટાભાઈ અને વાસુદેવ નાના ભાઈપણે હોય છે. પ્રતિવાસુદેવ અને વાસુદેવને યુદ્ધ થતું હોય છે. તેમાં પ્રતિવાસુદેવ હણાય છે. દેવો વાસુદેવને પ્રસિદ્ધિ આપે છે. રતનપુર નામના રાજ્યનો અશ્વગ્રીવ નામે પરાક્રમી રાજા હતો. નૈમિત્તિકે પોતાના સામુદ્રિક જ્ઞાનવડે જોઈને રાજાને કહ્યું કે આપના ચંડવેગ દૂતને જે અપમાનિત કરશે, અને નગરના શાલિક્ષેત્રના વિસ્તારમાં વિકરાળ સિંહને જે રાજકુમાર ઊભો ને ઊભો ચીરી નાખશે, તેના હાથે તમારું મરણ થશે. મરણ આગળ મોટા અધિપતિ પણ ધ્રૂજી ઊઠે, તેમ અશ્વગ્રીવ પ્રથમ તો આ વાત સાંભળીને ઘૂજી ઊઠ્યો. પણ પરાક્રમી હતો. તેણે વિચાર્યું કે ખંડિયા રાજાનો એક રાજકુમાર શું મને હણી શકે ? છતાં મનમાં ભયનો પ્રવેશ થઈ ચૂક્યો હતો, એટલે સજાગ હતો. પણ તેથી શું? નિયતિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે સંયોગ તેને આધીન બને છે. - રત્નપુરની નજીકમાં શાલિક્ષેત્ર-ડાંગરના ખેતરોમાં એક સિંહ ફરતો અને ખેડૂતોને રંજાડતો હતો. તેણે સંહારલીલા આદરી હતી. માનવોને પોતાનું રક્ષણ કરવું પણ જોખમી બન્યું હતું. આ સમાચાર અશ્વગ્રીવને મળ્યા. હજી તે પોતાના પરાક્રમ પર મગરૂર હતો. તેથી તેણે વિચાર કર્યો અને આજ્ઞાવર્તી દરેક રાજાઓને ક્રમશઃ આ ક્ષેત્રનું રક્ષણ કરવાનું કામ સોંપ્યું. વળી તેની જાણમાં આવ્યું કે પ્રજાપતિ રાજાના બે પુત્ર અચલ અને ત્રિપૃષ્ઠ અતિ બળવાન છે. આથી તેણે પોતાના રાજદૂત ચંડવેગને હિતશિક્ષા જ ૨૯ રાતવાર વવવવવ વવવવવવવવવવવ વવવવ રાજકારણ ગરમ રાજારામ Page #41 -------------------------------------------------------------------------- ________________ પોતનપુર મોકલ્યો. તે સમયે રાજસભામાં નાચગાનનો જલસો ચાલી રહ્યો હતો, અને રાજસભા તે જોવામાં મસ્ત હતી, ત્યાં ચંડવેગે સભામાં પ્રેવશ કર્યો. અને તેણે અશ્વગ્રીવરાજાનો જયઘોષ કર્યો. પ્રજાપતિ રાજા અશ્વગ્રીવના બળને જાણતો હતો. નાચગાનના કાર્યક્રમમાં રંગમાં ભંગ પડ્યો. પ્રજાપતિ ઊઠ્યો અને તેણે રાજદૂતનું સ્વાગત કર્યું. અચલ કે ત્રિપૃષ્ઠ રાજદૂતને ઓળખતા ન હતા, અને મંત્રીએ જ્યારે તેને સમજાવ્યો ત્યારે પણ તેને લાગ્યું કે આ રાજદૂતે કાર્યક્રમમાં ભંગ પાડ્યો છે માટે સજાને યોગ્ય છે; પણ મંત્રીના કહેવાથી તે ત્યારે શાંત રહ્યો. રાજદૂતને માનસન્માન સાથે વિદાય કરવામાં આવ્યો. ત્રિપૃષ્ઠના મનમાં હજી પેલો આવેશ શમ્યો ન હતો. તેણે પિતાને અજાણ રાખી રાજદૂતને માર્ગમાં જ પડકાર્યો, અને અપશબ્દ સંભળાવ્યા. પોતાની વજ્રમુષ્ટિ વડે ચંડવેગને ઘા કરવા ગયો. પરંતુ અચલ જે નીતિમાન હતો, તેણે ત્રિપૃષ્ઠને વાર્યો, છતાં આવેશભર્યો તે શાંત તો ન થયો. તેણે ચંડવેગને જીવતો છોડ્યો પણ તેના તમામ સાથીઓને લૂંટી લીધા, અને ફક્ત પહેરેલે કપડે સૌ રતનપુર પહોંચ્યા. પ્રજાપતિને ત્રિપૃષ્ઠના આ કાર્યની ખબર મળતાં તે મૂંઝાયો. કારણ કે તે જાણતો હતો આનું પરિણામ પરાક્રમી અશ્વગ્રીવને યુદ્ધનું આમંત્રણ આપવા જેવું આવશે. વળી આ સમાચાર અશ્વગ્રીવને મળ્યા. તેના મનમાં નિમિત્તિકે ભાખેલા ભાવિનો ભયાનક ભય હતો. આથી ત્રિપૃષ્ઠનો નાશ થાય તો ભય નાશ પામે. તેવા આશયથી તેણે નિમિત્તિકે બતાવેલો બીજો ઉપાય હાથ ધર્યો. અશ્વગ્રીવે પ્રજાપતિને આદેશ મોકલ્યો કે તમારે શાલિક્ષેત્રમાં ફરતા વનરાજથી એ પ્રદેશનું રક્ષણ કરવાનું છે. આ સમાચાર સાંભળી પરિસ્થિતિની ગંભીરતા પ્રજાપતિ સમજી ગયો. તેણે ત્રિપૃષ્ઠને કહ્યું કે, ૩૦ ૪ હિતશિક્ષા Page #42 -------------------------------------------------------------------------- ________________ તારા - રામના નાના નાના “જો તારા અવિચારી કાર્યનું પરિણામ ! હવે મારે પેલા જીવતા સિંહની બોડમાં હાથ નાંખવાનો છે.” અચલ અને ત્રિપૃષ્ઠ પણ મહા બળવાન હતા. તેમણે પિતાજીને કહ્યું કે “આપ નિશ્ચિત રહો અમને સિહની બોડમાં જવા દો.” અશ્વગ્રીવને સમાચાર પહોંચ્યા કે પ્રજાપતિને બદલે બે રાજકુમાર આવે છે. તેણે વિચાર્યું કે મારી ભવિષ્યવાણી સાચી કે નહિ તેનું નિરાકરણ થશે. જો સિંહ મરશે તો તે શાલિક્ષેત્ર નિર્ભય થશે. અને ત્રિપૃષ્ઠ મરશે તો વળી પોતાનો પ્રતિસ્પર્ધી વગર યુદ્ધ હણાશે. અચલ અને ત્રિપુષ્ઠ રથમાં બેસીને સૈન્ય સાથે શાલિક્ષેત્રમાં આવી પહોંચ્યા. સૈન્યને થોડે દૂર રાખી તેઓ સિંહની ગુફા તરફ જવા લાગ્યા. માર્ગમાં તેમણે જોયું કે માણસોનાં હાડકાંના જ્યાંત્યાં ઢગલા પડ્યા હતા. વાતાવરણ ગંભીર લાગતું હતું. પરંતુ આ બંને રાજકુમારો તો મહાપરાક્રમી હતા. તેઓ તદ્દન સિંહની નજીક આવી પહોંચ્યા છતાં સિંહ તો પોતાની જગાએ પડ્યો રહ્યો. પંરતુ જ્યારે ત્રિપૃષ્ઠ તદ્દન નજીક આવીને તેની સામે પડકાર કર્યો. ત્યારે સિંહ પણ પોતાની ડોક ઊંચી કરી ઊભો થયો. અને રથની સામે ગયો. તે વખતે ત્રિપૃષ્ઠ પણ રથમાંથી નીચે ઊતર્યો. તેણે વિચાર્યું સિંહ વાહન વગરનો છે માટે પોતે પણ વાહનનો ત્યાગ કરવો, સિંહ એકલો છે તેથી પોતે પણ અચલને રથમાં બેસવા કહ્યું. વળી સિંહ નિશસ્ત્ર હોવાથી પોતે પણ શસ્ત્રનો ત્યાગ કર્યો. સિંહે જોયું કે આવી રીતે નિઃશસ્ત્ર માનવ તેની સામે પ્રથમ જ વાર ઊભો છે. તેણે એક મોટી ત્રાડ પાડી, ત્યારે જંગલનાં પશુપક્ષીઓ ધ્રુજી ઊઠ્યાં, નાનાં જંતુઓના તો પ્રાણ જ હરાઈ ગયા. અને જ્યારે તેણે યુવાન તરફ યુદ્ધ માટે પોતાનું પૂંછડું પછાડ્યું ત્યારે ઝાડપાન પણ ધ્રૂજી ઊઠ્યાં. ત્રિપૃષ્ઠ પણ મોટા અવાજે વળતો જવાબ આપ્યો કે તે વનરાજ આજે તારે બળિયા સાથે બાથ ભીડવાની છે. તારા પરાક્રમની આજે કસોટી છે. હિતશિક્ષા # ૩૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - સિંહે પૂછડું ઊંચું કર્યું અને ચારે પગે એવો કૂદ્યો કે જો તે ત્રિપૃષ્ઠ પર પડે તો ત્રિપૃષ્ઠના શરીરના ચૂરેચૂરા થઈ જાય. અને જો મોં વડે તેને ફાડી ખાય તો એક કોળિયે ત્રિપૃષ્ઠ પૂરો થઈ જાય. પણ સિંહ જેવો કૂદીને ત્રિપૃષ્ઠ પર ત્રાટકે તે પહેલાં એક પલકવારમાં ત્રિપૃષ્ઠ તેની સામે કૂદીને એ વિકરાળ સિંહના ઉપર-નીચેના જડબાંને બે હાથ વડે પક્કીને ચીરી નાંખ્યાં. આંખની પલકમાં આ બધું બની ગયું. સિંહ જમીન પર તરફડતો પડ્યો હતો, તેના શરીરમાંથી હજી આહની સિસકારી નીકળતી હતી. તેને આવો કણસતો જોઈ રથના સારથિને દયા ઊપજી. તે તેની પાસે ગયો અને તેને સમજાવ્યો. કે તું જરાય રંજ ના કરતો. તું એક મહાન પરાક્રમી પુરુષના હાથે મરણ પામ્યો છું. શાંત થા. સારથિનાં આ વચન સાંભળી સિહ કંઈક શાંત થયો, પરંતુ તેને બાંધેલા આયુષ્ય પ્રમાણે તે નારકની દુનિયામાં ધકેલાઈ ગયો. અને ત્રિપૃષ્ઠ પોતાનું કાર્ય પૂરું કરીને પોતનપુર પહોંચી ગયો. અશ્વગ્રીવના સૈનિકોએ સિંહનું ચર્મ ઉતારી લીધું, અને રાજા અશ્વગ્રીવને સર્વ સમાચાર આપી, પેલું ચર્મ તેમની પાસે રજૂ કર્યું. અશ્વગ્રીવે તે ચર્મ જોયું અને તેને પેલા નૈમિત્તિકે કહેલા ભાવિના ભણકારા સંભળાયા. તેણે વિચાર્યું ઊગતા દુશ્મનને દૂર કરવો જોઈએ. અશ્વગ્રીવ પ્રજાપતિ સામે યુદ્ધે ચડવાનું કારણ શોધતો હતો, ત્યાં એવું બન્યું કે ત્રિપૃષ્ઠનું આ પરાક્રમ સાંભળી એક વિદ્યાધરે પોતાની સ્વયંપ્રભા કન્યાનું લગ્ન ત્રિપૃષ્ઠ સાથે કર્યું. તે વિદ્યાધર અશ્વગ્રીવનો ખંડિયો રાજા હતો. તેથી અશ્વગ્રીવ આ વાત સહી ન શક્યો. પોતાના આજ્ઞાવર્તી પોતાને પૂછડ્યા વગર પોતાના અજાણ શત્રુને પોતાની કન્યા આપે ? આ કારણને આગળ કરી અશ્વગ્રીવે પ્રજાપતિને એક દૂત સાથે સંદેશો મોકલ્યો, કે સ્વયંપ્રભાનું પ્રાણિગ્રહણ અશ્વગ્રીવ સાથે કરો અથવા યુદ્ધ માટે તૈયાર રહો. આ સંદેશો સાંભળી સૌએ સાશ્ચર્ય હાસ્ય કર્યું કે અશ્વગ્રીવને એટલી પણ ખબર નથી કે દુનિયામાં લોકો પુત્રીનાં માગાં કરે કંઈ પત્નીનાં ૩૨ ૪ હિતશિક્ષા અ - ક ક ન ક - જ છે તે ના Page #44 -------------------------------------------------------------------------- ________________ ના નાના માગાં ન હોય ? વળી ત્રિપૃષ્ઠકુમાર તો તે જ વખતે તલવાર કાઢીને દૂત તરફ ધસ્યો. અચલે વચમાં પડી તેને રોક્યો. પ્રજાપતિએ દૂતને રક્ષણ આપી વિદાય કર્યો. પણ યુદ્ધને નોતરું મળી ગયું. જૈનશાસ્ત્રોની કથા પ્રમાણે તે તે કાળે વાસુદેવ અને પ્રતિ – વાસુદેવનો વૈરસંબંધ હોય છે. બંનેને યુદ્ધ થાય અને પ્રતિવાસુદેવ પરિશ્રમ અને પરાક્રમ કરી જે પૃથ્વીનો અધિપતિ થયો હોય તે સઘળું વાસુદેવ સાથે યુદ્ધમાં હારી મરણ પામી ભરેલું તૈયાર ભાણું વાસુદેવને સોંપતો જાય. કર્મની આવી વિચિત્રતા છે. બંને પક્ષે યુદ્ધની નોબતો ગગડી. યોદ્ધાઓએ શુરાતનની તક ઝપડી લીધી. કંચનધિનાદિ) કામિની (સ્ત્રી) માટે પુરુષો કેવી સંહારલીલા આદરે છે. ત્રિપૃષ્ઠ તો પોતાના અતુલ બળ પર વિશ્વસ્ત હતો. અશ્વગ્રીવ પેલી ભાવિવાણીથી ચિંતિત હતો છતાં વિનાશકાળે વિપરીત બુદ્ધિની જેમ તે પણ યુદ્ધ માટે તત્પર થયો. બંને રણમેદાને પડ્યા. ભીષણ યુદ્ધ થયું. એક માનવની સત્તાલોલુપતાએ કેટલાયે માનવોને ધરતી ભેગા કર્યા. અરે ! ધરતી જ રક્તવર્ણી બની ગઈ. યુદ્ધને જાણે કોઈ આરો જ ન હતો કે શું? અસ્ત્ર ખૂટ્યાં, શસ્ત્ર બાકી ન રહ્યાં અને તો પોણ બંને લડતા રહ્યા. છેવટે અશ્વગ્રીવને જે દેવાધિષ્ઠિત ચક્ર મળ્યું હતું, તેના વડે જીતવાનો મનસૂબો થયો. અને તેણે તે શસ્ત્રને આંગળી પર ઘુમાવી ને ત્રિપૃષ્ઠ પર છેલ્લો પણ મરણિયો ઘા મારી દીધો. તે ચક્રરત્ન ત્રિપૃષ્ઠ પર પડ્યું. બેચાર પળ માટે ત્રિપૃષ્ઠને મૂછ આવી ગઈ. પરંતુ તે જ્યારે સભાન થયો ત્યારે તેણે તે જ ચક્રરત્નને પૂરા વેગથી ઘુમાવ્યું અને અશ્વગ્રીવ પર છોડ્યું. અશ્વગ્રીવ કંઈ વિચારે તે પહેલાં તો તે ચક્રએ પોતાના જ સ્વામીનું માથું ધડથી ઉડાવી દીધું. અશ્વગ્રીવ હણાયો. અને સાતમી નરકે કર્યા કરમ ભોગવવા પહોંચી ગયો. રણમેદાનમાં વાસુદેવના વિજયનાદોથી આકાશ ગાજી ઊઠ્યું. લાંબા કાળથી ચાલતું યુદ્ધ શાંત થતાં સૌને નિરાંત થઈ, દેવો પણ રાજી થયા. હિતશિક્ષા ૪ ૩૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ તેમણે પણ વાસુદેવનું વાજિંત્રનાદથી સ્વાગત કર્યું. રાંક પ્રજાને આમાં શું પ્રયોજન હોય તે તો બેસતા રાજાને તરત જ સ્વીકારી લે. ત્રિપૃષ્ઠ પ્રતિવાસુદેવની સઘળી સામગ્રીનો સ્વામી સ્થપાયો. આટલી સત્તાસામગ્રી ઓછી હોય તેમ વળી ત્રિપૃષ્ઠ યુદ્ધનો શંખનાદ કર્યો, અને બાકીનાં રાજ્યોમાં પોતાની સત્તા સ્થાપવા યુદ્ધે ચઢ્યો. તેના અતુલબળનો સૌએ સ્વીકાર કર્યો. તે અર્ધચક્રવર્તીપણે જાહેર થયો. સુખભોગની સામગ્રીમાં તેનો સમય વહ્યો જાય છે. એ કાળ અગ્યારમા શ્રેયાંસનાથ પ્રભુનો હતો. એક વાર પ્રભુ પોતનપુર પધાર્યા. બળદેવ ધર્મપ્રિય હોય છે. તીર્થંકર પધાર્યાના સમાચાર મળ્યા. બંને ભાઈઓ સપરિવાર દેશના સાંભળવા ગયા. પ્રભુની દિવ્યવાણીનો પ્રભાવ જ એવો હોય છે કે, સૌના હૃદયમાં અભ્યાધિક પ્રકાશ થાય. દિવ્યવાણીના શ્રવણથી ત્રિપૃષ્ઠનો આત્મા જાગી ઊઠ્યો. અને સમ્યકદર્શન હમણાં જ પ્રગટ થાય તેવા ભાવોલ્લાસમાં આવી ગયો. પરંતુ તે ભાવ ક્ષણિક નીવડ્યો. એકવાર ક્ષયોપશમ સમક્તિ પામ્યા પછી, તે વખાઈ જાય છતાં કંઈક નિમિત્ત મળતાં વળી વચમાં ઝબકારો કરી જાય. વિશ્વભૂતિના જન્મમાં મુનિપણામાં તો આ સમકિત સંજ્વલનના અલ્પ કષાય સુધી પહોંચ્યું હતું, પંરતુ ક્ષયોપશમ ક્યારે દગો દે તે કહેવાય નહિ. એ જન્મમાં પણ બળમદથી જીવ ભાન ભૂલ્યો અને પ્રાપ્ત થયેલો અવસર એળે ગયો. વાસુદેવને પુનઃ અવસર મળી ગયો. પણ એ અલ્પ ઝબકારા સામે અદ્ભુત વૈભવ વિલાસ, કંચનના રાશિ અને કામિનીઓનાં રૂપ, યુવાની અને દીવાની, સૂરા અને સંગીતના પાન જીવને ભૂલથાપ આપી દે છે વાસુદેવનો મહેલ એટલે દૈવી સામગ્રી, તેમાંય યુવાની, સત્તાના મદભર્યો ઠાઠ. એકરાતની વાત છે, વાસુદેવ શય્યાગૃહમાં રહ્યા હતા. શવ્યાપાલકને આજ્ઞા કરી કે પોતે નિદ્રાધીન થાય, ત્યારે વાજિંત્રો બંધ કરાવજે. વાસુદેવ થોડીપળોમાં નિદ્રાધીન થયા. શધ્યાપાલકને શિરે જાગવાનું લખ્યું હતું. તેણે સંગીતના સ્વરોમાં ૩૪ ૪ હિતશિક્ષા Page #46 -------------------------------------------------------------------------- ________________ નામ જાગવાનું અસુલભ જણાયું તે બિચારો તેમાં મસ્ત બની ડોલી રહ્યો હતો. પણ આ શું ? વાસુદેવ અચાનક જાગી ઊઠ્યા, અને સંગીતના સ્વરોનું શ્રવણ થતાં જ સત્તાનો મદ અહંકારરૂપે સળવળી ઊઠ્યો. સિંહની જેમ ત્રાડ પાડી, અને શય્યાપાલક સફાળો હાથ જોડી તેની સમક્ષ હાજર થયો. વાસુદેવનું વિકરાળ રૂપ જોઈ ધ્રુજી ઊઠ્યો. પરંતુ પ્રચંડ ક્રોધના આવેશમાં દયાનું બિંદુ ક્યાંથી ટપકે ? વાસુદેવે ધગધગતું ગરમ સીસું મંગાવ્યું અને શવ્યાપાલકને પડાવી તેના બંને કાનમાં નાખી દીધું. પોતે ખુશ થયો, લે આજ્ઞા ઉલ્લંઘનના ફળ ચાખી જો. બિચારા વાસુદેવને ક્યાં ખબર હતી, કે આવા કૂર પરિણામમાં એના આત્મામાં પ્રભુની વાણીથી થયેલો ઝબકારો નષ્ટ થઈ ગયો અને કેવળ અંધકારરૂપ ભાવિ તેના ભાગ્યમાં લખાઈ ગયું. જૈનદર્શનની કથા અનુસાર દરેક કાળે વાસુદેવના આ જ પ્રમાણે લેખો લખાતા હોય છે. પ્રથમ તો મુનિપણામાં જ્યાં સંસાર સમાપ્ત કરવાનાં બધાં સાધનો હોવા છતાં, અજ્ઞાનના ઓળા તેમને ઘેરી લે. નિયાણું બાંધે, અતુલ ઐશ્વર્ય પ્રાપ્ત કરે, અર્ધચક્રી બને, ઘોર સંગ્રામ ખેલે, ક્રૂરતાભર્યું જીવન જીવે, અને સાતમી નરકનો વાસી બને. ત્રિપૃષ્ઠ વાસુદેવ ભલે ભાવી તીર્થંકરનો જીવ હોય, પણ કર્મ ભોગવ્યા વગર છૂટે નહિ. ત્રિપૃષ્ઠની પણ એ જ દશા થઈ. આયુષ્ય પૂર્ણ કરી, અંતિમકાળ સુધી ભોગતૃષ્ણાથી ઘેરાયેલો તે સુખના દસ્તાવેજની મુદત પૂરી થતાં, સીધો સાતમી નરકમાં પહોંચી ગયો. જ હિતશિક્ષા : મનુષ્ય પોતાનાં કર્મોનું કેવું સર્જન કરે છે ! કર્મ જડ વળી પરપદાર્થ છતાં તેના પર માલિકીનો કેવો અજ્ઞાનભાવ હોય છે, કે જે ક્રૂર પરિણામ અને અતિ પરિશ્રમ કે પરાક્રમ કરી નરકમાં ધકેલે, તેવા વાસુદેવ થવાનું નિયાણું કરી શકાય, તો પોતાના જ શુદ્ધ સ્વભાવના પરિણામ અને પરાક્રમ વડે જીવ સીધો મોક્ષનું ભાવિ કેમ નિર્માણ નહિ કરી શકતો હોય? છતાં અજ્ઞાનનું કેવું આવરણ ! હિતશિક્ષા * ૩૫ - - - ------ Page #47 -------------------------------------------------------------------------- ________________ મુનિપણાની સમતા ચૂકીને, બળની મમતા પર વિશ્વભૂતિએ વિકાસની બધી જ તકો ગુમાવી. જો તે જ પળે સમતા ધારણ કરી હોત, તો મેતારજ અને સુકોશલ જેવા મુનિઓ અને પેલા ચારસો નવાણું મુનિઓ જીવતા ઘાણીમાં પિલાયા છતાં કેવી સમતા? કે ઉપસર્ગો તેમને મોક્ષમાર્ગનું નિમિત્ત બન્યા. ગમે ત્યારે એવી સમતા વગર મમતાનો દોર ક્ષય પામતો નથી, છતાં જીવ અહંકારને વશ થઈ કેવો ભયંકર અંજામ લાવે છે ? મુનિપણાના ભાવથી જીવ મોક્ષ પામે તેને બદલે નિયાણા દ્વારા વાસુદેવ થયા પછી જીવ સાતમી નરકે જાય છે. ભાઈ ! આ પ્રસંગ આપણને શીખ આપે છે, આવા રૂડા જીવો પણ અહંકારના દાસ બનીને દુઃખ પામ્યા તો, આપણું શું થશે? અહંકારે કોઈનેય સુખ આપ્યું નથી. પછી તે દુર્યોધન હોય કે રાવણ હોય ! એકવાર અહંકારને તક મળી પછી તે સ્વયં સત્તાધીશ બને છે. અને તેમાં પણ સત્તા – સામગ્રી જેવા યોગ મળે તો તે જ અહંકાર પુષ્ટ થઈ માનવને દાનવ બનાવે છે. શાણો માનવ પણ ભાન ભૂલી એવા દુર્ગુણને વશ બને છે. પુણ્યરાશિને વટાવી દેવા જેવું કાર્ય પણ પેલા અહમમાંથી ઉત્પન્ન થાય છે. તો પછી કેવળ આરંભ પરિગ્રહમાં વસતો જીવ જો મૂછમાં જ રહ્યો તો સેવેલાં તપ-તિતિક્ષા વ્યર્થ જાય છે. પ્રલોભનયુક્ત ચાર દિવસના ચાંદરણા જેવી ચાંદનીનો પ્રકાશ બતાવે અને પછી પૂરા અંધકારમાં ધકેલી દે. માટે ભાઈ ! આવા સુખભોગ કેટલાય મળ્યા અને ગુમાવ્યા તેનો હિસાબ માંડી શકાય તેવો નથી. માટે જાગો, શીવ્રતાથી જાગો અને આત્માને ઓળખો. અને શરીરબળ તથા સત્તાનો મદ કેવો ! પેલા સિંહને ઊભો ચિરી નાખ્યો; એ જ પરાક્રમ કર્મશત્રુને જીતવા કેમ વપરાતું નહિ હોય? ને પેલો બિચારો શવ્યાપાલક? એક નાનીસરખી ભૂલ નાના માનવ માટે મોટી બની ગઈ. તે ભલે જગતના વ્યવહારની વ્યવસ્થા હોય પણ કર્મના રાજા પાસે કોઈ પણ જીવને તેની ભૂલનું પરિણામ ભોગવવું પડે છે. { ૩૬ હિતશિક્ષા -- Page #48 -------------------------------------------------------------------------- ________________ વળી મળેલા વૈભવ-વિલાસને જો અંત સુધી વળગી રહ્યો, તેની મર્યાદા સમજી ત્યાગ ન કર્યો, તો તેનો અંજામ અત્યંત માઠો આવે છે. સુખ ભોગવતી વખતની સ્થિતિ ભલે રાજામહારાજાની હોય, પણ કર્મફળ ભોગવવાની સ્થિતિ સાતમી નરક જેવી હોય, ત્યાં અહીંની સત્તા કે સામગ્રી કામ લાગતાં નથી. તે તો સ્વપ્નવત બની જાય છે. એ શસ્ત્રો, અસ્ત્રો, સૈન્ય, વૈભવ બધું જ પરાયું બને છે. માટે જીવનની મળેલી પળોને અણમોલ ગણી, સ્વરૂપના સુખ માટે પુરુષાર્થ કરવો ઉચિત છે. કુળમદથી પડ્યા. કંઈ ચઢી શકાય તેવા યોગ મળે બળમદથી ઘેરાઈ ગયા. અને છેવટે સત્તામદના પરિણામે પાતાળમાં પહોંચી ગયા, ભાઈ ! તારામાં આવા ભાવ ઊઠે ત્યારે થોડો ધીરો થજે. નાનક ભવ ઓગણીસ :સાતમી નરકમાં નારક તરીકે ઉત્પન્ન થયો. Movie અહો જીવ ! હસતાં બાંધેલાં કર્મ ભોગવવાની વેળાએ કેવો રાંક બને છે. મોટો માંધાતા પણ ત્યાં મૂંઝાય છે. જે દુઃખનું પૂરું વર્ણન સર્વજ્ઞ પણ કરી શક્યા નથી તે દુઃખો જીવો કેવી રીતે ભોગવતા હશે. ત્યારે તેમના આત્માને કેવી વ્યથા થતી હશે ? તેની કથા જાણો અને વિચારો. ત્રિપૃષ્ઠ વાસુદેવ આયુ પૂર્ણ કરીને સાતમી નરકમાં ઉત્પન્ન થયો. આ સાતમી નારકનું નામ મહાતમ પ્રભા, (તમઃ તમઃ પ્રભા) તે સાત રાજ પહોળી. વિશ્વના છેલ્લા સ્તરે. અધોલોકમાં છે. અહીં અતિશય અંધકાર છે. ત્યાં ઘુવડની જેમ આ જીવો જોઈ શકતા હશે ? આ જીવોની લેશ્યા સદા અશુભતર હોય છે. તેમના પરિણામ અત્યંત ક્રૂર હોય છે. તેમના શરીરના વર્ણાદિ પણ અત્યંત હલકા અને અશુભ હોય છે. તેમની ચાલ ઊંટ કટતા પણ વાંકી હોય છે. તેમની આકૃતિ ભયાનક હોય છે. તેને જોઈ સામાન્ય જીવો તો છળી જ ઊઠે. તેમનો જન્મ હિતશિક્ષા ૩૭ - - --- -- - - - - Page #49 -------------------------------------------------------------------------- ________________ ભીંતમાં ગંદા પદાર્થોની કુંભમાં થાય છે, કુંભીનું મુખ સાંકડું હોવાથી અન્ય નારકીઓ તેમને કાપીને કાઢે છે. આ ભૂમિ અત્યંત મલિન પદાર્થોથી ખરડાયેલી હોય છે. તે ભૂમિના રસ અત્યંત કડવા હોય છે. સ્પર્શ અધિક ઉષ્ણ અને દંશ જેવો અત્યંત પીડાકારી હોય છે. શરીર તો વૈક્રિય છે પણ અત્યંત દુર્ગંધવાળું હોય છે. તે જીવોની સુઘા-તૃષા તીવ્ર હોય છે પણ તે શમતી નથી. તેઓને શરીરે નિરંતર ખણજ આવે n કકકકકનનનન નનનનન નાહવાહes dependence આટલું દુઃખ થોડું હોય તેમ જાણે ત્રણ નારકી સુધી તો અત્યંત ઠંડી હોય છે. છેલ્લી ગણમાં અત્યંત કલ્પનાતીત ગરમી હોય છે. તેમાં શેકાઈ જાય છતાં તેઓ મરણ પામતા નથી. કપાઈ ટુકડા થાય તો પણ શરીર પારાની જેમ જોડાઈ જાય છે. હિતશિક્ષા : ભલે એ અર્ધચક્રી હતો. વાસુદેવના બધાં જ ભૌતિક સુખોનો તે સ્વામી હતો. કર્મ બાંધ્યાં ત્યારે સત્તામદ હતો. તેને કર્મની પરવા ન હતી, જગતમાં ધર્મને કાલ્પનિક વસ્તુ માનનાર કર્મનો સ્વીકાર કરતાં નથી. કર્મ જાણે ભય બતાવવા માટે ઊભું કરેલું કોઈ કાલ્પનિક તૂત છે, એમ જીવો જાણે છે. પરંતુ તે અજ્ઞાની જીવો જાણતા નથી, કે અજ્ઞાનવશ ઊભું કરેલું કર્મ ઉદયમાં આવે, ત્યારે ચક્રીપણું કે સત્તાનાં સાધનો સમાપ્ત થઈ ગયાં હોય છે. અને એ સુખ તો કેવળ સ્વપ્નવત્ બની જાય છે. ભગવાન મહાવીરના જીવે એક સમયે સમ્યકજ્ઞાન પ્રાપ્ત કર્યું. પણ એ મહામૂલા તત્ત્વને સાચવવા માટે જે જાગૃતિ કે ભવિતવ્યતા જોઈએ તે ચુકાઈ ગઈ. યોગ્ય નિમિત્તો હોવા છતાં ઉપાદાનની શક્તિ અવળે પાટે ચઢી ગઈ, પછી તે જીવ પડતો, આખડતો ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ ભોગવતો પરિભ્રમણ કરતો રહ્યો. વળી માનવ અહમૂના નશામાં સઘળી બુદ્ધિમત્તા ગુમાવીને ભારે નિકાચિત કર્મબંધને ગ્રહણ કરે છે. પરિણામે સાતમી નરકમાં ધકેલાઈ ૩૮ ૪ હિતશિક્ષા તow * તતતત * * જગ જ છે 0000000000 Page #50 -------------------------------------------------------------------------- ________________ કામ કરનાર જાય છે. ત્યાં છૂટવાનો કોઈ આરો જ મળતો નથી. ક્યાં એ બોલતો જ રહે છે કે મારો કાપો અને ક્યાં તો કલ્પાંત કરે છે, કે બચાવો બચાવો, પણ ત્યાં કોઈ બચાવનાર નથી. અરે દુઃખ સમયે કોઈ શાતા પૂછનાર નથી. પેલા વૈદ્યો અને હકીમોનાં મુખ જ જોવા મળતાં નથી, પેલું ચક્રરત્ન કે જેની શક્તિ પર પોતે નિર્ભય થઈને યુદ્ધ ચઢતો, તે તો ભવચક્રરૂપે પરિણમ્યું. પેલું વિકરાળ સૈન્ય તો ક્યાંય જોવા મળતું નથી. અને પેલો પરિવાર તો ઓળખતો જ નથી. એટલું જ નહિ પણ જેની સાથે વૈરભાવ થયા છે તે તો અન્યોન્યને શોધીને કપાઈને મરણ પામે તેવી મારામારી કરે છે. આવું બધું સ્ત્રકારોએ કરુણા કરી બતાવ્યું, પરંતુ જીવનું તે તરફ લક્ષ્ય જતું નથી. ત્યા કોણ બચાવશે ? ભવ વીસમો : સિંહ તરીકે જો wwwામાન્ય જ -- આ કથા આમ તો આપણા સૌની છે. પણ અત્રે તે ભગવાન મહાવીરના જીવનની સંસારયાત્રા છે. સાતમી નરકમાં અત્યંત કલુષિત મનોદશા. પરિણામની ક્રૂરતા અત્યંત દુઃખદાયક સ્થિતિ ભોગવીને તે જીવ જંગલમાં વનરાજ તરીકે ઉત્પન્ન થયો. નરકમાં નારકીના પરિણામ અત્યંત ક્રૂર હોવા છતાં પણ જે અકથ્ય દુઃખો ભોગવે છે તેને કારણે કર્મનો કંઈ ઘટાડો થાય છે. તેથી ક્યારે પણ નારકી મરીને નારકી તરીકે ઉત્પન્ન થતો નથી. વળી એવા પુણ્યયોગ પણ થતાં નથી, તેથી નારકી મરીને દેવપણે જન્મ લેતો નથી. તેથી બે સ્થાન બાકી રહે છે; માનવ કે પશુપણે તે જીવ ઉત્પન્ન થાય છે. - જો પૂર્વના પુણ્યનો કોઈ સંચય બચી જવા પામ્યો હોય તો નારકીનું આયુષ્ય પૂર્ણ કરી માનવનો જન્મ પામે છે. પણ જેણે પુણ્યની મૂડીનો હિતશિક્ષા : ૩૯ -- - T - - - - - - - - Page #51 -------------------------------------------------------------------------- ________________ નાશ કર્યો છે તે તો નારકી મટીને તિર્યંચપણે જન્મી, વળી જંતુ કે અન્ય પશુ જેવા અસંખ્ય નાનામોટા ભવ કરીને વળી અતિ દીર્ઘકાળે માનવજન્મ પામે છે. વીસમા ભવમાં તે જીવ નારકીનું આયુષ્યકર્મ પૂર્ણ કરી જંગલમાં વિકરાળ સિંહપણે ઉત્પન્ન થઈ, સ્વચ્છંદે વિહરવા લાગ્યો. સત્તામદમાં છકેલી અહમ્ની પ્રકૃતિના અંશો હજી શેષ રહ્યા હતા; તેમાં સિંહની આકૃતિ મળી. જંગલમાં પશુ, પણ જંગલનો બળવાન રાજા, અરે ! જીવને કોણ શિખવાડે છે કે તારામાં આવું બળ છે. અને કોણ ભુલાવે છે તારું આત્મસામર્થ્ય શું છે ? જેવી આકૃતિ તેવી પ્રકૃતિ ? ત્યાં કોણ બચાવશે કેવળ આધ્યાત્મ સંસ્કૃતજ ધર્મનું શરણ જ જીવને બચાવી શકે છે. અજ્ઞાનવશ જીવ સ્વરૂપ પ્રત્યે સત્પુરુષાર્થમાં ઝૂકતો નથી. જેને કારણે મળેલા યોગ પણ અફળ થાય છે. ભવ એકવીસમો : ચોથી નરકમાં એ જીવ સિંહપણે હિંસકભાવને પોષતો વળી પુનઃ નીચ કર્મ બાંધતો આયુષ્ય પૂર્ણ કરીને ચોથી નરકે પહોંચી ગયો. કર્મની વિચિત્રતા કેવી ભયાનક છે અને કેવા નિયમથી ચાલે છે તે જાણા છો ? એ સ્થાને પહોંચવામાં સામાન્ય રીતે આવું કથન જ્ઞાનીઓએ કરેલું છે. ચોથી નરકનું નામ છે પંકપ્રભા આ પૃથ્વી કેવળ કાદવથી જ ભરેલી છે. વિચારો કે તમારે રહેવું કાદવમાં, ખાવું કાદવમાં કે પૂરી જિંદગી કાદવમાં ગાળવાની હોય તો શું થાય ? દસ સાગરોપમના આયુષ્ય સુધી આ જ દશા ભોગવવાની હોય છે. જો પરિણામમાં ક્રૂરતા આવે તો નીચે ક્યાં સુધી જીવ જાય છે, તેનું સામાન્ય કથન છે. પહેલી નરકમાં અસંશી પર્યાપ્ત તિર્યંચ પંચેદ્રિય ઊપજે છે. બીજી નરકમાં ગર્ભજ ભુજ પરિસર્પ ઊપજે છે. ત્રીજી નકમાં પક્ષી ઊપજે છે. ચોથી નરકમાં સિંહ ઊપજે ૪૦ ૪ હિતશિક્ષા Page #52 -------------------------------------------------------------------------- ________________ મામા - - ટ - - - - - - - - -- -- - - - - - - sinessweenતન તતાના . કર કામ તમામ ર છે. પાંચમી નરકમાં સર્પ ઊપજે છે. છઠ્ઠી નરકમાં સ્ત્રી ઊપજે છે. સાતમી નરકમાં મનુષ્ય (પુરુષ) મોટા મત્સ્ય ઊપજે છે. * હિતશિક્ષા : જ્ઞાનીજનો કહે છે કે ભાઈ ! તું ભલે જાણતો ન હોય પણ તારા જીવમાં અજ્ઞાનવશ જે અપકૃત્યો તે નિર્ભયપણે રહીને સેવે છે, ત્યારે કર્મ અંધારામાં રહેતું નથી. એક પળના પણ વિલંબરહિત તે જડ પરમાણુ તને ઘેરી લે છે. અને કેવા ભયંકર દુખદાયક સ્થાનોમાં જીવને ધકેલી દે છે? આમ તો તું સિદ્ધલોકનો સ્વામી, પરંતુ બહારનાં સુખોને પોતાનાં કરવા મથીને શું મેળવે છે ? હે ભવ્યજીવો! વિચારજો ખૂબ વિચારજો કે તમારે પરિશ્રમ કરવો છે તો સાચા માર્ગનો કેમ કરતા નથી? તમને કોણ રોકે છે ! તમારો વિવેક ક્યાં જાય છે ! આ કાયારૂપી પિંજરમાં તું માયાને જ તારા પ્રાણ માને છે. અને મોહબંધનથી ઘેરાઈ જાય છે. એકવાર અંતરમાં ડૂબકી માર કે મારે ગમે તેમ પણ છૂટવું છે. આવાં દુઃખો ભોગવી તું શું મેળવે છે? જ્યાં એક પળ માટે પણ સુખ નથી. સૃષ્ટિના સર્વ જીવોને જિજિવિષા હોય છે. પણ કહે છે કે અહીં એવાં દુઃખો હોય છે, કે જ્યાં જીવ એક પળ માટે પણ જીવવા ઇચ્છતો નથી. તો પણ ત્યાં પ્રકૃતિવશ તેના પરિણામમાં સુધરતો નથી. પણ ત્યાંથી છૂટેલો જીવ વળી ભૂલી જાય છે કે કેવાં દુઃખો ભોગવ્યાં હતાં કેવી વિચિત્રતા છે કે દુ:ખોથી છૂટવાનું ઇચ્છવા છતાં દુઃખને જ ભોગવે છે ! આશ્ચર્ય એ છે કે એક બાજુ આવાં સહેલાં દુઃખોનું વિસ્મરણ થઈ જાય છે. તો બીજી બાજુ માનવદેહ જેવા જન્મમાં જીવનવિકાસના સાધનો મળવા છતાં આત્મસ્વરૂપનું જ વિસ્મરણ થઈ જાય છે. તેથી ક્ષણે ક્ષણે આત્મગુણોનો ઘાત કરતો જીવ દુર્લભતાએ પામેલા જીવનને વ્યર્થ ગુમાવે છે. વળી નરકમાંથી બહાર નીકળેલો જીવ મોટે ભાગે તો તિર્યંચના હિતશિક્ષા જ ૪૧ મચાવનારા કમર ક - -માલ - - - - - - - - - ક Page #53 -------------------------------------------------------------------------- ________________ નાના મોટા અસંખ્ય ભવ કરી ; દુ:ખને ભોગવતો અકામ નિર્જરા કરતો ક્યારે વળી માનવ જન્મ પામે છે. “અનાદિ, નિગોદ તે, બંધીખાને તૃષ્ણા તોપે રાખ્યો. સંજ્ઞા ચારે ચોકી મેલી, વેદ નપુંસક વાક્યો, ભવસ્થિતિ કર્મ વિવર લઈ નાઠો. પુણ્ય ઉદય પણ લાધ્યો સ્થાવર વિલેન્દ્રિયપણું ઓળંગી પંચેન્દ્રિયપણું વાધ્યો. માનવદેહ આરજ કુળ વિમળ બોધ મળ્યો તુજને ક્રોધાદિક સૌ શત્રુ વિમાસી તેણે ઓળખાવ્યો મુજને.” સમજ્યો ભાઈ? તારી સંસાર યાત્રા આવી છે. કોઈ મહાપુણ્ય માનવદેહ મળ્યો, ઉત્તમ નિમિત્તો મળે, તારો સ્વપુરુષાર્થ જાગે, પછી સંસારયાત્રા ટૂંકી થાય છે. ત્યાર પછી તેને જે સુખ મળે છે તે કેવું છે? સાદિ અનંત અનંત સમાધિ સુખમાં. 29: 58:28ES? Eી ભવ બાવીસમો : રાજકુમાર વિમળકમાર નાના નાના નાના ખનન નનનનન માતાના ખાતાના પ ભવ ૨૧માં નરકમાંથી નીકળ્યા પછી ઘણા શુદ્ર ભવોનું પરિભ્રમણ કરીને તે જીવ રથપુર નામના નગરના પ્રિય મિત્ર રાજાની વિમલા નામની રાણીની કુક્ષીએ પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ વિમલકુમાર પાડવામાં આવ્યું. રાજવૈભવમાં ઊછરતો વિમલ યોગાનુયોગ ગુણસંપન્ન હતો. જો કે રાજવૈભવની છોળોમાં ગુણસંપન્નતા ટકાવવી એ પણ ભાગ્યોદય છે. આ જીવની હવે સંસારયાત્રા સંક્ષેપ થઈ હતી, તેથી અને ભાવિની ઉજ્વળતાને કારણે વિમલ રાજવૈભવના સુખમાં પણ સજાગ હતો. તેનામાં વાત્સલ્ય કે કરુણતાનું ઝરણું નિરંતર વહેતું રહેતું. એક દિવસની એ વાત છે ; પોતે મિત્રો સાથે વનવિહાર ગયો હતો. ક્ષત્રિય રાજકુમાર છતાં શિકાર કરતો નહિ. નિર્દોષ વિહાર કરી ૧ ૪૨ ૪ હિતશિક્ષા | પર કલાકાર રાજાના નામ પર જ Page #54 -------------------------------------------------------------------------- ________________ S OS AGO SORADODAMO MASOMOSOMAMOODBOARDS d અમારી હાહાહmoon કરતા કરતા કરતા કરતા અટકાવવાના આનંદ માણતો. વનમાં મિત્રો સાથે આનંદમાં ફરતો હતો ત્યાં તેણે કારમી ચીસો સાંભળી, તે પોતે પણ સાવધ બની ગયો. જંગલમાં નીકળેલા એક શિકારીએ તીરોનો એવો મારો વરસાવ્યો કે જંગલનાં પશુઓમાં નાસભાગ થઈ. ગભરાયેલાં નિર્દોષ પશુઓ રક્ષણ શોધવા લાગ્યાં. ધનુષ્યકળામાં નિપુણ રાજકુમારે જે દિશામાંથી તીર આવતાં હતાં તેને વળતો જવાબ તીરથી જ આપી, કશી જાનહાનિ વગર તેણે શિકારીઓને ભગાડી દીધા. અને સેંકડો પશુઓને અભયદાન મળી ગયું. આવી ઉત્તમ અનુકંપાયુક્ત ભાવનાથી હવે એ જીવનું ભાવિ પણ ઉત્તરોઉત્તર પુણ્યવંતું બનતું ગયું. માનવીય અને દેવતાઈ જન્મોનું ભાથું બંધાઈ ગયું. પિતાની આજ્ઞાનુસાર રાજગાદીનો સ્વીકાર કરી. પ્રજાને વાત્સલ્યભાવે રક્ષણ આપી તેણે રાજ્યની આબાદી વધારી દીધી. અન્ય રાજાઓ સાથે મિત્રતા કેળવી. રાજ્યને પણ યુદ્ધના ભયથી નિષ્કટક કર્યું હતું. ધર્મપ્રિયતાને કારણે તેણે નગરમાં ધાર્મિક સ્થાનોને મહત્ત્વ આપી પ્રજાને પણ ધર્મભાવનાયુક્ત કરી હતી. પરોપકારવૃત્તિયુક્ત રાજાએ પોતાનું જીવન આદર્શ બનાવ્યું હતું. રાજ્યના વૈભવશાળી ભોગમાં પણ તે સાવધાન હતો. સંયમ-જીવનની ઝંખનાવાળો હતો. આખરે તે ભાવનાના બળે તેણે રાજકુમારને રાજ્ય સુપ્રત કરી સંયમમાર્ગને પંથે પ્રયાણ કર્યું. આ ભવથી હવે મહાવીર થવાના બધા જ યોગને એ જીવ દીપાવતો રહે છે. ૧હિતશિક્ષા : ભાઈ ! જાગીને જુઓ ! નયસારના જન્મથી વિધિના લેખ લખાતા હતા. લોખંડના ટૂકડાને શોભાયમાન આકૃતિ પામવા ટીપાવું પડે, તપવું પડે ત્યારે આકાર બને. સંસારીમાંથી સિદ્ધદશા સુધી પહોંચતાં આ જીવ પણ ક્યાં ક્યાં ભમ્યો. કેવાં દુઃખો પામ્યો. તરી જવાય તેવા યોગ મરિચિના ભવમાં, વિશ્વભૂતિના ભવમાં અને વાસુદેવના ભવમાં હતા. હિતશિલા ૪૩ } oSOSSANASSADORABADSAMAMOOSSANOAssessora કરાવવા કરતા હતwહતકાર કરતા હતા કરતા કરતા VideoM બહon no anastasian see sonsored હતconoooooooooooooooooooooooooooooooooo Page #55 -------------------------------------------------------------------------- ________________ પણ કર્મની કેવી વિચિત્રતા કે બહારના યોગ નિરર્થક બન્યા, અને અંતરના શત્રુઓએ દગો દીધો. ભાઈ ! આપણા સૌમાં અંતરંગ શત્રુઓ બેઠા છે, તે ક્યારે દગો દેશે તે કહેવાય નહિ. અરે પાંચે ઇન્દ્રિયોના વિષયમાં અને ચારે કષાયોના પ્રવર્તનમાં તું નિરંતર ઘેરાયેલો છે. પરંતુ અજ્ઞાન તેમાં મીઠાશ આપી છેતરી જાય છે; ત્યારે જીવ આવી અવનતિ પામે છે. માટે જાગૃત થાવ. ભવ તેવીસમો : ચક્રવર્તીપદની પ્રાપ્તિ ચક્રવર્તીની ઘણી વાતો પણ તમે સાંભળી હશે. અને કદાચ એવું સુખ મળી જાય તો કેવું ? એમ વિચાર આવી જાય તો આટલું લક્ષ્યમાં રાખજો, કે આ પદ અત્યંત જોખમદારીભર્યું છે. પ્રથમ તો તે પદની પ્રાપ્તિ માટે પૂર્વજન્મમાં ઘણી પુણ્યરાશિ એકઠી કરવી પડે છે, તેને માટે મુનિપણાનો સંયમ અને તેમાં પણ જો જીવ નિસ્પૃહ ન રહેતાં નિયાણાના દુર્ભાવમાં ગયો તો ચક્રવર્તીપદ પછી સીધો સાતમી નરકનો રહેવાસી બને છે. અને જો કેવળ આત્મલક્ષે સંયમ પાળ્યો, તો તે જન્મમાં મોક્ષની પ્રાપ્તિનું ભવિતવ્ય ન હોય તો પુણ્યાનુબંધી પુણ્યયોગે ચક્રવર્તીપદ મળે, ત્યારે કેવળ આત્મભાવનાને બળે તે પુણ્ય ભોમિયો બની જીવને સંયમમાર્ગે લઈ જાય છે, અને શુદ્ધચરિત્રના યોગે મુક્તિની પ્રાપ્તિ થાય છે, અગર વચમાં સ્વર્ગમાં વિશ્રામ કરી લે. આ ચક્રવર્તીનો વૈભવ પણ ગજબનો હોય છે. જન્મથી જ તેનાં શુભચિહ્નોનો પ્રારંભ થાય છે. તે જીવ જ્યારે માતાના ગર્ભમાં આવે છે ત્યારે તેમની માતા ચૌદ સ્વપ્ન ઝાંખાં જેવાં જુએ છે. કશી જ વેદના વગર સુખેથી જન્મ થાય છે. શરીર અત્યંત બળવાન, અને રૂપવાન હોય છે. માનવભૂમિનો તે ઇન્દ્ર મનાય છે. છ ખંડની પૃથ્વીનો અધિપતિ બને છે. હજારો રાજાઓ તેની આજ્ઞાને વશ વર્તે છે. હજારો રાણીઓનો ૪૪ ૪ હિતશિક્ષા Page #56 -------------------------------------------------------------------------- ________________ ર. જનક નાયક જય જજ સ્વામી હોય છે. વૈક્રિયલબ્ધિ વડે હજારો રૂપ કરી સુખ ભોગવે છે. દેવો પણ તેની સેવા કરવા તત્પર હોય છે. ચૌદ રત્ન અને નવ નિધાનનો સ્વામી હોય છે. છ ખંડનું તેમને સ્વામિત્વ હોય છે. અપર વિદેહામાં મૂકા નગરીમાં ધનંજય રાજા રાજ્ય કરતો હતો, તેને ધારિણી રાણી હતી. બંને ગુણસંપન્ન હતાં. ધારિણીએ પુત્રને જન્મ આપ્યો. જ્યોતિષીઓએ કુંડલી કાઢી, અને સ્વપ્નનું ફળ દર્શાવ્યું કે આ પુત્ર ચક્રવર્તી થશે. રાજારાણી અત્યંત પ્રસન્ન થયાં. ચક્રવર્તીપણાનાં પુણ્ય પ્રગટ થયાં. અદ્દભુત વૈભવનો યોગ થયો. તેમનું નામ પ્રિયમિત્ર રાખવામાં આવ્યું. યૌવનવય થતામાં હજારો રાણીઓનો સ્વામી થયો. ચક્રવર્તીપદને યોગ્ય ચક્રરત્ન આદિ ચૌદ રત્ન પ્રગટ થયાં. તે વડે છ ખંડનું સામ્રાજ્ય સ્થાપી દેવો વડે ચક્રવર્તીપદને પ્રાપ્ત કર્યું. પુત્રનું આવું ઐશ્વર્ય જોઈ રાજારાણીનો હર્ષ વૃદ્ધિ પામ્યો. છતાં પૂર્વની આરાધનાના સંસ્કારોએ તેમને એવા વિપુલ વૈભવમાંથી જાગૃત કરી દીધા, અને તેમણે બંનેએ સંયમમાર્ગે પ્રયાણ કર્યું. તેમણે પુત્રને અંતિમ શીખ આપી. “વત્સ, આ વૈભવ નાશવંત છે. ક્યારેય તે સ્થાયી રહેતો નથી. એ વૈભવમાં જો જાગૃત ન રહ્યો તો તેનું ફળ માઠું છે. માટે ધર્મતત્ત્વને છોડતો નહિ. અને એ વૈભવ તને છોડી દે અને દુઃખની ખાઈમાં ઘકેલી દે તે પહેલાં તું જ તેને ત્યજી દેજે.' માતાપિતાના અંતિમ ઉદ્દગારો તેના હૃદયમાં અંક્તિ થયા હતા. તેમાં વળી પૂર્વજીવનના સંયમના સંસ્કારોને કારણે આવા અનન્ય રાજવૈભવમાં પણ ક્યારેક તેનામાં ઉદાસીનતાનો ઝબકારો થઈ જતો. એમ કરતાં દિવસો વીત્યા, વર્ષો વીત્યાં. એક દિવસે પ્રિયમિત્રના મનમાં અપૂર્વ મંથન ચાલ્યું. નિમિત્ત તો સામાન્ય હતું. જગતજીવોને એવાં નિમિત્તોનું કંઈ મૂલ્ય નથી. પણ પ્રિય મિત્ર એ નિમિત્તથી જાગૃત થઈ ગયા. તે મહેલના ઝરૂખામાં ઊભા હતા. આકાશમાં રંગબેરંગી ચિત્રવિચિત્ર વાદળાંઓની સૃષ્ટિ રચાઈ હતી. પણ તે તો ક્ષણમાં પાછી બદલાઈ હિતશિક્ષા ૨૪ ૪૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫ - MWANAINAAM જતી. આવી વાદળાંની રમત જોઈ પ્રિય મિત્રના મનમાં અદમ્યભાવ ઊઠ્યો કે આ સુખ પણ આ વાદળા જેવું છે. ક્યારે આ સુખની સૃષ્ટિ અલોપ થશે તે કહેવાય નહિ, પેલી ઉદાસીનતા સૂક્ષ્મ જગતમાં આવી ભાવનાઓનો આકાર લે છે. એવું જ બન્યું કે તે સમયે ઉધાનપાલકે આવીને હાથ જોડીને સમાચાર આપ્યા કે પોથ્રિલ આચાર્ય ભગવંત પધાર્યા છે. પેલી ભાવનાને સુયોગ મળી ગયો. જરાય વિલંબ કર્યા વગર પ્રિય મિત્રે પોતાના પરિવાર સહિત આચાર્યના દર્શન-વંદન માટે રાજમહેલથી પ્રયાણ કર્યું. ચિત્ત સંસારત્યાગના ભાવથી ભાવિત થયું હતું. વિરાગની ચિનગારી પ્રગટી ગઈ હતી. તેને આચાર્યની નિર્દોષવાણીએ પૂરેપૂરી પ્રગટાવી દીધી, અને એ જ ધર્મસભામાં પ્રિયમ શીઘ્રતાથી સર્વસાંસારિક સુખ, વિપુલ વૈભવની આકાંક્ષાઓ ત્યજી દીધી. આચાર્ય ભગવંતને અંજલિ કરી ઊભા થઈને પ્રવજ્યાની આજ્ઞા માંગી. પ્રિય મિત્રનો પરિવાર અને નગરજનો કંઈ સમજે તે પહેલા તેણે સર્વવિરતિનો નિર્ણય જાહેર કર્યો. રાજનીતિને અનુસરીને તેણે પુત્રનો રાજ્યાભિષેક કર્યો અને વિના વિલંબે સંયમને ધારણ કરી લીધો. ચક્રવર્તીપણા કરતા પણ વિશેષતા સમ્યગુ સમજની છે. સર્વવિરતિ ધારણ કરીને એક ક્રોડવર્ષનું આયુષ્ય શુદ્ધ ચારિત્રમાં અર્પિત કર્યું. જાણે પૂર્વના ને આ ભવના સઘળા કર્મોનો નાશ કરવા યુદ્ધ ચઢ્યા હોય તેમ સંયમ માર્ગને દૃઢપણે આરાધી, અનશન કરીને કાળધર્મ પામી તે દેવલોક પામ્યા. જે હિતશિક્ષા : મરિચિના ભવમાં કૂળમદથી બાંધેલું નીચ ગોત્રનું કર્મ કેવા નાટક રચી ગયું? કર્મો જડ છે તે જડભાવે પરિણમે છે. ત્યારે તેના સંયોગમાં આવતા ચેતનતત્ત્વને તેના પરિણમનરૂપી ફળનો અનુભવ થાય છે. કર્મ જડ છે, તેને અનુભવ નથી, વળી તે કર્મનાં લક્ષણ એવાં છે કે તમે જે ધારો તેનાથી વિપરીત કરે, જે કર્મને તમે માણો તેમાં તે હીનતા લાવે. જેમ કે તમે જેનો મદ કરો તેનાથી તે વિપરીત પરિણમે. અને ૪૬ ૪ હિતશિક્ષા Page #58 -------------------------------------------------------------------------- ________________ જો તમે સુખરૂપે ભોગવો તો તમારું પુણ્ય હીન કરે અને દુઃખનો અનુભવ કરાવે. આવો બોધ જેને પરિણમ્યો છે તે સુજ્ઞજનોએ કાળ, કે કર્મનો ભરોસો રાખ્યો નહિ; પણ સ્વાધીનપણે વર્યાં તેમને કાળ જીતે તે પહેલાં તેમણે કાળને આંતરી લીધો. તેમને કર્મ જીતે તે પહેલા તેમણે તેના મૂળનો – અજ્ઞાનનો નાશ કર્યો. જે જીવ કાળ અને કર્મને જાણતો નથી. તે તેમને જીતી પણ શકતો નથી. અને કાળ ક્યારે તેને ઊંઘતો ઝડપી લે છે તેની તેને ખબર પડતી નથી. કર્મનાં સૂક્ષ્મ અને આશ્ચર્યજનક પરિણામોને જીવ જાણતો નથી, તેથી જ્યારે તેને કર્મ વિવશ બનાવે છે ત્યારે તેને ભાગ્યે તો રડવાનું જ રહે છે. મરિચિના જીવનથી થોડા ભવો આવું કંઈ બનતું રહ્યું. કુળમદનું કર્મ વિપરીતપણે પરિણમ્યું ત્યારે તે જીવ સર્પ, જંતુ, સિંહ, નરક જેવાં હલકાં સ્થાનોમાં ઊપજ્યો, તાપસ જેવા ધર્મને પામી, મૂળ ધર્મથી દૂર રહ્યો. પરંતુ એકવાર સમક્તિને આરાધ્યું હતું, તે આત્મપરિણતિએ તેને સમય થતાં આ ભવપટ્ટણમાંથી શોધી કાઢ્યો અને યોગ્ય માર્ગે ચઢાવી દીધો. વિમલકુમારના જન્મમાં વળી સમકિતને ધારણ કરી લીધું. ચક્રવર્તી છતાં પ્રિય મિત્રે સંસારનો ત્યાગ કરી સંયમને ધારણ કર્યો. અને સમક્તિને પરિપક્વ કર્યું. જો કે ચક્રવર્તીપદ પામીને પાપઆલોચના માટે સંયમને ધારણ ન કર્યો હોત તો તે જીવ સીધો પાતાળના અધોલોકમાં પહોંચી જાત, પણ તે જાગૃત જીવે તેમ ન કરતાં ઉપરનાં સ્થાનો પ્રત્યે પ્રયાણ કર્યું. wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww AMADO ભવ ચોવીસમો શુક્રદેવલોક પ્રિય મિત્ર મુનિનો જીવ કાળધર્મ પામી શુક્રદેવલોકમાં સર્વાર્થ નામના વિમાનમાં ઉત્પન્ન થયો. દીર્ઘકાળ સુધી સુખ ભોગવી તે નંદકુમાર તરીકે માનવજન્મ પામ્યો. હિતશિક્ષા # ૪૭ કાકા કાવતરnકનારાજ કરવા વાળા વાહon Page #59 -------------------------------------------------------------------------- ________________ ભવ પચ્ચીસમો : નંદનકુમાર. ભગવાન મહાવીરનાં શેષ કર્મો કપાતાં જાય છે અને આરાધનાની કેડી કંડારાતી જાય છે. હવે તેઓ તીર્થંકરપણાની ભૂમિકાએ પહોંચવાનાં સોપાન ચઢતા જાય છે. છતાં કર્મની નિયતિ વિચિત્ર તો ખરી જ, કે બધાં જ કારણોનો યોગ મળે ત્યારે એક કારણ મંડૂકની જેમ કૂદીને અસહકાર કરે. મરિચિના ભવમાં બાહ્ય સઘળા નિમિત્ત મોક્ષ પ્રગટ થવા માટે હતાં, પરંતુ ઉપાદાન અવળું પરિણમ્યું. પણ ભાઈ ! એ જીવને પોતાના મોક્ષસુખ સાથે, ઘણા જીવોને પોતાના જેવા સુખના ભાગી અને ભોગી બનાવવાની કામના હતી; તેથી તેમનું ભવિતવ્ય ત્યારે ભલે ભૂલથાપ ખાઈ ગયું પણ ભાવિમાં જગતના જીવોને લાભકારી થયું. કેવી રીતે તે હવે જોઈએ. ભરતખંડની – છત્રા નામની સુશોભિત નગરી હતી, ત્યાં વિહરમાન તીર્થંકર ભૂમિને પાવન કરતા હતા. પ્રજા ધર્મપ્રિય હતી. ત્યાં જિતશત્રુ નામે રાજા ગુણસંપન્ન હતો, તેને ભદ્રા નામે ગુણવાન રાણી હતી. તેની કૂખે એક કુમાર જન્મ પામ્યો, તેનું નામ નંદનકુમાર રાખ્યું. નંદનકુમાર રાજ્યને યોગ્ય સર્વકળાઓમાં નિપુણ થયો. યુવાન અને પરાક્રમી એવા કુમારને રાજ્યપદને યોગ્ય જાણી જિતશત્રુ રાજાએ તેનો રાજ્યાભિષેક કર્યો, અને પોતે વૈરાગ્યને માર્ગે પ્રયાણ કર્યું. નંદનકુમારને પૂર્વના સંયમ ને આરાધનાને બળે જે પુણ્યયોગ હતો તે હવે પ્રગટ થવા માંડ્યો. કુમાર વિચારતો હતો કે પિતાએ પોતાનું કાર્ય સિદ્ધ કર્યું. હું પણ ક્યારે સંસારનો ત્યાગ કરીશ ! દિન-પ્રતિદિન ઉદાસીનતા વૃદ્ધિ પામતી હતી. છતાં સંસારનો યોગ પણ હજી ઉદયમાં હતો. છેવટે પૂર્વે કરેલી આરાધનાએ પોતાનું સામર્થ્ય પ્રગટ કર્યું અને એક દિવસ નંદનકુમાર નંદનમુનિ બન્યા. પૂર્વજીવનના આરાધનાના સંસ્કારો, અને વર્તમાનનો દ્રઢ સંયમ ૪૮ વર હિતશિક્ષા મ ના નાના ગામ માં Page #60 -------------------------------------------------------------------------- ________________ તેમના નામ અને જનક મુનિ ધર્મમાં પ્રગટ થયો. અને નંદનમુનિએ માસક્ષમણને પારણે માસ ક્ષમણના તપનો અભિગ્રહ ધારણ કર્યો. તપ સાથે જ્ઞાનની અદ્ભુત આરાધના થતી રહી. તપનું તેજ અને જ્ઞાનનું બળ તેમની ભાવનાઓને પુષ્ટ કરતું ગયું. સર્વ જીવો પ્રત્યે અનુકંપાભાવ ઉત્કટપણે સધાતો ગયો. અને એ જીવના પ્રદેશ પ્રદેશે પોકાર થયો. કે સવિ જીવ કરું શાસન રસી’ વળી આ ભાવનાને યોગ્ય વિશ સ્થાનકપદની ઉપાસના ઉત્કૃષ્ટપણે થઈ. અને એ જીવે ત્યારે તીર્થંકર નામકર્મને ઉપાર્જન કર્યું. તેમાં કંઈ સુખભોગની ભાવના ન હતી, પણ જગતજીવો પોતે જે પરમાર્થનું સુખ પામ્યા તેવું સુખ પામે તેવો કરુણાભાવ હતો. નંદનમુનિનાં તપ, ત્યાગ જ્ઞાન અને વૈરાગ્ય તો એ જ ભવમાં મુક્તિને પમાડે તેવાં હતાં. પરંતુ હજી મુક્તિના કાર્યમાં કંઈક ખૂટતું હતું! મુનિએ દીક્ષા અવસ્થાનાં એક લાખ વર્ષની સાધના કરી ઉપસર્ગોને સહન કરી, પરિષદોને જીતી લીધા. સર્વ જીવો પ્રત્યે ક્ષમાભાવ ધારણ કરી, પંચપરમેષ્ટિના સ્મરણ દ્વારા સ્વાત્મામાં સ્થિર થઈ સમાધિમરણ પામી દેવલોકમાં ઉત્પન્ન થયા. નંદન મુનિની અંતિમ ભાવના : “કાળ અને વિનય વગેર જે આઠ પ્રકારનો જ્ઞાનાચાર કહેલો છે, તેમાં મને જો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તેને મન, વચન, કાયાથી હું નિંદું છું. નિઃશક્તિ વગેરે જે આઠ પ્રકારનો દર્શનાચાર કહ્યો છે, તેમાં જો કોઈ પણ અતિચાર થયો હોય તો તેને હું મન, વચન, કાયાએ કરી વોસરાવું છું, લોભથી કે મોહથી મેં પ્રાણીઓની સૂક્ષ્મ કે બાદર જે હિંસા કરી. હોય તેને મન, વચન, કાયાથી વોસરાવું છું. હાસ્ય, ભય, ક્રોધ અને લોભ વગેરેથી મેં મૃષા ભાષણ કર્યું હોય તે સર્વ નિંદું છું. અને તેનું પ્રાયશ્ચિત્ત આચરું છું. રાગ, દ્વેષથી થોડું કે ઘણું જે કંઈ અદત્ત પરદ્રવ્ય લીધું હોય તે સર્વને વોસરાવું છું. હિતશિક્ષા ૪૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ અને પૂર્વે મેં તિર્યંચસંબંધી, મનુષ્ય સંબંધી કે દેવસંબંધી મૈથુન મનથી, વચનથી. કે કાયાથી સેવ્યું હોય તે ત્રિવિધ ત્રિવિધ વોસિરાવું છું. લોભના દોષથી ઘન ધાન્ય અને પશુ વગેરે બહુ પ્રકારનો પરિગ્રહ મેં પૂર્વે ધારણ કર્યો હોય તેને મન, વચન, કાયાથી વોસરાવું છું. પુત્ર, સ્ત્રી, મિત્ર, ધન, ધાન્ય ગૃહ અને બીજા જે કોઈ પદાર્થમાં મને મમતા રહેલી હોય તે સર્વને હું વીસરાવું છું. ઇન્દ્રિયોથી પરાભવ પામીને મેં રાત્રે ચતુર્વિધ આહાર કર્યો હોય તેને પણ હું મન, વચન અને કાયાથી નિંદું છું. ક્રોધ, લોભ, રોગ, દ્વેષ, કલહ,પિશુનતા, પરનિંદા, અભ્યાખાન અને બીજું જે કાંઈ ચરિત્રાચાર વિષે દુષ્ટ આચરણ કર્યું હોય તેને હું મન, વચન, કાયાથી વોસરાવું બાહ્ય કે અત્યંતર તપસ્યા કરતાં મને મન, વચન, કાયાથી જે અતિચાર લાગ્યો હોય તેને હું મન, વચન, કાયાએ નિંદું છું. ધર્મના અનુષ્ઠાનમાં મેં જે કંઈ વીર્ય ગોપવ્યું હોય તે વર્યાચારના અતિચારને પણ હું મન, વચન, કાયાએ કરી નિંદું છું. મેં કોઈને માર્યો હોય દુષ્ટ વચન કહ્યાં હોય, કોઈનું કંઈ હરી લીધું હોય અથવા કંઈ અપકાર કર્યો હોય તો તે સર્વે મારા પર ક્ષમા કરજો. જે કોઈ મારા મિત્ર કે શત્રુ, સ્વજન, કે પરજન હોય તે સર્વ મને ક્ષમા કરજો, હું હવે સર્વમાં સમાન બુદ્ધિવાળો છું. તિર્યચપણામાં જે તિર્યંચો, નારકીપણામાં જે નારકીઓ. દેવપણામાં જે દેવતાઓ અને મનુષ્યપણામાં જે મનુષ્યોને મેં દુઃખી ક્ય હોય તેઓ સર્વ મને ક્ષમા કરજો. હું તેમને ખમાવું છું. અને હવે મારે તે સર્વની સાથે મૈત્રી છે. જીવિત, યૌવન, લક્ષ્મી, રૂપ અને પ્રિય સમાગમ-એ સર્વે વાયુએ નચાવેલા સમુદ્રના તરંગની જેવા ચપલ છે. વ્યાધિ, જન્મ, જરા અને મૃત્યુથી ગ્રસ્ત થયેલાં પ્રાણીઓને શ્રી જિનોદિત ઘર્મ વિના આ સંસારમાં બીજું કોઈ શરણ નથી. | સર્વે જીવો સ્વજન પણ થયેલા છે અને પરજન પણ થયેલા છે. ૫૦ ર હિતશિક્ષા Page #62 -------------------------------------------------------------------------- ________________ તો તેમાં કોણ કિંચિત્ પણ પ્રતિબંધ કરે ? પ્રાણી એકલો જ જન્મે છે. એકલો જ મૃત્યુ પામે છે, એકલો જ સુખને અનુભવે છે. અને એકલો જ દુઃખને અનુભવે છે. પ્રથમ તો આત્માથી આ શરીર અન્ય છે, ધનધાન્યાદિક પણ અન્ય છે, બંધુઓથી પણ અન્ય છે, અને તે દેહ, ધન, ધાન્ય તથા બંધુઓથી આ જીવ અન્ય (જુદો) છે, છતાં તેમાં મૂર્નજન વૃથા મોહ રાખે છે. ચરબી, રૂધિર, માંસ, અસ્થિ, ગ્રંથિ, વિષ્ઠા, અને મૂત્રથી પુરાયેલા આ અશુચિના સ્થાનરૂપ શરીરમાં ક્યો બુદ્ધિમાન પુરુષ મોહ રાખે ? આ શરીર ભાડે રાખેલા ઘરની જેમ છેવટે અવશ્ય છોડી દેવાનું છે. અર્થાત્ તેનું ગમે તેટલું લાલન-પાલન કર્યું હોય તો પણ તે નાશવંત છે, ધીર કે કાયર સર્વ પ્રાણીએ અવશ્ય કરવાનું તો છે જ, પરંતુ બુદ્ધિમાન પુરુષે એવી રીતે કરવું કે જેથી પુનઃ મરવું પડે નહીં. મારે અહતપ્રભુનું શરણ હજો, સિદ્ધભગવંતનું શરણ હજો, સાધુઓનું શરણ હજો અને કેવળી ભગવંતે કહેલા ધર્મનું શરણ હજો. મારે માતા, શ્રી જિનધર્મ, પિતા, ગુરુ, સહોદર સાધુઓ અને સાધર્મી મારા બંધુઓ છે, તે સિવાય આ જગતમાં સર્વ જાળવત્ છે. શ્રી ઋષભદેવ વગેરે આ ચોવીશીમાં થઈ ગયેલા તિર્થંકરોને અને બીજા ભરત ઐરાવત તથા મહાવિદેહ ક્ષેત્રના અહંતોને હું નમું છું. તીર્થકરોને કરેલો નમસ્કાર પ્રાણીઓને સંસારના છેદને અર્થે અને બોધિના લાભને માટે થાય છે. હું સિદ્ધભગવંતોને નમસ્કાર કરું છું. કે જેઓએ ધ્યાનરૂપ અગ્નિથી. હજારો ભવનાં કર્મરૂપ કાષ્ટોને બાળી નાખ્યાં છે. પંચવિધ આચારને પાળનારા આચાર્યોને હું નમસ્કાર કરું છું. જેઓ સદા ભવચ્છેદમાં ઉદ્યત થઈ પ્રવચનને ધારણ કરે છે. જેઓ સર્વ શ્રતને ધારણ કરે છે. અને શિષ્યોને ભણાવે છે, તે મહાત્મા ઉપાધ્યાયોને હું નમસ્કાર કરું છું. જે લાખો ભવમાં બાંધેલા પાપનો ક્ષણવારમાં નાશ કરે છે. એવાં શીલવ્રતધારી સાધુઓને હું નમસ્કાર કરું છું. સાવઘ યોગ તથા બાહ્ય અને અત્યંતર ઉપધિને હું માવજીવન મન, વચન, કાયાથી વીસરાવું છું. હું માવજીવન ચતુર્વિધ આહારનો હિતશિક્ષા ૫૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કરું છું. અને ચરમ ઉચ્છાવાસ સમયે દેહને પણ વોસ૨ાવું છું. દુષ્કર્મની ગર્હણા, પ્રાણીઓની ક્ષામણા, શુભ ભાવના, ચતુઃશરણ, નમસ્કાર સ્મરણ, અને અનશન પ્રમાણે છ પ્રકારની આરાધના કરીને તે નંદનમુનિ પોતાના ધર્માચાર્યને, સાધુઓને અને સાધ્વીઓને ખમાવવા લાગ્યા, અનુક્રમે એ મહામુનિ સાઠ દિવસ સુધી અનશનવ્રત પાળી પચવીશ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામીને પ્રાણત નામના દશમા દેવલોકમાં પુષ્પોત્તર નામના વિસ્તારવાળા વિમાનમાં ઉપપાદ શય્યામાં ઉત્પન્ન થયા.'' જીવો ! જીવ જ્યારે જાગરણ ક્ષેત્રમાં આવી જાય છે. ત્યારે ચેતના પરનો અંધકાર વિલીન થઈ જાય છે. અહો ! એ ચેતનાના અજવાળામાં પરિણામે ચમત્કાર જ નિર્માણ થાય છે. તે ચમત્કાર છે જન્મમરણનાં દુઃખોની, પરિભ્રમણની, અનંત યાતનાઓની સમાપ્તિ. કેવળ આનંદ આનંદ આનંદ. સચિનંદરૂપે આત્મજ્યોતિ પૂર્ણપણે પ્રકાશિત થાય છે. હિતશિક્ષા : કર્મની નિયતિની બાહુલ્યતા કેવી ? મુનિપણામાં ઉચ્ચ કોટિની સાધના હતી પણ મુક્તિકાળ બાકી હતો. તેથી જાણે વિશ્રામ લેવા દેવલોકમાં ઉત્પન્ન થયા. પુણ્યને પણ ખુટાડવું પડે છે. પાપથી મુક્ત થઈ. પછી પુણ્યથી પણ મુક્ત થવું પડે છે. જે પુણ્યને વળગ્યા તે મહાદુ:ખ પામ્યા છે. પણ પુણ્યને જેણે સંયોગ માન્યો છે તેમણે પુણ્યને પણ ક્ષીણ કરી સંયમને જ આરાધ્યો છે. માટે હે જીવો ! આ પુણ્ય પ્રલોભનોથી જાગૃત રહેજો. પુણ્યથી પ્રાપ્ત ચક્રવર્તીનું સુખ પણ ત્યજવું પડે છે. સ્વેચ્છાએ તજો તો અનુક્રમે સંયમ માર્ગના યોગે મુક્તિની પ્રાપ્તિ થાય છે. ન ત્યજો તો આખરે તે તમને ત્યજી દેવાનું છે, અને તેની લાત ભયાનક હોય છે, તે લાત વાગવાથી જીવ સીધો પાતાળમાં ધકેલાઈ જાય છે. આવો બોધ ગ્રહણ કરી સુખમાં વિવશ ન થતાં તે પુણ્યનો સદ્ઉપયોગ કરવો. ૫૨ ક હિતશિક્ષા Page #64 -------------------------------------------------------------------------- ________________ ભવ છવ્વીસમો : પુષ્પોત્તરા વતંસક દેવલોકમાં જન્મ પ્રાણત નામના દસમા દેવલોકમાં પુષ્પોત્તરા વતંસક દેવલોકમાં જન્મ થયો છે. દેવલોકમાં સુખભોગાદિની ઉત્તરોત્તરો વૃદ્ધિ થતી જાય છે. અને વિષયસુખભોગની વાસના ઘટતી જાય છે. જેમણે પૃથ્વી ૫૨ સંયમ પાળીને વિશેષ વિશુદ્ધિ આરાધી હોય છે તેઓ ઉપર ઉપરના દેવલોકમાં ઉત્પન્ન થાય છે. જો કે અભવ્ય જીવો સંયમની આરાધના કરી નવ ગ્રેવેયક સુધી જાય છે. તેમાં પણ ઉત્કૃષ્ટ સંયમનું આરાધન છે. ફક્ત મોક્ષાર્થભાવ નથી તે અભવ્યતા છે. નીચેના દેવલોકમાં સ્ત્રી આદિ સાથે ભોગના પ્રકારો હોય છે. ઉપરના દેવલોકમાં તેવી પ્રકૃતિ અને યોગ હોતા નથી છતાં અન્ય સુખભોગની પ્રચુરતા હોય છે. પંરતુ જે મુનિજનોએ આત્માર્થે સંયમ પાળ્યો હોય છે તેમને આ સુખો બાધક લાગે છે. તેઓ અવધિજ્ઞાનમાં પૂર્વે સાધેલો સંયમને જાણે છે અને તેવા સંયમને ઇચ્છે છે. આથી અપાર ઐશ્વર્ય છતાં કલ્યાણકોમાં ભક્તિ દ્વારા પોતાની ભાવનાને અને પ્રાપ્ત સમકિતની રક્ષા કરે છે. નંદનમુનિનો જીવ દેવલોકના વીસ સાગરોપમના દીર્ઘ આયુષ્યકાળને પૂર્ણ કરી, હવે સંયમને તલસતો તે જીવ મનુષ્યલોકમાં અવતરશે. એ દેવલોકની સમૃદ્ધિ સાંભળો, નંદનમુનિ એક અંતર્મુહૂર્તમાં મહર્દિક દેવ થયા. દશમા દેવલોકમાં પુષ્પોત્તર નામના વિસ્તારવાળા વિમાનમાં ઉપપાદ શય્યામાં ઉત્પન્ન થયા. એક અંતર્મુહૂર્તમાં તે મહર્દિક દેવ થઈ ગયા. પછી પોતાની ઉપર રહેલા દેવદૃષ્ય વસ્ત્રને દૂર કરી શય્યામાં બેસીને જોયું તો અકસ્માત્ પ્રાપ્ત થયેલ વિમાન, દેવસમૂહ અને મોટી સમૃદ્ધિ જોઈ તે વિસ્મય પામી ગયા. અને વિચારમાં પડ્યા કે આ બધું કયા તપથી મને પ્રાપ્ત થયું છે ?'' પછી અવધિજ્ઞાનથી જોતાં તેમને પોતાનો પૂર્વ ભવ અને વ્રત યાદ આવ્યાં. તેથી તેમણે ચિત્તમાં ચિંતવ્યુંકે ‘અહો ! હિતશિક્ષા ૪ ૫૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ અર્ધધર્મનો કેવો પ્રભાવ છે ?' એ વખતે તેના સેવકભૂત સર્વ દેવતાઓ એકઠા થઈને ત્યાં આવ્યા. અને અંજલિ જોડી હર્ષથી તેમને આ પ્રમાણે કહેવા લાગ્યા. ‘હે સ્વામી ! હે જગતને આનંદકારી ! હે જગતનું ભદ્ર કરનાર ! તમે જય પામો. ચિરકાલ સુખે રહો, તમે અમારા સ્વામી છો. અને યશસ્વી છો. તમે વિજય પામો. આ તમારું વિમાન છે, અમે તમારા આજ્ઞાકારી દેવતાઓ છીએ. આ સુંદર ઉપવનો છે, આ સ્નાન કરવાની વાપિકાઓ છે, આ સિદ્ધાયતન છે, આ સુધર્મા નામે મહાસભા છે અને આ સ્નાનગૃહ છે. હવે તમે તે સ્નાનગૃહને અલંકૃત કરો કે જેથી અમે તમને અભિષેક કરીએ.' આ પ્રમાણે તે દેવતાઓના કહેવાથી તે દેવ સ્નાનગૃહમાં ગયા અને ત્યાં રહેલા ચરણપીઠવાળા સિંહાસન ઉપર બિરાજ્યા. દેવતાઓએ હાથમાં કુંભ લઈ દિવ્ય જલ વડે તેમને અભિષેક કર્યો. પછી કિંકર દેવતાઓ તેમને અલંકારગૃહમાં લઈ ગયા. ત્યાં તેમણે બે દેવદૂષ્ય વસ્ત્રો, અંગરાગ અને મુગટ વગેરે દિવ્ય આભૂષણો ધારણ કર્યા, પછી ત્યાંથી વ્યવસાય સભામાં ગયા, ત્યાં પોતાના કલ્પનું પુસ્તક વાંચ્યું. પછી પુષ્પાદિક પૂજાની સામગ્રી લઈ સિદ્ધાલયમાં ગયા. ત્યાં એકસો ને આઠ અદ્વૈતની પ્રતિમાઓને સ્નાત્ર કર્યું, અર્ચન, વંદન અને સ્તવના કરી, પછી પોતાની સુધર્મા સભામાં આવી સંગીત કરાવ્યું અને પોતાના તે વિમાનમાં રહીને યથાર્રચ ભોગ ભોગવવા લાગ્યા. સમકિત ગુણરૂપ આભૂષણવાળા તે દેવ અહંતોના કલ્યાણકને સમયે મહાવિદેહાદિ ક્ષેત્રોમાં ગયા. અને ત્યાં જિનેશ્વર ભગવંતને વંદના કરી. એવી રીતે અંત સમયે તો ઊલટા દરેક બાબતમાં વિશેષ શોભિત થયેલા એવા તે દેવે વીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. બીજા દેવતાઓ છ માસનું આયુષ્ય અવશેષ રહે ત્યારે મોહ પામે છે. પરન્તુ તીર્થંકર થનાર દેવતાઓ તો પુણ્યોદય અત્યંત નજીક આવેલ હોવાથી બિલકુલ મોહ પામતા નથી. ઋ હિતશિક્ષા : સમતિનું પ્રદાન અત્યંત મહિમાવંત છે. સમકિત રહિત દેવ આયુષ્યના અંતભાગે દુઃખી થઈ આર્તધ્યાન વડે આગામી જન્મને પણ ૫૪ શ્રી હિતશિક્ષા Page #66 -------------------------------------------------------------------------- ________________ વ્યર્થ કરે છે. તિર્યચપણે ઉત્પન્ન થઈ બધા જ ભોગોનો બદલો દુઃખરૂપે પ્રગટ થાય છે. સમતિ સહિત દેવો આય પૂર્ણ કરી માનવજન્મ પામવા માટે ઝંખે છે, માનવજન્મ પામીને સંયમમાર્ગને આરાધીને સદાને માટે મુક્ત થઈ અનંત સુખ પામે છે, માટે દેવલોકના સુખને ઇચ્છવા કરતાં દુઃખે કરીને પણ સમતિની પ્રાપ્તિ કરવી ઉત્તમ છે. ભવ સત્તાવીસમો : ભગવાન મહાવીર 4SGADAAAAAAA ભગવાન મહાવીરનો આ અંતિમ ભવ હતો. આ જગત સાથે તૃણમાત્રની પણ લેણદેણ પૂર્ણ થવાની હતી. પછી ન જન્મ, કે ન મરણ, કેવળ અનંત અનંત સમાધિસુખ પ્રાપ્ત થવાનું હતું. પણ કર્મની વિચિત્રતા ભારે છે. વિમલકુમાર અને નંદનમુનિના ભવમાં ઉગ્ર તપશ્ચર્યા, જ્ઞાન આરાધના છતાં શું બાકી રહ્યું હતું ? ત્યારે કર્મોને ખપી જવામાં શું વાંધો હતો કે મહાવીરપણે રહીને ઉગ્ર ઉપસર્ગો સહેવાના થયા? ભાઈ ! વિશ્વ સંપૂર્ણપણે નિયમને આધીન ચાલે છે. કાળ અને - કર્મ સમય માત્ર ફેરફાર કરી લેતા નથી કે કોઈ કરી શકતું નથી. કર્મનો ઉદયકાળ ન હોય તો તે જીવને ફળ આપી શકતું નથી. અને ઉદયકાળ આવે એક નિમિષમાત્રનો ફેરફાર થતો નથી. તે ફળ ભોગવનાર રાજા હો કે રંક હો, સમ્રાટ હો કે સંત હો, સ્ત્રી હો કે પુરુષ હો, નર હો કે નારાયણ હો, ઉત્કૃષ્ટપણે બાંધેલાં કર્મ ભોગવ્યા વગર છૂટકો થતો નથી. જો વિશ્વમાં કેવળજ્ઞાન જેવું રહસ્ય ન હોત તો આવાં સૈકાલિક ગૂઢ ર માનવીના લક્ષ્યમાં આવ્યાં જ ન હોત. અદ્ભુત છે કેવળજ્ઞાનનું સ્વરૂપ, જનું વર્ણન કરવા જ્ઞાનીઓ પણ સમર્થ નથી, કારણ કે તે અનુભવ સ્વરૂપ ગૂઢ તત્ત્વ છે. ભરતક્ષેત્રમાં ક્ષત્રિયકુંડ નામનું નગર હતું, ત્યાં પ્રજાવત્સલ સિદ્ધાર્થ હિતશિક્ષા જ પપ નર નારાજ ' - ક . - - - - - Page #67 -------------------------------------------------------------------------- ________________ કટકા તથા તાલુકાના નાના- નવલકથાકારક હકક રકતવાહકતા હતesence હજાર કરતા હતા રાજા રાજ્ય કરે. તેને ગુણસંપન્ન ત્રિશલા નામે રાણી હતી. નાનું સરખું નગર પણ સુરમ્ય અને સુશોભિત હતું. નીતિ અને સદાચારયુક્ત પ્રજા હતી. તીર્થધામ હતું. રાજારાણી ધર્મના આદરવાળાં હતાં. જીવાદિ તત્ત્વોની શ્રદ્ધાવાળાં હતાં. પાર્શ્વનાથના શાસનનો સંસ્કાર પામી સમકિતને પ્રાપ્ત કર્યું હતું. તેમની આ પાત્રતાએ જ ભગવાન મહાવીરના જન્મનો સુયોગ થયો હતો. રાજારાણી સાંસારિક સુખ ભોગવતાં પરંતુ સંયમને અનુસરતાં હતાં. સ્વપ્નદર્શન મહારાજા સિદ્ધાર્થનો એ ભવ્ય પ્રાસાદ તેમાં વૈભવથી ભરપૂર તેમનો નિવાસ હતો. ત્રિશલારાણી પોતાના રમણીય શધ્યાગૃહમાં અર્ધનિદ્રામાં સૂતાં હતાં. શય્યાગૃહ સુવાસિત પુષ્પો અને સુગંધી પદાર્થોથી મહેકી રહ્યું હતું. બહારનું જગત પણ શાંત હતું. તેવા અનુકૂળ વાતાવરણમાં રાત્રિના પાછલા પહોરે ત્રિશલા રાણીએ સુંદર ચૌદ સ્વપ્નની હારમાળા જોઈ. આજ સુધી જોયેલા સ્વપ્ન-જગત કરતાં આપનું સ્વપ્ન-જગત સાવ નિરાળું હતું. એ સ્વપ્નોની મધુરતા, મહાનતા અને અભુતતા જોઈને ત્રિશલારાણી જાગૃત થયાં. હૃદય અત્યંત પ્રસન્નતા પામ્યું. અને તરત જ પોતાના શયાગૃહમાંથી ઊઠી પતિના અધ્યાગૃહમાં ગયાં. પતિ રાણીના પદસંચારથી જાગૃત થયા. શયામાંથી ઊઠી એક આસન પર બેસી, રાણીને પણ ભદ્રાસન પર બેસવા ઈશારો કર્યો. ત્રિશલારાણીની પ્રસન્ન મુખમુદ્રા જોઈ સિદ્ધાર્થ આશ્ચર્ય પામ્યા. અર્ધરાત્રિએ કોઈ વિષયવાસનાનો સંચાર ન હતો. તેમ હોત તો રાણીએ શવ્યાનો આશરો લીધો હોત. પણ આજની રાત તો તેમને માટે વિષયોને પરાજિત કરવાવાળા આત્માને ધારણ કરવાની હતી. તેથી તેમની પ્રસન્નતા પણ આશ્ચર્યકારી હતી. સુખભોગને જે કેવળ પ્રારબ્ધોદય સમજે છે તેમની જીવનપ્રણાલિ જુદી હોય છે. રાત્રિએ સૂવાનાં સ્થાન જુદાં, ખાટલા, ગાદલાં જુદાં ૫૬ % હિતશિક્ષા wwwજનજારા જ ન - તારા વગર Page #68 -------------------------------------------------------------------------- ________________ તાજા કરવામાં રાખવામા અા હોવાં, તેવું બ્રહ્મચર્ય ઘારણ કરનાર પણ આ મહાનવ્રતની સૂક્ષ્મતાને જાળવતા નથી. તેમને આ વૃત્તાંત બોધદાયક છે. કે બ્રહ્મચર્ય નવ વાડ વડે રક્ષિત રહે છે. રાજા સિદ્ધાર્થે ગંભીરપણે સઉલ્લાસ ત્રિશલારાણીના સ્વપ્નની વાત સાંભળી. ત્રિશલારાણી કહી રહ્યાં હતાં કે “સ્વામીનાથ ! આ સ્વપ્નો કેવાં આશ્ચર્યકારક અને અદ્ભુત છે તે તમે સાંભળો. ૧. “સૌ પ્રથમ મેં હાથી જોયો. ક્યારેય આ સૃષ્ટિમાં હાથીનું આવું સ્વરૂપ જાણ્યું જોયું કે સાંભળ્યું નથી. તે હાથી, શંખથી પણ અત્યંત શ્વેત, કે ક્ષીરસાગરના નીર જેવો ઘવલ, જળબિંદુ જેવો નિર્મળ, ઈન્દ્રના ઐરાવત હાથી જેવું સપ્રમાણ શરીર, ચતુર્દત્તવાળો, ગંભીર ગર્જનાવાળો, સર્વ શુભ લક્ષણોના સમૂહવાળો, વિશાળકાય આ ગજરાજ મારા મુખમાં મેં પ્રવેશ કરતો જોયો. ૨. સ્વપ્નનું યથાવતું વર્ણન કરતાં ત્રિશલારાણીએ કહ્યું કે નાથ ! બીજા સ્વપ્નમાં મેં એક વૃષભ જોયો. રજતના પર્વત જેવો સફેદ, ચંદ્રકિરણોની જેમ શીતળ પ્રકાશ પાથરતો, કોમળ રોમવાળો. મજબૂત અને હૃષ્ટપુષ્ટ શરીરવાળો, તીક્ષ્ણ શિંગડાંવાળો, છતાં સૌમ્યપ્રકૃતિવાળો, જાણે મંગળરૂપ વૃષભને મારા મુખમાં પ્રવેશતો જોયો. ૩. હે નાથ ! મેં ત્રીજા સ્વપ્નમાં નિર્ભય સિંહ જોયો. તે પણ ક્ષીરના નીર જેવો શુભ હતો. તેના પંજા તીક્ષ્ણ હતા પણ મનોહર હતા. તેનાં નેત્રો ઉષ્ણ સુવર્ણ જેવાં ચમકતાં હતાં. લાંબી કેસરાવાળો, જમીન પર તેને પછાડતો છતાં મંદગતિએ આકાશથી ઊતરતો મારા મુખમાં પ્રવેશ કરતો જોયો. ત્યારે મેં પણ નિર્ભયતાનો અનુભવ કર્યો. ૪. ચોથા સ્વપ્નમાં મને લક્ષ્મીદેવીનાં દર્શન થયાં. અતિ સુંદર હિમાચ્છાદિત પર્વતની મધ્યમાં વિશાળ સરોવરની મધ્યમાં કમલાસન પર વિરાજમાન, અત્યંત સૌંદર્યવાન લક્ષ્મીદેવી જોયાં. ૫. રાણી ત્રિશલા આબેહૂબ સ્વપ્નનું વર્ણન કરતાં હતાં. રાજા સિદ્ધાર્થ ઉત્તરોઉત્તર ઉલ્લાસ સહિત સ્વપ્ન સાંભળતા હતા અને પ્રસન્નતા હિતશિક્ષા એ ૫૭ મારા રાજ રાજકાર Page #69 -------------------------------------------------------------------------- ________________ અનુભવતા હતા. પાંચમે સ્વપ્ન ત્રિશલારાણીએ પુષ્પમાળા જોઈ. રાજસુખમાં રોજ રોજ પુષ્પમાળા તો કંઠમાં ધારણ થતી. પણ આ પુષ્પમાળા તો જાણે સર્વ ઋતુઓના સારરૂપ વિકસ્વર શ્વેત પુષ્પોમાં જાણે વચમાં લાલ લીલા મણિ મડ્યા હોય, તેવાં પુષ્પો સહિત. અતિ સુગંધમય પુષ્પમાળા જોઈ. ૬. રાણી કહે છે હે નાથ ! છઠ્ઠા સ્વપ્નમાં મેં આશ્ચર્યકારી શીતળ પૂર્ણચંદ્ર જોયો. તે દૂધ જેવો શ્વેત હતો. વિયોગીઓને શોકગ્રસ્ત કરતો, પરંતુ અત્યંત મનોહારી અને સોળે કળાએ પૂર્ણ ચંદ્રને મેં મારા મુખમાં પ્રવેશ કરતો જોયો. ૭. ત્રિશલારાણીએ સાતમે સ્વપ્ન સૂર્ય જોયો. અંધકારને ભેદતો, પ્રકાશને પાથરતો, છતાં શીતળતા આપતો સૂર્ય મેં મારા મુખમાં પ્રવેશતો જોયો. S . પw ૮. ત્રિશલારાણીએ આઠમે સ્વપ્ન ઘજા જોઈ, પંચરંગી એ ધજા પર સિંહ ચીતરેલો હતો. વાયુથી તે ફરકી રહી હતી. ૯. ત્રિશલા રાણીએ નવમે સ્વપ્ન જળથી સંપૂર્ણ ભરેલો કળશ જોયો. તે શુદ્ધ સુવર્ણમય અને રત્નજડિત હતો. પુષ્પમાળાથી વીંટળાયેલો મંગળને સૂચવનારો હતો. ૧૦. ત્રિશલારાણીએ દશમે સ્વપ્ન સૂર્યનાં કિરણોથી ખીલેલાં કમલોયુક્ત પદ્મસરોવર જોયું. ૧૧. ત્રિશલારાણી એ કહ્યું હે નાથ ! તમે સાંભળો, બારમે સ્વપ્ન મેં તરંગોથી ઊછળતો શ્વેત નીરને ધારણ કરતો ક્ષીરસમુદ્ર મારા મુખમાં પ્રેવશ કરતો જોયો. ૧૨. હે આર્યપુત્ર, બારમે સ્વપ્ન મેં સૂર્યની કાંતિ જેવું વિશાળ વિમાન જોયું. વાજિંત્રોથી ગાજતું દેવતાઓ વડે શોભતું વિમાન મારા મુખમાં પ્રવેશ કરતું જોયું. ૧૩. ત્રિશલા રાણી સ્વપ્નની સૃષ્ટિને સાકાર કરતાં કહેતાં હતાં કે મેં તેરમે સ્વપ્ન અગણિત અનેક પ્રકારનાં વિવિધ રત્નોથી મઢેલો { ૫૮ ૪ હિતશિક્ષા Page #70 -------------------------------------------------------------------------- ________________ અને મેરુપર્વત જેવો રત્નરાશિ જોયો. ૧૪. અંતમાં તે સ્વામી, ચોદમા સ્વપ્ન મેં ધુમાડા રહિત ઉજ્વળ અગ્નિશિખા જોઈ.” એકાગ્ર ચિત્તે સ્વપ્નદર્શનનું વર્ણન રાણીને મુખેથી સાંભળી રાજા પ્રસન્ન થયા. તેમની સમજમાં આવ્યું કે રાણીના ઉદરમાં કોઈ ઉત્તમ જીવ ધારણ થયો છે. તેમણે કહ્યું કે “હે પ્રિયા ! તમે જે સ્વપ્ન જોયાં તે સૂચવે કે તમારા ઉદરમાં ઉત્તમ કુળદીપક પુત્ર ધારણ થયો છે. વળી રાજ્યમાં અને પરિવારમાં ઘણો લાભ થશે તેમ આ સ્વપ્નો સૂચવે છે.” રાણી રાજાનાં વચન સાંભળી આનંદિત થઈને પતિની રજા લઈ મંદગતિએ પોતાના શયાભવનમાં આવી. મંગળકારી સ્વપ્નના ભાવમાં જાગૃતપણે બાકીની રાત્રિ પૂર્ણ કરી. રાજાએ પ્રભાતે સ્વપ્ન પાઠકોને તેડાવ્યા. સ્વપ્નદર્શનનું શ્રવણ કરી સ્વપ્નપાઠકો આશ્ચર્ય પામ્યા. તેમણે જાહેર કર્યું કે ત્રિશલારાણીની કૂખે ધર્મચક્રી જન્મ લેશે. જ હિતશિક્ષા : સમીપમુક્તિગામી જીવોની જીવનચર્યાની પદ્ધતિ પણ કેવી આનંદદાયક હોય છે ! ધર્મમાર્ગે જીવાતા જીવનમાં પ્રસંગોની પણ કેવી નિર્દોષતા હોય છે ! પતિ - પત્નીના જીવનમાં સંવાદિતા કેવી હોય છે. તેમનું હળવું-મળવું વાર્તાલાપ પણ કેવા સુખદાયક હોય છે ? અન્યોન્ય વિનય કેવો સચવાય છે ? અને તેથી તેમનો આ સ્નેહ સાત્ત્વિકતામાં પરિણમી સ્વની ઉન્નતિમાં સહાયક બને છે. ગૃહસ્થનું જીવન રાગદ્વેષના વિષચક્રયુક્ત હોય છે, તો તેનો અંજામ પણ કરુણ આવે છે, વર્તમાન જીવનમાં પણ દુઃખ, અને પરલોકમાં શું થશે તે માત્ર જ્ઞાની જ જાણી શકે. સુખની આકાંક્ષાથી જોડાતા જીવો ક્યા કારણસર દુઃખ વહોરી લેતા હશે ? શું દુઃખની ખંજવાળ આવતી હશે; કે ખસના દર્દીની જેમ વળી વળી તેમનું મન દુઃખ તરફ ખેંચાતું હશે? એના મૂળમાં અજ્ઞાન છે. અને અજ્ઞાન એટલે મુખઈ, કે જોઈએ હિતશિક્ષા થી ૫૯ છોકરા ના કરનારા કાકા છોકરા ના મોત ને કાકા કરવાના કામ કરવામાં ન આવતા વલસાડ Page #71 -------------------------------------------------------------------------- ________________ s માતાના તાલુકાના હાડકવાયત હાથ ધરતાલ વાત કહેતા કહલાતાવતા હતાલતા હોવા છતા હાલમાહહાહાહાહહહહહહહહહહહહone સુખ અને ઉપાર્જન કરે દુઃખનાં નિમિત્તોને. આ ઉત્તમ જીવો આપણને એ શિક્ષા આપે છે કે, આ ગૃહસ્થજીવનનો મેળો આ ભવપૂરતો છે. પછી તો પંખીની જેમ ઊડી જવાનું છે. છતાં એક થોડા સમયના આવેશ અને અહંકાર આગળના અનેક જન્મોનું દુઃખ શા માટે કોટે વળગાડે છે. મહામાનવોની જીવનકથા, તેમની યશગાથા. તેમના પ્રસંગોને જાણો, સાંભળો અને જીવનમાં જે કંઈ ખૂટે છે તેને પૂરક કરો. ખોટું છે એને સમજીને ત્યજી દો, સાચું ગ્રહણ કરો. માનવજીવન હારી ન જાઓ. આ સ્વપ્નો સૂચવે છે કે આ સ્વપ્નવત્ જિંદગીના દિવસોને ઉત્તમ ભાવનાઓ વડે શાશ્વત કરો. સંસારી જીવોનાં સ્વપ્નાં કેવાં વિકૃત હોય છે? માટે જાગૃત અવસ્થાના સ્વપ્નને સુંદર બનાવો. કે આ માનવજન્મ ક્ષણિક સુખોના સ્વપ્નમાં ગુમાવવો નથી. ભગવાન મહાવીરનું પૃથ્વી પર અવતરણ : ત્રિશલારાણીના ઉદરમાં જ્યારથી ભાવિ તીર્થકરનો ગર્ભ ધારણ થયો ત્યારથી જ દેશમાં ઘનધાન્યની વૃદ્ધિ થઈ. રાજ્યની યશકીર્તિ વૃદ્ધિ પામતી રહી. નગરજનોની સુખાકારીમાં વૃદ્ધિ થઈ. નગરમાં સર્વત્ર આનંદ ઉલ્લાસના દર્શન થતા હતા. બસ સઘળે વૃદ્ધિ વૃદ્ધિ જ વૃદ્ધિ. આવા વૃદ્ધિબળથી રાજારાણી અત્યંત પ્રસન્ન થયાં, અને તેમણે સંકલ્પ કર્યો કે ભાવિમાં જન્મ લેનાર આ કુળદીપકનું નામ વર્ધમાન પાડીશું. પણ આ શું? ત્રિશલારાણી એક દિવસ અત્યંત ઉગમાં આવી ગયાં હતાં, હસતાં, રમતાં ગર્ભની જાળવણી માટે સંપૂર્ણ કાળજી રાખતાં, વળી આહાર-વિહારનો સંયમ જાળવવા છતાં ત્રિશલાને ઉદરમાં રહેલા ગર્ભના હરણની શંકા પેદા થઈ, ગર્ભનું હલનચલને અટકવાથી તેમનું મન અત્યંત ઉગ પામી ગયું; અને તેમને અનેક શંકાઓએ ઘેરી લીધાં. રાજા સિદ્ધાર્થને સમાચાર મળ્યા. સઘળું રાજકાર્ય છોડી તેઓ 0 હિતશિક્ષા WANAUMWAMWAMWANAMMANAMU w ssedહતe W AAMANAN હકારાવાહીકાકાહાહાકાતવાહાહાહાહાહween assessinessesse stassssssssser ess કરવા માગતા હતા અને નાના કરાર કરવા કરાવવાની Page #72 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલા પાસે આવ્યા. વૈદ્યોને બોલાવ્યા. રાજમહેલમાં જાણે સોપો પડી ગયો. સૌને અમંગળ જણાવા લાગ્યું. ત્યાં તો ગર્ભના બાળકે અવધિજ્ઞાનમાં જોયું કે માતાને દુ:ખ ન પહોંચે તેથી મેં હલનચલન બંધ કર્યું. પરંતુ અહો ! મારા હલનચલનની ક્રિયા બંધ થવાથી માતાને મોહવશ દુ:ખ પહોંચ્યું છે. અને તેમણે જાણે ધ્યાનદશા છોડીને હલનચલન શરૂ કર્યું. ત્રિશલા રાણી એકાએક આનંદમાં આવી ગયાં. તેમણે જાહેર કર્યું કે તેમનો ગર્ભ કુશળ છે. આખું રાજકુળ માતાને જાળવે છે. રાજા તેમને સર્વ પ્રકારે પ્રસન્ન રાખે છે. માતાનો પ્રથમ અત્યંત ઉદ્વેગ અને પછીનો હર્ષ જોઈ ભાવી તીર્થંકરના જીવને થયું કે અહો, જગતમાં રાગ અને ઉદ્વેગનું ચક્ર કેવું વિચિત્ર છે. આ માતાને મારા પ્રત્યે કેવો અનુરાગ છે ! માતાપિતાને ધર્મ પમાડીને ભવચક્રના આ રાગદ્વેષના દુઃખરૂપી દ્વંદ્રમાંથી મુક્ત કરીને પછી મારે સંસારનો ત્યાગ કરવો. જગતગુરુનો જન્મ સમયનું વહેણ વહ્યું જાય છે. જન્મમરણની ફાળ વણથંભી કાળને વશ વર્તે છે. ગર્ભકાળ પૂરો થતાં ચૈત્ર સુદી તેરસે જ્યારે સર્વ દિશાઓ પ્રકાશથી ઉજ્જ્વળ હતી, વાતાવરણ સુરમ્ય હતું, વાયુ મંદ ગતિએ વાઈ રહ્યો હતો, વન-ઉપવનો પુષ્પો અને ફળફૂલથી મહેકી ઉઠ્યાં હતાં, સરિતા અને સરોવરોનાં જળ કિલ્લોલ કરી રહ્યાં હતાં, ત્યાં શાંત મધ્યરાત્રીએ એ શિશુનો જન્મ થયો. જાણે હીરાની ખાણમાં કોહીનૂરનું તેજ ચમકી ઊઠે તેમ પ્રભુએ સંસારમાં જન્મ લીધો. તે સમયે છપ્પન દિકુમારીઓનાં સ્થાનો કંપિત થયાં. ધરતી પર તીર્થંકરના જીવનું અવતરણ એ પવિત્રતમ રહસ્ય છે. પુણ્યના અતિશયની એ પ્રણાલિ છે. તેમનાં કાર્યો માટે દેવદેવીઓ આનંદ અનુભવે છે. છપ્પન દિકુમારીઓ દેવલોકનાં સુખ છોડીને ધરતી પર ઊતરી આવી, અને તેમણે સૂતિકાકર્મ કર્યું. વળી ઇન્દ્રરાજ સૌધર્મનું સિંહાસન કંપી ઊઠ્યું. તેમણે અવધિના હિતશિક્ષા ૬૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશમાં જોયું કે અહો ! વિશ્વ ઉદ્ધારકનું ધરતી પર અવતરણ થયું છે. અને તરત જ મનોમન પ્રભુને વંદના કરી. સુઘોષ ઘંટારવ કરાવ્યો, ત્યાં તો સૌધર્મ દેવલોકમાં દેવો પણ સઘળા સુખભોગને છોડીને પ્રભુના જન્મ મહોત્સવ માટે ક્ષત્રિયકુંડ નગરમાં ઊમટી પડ્યા. આકાશમાં વિમાનોની હોડ ચાલી. સૌધર્મેન્દ્ર માતા પાસે આવ્યા પણ માતાની ગોદમાંથી બાળકને લેવો કેવી રીતે ! ઇન્દ્ર અનેક લબ્ધિના સ્વામી હોય છે. તેમણે માતા ત્રિશલાને ઘેરી નિદ્રામાં મૂકી દીધાં, એક બાળકની પ્રતિકૃતિનું ત્યાં સ્થાપન કર્યું, ત્યાર પછી સૌધર્મેન્દ્ર પ્રભુને કરકમલમાં ગ્રહણ કર્યા, મેરુપર્વત પર દેવના સમૂહ સાથે સૌધર્મેન્દ્ર જન્મમહોત્સવ કર્યો. દેવગણ ધન્ય થઈ ગયો. જન્મમહોત્સવની સર્વ વિધિ પૂરી કરી ઈન્દ્રરાજે પ્રભુને ભાવભર્યા હૃદયે માતાને સુપ્રત કર્યા. સૂતિકર્મ કર્યા પછી તરત જ પ્રિયંવદા દાસીએ રાજા સિદ્ધાર્થને શુભ સમાચાર આપ્યા. પુત્રજન્મની વધામણી સાંભળી રાજા હર્ષવિભોર થઈ ગયા. પોતાના કંઠમાંથી બહુમૂલ્ય હાર દાસીને ભેટ આપો. વળી તેને દાસીપણામાંથી જીવનભર મુક્ત કરી. રાજાએ તરત જ નગરરસને બોલાવ્યો. તેની પાસે રાજવંશીના જન્મને યોગ્ય વાજિંત્રનો ઘોષ કરાવ્યો. અને નગરરક્ષકને આજ્ઞા કરી કે નગરમાં જન્મઉત્સવ કરાવો. બંદીઓને મુક્ત કરો. બજારનાં અનાજપાણી જીવનજરૂરિયાતની ચીજોને સતે ભાવે વેચાવો. દીનદુ:ખિયાને દાન આપો, મંદિરોમાં માંગલિક કરાવો. ઘરે ઘરે દીવડા પ્રગટાવો. ધજાઓ ફરકાવો. એકાએક નગરના આવો ફેરફાર થતાં સામાન્ય જનો પૂછવા લાગ્યા કે આજે શું બન્યું છે? ચોરેચૌટે સમાચાર પહોંચ્યું કે રાજવંશીનો જન્મ થયો છે. ત્રિશલા રાણીએ કુળદીપકને જન્મ આપ્યો છે. આ વાત સાંભળતાં નગરજનો પણ ગરબે ઘૂમવા લાગ્યા. મંત્રીઓ, સામંતો નજરાણાં લઈ રાજમહેલે પધાર્યા. આબાલવૃદ્ધ સૌએ ખુશી મનાવી. દર હિતશિક્ષા Page #74 -------------------------------------------------------------------------- ________________ ચારે દિશાઓમાં આનંદ મંગળ વર્તી રહ્યો. સૃષ્ટિમાં દશે દિશાએ સુખની વીજળી ચમકી ગઈ. આનંદોત્સવમાં બાર દિવસ પૂરા થયા. અને રાજાએ જ્યોતિષિઓને બોલાવ્યા. રાજમહેલ તો દિવસોથી દેશપરદેશ-રાજાઓ અને અતિથિઓથી ભરેલો હતો. અગાઉ નક્કી કર્યા પ્રમાણે બાળકનું નામ પાડ્યું, ‘વર્ધમાન’ અનામીપણે પ્રગટ થનાર શિશુ નામી થયો. લોકોએ વર્ધમાનનો જયજયકાર ર્યો, તેનું દીર્ઘાયુ ઇચ્છી સૌએ નામોત્સવ માણ્યો. રાજારાણીના હૈયામાં આનંદ સમાતો ન હતો. બાળને જોઈને તેમની ભાવનાઓ ઉત્તમ થતી જતી હતી. જીવનમાં જન્મના ક્રમ સાથે વયવૃદ્ધિ પામે છે. વર્ધમાન દેવો, અને માતાપિતાની કાળજીથી ઊછરવા લાગ્યા. ભલે ભાવિ ભગવાન પણ જગતના નિયમ પ્રમાણે એ બાળ માતાના ખોળામાં કૂદે છે, દોડે રમે છે, ઘૂઘરા વગાડે છે. અને સૌના મનરંજન કરે છે. ટીક હિતશિક્ષા : હે મહાનુભાવો ! તીર્થંકરનો જીવ માનવનો જીવ છે. પણ તે હકીકતને સામાન્ય ન ગણશો. અનાદિના ભવભ્રમણનવો અંત કરવાવાળો તે પવિત્રતમ આત્મા છે. દેવો પણ તેમના જન્મથી પોતાને ધન્ય માને, ઉત્સવ કરે તે કલ્પના ન સમજશો, એ જ પૂર્વના ઉત્તમ પુણ્યોની રાશિનો સંગ્રહ છે. તમે વિચારો કે ઉત્તમ જીવ જેના ઉદરમાં આવે છે તે જીવો કેવા સંયમી અને સાત્ત્વિક હોય છે ? તેમની દિનચર્યામાં પણ વિકૃતિ હોતી નથી. તેઓ સંસારી હોવાથી પુત્ર પ્રત્યે રાગ અને મોહ ધરાવે છે. છતાં સંયમને ચૂકતા નથી. જન્મ ધારણ કરનાર તીર્થંકરના જીવની મહાનતા કેવી કે ગર્ભમાં પણ ધ્યાનાવસ્થાનો અભ્યાસ કર્યો. અને વળી માતાને દુઃખ ન થાય તેવો આદર્શ કર્યો. આજના માનવપુત્રોને આ કેવું વિચારણીય દૃષ્ટાંત છે, કે ગર્ભમાં હોય ત્યારથી માતા પ્રત્યે આદર કરે છે, તે પ્રસંગ સૂચવે છે કે માતાનો ઉપકાર ન ભૂલશો. ઉજાગરા વેઠીને, સુખનો ત્યાગ હિતશિક્ષા ઃ ૬૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ કરીને. કોઈવાર તો મહા પરિશ્રમ કરીને પાંચ બાળકોને ઉછેરનાર એક માને પાંચ બાળકો ભેગાં થઈને સાચવી શકતાં નથી. તેમની પાસે તે માટેનાં અનેક કારણો હોય છે, તે પલાયનવૃત્તિ છે. ભગવાનનો જીવ માનવપણે જગતના જીવોને ઉત્તમ શીખ આપે છે, કે તમે આવા સુપુત્ર બનજો. તમે કષ્ટ વેઠજો, પણ માતાપિતાને સાચવજો. તેમાં મહાપુણ્ય સમાયેલું છે. તેમાં રહેલો પ્રેમ અને વિનય તમારા ગૃહસ્થ જીવનના આદર્શો બનશે. તમને અને તમારી પ્રજાને સુખદાયી બનશે. જગતના અસત્ય પ્રવાહોમાં ખેંચાઈ ન જતા, આવા ઉત્તમ અવસરને જતો ન કરશો. ત્રિશલામાતાનો ઉદ્વેગ પણ કંઈ શીખવી જાય છે. એ ભલે મોહ કે રાગ રહ્યો. પણ જગતમાં જન્મ લેતા માનવ કે પશુના શિશુને જો વિશેષ આવશ્યક્તા હોય તો તે વાત્સલ્યની છે. તે ભલે રાગ મનાય. ગૃહસ્થ મુનિ નથી તે તેણે જે જે સમયે જે જે કાર્ય કરવાનાં છે તે ઉચિતપણે કરવાનાં છે. વિષયો પ્રત્યે સંયમ રાખે પણ બાળક તરફ મોહ રાખે તો તે દૃઢ બંધનકારી થતો નથી. બાળકને સંસ્કાર આપવા માટે જે વાત્સલ્ય જોઈએ છે, તે મોહનું નિર્દોષ સ્વરૂપ છે. ભગવાનનો જન્મ કેવો પુણ્યોદયરૂપ છે કે તે સમયે ચારે દિશાઓના જીવો સુખનો અનુભવ કરે છે. કારણ કે તેમનું જીવન સૃષ્ટિના જીવોના કે સુખોની ભાવનાથી ભરપૂર છે. તેમાં નિર્મળ પ્રેમનું ઝરણું વહેતું જ રહે છે. આપણા મનમાં દિવસમાં એકવાર પણ જગતના જીવો સુખ પામે તેવો વિચાર ઝબકતો નથી. ક્યાં આ કૃપણતા અને ક્યાં ભગવાનની કરુણા. એ કરુણાને પૂર્ણપણે પ્રગટ કરવા, પૂર્વભવમાં મુનિપણે રહી, સૂક્ષ્મ અતિસૂક્ષ્મપણે રહેલા જગતના જીવોથી માંડીને સર્વ જગતના જીવોની રક્ષાના ભાવનું પરિણામ આ પુણ્યપણે પ્રગટ થયું છે. એથી એમનો જન્મ થતાં જગતના સર્વ જીવોમાં સુખનો સંચાર થયો. રે માનવ ! તને કેવી અદ્ભુત વિચારશક્તિ મળી છે. જગતના ૬૪ * હિતશિક્ષા Page #76 -------------------------------------------------------------------------- ________________ જામ- * * જીવોનું સુખ ઇચ્છી, સર્વાત્મામાં સમદૃષ્ટિ રાખી, સુખ આપ અને સુખ પામ. નિર્દોષ સુખ પામવાનો આ જ શ્રેષ્ઠ અને સરળ માર્ગ છે. પોતાના સુખભોગમાં રાચનારા જીવને આવું વિચારબળ પણ હોતું નથી. એકવાર સગુણસંપન્નતા પ્રાપ્ત કરીને જો, કે તેમાં આત્માનું સુખ કેવી રીતે પ્રગટ બાળ વર્ધમાન દિવસરાત્રિના ભેદ વગર વધતા જાય છે. માતાપિતાને મન એ બાળક હતા, કવિઓ કહે છે, ઇન્દ્રથી અધિક રૂપવાન પૂનમના ચંદ્રથી વધુ શીતળ, સાગરથી પણ ગંભીર, રવિ કરતાં પણ અધિક તેજવાળું બાળરૂપ ખીલી રહ્યું હતું. આંખડી જાણે કમળની પાંખડી જેવી, અષ્ટમી ચંદ્ર જેવો ભાલપ્રદેશ, મુખ તો જાણે પૂર્ણચંદ્રમા, અને કાલી ભાષા બોલે ત્યારે તો જાણે મુખમાંથી પુષ્ય ઝરતાં હોય તેવું લાગે. આવા બાળભગવાન સુખેથી શિશુવયમાં રહ્યા હતા. જે હિતશિક્ષા : આ કેવળ કાવ્ય કે વર્ણન નથી. જગતના જીવો આવાં રૂપ વગેરે ઇચ્છે છે, પણ તે તો હજારો માઈલ દૂર રહે છે. ભાઈ ! આવાં લક્ષણ મેળવવાનું મૂળ કારણ છે પૂર્વજન્મનાં પ્રેમ, અહિંસા અને જીવો પ્રત્યે વાત્સલ્ય. વળી આવાં રૂપસૌંદર્ય મળવા છતાં ભગવાનને તેમાં કંઈ પણ ગર્વ કે આસક્તિ નથી. જગતના જીવો પાસે આનો અંશ પણ ન હોય છતાં રૂપાદિનો ગર્વ તો જાણે ટોપલામાં સમાય નહિ. હે ચેતન ! જાગો, ગમે તેવા શરીરનાં રૂપ સમય જતાં ઝાંખાં થવાનાં, એક દિવસ પુષ્પની જેમ કરમાઈ જવાનાં છે. ગમે તેવી કંચન જેવી કાયા પણ તેના ક્ષીણપણાને પામવાની છે. તેવા દેહમાં આત્મા વસે છે ત્યાં સુધીમાં જીવને કંચન જેવો શુદ્ધ કરવાનો અવસર ચૂકશો નહિ. M MMMM MAGOMMASOOMMMMMMMMMMMMMM હિતશિક્ષા : ૫ Page #77 -------------------------------------------------------------------------- ________________ શિશુવયનાં પરાક્રમો વર્ધમાન બાળકે હવે શિશુવયમાં પ્રવેશ કર્યો હતો. રાજકુળનાં માનવો તેમને જોતાં રમાડતાં ધરાતાં જ નથી. રાજમહેલ બાળકનાં બાળસુલભ તોફાનોથી ગુંજતું હતું. બાળક એક છે પણ અનેકની દૃષ્ટિમાં વસેલો હતો. ભાવિમાં એકાંતમાં જનારો આ આત્મા શિશુવયમાં તો સ્વજનોથી વીંટળાયેલો છે. માતાપિતાના હર્ષની તો અવધિ જ નથી. સૌના ચિત્તમાં બાળ વર્ધમાને અજબનું સ્થાન લીધું હતું. બાળસુલભ રમતોમાં પણ આ શિશુનાં પરાક્રમો કેવાં હતાં ? એકવાર આમલી-પીપળીની રમત ચાલતી હતી. સરખાં સરખાં બાળકોની જોડી જામી હતી. રમતની આગેવાની વર્ધમાન પાસે હતી. પણ કેવો ન્યાયયુક્ત વ્યવહાર હતો ! રમત બરાબર જામી હતી ત્યાં અચાનક એક વિષધર ફેણ ધરીને ઊભો. ફેણના ફૂંફાડા સાંભળી બાળકો ગભરાઈને ભાગ્યાં. પણ વર્ધમાનને તો પૂર્વે સાધેલી અહિંસાને કારણે નિર્ભયતા વરેલી હતી. વર્ધમાન સ્વસ્થતાથી સર્પની પાસે ગયા અને એક હાથે પૂંછડું અને બીજા હાથે મુખ પક્કીને દૂર મૂકી દીધો. જાણે કે એક સૂતરનું દોરડું દૂર કરી દીધું હોય, તેમ. પછી સ્વસ્થચિત્તે ઊભા રહ્યા. સર્પ તેમના સ્પર્શથી શું સમજ્યો હશે ? તે પણ શાંતિથી સ્વસ્થાને પહોંચી ગયો. બાળમિત્રો વર્ધમાનની આ નીડર ચેષ્ટા જોઈ સાનંદાશ્ચર્ય પામ્યા. પુનઃ સૌ એકઠા થયા અને વર્ધમાન પાસેથી નીડરતા શીખ્યા. વળી એકવાર કુતૂહલપ્રિય કોઈ રાક્ષસરૂપ દેવ આ બાળકના પરાક્રમની સામે પડ્યો. તેને એમ કે આવો નાનોઅમથો બાળક આ મારી રાક્ષસની વિકરાળ કાયા પાસે શું ટકી શકશે ? પોતે બાળરૂપ કરી બાળકની રમતમાં ભળી ગયો. અને રમત બરાબર જામી. જે હારે તે ઘોડો થાય, જીતે તે તેના પર સવારી કરે. દેવ સ્વયં હારી ગયો. વર્ધમાન જીતી ગયા. તેમણે ઘોડા પર સવારી કરી, પણ આ શું ? ઘોડો મટી તે તો રાક્ષસકાય કરી ઊંચો વધતો જ ગયો. જાણે અવકાશને ૬ હિતશિક્ષા . Page #78 -------------------------------------------------------------------------- ________________ આંબી દેશે. વર્ધમાન નીડરપણે તેના ખભા પર બહાદુરીથી બેઠા રહ્યા. અન્ય બાળમિત્રો આ જોઈને હેબતાઈ ગયા, અને છુપાઈ ગયા. કોઈક તો રાજમહેલે સમાચાર આપવા દોડી ગયા. માતાપિતા બાળકોનાં તોફાનથી મૂંઝાતાં હોય છે, બાળકને કંઈ થઈ જશે તેની નિરંતર ચિંતામાં હોય છે. રાજારાણી સમાચાર જાણીને ગભરાઈ ગયાં. પણ આ શું? વર્ધમાને લાગ જોઈને એ રાક્ષસના માથામાં એક મુઠ્ઠી મારી, કે રાક્ષસ જમીન માપી ગયો અને બાળકના પરાક્રમનો પરિચય કરી ભાગી ગયો. ત્યારે ઇન્દ્રરાજે વર્ધમાનકુમારનું નામ મહાવીર પાડ્યું. એ કાળે દેવો પોતાની લબ્ધિ વડે ઘરતી પર આવીને આવી અનેક પ્રકારની ચેષ્ટાઓ કરતા. પણ ઉત્તમ માનવોની શક્તિ પાસે તેઓ રાંક બની જતા. જેમને ઉત્તમ જીવોનો મહિમા ખબર છે તેઓ તો તેમનું દાસત્વ સ્વીકારીને ધન્ય બની જતા. ભાઈ આવી કેળવેલી શારીરિક શક્તિ અને મનોબળ યુવાની સુધી ટકે, અને ન પણ ટકે. પરંતુ આ બાળકનું બળ તો પૂર્વે સેવેલા તપ અને અહિંસા જેવા ધર્મની ફળશ્રુતિરૂપે હતું. જેણે જગતના જીવોને નિર્ભય કર્યા છે. તે સ્વયં નિર્ભય હોય છે. જ હિતશિક્ષા : વર્ધમાનનું બાળપણ એ બાળપણ ન હતું. મિત્રો સાથે રમ્યા. પણ સૌ પત્યે નિસ્પૃહ ભાવ, નીડરતા એ તેમની જીવની લબ્ધિ હતી. રમતમાં તેમણે મિત્રોને નીડરતાના પાઠ શિખવાડી, આત્મશક્તિનું રહસ્ય ખોલી આપ્યું. એ નિર્ભયતા વૈરાગ્યમાંથી જન્મે છે. વનવિહારે જતાં મિત્રોને અહિંસાના પાઠ ભણાવતા, પણ તેમની સોબતે રંગાઈ જતા ન હતા. વનના નિર્દોષ જીવોને જોતાં અને તેમના પ્રત્યે પ્રેમ દર્શાવતા. માતાપિતાનો વિનય સાચવતા; કે તેમના સુખમાં પોતાનું સુખ માની તેમની આજ્ઞામાં વર્તતા અને તેમના સુખ ખાતર બ્રહ્મચર્યના હિતશિક્ષા : ૭ ગામના નારણકાકાના નાનકડા ર - Page #79 -------------------------------------------------------------------------- ________________ - - -------- - - - ----- - --- -- -------- -- ઉપાસકની ભાવના છતાં લગ્નનું નાટક ભજવશે. પોતાના ભાવિનો સ્વીકાર કરશે. જગતના જીવો કહેશે અમે પણ માતાપિતાને સુખ આપવા લગ્ન કરીએ છીએ. ભાઈ ! હૃદય પર હાથ મૂકી જોજો કે અંતરમાં વાસના છે કે આજ્ઞાનું માહાત્મ છે? માતાપિતા કહે કંઈ અને તું કરે કંઈ, જ્યાં સગવડ લાગે ત્યાં માબાપને આગળ ન ધરતો. છતાં જો તને વર્ધમાનના એ ગુણનો અંશ સ્પર્યો હોય તો તારું જીવન ધન્ય બની જશે. માતાપિતાને સુખી કરવા એટલે તેમણે સંતાનોને આપેલા સુખનું ત્રણ ચૂકવવાનો અવસર માનજે. એકવાર માતાપિતાની બાળપણની મીઠી ગોદને યાદ કરી લે તો તને સમજાશે. એ ગોદમાં તે વખતે તારા વિશ્વનું સમસ્ત સુખ તને પ્રાપ્ત થયું હતું. કદાચ તું બાળકનો પિતા હોય તો બાળકને ગોદમાં લેતાં કેવું સુખ અનુભવે છે, તેમ માબાપને પણ તારા તરફ હજી વાત્સલ્યના ભાવ છે, તેને નિહાળજે. તારી દૃષ્ટિમાં માબાપ વિષે આદરનો જન્મ થશે. એ મહાવીરના જીવનનો આદર્શ છે. માતાપિતાને સમાધિ મરણ આપવાની આપણી શક્તિ ન હોય તો, તેમને સમાધિ જીવન – સમતાથી જીવે તેવા ભાવ, તેમની સાથે રાખીએ તો પણ ઉપકારનો બદલો થશે. તેમની વય વધે, તમારી યુવાની વધે, ત્યારે પણ માબાપને આદરથી બોલાવજો. પ્રેમથી તેમની પાસે બેસજો, તેમની સંભાળ રાખજો, તે દ્વારા જીવનભર તેઓનો પ્રેમ ઝીલતા રહો. ઘર બેઠાં ધર્મ પામશો. “માબાપ મને ખૂંચે જેણે જન્મ દીધો મુજને મારા પાલણપોષણમાં ઘણો ભોગ દીધો એને તેની વૃદ્ધાવસ્થામાં તેની સંભાળ નથી લેતો. કેવો બદલો મેં વાળ્યો, તેનો વિચાર કરી જોજો.” ભગવાન ભણવા ચાલ્યા ! ભગવાનને ધરતી પર માનવ તરીકે જન્મ લઈ અવનવા ખેલ ભજવવા પડતા હતા. એ બાળક છતાં જ્ઞાનવૃદ્ધ હતા. તેઓ જગતના નનનન ૬૮ ૨ હિતશિક્ષા Page #80 -------------------------------------------------------------------------- ________________ OOOOOO રાજકોટ રાજકારણના કાકા ન કરવા જનાર હાજર જીવોને સંસાર અવસ્થામાં પણ પોતાની જીવનચર્યા વડે શિક્ષણ આપે છે. માતાપિતાની અત્યંત ભક્તિ તેમના હૃદયે વસેલી છે. અને માતાપિતા તો જાણે કુમારને માટે પ્રાણ પાથરે છે. તેમને બાળકને શિક્ષણ આપવાના કોડ જાગ્યા. વર્ધમાનની નિશાળે ભણવા જવાની શોભાયાત્રા નીકળી. બીજા બાળમિત્રો પણ સુંદર વેશભૂષા સજીને આવ્યા. નગરમાં રાજમાર્ગેથી વાજતેગાજતે શોભાયાત્રા શાળાએ પહોંચી. રાજાના કુંવર શાળાએ આવવાનો હોય ત્યાં શાળા પણ રાજવંશીના ઠાઠથી ઓપતી હતી. અવધિજ્ઞાની ભગવાન શિક્ષણ લેવા બેઠા. પ્રભુભક્તિમાં લયલીન બનેલા ઇન્દ્રરાજે અવધિજ્ઞાનમાં જોયું કે અરે ! આ જ્ઞાનીને ઉપાધ્યાય શું ભણાવશે ? અને ઇન્દ્ર બ્રાહ્મણ પંડિતનું રૂપ ધારણ કરી ઘરતી પર પહોંચી ગયા. શાળામાં આવી બાળક વર્ધમાનને વ્યાકરણના પ્રશ્નો પૂછવા લાગ્યા. બાળવર્ધમાને તેના યથાર્થ પ્રત્યુત્તર આપ્યા. અને ઉપાધ્યાય તથા સૌની સમજમાં આવ્યું કે આ વર્ધમાન તો જ્ઞાની છે. પૂર્વનું જ્ઞાનબળ સાથે હતું ત્યાં વયની મર્યાદા શું બાધા પહોંચાડે ? વર્ધમાનને શાળાએ જવા ઘોડે બેસાડ્યા ત્યારે એ બાળકે માતાપિતાનો વિનય જાળવ્યો. અને પોતે જ્ઞાનસ્વરૂપે પ્રગટ થયા છે તે જણાવી દીધું નહિ. જેનો અહં શમે છે તેને વિનયથી વિદ્યા પ્રાપ્ત હોય છે. માટે જેણે ધર્મ પ્રાપ્ત કરી સંસારસમુદ્ર તરી જવો છે તેણે વિનયની નાવમાં બેસી જવું, તે તમને પાર પમાડશે. વર્ધમાન બાળ છતાં જ્ઞાનવૃદ્ધ હતા. યૌવનકાળનું ઓજસ માનવમાત્ર; બાળ, યુવાની અને વૃદ્ધાવસ્થાની સીમાને આધીન છે. સમયનો કાંટો વણથંભ્યો ગતિ કરતો રહે છે. જન્મને તે મૃત્યુમાં પરિવર્તિત કરે છે. શિશુવય વટાવી વર્ધમાને યુવાનીમાં પ્રેવશ કર્યો. સૌંદર્યમાં યુવાની ભળી અને સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્ય. શારીરિક બળ પણ વિકસિત થયું. રાજવંશીની સઘળી કળાઓમાં નિપુણ થયા. કોઈવાર મિત્રો સાથે હિતશિક્ષા ૨ ૬૯ SASSASSASCALADSAASSSSSSSSSSSSSSSSSSSSSSSSOOOOOOOOOOOOOOO S A MANDADASOS Page #81 -------------------------------------------------------------------------- ________________ વન-ઉપવનમાં જાય છે. શસ્ત્ર સજે છે. પણ ઉપયોગ નથી કરતા. વર્ધમાન વિચારે છે કે જગતમાં કેટલી રમણીયતા છે. સૌ જીવો સુખ માટે તલસે છે. તેમને દુઃખ આપવાનો માનવને શું અધિકાર છે ? વર્ધમાન મિત્રોને સમજાવે છે, મિત્રો ! અન્ય જીવોને મારીને તમે શું સુખ મેળવશો ? તમે મોટા મત્સ્યને મારી શકશો પણ જંતુને જીવન આપી શકતા નથી. નિર્દોષ જીવો પર તીર ચલાવવું. તેમનો ઘાત કરવો, તે ક્ષત્રિયોનું સાહસ નથી. બળિયા સાથે બાથ ભીડો. મિત્રો કહે આપણે ક્ષત્રિયો છીએ. રણે ચઢવાવાળા છે. શસ્ત્રવિદ્યાનો ઉપયોગ ક્ષત્રિયોનો ધર્મ છે. આપણને કાયરતા ન શોભે. શત્રુને મારવા, રાજ્યનો વિસ્તાર વધારવો તે રાજધર્મ છે. વર્ધમાન સૌને પોતાના ત્યાગ અને તપશ્ચર્યા વડે, જીવનની નિર્દોષતા સમજાવતા. તેનું ગાંભીર્ય અને ઉદાસીનતા જોઈ મિત્રો પણ આશ્ચર્ય પામતા. વર્ધમાન યૌવનમાં હતા પણ તેમનાં લક્ષણ વૈરાગ્યનાં હતાં. આથી માતાપિતા મૂંઝાતાં, કે વર્ધમાનને લગ્ન બાબત કેવી રીતે સંમત કરવા. મિત્રો દ્વારા પ્રસ્તાવ મૂક્યો. વર્ધમાનને એમાં સુખ નહિ પણ બંધન હતું. તેમણે મિત્રોને ઉપદેશ આપી વાતને ટાળી. ત્યારે ત્રિશલારાણી સ્વયં ત્યાં આવ્યાં, તેમણે વર્ધમાને પોતાના મનોરથ જણાવ્યા. વર્ધમાને વિચાર્યું કે આ જગતમાં જે ૠણ લઈ આવ્યો છે તે ભોગવવું પડશે. વળી માતાપિતાને દુ:ખ ન લાગે તેથી તેમણે માતાનો પ્રસ્તાવ મંજૂર રાખ્યો. માતાનું હૈયું પુલક્તિ થઈ ઊઠ્યું છતાં, તેની આંખમાં અશ્રુજળ ઊભરાઈ ગયાં. વર્ધમાન ઊભા થયા માને વંદન કરી પૂછ્યું; મા, તમારાં લોચન અશ્રુભીનાં કેમ થયાં ? તમે જાતે શા માટે આવ્યાં. મને આશા કરીને બોલાવવો હતો. વત્સ, તારો વૈરાગ્ય જોઈને મૂંઝવણ થાય છે કે તું અમને છોડીને જતો નહિ રહે ને ! અમારું સમાધિમરણ કોણ કરાવશે ? અમે વૃદ્ધ ૭૦ × હિતશિક્ષા Page #82 -------------------------------------------------------------------------- ________________ થયાં છીએ. તારા વિયોગમાં ઝૂરીને મરણ પામશું તો શી ગતિ થશે ? હે વત્સ ! તમે અનેક પ્રકારના ઉદયના કારણભૂત અમારા ગૃહ આવ્યા છો, તે અમારો મહાપુણ્યોદય છે. તમારું અવલોકન કરતાં તૃપ્તિ થતી નથી. હે વત્સ ! અમે જાણીએ છીએ કે તમે જન્મથી વૈરાગી છો. સંસારવાસથી વિરક્ત છો, તમે અમારા પરની અનુકંપાથી ગૃહવાસમાં રહ્યા છો. તે તમે દુષ્કર કૃત્ય કર્યું છે. પરંતુ અમને તૃપ્તિ થતી નથી. માટે યશોદા નામની ગુણવાન કન્યા સાથે વિવાહ સંબંધ કરો. વર્ધમાન તો જ્ઞાની હતા, જગતનું સ્વરૂપ જાણતા હતા. જગતના સંબંધોના સ્નેહના તાણાવાણા તેમણે જોયા હતા. અને માતાને સમજાવ્યાં, આશ્વાસન આપ્યું કે તમારી ભાવના પ્રમાણે તમારો પુત્ર આજ્ઞા જાળવશે. સંસારમાં છતાં અસંસારીપણે રહેતાં એને આવડે છે. વર્ધમાનનાં લગ્ન યશોદા સાથે થઈ ગયાં. દેવોએ અને માનવોએ ઉત્સવ માણ્યો. વર્ધમાન ભોગમાં જાગતા હતા. લેપાઈ જવાનો સંભવ ન હતો. યશોદા પણ ગુણવાન જિતશત્રુ અને યશોદયા રાણીનું કન્યારત્ન હતું. વર્ધમાનની વૈરાગીદશાની વાત જાણતી હતી, પણ તેણે વિચાર્યું કે આવો યોગ ક્યાંથી મળે ? વર્ધમાન રાગી નહિ થાય તો તેમની સેવાનો લાભ મળશે. અને તેમને માર્ગે ચાલવાનું સામર્થ્ય મળશે તો જીવન ધન્ય બનશે. ગૃહવાસ છતાં યોગી ગૃહવાસ છતાં યોગી, વન અને મહેલ જેને સમાન, બોલે તો મુખમાંથી અમીરસ ઝરે, મૌન રહે તો વીતરાગતા ઝલકે, આહાર લે તો સંયમની વૃદ્ધિ માટે, આહાર ન લે તો તપની વૃદ્ધિ માટે, આત્મભાવમાં સંતુષ્ટ વર્ધમાનને લગ્ન-જીવન એ પૂર્વનાં ઋણ ચૂકવવાનો સંયોગ હતો. તેઓ સતત જાગૃત હતા. તેથી ભોગ પાછળ તેમની દોડ ન હતી. ગૃહસ્થ જીવનના સુખભોગને પરિણામે નિયમથી જે બને તે પ્રમાણે વર્ધમાન કન્યાના પિતા થયા. વર્ધમાન તો આવા પ્રસંગના દૃષ્ટા હતા. પણ હિતશિક્ષા ૨ ૭૧ નર ની Page #83 -------------------------------------------------------------------------- ________________ www wwwwwwwww WARRANANLAR માતાપિતાનું જીવન આનંદથી ગુંજી ઊઠ્યું. વર્ધમાન તો જળકમળવત્ આ સર્વ જોતા હતા. અને અંતરાત્મામાં એક અવાજ ઊઠી જતો. મારો જન્મ શા માટે છે? આ સર્વ શું બની રહ્યું છે? હું ક્યારે મુક્ત થઈશ? સમયના વહેણ સાથે કન્યા પણ યુવાન થઈ, માતાપિતાએ તેને માટે પણ યોગ્ય પાત્ર શોધી જમાલિ સાથે લગ્ન કર્યા. આવા પ્રસંગો બનતા જાય છે, અને વર્ધમાનની ઉદાસીનતા ઘેરી થતી જાય છે, તે સર્વમાં મોહની છાયા જુએ છે અને વિચારે છે, કે આ સર્વ જીવો મોહદશાથી કેવી રીતે મુક્ત થાય ! હા, પણ તે પહેલાં તો મારે મુક્ત થવું પડશે. અને આવા ચિંતનમાં વર્ધમાનની નિદ્રા પણ અનિદ્રા બની રહી હતી. પત્ની અને પુત્રીને સ્નેહથી જુએ છે પણ અંતરમાં અન્યત્વની ભાવના ભરી પડી છે. તેથી વળી જાગૃત થઈ વિચારે છે. અને અંતરમાં વધુ ઊંડા ઊતરે છે. ત્યારે યશોદા મૂંઝાય છે. ત્યારે વર્ધમાન તેને નિર્દોષ નેહથી સમજાવે છે. “હે દેવી ! આ સંસારના મોહરૂપ ઝંઝાવાતમાં સહુ સપડાયાં છે. અનેકવાર પરિભ્રમણ થવા છતાં જીવોને સાચો માર્ગ મળતો નથી. રાગાદિ ભાવથી દુઃખ પામવા છતાં નિરંતર એ જ ભાવને સેવે છે. જુઓ જગતમાં કેવી વિચિત્રતા છે !' “જીવો જાણતા નથી કે મૃત્યુ તેમને રોજ પ્રસી રહ્યું છે. જીવનનો મેળો એક દિવસ વીંખાઈ જવાનો છે. આજે ખીલેલાં પુષ્પો કાળક્રમે કરમાઈ જાય છે. ઉદય પામેલો સૂર્ય અસ્ત થાય છે તેમ જીવન પણ મરણથી બંધાયેલું છે.” હે દેવી ! માટે સમજો કે ગયો સમય આવવાનો નથી. આ ભોગસુખ ક્ષણિક છે. જગતના જીવોની જેમ તમે અને હું પણ આ સંસારમાં જકડાયેલાં રહીશું તો શું થશે ?” યશોદા જ્ઞાની નથી પણ સમજદાર છે, જ્ઞાની નથી પણ જ્ઞાનીની સહયોગિની છે, તેનામાં પણ જીવનને સમજવાનું ખમીર છે, પતિપરાયણ ૭૨ હિતશિક્ષા પાડવા રવાના કરવા કરતા નવલકથા અને અન્ય કાર - - - - - - - - Page #84 -------------------------------------------------------------------------- ________________ છે, દરેક ક્ષણે તેનું ધ્યાન પતિની ચર્યા સાથે જોડાયેલું છે. તે પતિની બધી વાતો સમજી શકતી નથી પણ પતિની ઉદાસીનતાનો તેને ખ્યાલ છે. પૂરી રાત્રિ જાગતા એવા પતિને સૂવા માટે સમજાવે છે. વર્ધમાન હાસ્યથી જવાબ ટાળે છે. ત્યારે યશોદાનાં ચક્ષુમાં અશ્રુબિંદુ ટપકી પડે છે. “સ્વામી ! શું તમે મારો ત્યાગ કરશો ? ભલે સંસારનો ત્યાગ કરવામાં કે મારો ત્યાગ કરવામાં તમને સુખ મળે તો તેમાં મારાં અહોભાગ્ય માનીશ. અને તમારે માર્ગે ચાલવા માટે ભાવના રાખીશ. તમને જેમાં સુખ ઊપજે તેને અનુસરવું તે સતીત્વનું કાર્ય છે.” વર્ધમાન કંઈ કઠોર ન હતા. જગતના જીવોનું સુખ ઇચ્છનાર, માતાપિતાના સુખમાં સુખ જોનાર, પત્નીને દુઃખી કેમ કરે ! પરંતુ પૂર્વે કરેલી આરાધનાનું વૈરાગ્યબળ પ્રગટ થયું હતું. તેથી પોતાની જાતને સંસારમાં રોકી શકતા નથી. તેમનાથી મમત્વના તાંતણે બંધાઈ શકાતું મક કામ કરતા નથી. યશોદા ! જગતમાં સૌ મોહવશ અન્યોન્ય કહે છે, અમે તમારાં છીએ, તમે અમારા છો, પણ કોણ કોનું થઈ શક્યું છે? વિષય-સુખથી કોઈનું ભલું થયું નથી. માટે વિષયોનો પરિહાર, મમત્વનો ત્યાગ કરવો જરૂરી છે. જે સંસારમાંથી સુખબુદ્ધિને ત્યાગે છે તે ખરો મહામાનવ છે.” યશોદા સ્વામીની મહાનતાને કળી જાય છે, તેમની સાથે ચાલવા પ્રયત્ન કરે છે. પતિને શરીરચેષ્ટાથી મોહિત કરવાનો પ્રયત્ન તેણે છોડી દીધો છે, વર્ધમાને રાજવૈભવનો ત્યાગ કર્યો છે, પછી યશોદા તે રાજવૈભવમાં કેમ મૂકે, તે પણ ત્યાગમાર્ગે ચાલી રહી છે. - વર્ધમાન જીવોના સ્નેહથી પરિચિત છે, પણ તેમાં તેમને બંધન જણાયું છે. તે યશોદાનું દુઃખ જાણે છે, જગતમાં પતિ વગરની પત્નીના વિરહને જાણે છે. પણ તેમનું અંતરંગ હવે મારા. તારાના ભેદથી કે દેહભાવથી ઊઠી ગયું છે. તેમણે કાળને અકાળ કરવો છે. તેમને મૃત્યુને હિતશિક્ષા # ૭૩ સમાજ નજર -- -------------- ---- - Page #85 -------------------------------------------------------------------------- ________________ ONDAS NAMAMS MACR O મારવું છે. યશોદાને સમજ પડતી નથી કે મૃત્યુ કેમ મરે ! તે જન્મને જાણે છે તેવી રીતે મરણને જાણે છે, જન્મ જિતાય ક્યારે મરણ મરે ત્યારે. એક દિવસની વાત છે. માતાપિતા વૃદ્ધાવસ્થાને વર્યા છે, વર્ધમાન માતાપિતાને ધર્મ પમાડી રહ્યા છે. માતાપિતાને વર્ધમાન પ્રત્યે અતિ સ્નેહ છે, પણ વર્ધમાન જ્ઞાની હોવાથી તેમને તે નેહબંધનથી મુક્ત કરવાનો બોધ આપે છે. માતાપિતાને એ બોધ સ્પર્શી જાય છે, અને સંસારભાવથી મુક્ત થઈ સમતાથી સમાધિમરણને પામી દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાર પછી મનુષ્યભવ પામી મુક્તિ પામશે. રાજવંશીઓની પ્રણાલિ પ્રમાણે રાજારાણીની અંતિમ-સંસ્કાર-ક્રિયા થઈ. જનપ્રિયત્વ ધરાવતા રાજારાણીના વિયોગે નગરમાં શૂનકાર વ્યાપી ગયો છે. રાજકુળ શોકમગ્ન છે. વર્ધમાન મૃત્યુના રહસ્યને જાણે છે. સાંજ ઢળી છે. વર્ધમાન પોતાને આવાસે આવે છે. યશોદા જુએ છે; પતિના મુખ ઉપર ઘેરી ઉદાસીનતા છવાઈ ગઈ છે. પતિની આવી પળોથી તે મૂંઝાય છે, ત્યારે વર્ધમાન તેના તરફ નિર્દોષ સ્નેહથી સમજાવે WASAMBASSADOR મ JORGONOOMOO BANGSAAM યશોદા ! જીવન પછી મૃત્યુ એ જગતનો નિયમ છે. મારે મરણને મારવું છે. અને તે સંસારમાં રહીને શક્ય નથી.” સ્વામી ! સંસાર તમને રોકે છે?” વર્ધમાન : “ના, સંસાર મને રોકતો નથી પણ, સંસાર અને મોક્ષ બે સાથે બનતાં નથી. મોક્ષ થાય ત્યારે જીવનમરણ ટળે છે. એ માટે સંસારનો ત્યાગ જરૂરી છે. અને હવે તેનો સમય પાકી ગયો છે.” યશોદાની સમજમાં આવી ગયું કે હવે સ્વામીને કોઈ રોકી શકશે નહિ. તેથી શક્ય તેટલું પતિના માર્ગને અનુરૂપ થવાનું તેણે યોગ્ય માન્યું. વર્ધમાનની ઉદાસીનતા અને યશોદાનો તેમના પગલે ચાલવાનો પ્રયાસ, એમ દિવસો વ્યતીત થયા. રાજપરિવારને વર્ધમાનની ચર્ચા પસંદ નથી. પણ સૌ નિરુપાય હતા. વર્ધમાન વૈરાગ્ય-વેગે વધી રહ્યા WANAHAN બનાવવાની જવાબoooooooooo કરન જ કરવાના ૭૪ ૪ હિતશિક્ષા Page #86 -------------------------------------------------------------------------- ________________ નાના તથા તમારા વતનના KOMMON PROMO અ ase તરત રાહત કાવતરાની તાકાત હતા. વર્ધમાનની વય અઠ્ઠાવીસ વર્ષની થઈ. એટલે ભરયુવાની, માનવીને દિવાની બનાવે. વર્ધમાનમાં પણ દીવાની ઊમટી પડી, પરંતુ તેનાં લક્ષણ કોઈ અનેરાં હતાં. એ દીવાની વિષયની નહિ પણ વૈરાગ્યની હતી. જ લગ્નજીવનની હિતશિક્ષા ત્યાગી એવા વર્ધમાનને પરણવું પડ્યું. પણ પુણ્યયોગ એવો હતો કે પત્ની યશોદા બાધક ન થતાં પણ સાધકની પાસે કેમ રહેવું જાણતાં હતાં. લગ્ન પહેલાં તેમને ખબર હતી કે વર્ધમાન વૈરાગી છે, છતાં તેમણે ભાવના કરી કે ઉત્તમનો સંગ કરવામાં આત્મહિત છે. ભલે આ જન્મમાં મારી મોક્ષ સુધી જવાની શક્તિ ન હોય, પણ વર્ધમાન પાસેથી મોક્ષનાં દ્વાર ખૂલવાની ચાવી મને જરૂર મળશે. જો આવી ભાવના ન હોત તો, કલિંગદેશના રાજાની કુંવરીને વરવા ઘણા રાજકુમારો મળી રહેત. તેમાં એકની શું ખોટ પડવાની હતી ? પણ માતાપિતાએ જે કર્યું તે હિત માટે. તે પરતંત્રતા ન હતી પણ મોટાં કુળોની એ ઉત્તમ પ્રણાલિ હતી. તેમાં માનવ-જીવનનાં મૂલ્યો સચવાતાં હતાં. આજની સ્વતંત્રતામાં માનવજીવનનાં મૂલ્યોનું કેવું અવમૂલ્યન થઈ રહ્યું છે. જેમાંથી કેવળ સંઘર્ષો ઊભા થાય છે. છતાં સ્વતંત્રતાના ઝંઝાવાતમાં સૌ તણાઈ રહ્યાં છે. આંધળો આંધળાને દોરે ત્યાં જાય, તેવી માનવોની દશા થઈ રહી છે. ત્યાગી વર્ધમાનને પરણીને યશોદાને શું મળ્યું? જગતનો ભૌતિકવાદી માનવી એ યશોદાના હૃદયને ક્યાંથી જાણે ? લગ્ન કરીને યશોદાએ વૈભવવિલાસ ભલે ન ભોગવ્યા; પણ વર્ધમાનમાં નિર્દોષ અસીમ પ્રેમ જે સીમાડાબદ્ધ ન હતો તેનાં દર્શન કર્યા. ક્યારેય વર્ધમાને યશોદાને દુભાવી નથી. તેમના વૈરાગ્યથી મૂંઝાતી યશોદા પ્રત્યે વર્ધમાનની અમીદ્રષ્ટિ થતી અને યશોદા પોતાનો ઉદ્વેગ ભૂલી જતી. સંસારત્યાગ તરફ જતાં વર્ધમાને યશોદાને સંસારનું સાચું સ્વરૂપ સમજાવ્યું. જન્મરણના કંઠને સમજાવ્યું. ત્યારે યશોદાએ પણ પતિને કહ્યું હિતશિક્ષા જ ૭૫ તતતતતતતતતતતતતતતતા કરતા હતા તewતતતe UVODOVOD Wow Page #87 -------------------------------------------------------------------------- ________________ ક ODADOR M WWAMASADA RODADAMANSARDAMO કે ભલે તમે સાચા સુખની શોધમાં જાવ, મોક્ષને પ્રાપ્ત કરો, તમારા માર્ગમાં બાધક નહિ બનું; પણ પાછળ ચાલવા પ્રયત્ન કરીશ. ઉદાર અને સંસ્કારી યશોદાએ પતિની સાધનામાં સાથ આપ્યો. તેમના એકાંતમાં કંઈ પણ અગવડ થવા ન દીધી. આ હતું સાચું દાંપત્ય અને સ્ત્રીનું સત્ત્વ. વળી વર્ધમાનને વરેલી એ નારીમાં વિષયવાસના ક્યાંથી ટકે? વર્ધમાનનું અસ્તિત્વ જ વાસનાના વિસર્જનને વરેલું હતું. પ્રભુભક્તિમાં સાચો સાધક વાસનાના વિષથી મુક્ત રહે છે. વાસનાઓ તેમને ત્યજી દે છે. હે માનવ ! વર્ધમાનને વરેલી યશોદાને, જગતના જીવોને દુર્લભ એવું સત્ત્વ પ્રાપ્ત થયું હતું. લાખો જન્મ ન જિતાય તેવી આ વિષયવેલ વર્ધમાનના સાનિધ્યમાં સ્વયં સુકાઈ ગઈ હતી, તેવું સત્ત્વ યશોદા પામ્યાં હતાં. એકવાર તો વિચારી જુઓ કે વિષયોના અંશો પણ કેવા છેતરામણા અને લોભામણા છે, તો પછી પૂરું જીવન વિષયને આધીન થાય તો તે કેવા બિહામણા સ્વરૂપે જીવનને પશુતામાં ઘસડી જાય છે. અનાદિના સંજ્ઞાબળો અને વિષયભોગ છૂટે તેવો યોગ મહાપુણ્ય મળે, જિજ્ઞાસુ જીવોને આ વાત સમજાય છે. યશોદા વર્ધમાનને વરીને દુઃખી ન હતાં પણ તેના ટૂંકા ગાળાના સાન્નિધ્યમાં પણ તેણે વર્ધમાનની નિર્દોષ અમીધારા વડે સાચા જીવનને પોષણ આપ્યું. જગતના જીવો એવા દાંપત્યનું લક્ષ્ય કરી જીવનને નિર્દોષ બનાવે તો સુખ પ્રગટ થાય. જે માતાપિતાની સેવા અને ગૃહવાસથી હિતશિક્ષા લગ્ન થયાં, એક હતા બે થયાં ? ના, એમ નથી પણ પરિવાર વિશાળ થયો. વર્ધમાનનાં લગ્ન થઈ ગયાં. પત્નીને સ્નેહથી જોવી, તેની સુખાકારી સાચવવી તે પતિની ફરજ છે. પણ સંસારમાં કેવળ પતિપત્ની જેટલું જ સંકુચિત જીવન નથી. જીવન વિશાળ છે, પુષ્પપાંદડીઓના | ૭૬ ૪ હિતશિક્ષા wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww DAARDOOR MANNAMMA ના રોજ જનરલ ન Page #88 -------------------------------------------------------------------------- ________________ પરિવારથી ખીલી ઊઠે છે. માનવજીવન પરિવારની સુવાસથી મહેકી ઊઠે છે. પણ માનવ જો વાસનાને વશ બને તો તેના ભાગ્યમાં એ પુણ્ય નથી હોતું. અને પતિપત્ની બેની ભાવનાઓ વિશાળ ન હોવાથી સ્વતંત્રતા મેળવીને પણ સંઘર્ષને નિવારી શકતાં નથી. વર્ધમાનનું લગ્નજીવન એ તો વચમાં આવતું એક પૂર્વનું કર્મ હતું. માતાપિતાના સુખ માટે સજાગ હતા. દિન-પ્રતિદિન તેમની સેવા-સંભાળમાં વૃદ્ધિ થતી હતી. માતાપિતાની વૃદ્ધાવસ્થા થતાં તેમની ધર્મભાવનાને વધુ દૃઢ કરવા તેઓ તેમની પાસે ધર્મવાર્તા કરતા. યશોદા તેમાં પૂરો સાથ આપતી. વર્ધમાનનાં માતાપિતાનું પણ વાત્સલ્ય અપાર હતું. તે જાણતાં હતાં કે વૈરાગી વર્ધમાનને વરેલી આ કન્યાએ સુખભોગનો ત્યાગ કર્યો છે. માતાપિતા પણ મહાન સાધક હતાં. અંતસમય નજીક જાણી સર્વ ભાવથી ઉદાસીન થતાં ગયાં. વર્ધમાનની વાતોને વાગોળતાં હતાં. અને આત્મસાધનામાં દૃઢ થતાં હતાં. રાજમહેલનો એક ખંડ તેમને માટે સીમિત નિવાસ હતો. સમતા અને સંતોષપૂર્વક દિવસો પસાર કરતાં હતાં. અંતસમય નજીક જાણીને સર્વ જીવોને ખમાવીને, પિરવારથી વિરક્ત થઈ સમાધિમરણ પામ્યાં. જિજ્ઞાસુઓ ! આ હતી વર્ધમાનના લગ્નજીવન પછીની પોતાના આદર્શની પ્રણાલિ. અને વૃદ્ધ માતાપિતાની પણ કેવી વિરક્ત દશા ? મોતનાં નગારાં માથે વાગે એવી વૃદ્ધાવસ્થામાં પણ જંજાળ છૂટતી નથી, એવા જીવોને બોધપાઠ મળે તેવું તેમનું જીવન હતું. માતાપિતાના અવસાન પછી વર્ધમાનને સ્નેહબંધન છૂટી ગયું. તેમણે રહ્યાં સહ્યાં રાજચિહ્નોનો પણ ત્યાગ કર્યો. એક દિવસ સમી સાંજે વર્ધમાન વડીલ ભ્રાતા નંદિવર્ધન પાસે આવ્યા. બંધુપ્રેમ નંદિવર્ધન માતાપિતાની શીળી છાયાવિહોણા થયા હતા, ત્યારથી તેમને શોકે ઘેરી લીધા હતા. ત્યાં તેઓ વર્ધમાનને રાજચિહ્નોરહિત જોઈ હિતશિક્ષા ૪ ૭૭ Page #89 -------------------------------------------------------------------------- ________________ ક્ષોભ પામી ગયા, આમે તેમને વર્ધમાનની ત્યાગપદ્ધતિ પસંદ ન હતી. વર્ધમાને છે કર જોડી કહ્યું કે “ભાઈ ! મને સ્વતંત્ર કરો.' નંદિવર્ધન કહે “ભાઈ ! તું સ્વતંત્ર છું. માતાપિતા ચિરવિદાય થયાં. હવે તું ના રાજ્યનું પાલન કરવાને સમર્થ છું. આ વિશાળ વૈિશાલીના કડી રાજા ઉપર તારી આણ પ્રવર્તશે. વૈશાલી રાજાનો તું માનવંતો ભાણેજ છું. તને કોઈ જાતની પરતંત્રતા નથી. હું તને સ્વેચ્છાએ રાજ્ય સુપ્રત કરું છું.' વર્ધમાન વડીલ ભ્રાતાના આવા અગાધ અને નિઃસ્પૃહ સ્નેહ પાસે ક્ષણભર મૌન રહ્યા. પછી વંદન કરી તેમના ચરણ પાસે બેસી ગયા. એક નિર્દોષ બાળકની જેમ ભાઈ સામે જોઈ રહ્યા. આખરે તેમણે મૌન છોડ્યું. “વડીલબંધુ ! આપનો મારા પરનો સ્નેહ માતાપિતાની ખોટ લાવવા દે તેવો નથી. પણ મારી સ્વતંત્રતાની વાત જુદી છે. આ સંસારમાં ચક્રવર્તીનું શાસન પણ સુખદાયી નથી. જે રાજશાસનમાં ઊંચનીચના ભેદ, રાજા-સેવકની પ્રણાલિ છે ત્યાં માનવજીવનની સ્વતંત્રતા ક્યાં છે ? રાજ્યવિસ્તારની આકાંક્ષાથી થતાં યુદ્ધો, તેમાં થતી ઘોર હિંસા. થોડા શાસકોના સુખ માટે કેવો મોટો ભોગ અને સંહાર. આવા શાસનનો અધિકાર શાસકને કોણ આપે છે ? તેવા શાસનની પ્રાપ્તિ પછી શું? જે શાસન સબળો નબળાને દબાવે તેવું શાસન સ્વતંત્રતા કેવી રીતે આપશે ? સત્તાકાંક્ષી માનવ સિંહ જેવી પ્રકૃતિ ધરાવે છે. સિંહ વનનો રાજા કહેવાય છતાં પ્રાણીઓનું ભક્ષણ કરે; એ પ્રમાણે માનવની દુવૃત્તિ હું જોઈ રહ્યો છું.” નંદિવર્ધન કહે, “ભાઈ તું રાજશાસન હાથમાં લઈને તેમાં સુધારો કર. માનવને સ્વતંત્ર કર.” મોટાભાઈ, સંસાર એ તો ટોળાશાહીના સંસ્કારવાળો છે. અને તેને બંધન સદી ગયું છે. હું બંધનના મૂળને છેદીને જગતમાં સ્વતંત્રતાનું સાચું રહસ્ય પ્રગટ કરીશ. તે માટે પ્રથમ મારે સંસારનો ત્યાગ કરવો જરૂરી છે.” ૭૮ ૪ હિતશિક્ષા કાજામ રાજય સરકારની રાજ્યના રાજ્ય સરકાર ના કાકાર દરવાજા બ હાર Page #90 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ------ વર્ધમાન ! તમે જો સંસારત્યાગ કરો તો લોકો કહેશે કે મોટાભાઈએ નાનાભાઈને કાઢી મૂક્યો. અને તમે સાધુવેશે જાવ ત્યારે તો થઈ જ રહ્યું, લોકો કહેશે નંદિવર્ધનને એક વસ્ત્ર પણ આપવા મળ્યું નહિ. વળી તમે તો દયાભાવવાળા છો. મારા પર જ નિર્દયતાનો પ્રથમ ઘા કેમ કરો છો ? માતાપિતાના અવસાન પછી, હજી મને કંઈ પણ. શાતા પહોંચે તે પહેલાં તમે મને વધુ દુઃખ પહોંચાડવા માગો છે. માટે હાલ આ ત્યાગ શક્ય અને હિતાવહ નથી.” મોટાભાઈ ! મને ક્ષમા કરો. હું હવે આવા રાજશાસનમાં રહી શકું તેમ નથી.” નંદિવર્ધનની આંખો અશ્રુ વડે ઊભરાઈ છતાં તેમણે જાણ્યું કે હવે આ વર્ધમાન રાજ્યમાં રહી શકે તેમ નથી, તેવું હાલનો વેશ અને ભાવ સૂચવે છે કે તે રાજમહેલમાં રહે કે ન રહે સર્વ સમાન છે. માટે અવરોધ કરવો હિતાવહ નથી. છેવટે નંદિવર્ધને મૌન છોડ્યું. “વર્ધમાન ! ભલે તમે સંસારનો ત્યાગ કરો. પણ મને સાંત્વન મળે તે માટે બે વર્ષ રોકાઈ જાવ.' “ભલે.” બંધુપ્રેમથી હિતશિક્ષા: તમને વર્ધમાન અને નંદિવર્ધન જેવો પુણ્યયોગ હોય તો કંઈ કહેવાનું નથી. પણ એવાં પુણ્ય ક્યાંથી ? આજે તો ભાઈ ભાઈ જ નથી રહ્યો. નાના હોય ત્યારે પૂર્વનું અજ્ઞાન જ નાદાન કરાવી લડાવે, અન્યોન્ય ઓછું આવે. એકને વધુ મળે, બીજાથી છુપાવે. વહેંચવાનું આવે ત્યારે વધુ કેમ મેળવી લઉં તેવી સંકુચિત વૃત્તિ. આટલું તો ઠીક પણ જો પિતા તરફથી ભાગમાં કંઈ વધતું ઓછું થાય તો પિતાને પિતા તરીકે ન માને, વેરભાવ વૃદ્ધિ પામે. અને જો પિતાની વિદાય પછી જુદા થવાનું આવે તો બેપાંચ ફૂટ જગા માટે, ધન માટે, કોર્ટનાં પગથિયે ચઢી જાય. તેને આ વર્ધમાનના મોક્ષનાં પગથિયાં ક્યાંથી જોવા મળે ? ન હિતશિક્ષા ૭૯ ] - - - - - - - - - - કડક Page #91 -------------------------------------------------------------------------- ________________ .. ... .. જરા ઓછું આવતા, કોઈને ભાઈનું કહેવા માંડે ત્યારે જાણે ઝેર બધું ઓકી નાખે. ક્યાંક માર્ગે સામા મળે તો મોં ફેરવી લે. અને અહંકાર તો કેવો કે પાછો અન્યને સ્વની કુશળતા બતાવે અને ભાઈની ભૂલો, દોષોનાં ગાણાં ગાયાં કરે. તેમાં મોટા નાનાનો કોઈ ભેદ પણ ના મળે. કુટુંબના સ્નેહનું અને સંપનું આવું અવમૂલ્યન ? નંદિવર્ધન અને વર્ધમાન રમતા ત્યારે નંદિવર્ધન હાથે કરી હાર બૂલ કરી લેતા. અને વર્ધમાન પણ એમ જ કરતા. એટલે બંને જીતી જતા. આવો તેમનો સ્નેહ હતો. વર્ધમાનના સુખે સુખી એવા નંદિવર્ધન હતા. માતાપિતાના અવસાન પછી નંદિવર્ધન કહે ભાઈ આ રાજ આખુંયે તારું જ છે. તું તેને યોગ્ય છું. મોટાભાઈનું આવું ઉદાત્ત વલણ હતું. સામે નાના ભાઈનો વિવેક અને ત્યાગ અનેરો હતો. આપણી સમજમાં આ વાત બરાબર ઠસી જાય તો ભાઈ ભાઈ વચ્ચે સ્નેહનું સ્વર્ગ ખડું કરી દે. એ જીવોના જીવનમાં કેવી નિશ્ચિતતા અને નિઃસ્વાર્થતા હશે ? એકવાર જગા, બે ચારવસ્ત્રો, થોડું ધન પણ જતું કરવાનું ખમીર ગુમાવી બેઠેલા માનવી ! વિચારો, ખૂબ વિચારો, સુખ તમારી તદ્દન નજીક છે. તેને તમે વેરથી ઈર્ષાથી, ભેદથી, અહંકારથી કે સંકુચિતતાથી ગુમાવી ન દેશો. વર્ધમાન અને નંદિવર્ધનના જેવો પ્રેમ કેળવી સુખી થાવ. જગતમાં જન્મીને ધન, માન, યશ, વગેરે ઘણુંયે મેળવો પણ બંધુપ્રેમ તો મહાપુણ્યયોગે જ મળે છે, તેનું અવમૂલ્યન કરીને આ જન્મના આવા યોગને વ્યર્થ ન કરવો. વર્ધમાન સંસારત્યાગના માર્ગે વર્ધમાન બે વર્ષ ગૃહવાસમાં રોકાયા. તેમણે અવધિજ્ઞાનથી જાણ્યું કે હજી બે વર્ષનો સંસારનો યોગ છે. પણ તેમણે સંસારને તો ક્યારનો થ ત્યજી દીધો હતો. ફક્ત બાવિધિ બાકી હતી. તેઓ એ બે વર્ષ જાણે આગામી જીવનની તૈયારી કરતા હોય તેમ અલિપ્તભાવે રહ્યા. સાધુ ન થયા પણ સાધુજીવન જરૂર ગાળ્યું. ધ્યાન અને એકાંતવાસમાં ૮૦ હિતશિક્ષા Page #92 -------------------------------------------------------------------------- ________________ www wwwwwwwwwwwwwww એક વર્ષ વીતી ગયું. એક વર્ષ પૂરું થયું, લોકાંતિક દેવો તેમના કર્તવ્ય માટે હાજર થયા. વર્ધમાનને વિનંતિ કરી, “હે જગત ઉદ્ધારક જગતના જીવોનું કલ્યાણ કરો.” વર્ધમાને દેવોની પ્રણાલિનો સ્વીકાર કર્યો. વર્ષીદાનનો પ્રવાહ અવિરત ગતિએ શરૂ થયો. રોજે પ્રભાતે વર્ધમાન દાન દેતા, લાખો સુવર્ણમુદ્રાઓ દેવો લાવીને હાજર કરતા. તીર્થકર કોટિના ઉત્તમ પુણ્યનો આ પ્રકાશ છે. ભગવાનના શુભહસ્તે દાન ગ્રહણ કરીને જીવોની મતિમાં સુધારો થતો. જીવો ધન્ય થઈ જતા. નંદિવર્ધન આ સર્વ વિધિ જોતા, અને મનોમન મૂંઝાતા, કે હવે વર્ધમાન ખરેખર આપણને ત્યજીને જશે. વરસીદાન આપતાં વળી બીજું વર્ષ પૂરું થયું, અને તેમને કોઈ રોકી ન શક્યું. નંદિવર્ધને રાજના મોભા પ્રમાણે, દેવોએ પોતાની લબ્ધિ વડે ભગવાનનો દીક્ષા મહોત્સવ ઊજવ્યો. વાત્સલ્યભાવે સૌનાં વંદન ઝીલતા. વર્ધમાન નગરને છેડે પહોંચ્યા. - ભગવાન શ્રમણ મહાવીરે રાજમહેલની સીમાઓનો ત્યાગ કર્યો, પરિવારના સ્નેહની સોનાની સાંકળ તોડી નાખી. વસ્ત્રાલંકારો ત્યજી દીધા, દેહભાવનો ત્યાગ કરી, સુંવાળા વાળના ગુચ્છાને પંચમુષ્ટિ લોચ વડે ત્યજી દીધા. ત્યારે રાજપરિવાર અને જનમેદનીની આંખમાં અશ્રુધારાનો શ્રાવણ-ભાદરવો વરસી રહ્યો. અંતે મહાવીરે એકાકી અડવાણે પગે વનવગડાની વાટ પકડી લીધી ત્યારે નંદિવર્ધન અને સી પરિવારની આંસુઓની સીમાઓ તૂટી ગઈ. ગયા. ખરેખર વર્ધમાન ગયા. પણ વર્ધમાન તો શ્રમણ મહાવીર થઈને વાસ્તવમાં સ્વતંત્ર થયા હતા. જો કે બાહ્ય ત્યાગ એ મહાવીરને માટે પ્રણાલિ હતી. તેઓ અંતરથી ત્યાગી જ હતા. પરંતુ વધતા પુરુષાર્થ માટે ગૃહત્યાગ જરૂરી હતો. આથી તેમણે ગૃહ, પરિવાર અને રાજવૈભવનો ત્યાગ કરી જે કિંઈ પોતાનું નહોતું તેને વિસર્જન કર્યું. અને તે વિશાળ જગતના ઉપકારક ન હિતશિક્ષા ૮૧ - અસરકારક Page #93 -------------------------------------------------------------------------- ________________ બન્યા. તે જ પળે તેમને મન:પર્યવ જ્ઞાન પ્રગટ થયું. ભગવાન સ્વયંબુદ્ધ હતા. જે કોઈ જ્ઞાન પ્રગટ થયાં તે તેમની સ્વતંત્ર શક્તિરૂપે હતાં. જો કે તેમાં પૂર્વની અનન્ય સાધનાનું બળ પ્રેરિત હતું. અંતિમ જન્મમાં તેઓ મહાપરાક્રમીપણે પ્રગટ થયા. કેટલાક પ્રસંગો દ્વારા તેમનું બાહ્ય પરાક્રમ જણાય છે. પરંતુ દીક્ષાકાળમાં તેમનાં પરાક્રમ અને પુરુષાર્થનું ક્ષેત્ર અંતર્જગત રહ્યું. વનવિહારની વાટે શું બન્યું? શ્રમણ મહાવીરે માગશર વદ દશમે સંસારનો ત્યાગ કરી વગડા તરફ પ્રયાણ કર્યું. તે દિવસો ઠંડીના હતા. તેમની પાસે એક ખેસ જેવું નાનું દેવ- દુષ્ય હતું. થોડા દિવસ પછી કોઈ ભૂદેવનું ભાગ્ય જાગ્યું હશે તે ભગવાન પાસે હાથ ધરીને ઊભો રહ્યો, ભગવાને અર્થે દેવદૂષ્ય તેને આપ્યું. આગળ જતાં અધું દેવદૂષ્ય કાંટામાં ભરાઈને વાડને વીંટળાઈ ગયું. મહાવીરે ગૃહ-વસ્ત્રાલંકાર તો ત્યજી દીધાં હતાં. એમના એવા ત્યાગને જોઈને દેવદૂષ્ય સ્વયં પોતે જ છૂટી ગયું કે શું ? પણ પેલા ભૂદેવનું ભાગ્ય બળવાન હશે, અધું વસ્ત્ર તેને માટે જ હશે, તેથી તે ભૂદેવને તેની પ્રાપ્તિ થઈ. તેનું દારિદ્ર દૂર થયું. ભાઈ તારાથી જગતની વસ્તુ છૂટવી મુશ્કેલ લાગતી હોય, તો તને જે છોડી દે તેનું તું વિસ્મરણ કરી દે છે, તો તારી ચિંતાઓ દૂર થશે. અને તારામાં સમતા પેદા થશે. માનવને મળેલી વિચારશક્તિને વિકસાવવાનો, શુદ્ધ થવાનો આ ઉપાય છે. નિર્વસ્ત્ર અવસ્થામાં ભગવાન જઈ રહ્યા હતા, શરીરને કંપાવનારી ઠંડી વાતાવરણને ઘેરી રહી હતી, પરંતુ ભગવાન તો અકંપ મુદ્રાએ ધ્યાનમગ્ન હતા, પૂર્વનાં સંચિત કર્મોને આજથી હવે આમંત્રણ મળી ચૂક્યું હતું, ભગવાન તેને માટે કટિબદ્ધ હતા, ગાત્રો ગળે તેવી ઠંડીમાં ધ્યાનમગ્ન ભગવાન પર શીતળ જળનો છંટકાવ થયો. એ શું હતું ? વાસુદેવના જન્મમાં ઘણી રાણીઓના સ્વામીએ એક રાણીને કંઈ દુઃખ ૮૨ હિતશિક્ષા - ૧ - Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન કરેલું, તે જીવ પણ પરિભ્રમણના ચક્રાવે, દીર્ઘકાળ પછી કટપૂતના રાક્ષસી તરીકે જન્મ પામ્યો હતો. જંગલમાં ભગવાનને ધ્યાનમગ્ન જોઈ પૂર્વના વેરનો સંકેત પામી તેણે ભગવાન પર જળપાત કર્યો હતો. ભગવાનની કાયા વજ જેવી હતી, મન અકંપ હતું. ભાવમાં સમાનતા હતી. પછી ભગવાનને ચલાયમાન થવાનું પ્રયોજન પણ ન હતું. રાક્ષસી થાકીને ભાગી ગઈ. ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા, તાપસીના એક આશ્રમ આગળ • જઈ ઊભા રહ્યા, તાપસે કુલપતિને સમાચાર આપ્યા. કુલપતિ સિદ્ધાર્થના પરિચિત હતા. તે વર્ધમાનને જાણતા હતા. મુનિપણામાં રહેલા કુમારનું તેમણે સ્વાગત કર્યું. અને વિનંતિ કરી કે આ આશ્રમમાં રહી જાવ. પણ જેણે અણગારત્વ લીધું છે તેને આશ્રમમાં વિશ્રામ કેવો? કુલપતિએ પુનઃ વિનંતિ કરી કે તેઓ ચોમાસામાં અત્રે નિવાસ કરે. ભગવાને તેમાં સંમતિ આપી. આજુબાજુના પ્રદેશમાં ફરીને ભગવાન પુનઃ આશ્રમમાં આવી પહોંચ્યા. કુલપતિએ તેમને રહેવા એક ઝૂંપડી આપી, ભગવાન ત્યાં રહેવા લાગ્યા. પણ એમને ઝૂંપડીનું રક્ષણ જરૂરી ન હતું. તેઓ ધ્યાનમગ્ન રહેતા. વર્ષાઋતુનો પ્રારંભ થયેલો હતો. હજી જંગલમાં ઘાસ ઊગ્યું ન હતું. આથી આજુબાજુની ગાયો, ઝૂંપડીનું ઘાસ જોઈ ત્યાં ચરવા આવતી. અન્ય તાપસી પોતાની ઝૂંપડીનું રક્ષણ કરતા, તેમણે જોયું કે શ્રમણ મહાવીર પોતાની ઝૂંપડીનું રક્ષણ કરતા નથી. આથી તેમણે કુલપતિને કહ્યું કે પેલા મુનિ તેની ઝૂંપડીનું રક્ષણ કરતા નથી. કુલપતિને પણ આ ગેરવાજબી લાગ્યું, આથી તે શ્રમણ મહાવીર પાસે આવ્યા, અને મહાવીરને સમજાવવા લાગ્યા કે “મુનિવર, એક પક્ષી પણ પોતાના માળાનું રક્ષણ કરે છે. તમે તો ક્ષત્રિયકુમાર છો. તમારે ઝૂંપડીનું રક્ષણ કરવું જોઈએ.” શ્રમણ તો મૌન હતા, વળી જે દેહરૂપી ઝૂંપડીનું રક્ષણ ન ઈચ્છે તે ઘાસની ઝૂંપડીનો સ્વામી કેવી રીતે બને ? ચોમાસાના દિવસોમાં વિહાર કરવો ઉચિત ન હતો. પરંતુ શ્રમણ હિતશિક્ષા ક ૮૩ ક Page #95 -------------------------------------------------------------------------- ________________ - -- ------ મહાવીરે વિચાર્યું કે પોતાનું અહીં રહેવું તાપસોને વિકલ્પનું કારણ છે. આથી તેમણે ચોમાસાના પંદર દિવસ ત્યાં ગાળ્યા, પરંતુ અહીં રહેવું ઉચિત ન લાગતાં તેઓ ત્યાંથી સહજપણે વિહાર કરી ગયા. પણ તેમણે તે પ્રસંગોચિત કેટલાક સંકલ્પ કર્યા. ૧ અપ્રીતિ થાય ત્યાં રહેવું નહિ ૨ પ્રાયે મૌન જ રહેવું ૩ કરપાત્રી બનીને આહાર લેવો. ૪ ધ્યાનસ્થ રહેવું ૫ ગૃહસ્થનું અભિવાદન ન કરવું. શ્રમણ મહાવીર હવે સાધનાને મેદાને પડ્યા હતા. જે પરિસ્થિતિ નિર્માણ થાય તેમાંથી પોતે વિરક્ત થઈ, સમભાવે વિહરતા. તેમણે આહાર-નિદ્રા તો અતિ અલ્પ ર્યા હતાં. નિરંતર ધ્યાનની ધારામાં રહેવાનો નિયમ થઈ ચૂક્યો હતો. શs હિતશિક્ષા : જગતના જીવો ભગવાન મહાવીરની આવી ગૂઢતાને કેવી રીતે માપી શકે, મહેલના સુખનો ત્યાગી, ભલે વૈરાગી બન્યો, પણ આવાં કષ્ટોને સામે ચાલીને સહન કરવાની શી જરૂર, શું આવાં જંગલનાં કષ્ટો સહન કરે મોક્ષ મળે? ભાઈ ! મહાવીર જંગલમાં કષ્ટો સહન કરતા અને કરતાયે નહોતા. એમને તો દેહના મમત્વ અને અહંમત્વનું વિસર્જન કરવું હતું. દીર્ધકાળના જામેલા સંસ્કારોને ભસ્મીભૂત કરવા હતા. વિકલ્પોનું શમન કરવાનું હતું. અધિકરણોનો તો ત્યાગ કર્યો પણ ઉપકરણ ત્યજીને નિર્વસ્ત્ર અને કરપાત્રી બન્યા. દેહને કેવળ ધર્મનું અગ્રિમ સાધન બનાવ્યું હતું. શરીરને જરૂરી છતાં અલ્પ આહાર આપતા, જાણે શરીરે જ માંગ મૂકી દીધી હતી શું ? હે ચેતન ! તમે જાણો છો, આવું કેવી રીતે બની શકે. સંયમનો માર્ગ જ એનું સાધન છે. અનાસક્તિ એનું બળ છે. દીક્ષાકાળની શિક્ષા ભગવાને જાતે જ ગ્રહણ કરી હતી. કુલપતિનો આવાસ છોડ્યા પછી ૮૪ થી હિતશિક્ષા - - ----- --- - ---- wwwWWWWWWWWWWWWWW - ------------------- Page #96 -------------------------------------------------------------------------- ________________ મકાન પર reseaહડતાળ હાલતળw તેઓ શૂન્યગૃહોમાં ઉદ્યાનમાં, જીર્ણ દેવાલયોમાં કે અરણ્યમાં રહેતા. આત્મસંશોધનમાં ખોવાઈ જતા. સમાધિનું સુખ માણતા. ભગવાન મહાવીરને જીવનનું મૂલ્ય અમૂલ્ય હતું. સાથે સાથે જગતના જીવોનું તૃણ જેવું ઋણ પણ ખપતું ન હતું. તેમને આપવું હતું, લેવું ન હતું, આથી તો પાંચ સંકલ્પ કરી બેઠા. અપ્રીતિ દ્વારા કોઈ જીવ દુભાય નહિ. વાણીનો વ્યપન કર્યો, મૌન રહ્યા. ઉપકરણોનો ત્યાગ થતાં કરપાત્રી થયા. ધ્યાનદશા એ જ એમના જીવનનો મર્મ હતો, જીવોએ તેમની મુદ્રા મઢી પણ ધ્યાનને તો ગોપવી દીધું. મુદ્રા ભરાવીને મૂકવી સુલભ છે પણ જાતે મુદ્રિત થઈ જવું કેટલું કઠણ છે ? મનિપણે વિહરવામાં ગૃહસ્થના કોઈ વિનયવિધિ કરવામાં ઔચિત્ય ન હોય છતાં જીવો પ્રત્યે વાત્સલ્યનો એમનો અભિગમ અખંડ હતો. મહાવીર ઋણમુક્ત રહ્યા ભગવાનના દીક્ષાકાળના એ પ્રારંભના દિવસો હતા. ભગવાન ધ્યાનમુદ્રામાં રહ્યા હતા. ત્યાં કોઈ ગોવાળ પોતાના બળદો ત્યાં મૂકી ગયો અને કહેતો ગયો કે આ બળદો સાચવજે. પોતાનું કામ પતાવીને તે પાછો આવ્યો, ત્યારે ત્યાં બળદો ન જોતાં, બૂમો મારીને પૂછવા લાગ્યો. ભગવાનના મૌનથી થાકીને તે દૂર સુધી બળદોને શોધવા નીકળી ગયો, પણ બળદો મળ્યા નહિ તેથી પાછો આવ્યો, પણ આ શું? બળદો તો ભગવાનની આસપાસ શાંતિથી બેઠા હતા. ગોવાળ સમજ્યો કે આ માણસે મને હેરાન કર્યો છે, અને તે અત્યંત આવેશમાં આવી ગયો. હાથમાં રહેલું જાડું દોરડું હવામાં ઉછાળી ભગવાન પર ઘા કરવા ગયો, એક ક્ષણની જ વાર હતી ત્યાં તો ભગવાનભક્ત ઇન્દ્રરાજે અવધિજ્ઞાનમાં જોયું કે ભગવાન ક્યાં છે, અને તેમણે આ દૃશ્ય જોઈને તે જ પળે પૃથ્વી પર આવીને ગોવાળન હાથ પકડી લીધો, પણ ભગવાનની કરુણાને કારણે તેને છોડી દીધો. હિતશિક્ષા ૮૫ હennon તમારા તારા તમારા મા Page #97 -------------------------------------------------------------------------- ________________ ક મા -:: આ પ્રસંગ ઇન્દ્રરાજે અવધિજ્ઞાનમાં જોયું કે અહો ! ભગવાનને તો ઘોર ઉપસર્ગ થવાના છે. અને તેમનું હૃદય દ્રવી ઊઠ્યું. તે ભગવાનને વિનવી રહ્યા. ભગવાન ! આજ્ઞા આપો આજથી તમારી સેવામાં રહી જાઉં. કારણ કે ભવિષ્યમાં તમને ઘોર ઉપસર્ગો થવાના છે. જેનું વર્ણન પણ અકથ્ય છે. કૃપા કરીને મને સેવામાં રહેવા દો" - ભગવાન ! ““ઈન્દ્રરાજ મોક્ષમાર્ગ સ્વતંત્ર છે, તે કોઈની સહાય વડે પ્રાપ્ત થતો નથી. વળી પોતે કરેલાં કર્મ પોતે જ ભોગવવાં પડે છે. એકનું કરેલું કર્મ બીજો ભોગવી કે નિવારી શકતો નથી.” * હિતશિક્ષા : જો તમે સાધનામાં બળવાન છો, કે સંસારના અંતરાય કર્મ સાથે લડી લેવા સબળ છો તો કંઈ કહેવાનું નથી પણ સાધનામાં નબળા છો અને કોઈ દેવ કે મિત્ર સહાયક થાય તો સાધનાકાળમાં સ્વપુરુષાર્થમાં ટકવાનું ભગવાનનું આ વિધાન ધારણ કરજો. નિરાના મળેલા અવસરને જવા ન દેશો. પણ નબળાઈને પોષણ આપશો નહિ. પૂર્વે કરેલાં કર્મો ઉદયમાં આવે તો શુભયોગમાં પ્રતિકાર કરજો ક્યાં સઉપયોગ કરજો પણ તેનાથી લોભાશો નહિ. અશુભયોગમાં કર્મનો સ્વીકાર કરી કોઈને દોષ ન દેતાં સ્વીકાર કરીને સમતાથી ભોગવી લેજો. એ ભગવાનની શીખ છે. ઇન્દ્રરાજ આપણને કંઈ શીખવે છે. તેમણે જ્યારે ભગવાનની સેવામાં રહેવા વિનંતિ કરી, તે તેમની ભક્તિ છે. ભગવાનની સેવા કરવી એટલે સાડાબાર વર્ષ ઉપસર્ગના ત્યાગી બનવું. જંગલનાં કષ્ટો વેઠવાં. અને દેવલોકના સુખનો ત્યાગ કરવો. ભાઈ ! તારે કોઈને સાધનામાં સહાય કરવાની હોય તો શું વિચારે ! સુખેથી થાય તો ઠીક પણ દુઃખ સહીને અન્યને સહાય કરવાનું પણ પુણ્યબળ જોઈએ છે. ઇન્દ્ર જાણતા હતા કે આ સાડાબાર વર્ષનો કેવળ કષ્ટ સહેવાનો રાજાના ૮૬ ૪ હિતશિક્ષા રાજય સરકારના સામાન Page #98 -------------------------------------------------------------------------- ________________ મામલો છે. તેમણે કહેવા ખાતર વિનંતિ કરી ન હતી. ભક્તિભાવે વિનંતિ કરી હતી. મોહથી મૂંઝાતા જીવો સુખના દિવસોમાં એવા લોભાય છે કે પોતે જ ધર્મને ધારણ કરતા નથી. ધર્મ કરવામાં જાણે કષ્ટ પડી જવાનું હોય તેમ તેનાથી દૂર ભાગે છે. તો પછી અન્યને સહાયક થવામાં દુઃખી થવાનું તો તે વિચારી જ કેવી રીતે શકે ? ભાઈ ! આ ઇન્દ્ર તો પોતે જ જ્ઞાની અને સમીપ મુક્તિગામી જીવ છે. તેની ભક્તિ અનન્ય હોય છે. તું પણ તેવી ભક્તિની પ્રાપ્તિના ભાવ રાખજે. શૂલપાણિ પ્રત્યેનો મૈત્રીભાવ આત્મબળે સબળ ભગવાન સાધનામાર્ગે વાયુવેગે ધસી રહ્યા હતા. તેમનો માર્ગ ઉપસર્ગ અને વિઘ્નોથી ભરેલો હતો. અને તેમાં જાણે તેમણે શ્રેય જોયું હતું ? કોઈ અકળ સાહસ કરવા તેમને પ્રેરણા મળતી. એકવાર તેઓ શૂલપાણિ યક્ષના સ્થાને પહોંચી ગયા. ગામને સીમાડે ગામજનોએ તેમને વાર્યા, હે મુનિ એ મંદિરમાં કાળ વસે છે. આ સ્થાને ગયેલો માનવ મરણને શરણ થાય છે, પાછા ફરો. નિર્ભયતાને વરેલા મહાવી૨ મૌનપણે આગળ વધ્યા, અને યક્ષને સ્થાને જઈ ધ્યાનસ્થ થયા. દરેક કસોટીએ પાર ઊતરી મહાવીર સાધનાનાં શિખરો સર કરતા હતા. બહાર રાત્રિનો અંધકાર ચારે દિશાએ છવાઈ ગયો છે, ભગવાનના અંતરમાં અજવાળાં પથરાતાં હતા, ત્યાં તો અચાનક ભયંકર અટહાસ્યથી વાતાવરણમાં ભયાનકતા વ્યાપી ગઈ. પરંતુ ભગવાન તો યથાવત્ ધ્યાનસ્થ હતા. આ જોઈને શૂલપાણિ ભગવાનની નજીક આવ્યો. ઘણી કદર્થના કરવા લાગ્યો. ભગવાનની મુખમુદ્રા પરની અપાર સમતા જોઈ છેવટે તે શાંત પડ્યો. પ્રભુની ક્ષમા માગી પાપને પખાલી રહ્યો. જ હિતશિક્ષા : ભાઈ ! તને આવા ઉપસર્ગો થવાના નથી, કોઈ તારી કદર્થના કરતું નથી. તારા મનમાં ચાલતી ભુતાવળ જ તારો ઉપસર્ગ છે. કેવી હિતશિક્ષા ૮૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ બિહામણી વિષયોની વિકૃતિ તારા ચિત્તમાં ઊપસે છે. તે બહારની પ્રતિકૂળતાઓ કરતાં પણ ભયાનક છે. ન કોઈને દેખાય, ન કોઈને કહેવાય, ન સહેવાય, અને અંતર તો દર્દથી ઘેરાયેલું જ રહે. ભગવાન તો આવા ઉપસર્ગો દ્વારા ચિત્તમાં ખૂણેખાંચરે પડેલી વિકલ્પોની જાળને તોડીને અંતરને પ્રકાશથી અજવાળતા હતા. ઘટમાં રહેલા પરમતત્ત્વને પ્રગટાવવાનો પંથ આ છે, તે પંથે વિરલ જીવો પહોંચે છે. બસ કરુણા વરસાવી ભગવાન મહાવીર સૃષ્ટિમાં મૈત્રીસૌંદર્ય સ્થાપવા પ્રગટ થયા હતા. અભયદાન વડે જીવસૃષ્ટિને ઉષ્મા આપી રહ્યા હતા. ગૃહસ્થદશામાં સેવેલાં સ્વપ્ન સાકાર થતાં હતાં. અનાદરની સામે ઉદારતા, ઉપસર્ગ સામે સમતા, એકાંતમાં સ્થિરતા, લોકમાં મૌન ; આવા હતા મહાવીરના આંતરિક અવસ્થાના ચમત્કારો. શ્રમણ મહાવીર માટે શું કહેવું, સહસ્રમુખે ઇન્દ્રો સ્તુતિ કરે તો પણ વર્ણન થઈ ન શકે. વિહાર કરતા ભગવાન કનકખલ આશ્રમમાંથી પસાર થતા હતા. ત્યાંથી આગળ જતાં એક દેવાલય આવતું હતું, ગામજનોએ શ્રમણને પાછા વાળવા પ્રયાસ કર્યો. “ભંતે, એ દિશામાં ના જશો. ત્યાં એક ભયંકર સર્પ દેવાલયનો સ્વામી બની બેઠો છે. તે મહાવિષધર છે. તેના ફૂંફાડાથી આ ધરતી વિષમય બની ગઈ છે. એ સર્ષે અહીં સ્મશાન રચી દીધું છે.” શ્રમણ ભગવાન મહાવીર એ સાંભળીને પ્રસન્ન થયા, વળી મૈત્રીનો મોકો મળ્યો. દેવાલયમાં પહોંચીને તે ધ્યાનસ્થ થયા. બાહ્ય જગતના સંબંધથી મુક્ત હતા. એ સર્ષ પૂર્વજન્મના નામથી ચંડકૌશિક નામે પ્રસિદ્ધિ પામ્યો હતો. જંગલમાં સ્વચ્છેદે ભમતો તે જ્યારે પાછો આવ્યો ત્યારે તેણે જોયું, કે તેના સ્થાનમાં આજે ઘણા સમયે કોઈ માનવ આવી ચઢ્યો છે. કેમ જાણે ઘણા દિવસનો ક્ષુધાતુર હોય તેમ ફૂંફાડો માર્યો, તેની દૃષ્ટિ વિષથી ભરાઈ ગઈ, તેને લાગ્યું કે અન્ય માનવની જેમ આ પણ દૃષ્ટિવિષથી ૮૮ હિતશિક્ષા - - Page #100 -------------------------------------------------------------------------- ________________ - - - ------- ------ ડાકલા વારસદારાના કારખાનાના મરણને શરણ થશે, પણ આ શું? આ માનવ તો વૃક્ષની જેમ સ્થિર ઊભો જ હતો. આથી તેનો ક્રોધ તીવ્રતાથી પ્રગટ થયો. ફૂંફાડાથી ચિત્કાર કરીને તે શ્રમણ મહાવીરના પગે ડંખ મારી ખસી ગયો, રખે ને આ માનવ તેના પર પડે ! પણ આશ્ચર્ય! આ માનવ દૃષ્ટિવિષથી પણ પડ્યો નહિ. ડંખથી મર્યો નહિ. તેનો આવેશ પરાકાષ્ઠાએ પહોંચ્યો, ફૂંફાડાની ભયંકરતા વધી ગઈ, તેનું આખું અંગ ધ્રૂજવા લાગ્યું, અને દૃષ્ટિવિષ તો જાણે લોહી તરસી બની ગઈ. તેમાંય પાછી છરીના ધાર જેવી તેની લપકા મારતી જીભ બહાર કાઢી શરીરનું બધું જ જોર એકઠું કરીને તેણે પુનઃ ડંખ માર્યો અને પોતે જ ભય પામીને પાછો હટી ગયો. નિષ્ફળ ગયેલો સર્પ હવે વધુ ઝૂમી ઊઠ્યો. રૌદ્ર રૂપ હતું તેમાં રૌદ્રરસ ભળ્યો તે આખો જ શ્રમણ મહાવીરના પગે વીંટળાઈ વળ્યો, અને હતું તે બધું જ વિષ ડંખ દ્વારા ઓકી નાંખ્યું. છતાં ભગવાન તો ભગવાન સ્વરૂપે અચલ જ રહ્યા. આખરે સર્પ થાક્યો, હાર્યો. પ્રભુએ પણ અમી ભરેલી નજરે સર્પ પ્રત્યે જોયું. થાકેલો સર્પ પોતાની વિશાળ કાય સંકેલીને શ્રમણ મહાવીરના પગ સામે બેસી ગયો. ભગવાનની અમી ઝરતી નજરથી સર્પનું રહ્યુંસહ્યું વિષ તેની દૃષ્ટિમાંથી અદૃશ્ય થઈ ગયું. અને તે શાંતિનો અનુભવ કરવા લાગ્યો. તૃષાતુરને જળપાન કરાવે તેમ ભગવાને તેને સુધારસનું પાન કરાવ્યું. બુઝ બુઝ ચંડકૌશિક બુઝ શાંત થયેલા ચિત્તમાં દિવ્યવાણી ગુંજી રહી, અને “ચંડકૌશિક' શબ્દનું શ્રવણ થતાં જ તે ભૂતકાળમાં સરી પડ્યો અને તેને ભાન થયું, અહો ! મળેલું આત્મધન ગુમાવીને આ દશા પામ્યો છું. તે પુનઃ ભગવાનને પ્રણમી રહ્યો. જાણે ક્ષમાયાચના કરવા લાગ્યો. “ક્ષમા કરો, પ્રભુ ક્ષમા કરો ; તારો, પાપીને તારો” ભગવાને તો સર્પને મૈત્રીભાવે નિહાળ્યો. સર્પને સંકેત મળી ગયો. હિતશિક્ષા થી ૮૯ નાના નાના બાળક શીતળા - - - - - - - રામના જ ન જ બાળ ગરબા મા, Page #101 -------------------------------------------------------------------------- ________________ ‘અંતરમુખ થા’ અને હળવેથી ઊઠીને જાણે દીક્ષા ગ્રહણ કરતો હોય તેમ તેણે પોતાની વિશાળ ફણા બીલમાં છુપાવી દીધી. અને ભગવાનને કહી રહ્યો કે ભગવાન આપની કરુણા અપાર છે, મને નરકે જતો બચાવ્યો. કિ હિતશિક્ષા : ધરતીના માનવીને યોગાનુયોગ સર્પ કરડે છે, અને તે માનવ મરે પણ ખરો અને જીવે પણ ખરો. પણ જો નિદ્રામાં સર્પ દેખાય તો ગોદડામાં છળી ઊઠે, ભગવાન એક સમયે આપણા જેવા માનવ હતા. આગળના ભવોમાં ચઢ્યાઊતર્યા. પરંતુ એકવાર માર્ગની શ્રદ્ધા થઈ પછી તેની સીમાઓને પહોંચવાના અવસર મળે બરાબર સાહસ કરી લીધું. માહાવિષધરની સામે સહજ મૈત્રીભાવે જવાનો એક અંશે પણ ધરતીનો માનવ વિચારી ન શકે. ભગવાને જાણે એ અવસરને વધાવી લીધો. કારણ કે ભક્તિ કરનાર પ્રત્યે ભગવાનને પ્રશંસા નથી અને દ્વેષથી ડંખ મારનાર પ્રત્યે તેમને અનુરાગ નથી. સર્વે માન્યા એકસમાન હો. કોઈ શત્રુ નથી કોઈ મિત્ર નથી. જગતના જીવો મિત્રતા પણ નિભાવી શકતા નથી. વિપરીત સંયોગ આવે મૈત્રી પણ સ્વાર્થમાં પરિણમી જાય છે. થોડા કાળના આયુષ્યમાં માનવ જીવન જીવવાનું જાણતો નથી. ભગવાને મૈત્રીની ચરમસીમા કેવી રીતે સાધી. ભલે તારામાં એવું સાહસ ન હોય પણ તારી નાનીસરખી સૃષ્ટિમાં તો નિર્દોષ પ્રેમથી જીવી જા. તેમાં જ તારું સુખ સમાયું છે. તું માનવ છે, જગતના મૂક જીવોને સુખ આપવાનું તારું ઉત્તરદાયિત્વ છે તે ભૂલી ના જતો. સૃષ્ટિ પોતાના નિયમથી ચાલે છે. માનવમનની સૃષ્ટિ તેના પરિમિત વિચારથી ચાલે છે. ભગવાન મહાવીરની સૃષ્ટિની ક્ષિતિજો દરેક પ્રસંગે નવો જ આકાર લેતી હતી. ભૂતકાળનાં પરિણામો વર્તમાન થઈ હાજર થતાં ભગવાન તેને ન્યાય આપતા, કેવી રીતે જાણો છો ? ક્યાંક અહિંસાથી, ક્યાંક પ્રેમથી ક્યાંક મૈત્રીથી ક્યાંક નિર્ભયતાથી અને ક્યાંક ૯૦ ૪ હિતશિક્ષા Page #102 -------------------------------------------------------------------------- ________________ જ જ અને મારા રાજકોટ રાજકારણ કરનારા મૌનથી. તમે એમ ન માનતા કે એ કાળે સૃષ્ટિનો માનવ ભગવાનના આવા પ્રયોગોને સ્વીકારી લેતો. આજે પણ ધરતી પર ભગવાન કરતાં વધુ ડાહ્યા માનવો હોય છે, તેમ તે કાળે હતા. દરેકને થાય કે ભગવાન હું માનું છું તેમ બોલે. ભગવાન, ભગવાન હોય છે, તે કોઈની માન્યતાથી ભગવાન બન્યા નથી પણ વનવગડા સેવીને તાપ કે ઉતાપને સમતાથી સમાવીને. અંતરમાં નિરંતર સંશોધન કરીને. સત્યનો પ્રકાશ કરીને તેઓ ભગવાન બન્યા હતા. ભગવાનને ન ઓળખ્યા એકવાર ભગવાન નૌકામાં નદી પાર કરી રહ્યા હતા. ભગવાન નૌકામાં પણ ધ્યાનમાં લીન હતા. નદીના મધ્યભાગે નૌકા ડોલવા લાગી, તોફાને નૌકાને દિશાભ્રષ્ટ કરી. સૌ પ્રવાસીઓ ગભરાયા. તેમણે ભગવાનને જોયા, કોઈક વિચાર્યું કે મુંડિત માનવથી નૌકા ડોલવા લાગી છે. જેમ નૌકા ડોલવા લાગી તેમ પ્રવાસીઓ મોતને જોવા લાગ્યા, તેમનાં હૃદય અકાળે કાળને જોઈને કંપી ઊઠ્યાં. અને છતાં પેલો માનવ તો એ જ શાંત મુદ્રાએ બેઠો છે; અને લોકોને પણ હિંમત આવી. પછી તો પ્રકૃતિએ સાથ દીધો. તોફાન શમી ગયું. સૌ સકુશળ નદી પાર થઈ ગયા. ભગવાન પ્રત્યે અભાવ કરનારા લોકો એ કાળે હતા. છતાં ભગવાને તો સૌ જીવોને સમાન ભાવે જોયા હતા. ભગવાન એકવાર તળાવની નજીકના ઉદ્યાનમાં ધ્યાનમુદ્રાએ રહ્યા હતા. ત્યાં કેટલાક સહેલાણીઓ આવ્યા. ભગવાનની સાથે વાત કરવા લાગ્યા. પણ ભગવાન મૌન રહેવાથી ત્યાંથી કટાક્ષ કરીને દૂર થયા. વળી ત્યાં એક યુગલ આવ્યું. તેમણે પણ ભગવાનને બોલાવવા પ્રયત્ન કર્યો. ભગવાન તો મૌન જ રહ્યા. ત્યારે તે યુગલ પણ અપશબ્દ બોલી વિદાય થયું. વળી ત્યાં કેટલાંક બાળકો આવ્યાં, તેઓ વૃક્ષની જેમ સ્થિર રહેલા આ માનવને જોઈને દૂરથી જ ભાગી છૂટ્યાં. હિતશિક્ષા ૯૧ હતા સરકારકતા માતા તારા પર Page #103 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwww કાકા કાલાવાડ રહse હરાવળeણ કરાતા કારતક સહકાશoseણા સમeos essense વાયાકાતાવાર કામ એકવાર ભગવાન જંગલવાસીઓની ભૂમિમાં જઈ ચઢ્યા. ત્યાં તો વળી ભગવાનની ઓળખ શું હોય ! તેમણે તો ભગવાન પર કૂતરા છોડીને તેમને ભગાવી દેવાનો જ પ્રયાસ કર્યો. અપશબ્દો બોલવાનો જાણે તેમનો સંસ્કાર હતો. અરે કેટલાક તો ઘૂંકતા પણ સંકોચાતા નહિ. આવું તો કેટલુંય બન્યું. કડ હિતશિક્ષા : આત્મસાધકની અંતરદૃષ્ટિને નિહાળવા માટે ભાઈ! તને અંતરચક્ષુ જોઈએ છે. ગમે તે પરિસ્થિતિમાં ન રક્ષણ, ન પ્રતિકાર, ન અવાજ. ભાઈ, ભગવાન સ્વ-અર્થી અને પરમાર્થી હતા. પોતાને જે સુખ મળે તે વહેંચવા તે ભગવાન થયા હતા. જગતમાં જ્યાં જ્યાં ઋણના કણ પડ્યા છે તેની સફાઈ કરતા હતા. અને અંતરને મૈત્રી, અહિંસા સમતા અને નિર્ભયતાની કસોટીના પત્થરે કસીને શુદ્ધતાને પ્રાપ્ત કરતા હતા. અંતરંગની શુદ્ધિ વગર મુક્તિ નથી. તેમણે એ કસોટીની પરાકાષ્ઠાએ પહોંચી માનવોને યથાશક્તિ માર્ગ દર્શાવવો હતો. વાસ્તવમાં આ બહારના પ્રસંગોની જે ભયંકરતા દેખાય છે, તે વાસ્તવમાં જીવમાં રહેલી કલુષિત વૃત્તિઓનું તાંડવ છે. બહારમાં વીંછીના ડંખ. સર્પનું ઝેર, વગેરે જીવની વૃત્તિમાં રહેલાં કલેશજનિત પરિણામોની પ્રકૃતિના પ્રતિકો છે. આ દરેક પ્રસંગોમાંથી માનવમનમાં રહેલી વિકૃતિ પશુ, માનવ કે રાક્ષસનાં પ્રતીકો દ્વારા પ્રગટ થાય છે. દરેક પ્રસંગથી તમે તેનો વિચાર-વિનિમય કરશો તો પોતાના જ અંતરંગથી મૂંઝાઈ જશો. પ્રભુને પ્રથમ દિવસે જ ગોવાળ મારવા તૈયાર થયો તે પ્રસંગ શું સૂચવે છે? તમે કોઈને બેત્રણવાર કંઈ પૂછતા હો ને જવાબ ન મળે, તમારામાં શારીરિક બળ છે. તમારો અવાજ પહેલીવાર કરતાં બીજીવાર અને બીજીવાર કરતા ત્રીજીવાર કેવી માત્રામાં પ્રગટ થાય. એ ગોવાળ શું આપણા અવાજમાં નથી પ્રગટ થતો ! કુલપતિને ત્યાંનો પ્રસંગ, ઝૂંપડી સાચવવાની શિખામણ તે પ્રભુને ન ૯૨ ડિ હિતશિક્ષા | WYMAMLAMANMAMAMARAAMAMARAAMMINUMAN Page #104 -------------------------------------------------------------------------- ________________ જામ - e - આપે છે. તમે કોઈને વસ્તુ આપો અને ન સચવાય તો તમને તમારી વસ્તુનું મમત્વ શું કરવા પ્રેરે ? તમે પણ મુનિ માટે વિચાર કરો કે નહિ? ખરા છે આ મુનિ, પોતાની જરૂરી વસ્તુની સંભાળ રાખતા નથી. શૂલપાણિ યક્ષ દ્વારા પ્રભુના શરીર પર કીડી, મચ્છર સર્પના વગેરે પ્રતિકૂળ સંયોગો ઊભા થયા. તમારા જીવન-વ્યવહારમાં કોઈના પ્રત્યે તમને અભાવ ઊભો થાય ત્યારે તેને ડંખ મારવા જેવા શબ્દો બોલી નાંખો કે નહિ ? તેને માટે દુર્ભાવ કરો કે નહિ ? નિંદારસથી વિષ વમો કે નહિ? અરે વાસ્તવમાં આપણા ચિત્તમાં હજી દુવૃત્તિઓરૂપે કીડીઓ ઊભરાતી હોય છે. મચ્છરના ડંખ જેવા ઈષ જેવા નાવ થતા હોય છે. વિષયોનું વિષ ઊભરાતું હોય છે. આ દૃષ્ટાંતથી પ્રભુએ આપણા ચિત્તના સંસ્કારોનું દૃશ્ય ખડું કર્યું છે. ભગવાન તેમના ચિત્તમાંથી આ સૌને હાંકી ચૂક્યા હતા. તે તેમની અચલ અવસ્થા દ્વારા આપણને બોધ આપે છે. આર્યદેશ હો કે અનાયદેશ હો, ભગવાનની કરુણામાં સર્વ જીવો સમાન હતા. ક્યાંયે આવકાર ન મળ્યો, ભગવાને વિચાર્યું કે અહીં કર્મનાશ થવાનો યોગ્ય અવસર મળી ચૂક્યો છે. ઓહો ! કેવી સમતા અને કરુણા. અપશબ્દો સાથે કોઈ ભેદ ન હતો. કૂતરા આવી કરડતા ત્યારે તેમણે કૂતરા પ્રત્યે જોયું જ નથી. દેહભાવ ઓગળતો ઓગળતો સમાપ્ત થતો હતો. અરે ! એ ભીલનાં બાળકો તો આ નિર્વસ્ત્ર, ત્યાગીની કદર્થના કરતા, ભગવાન તો એક જ દશામાં મસ્ત હતા. એટલે તેમને આવા પ્રસંગોમાં કે કોઈ માન – સત્કારના પ્રસંગોનો ભેદ ન હતો. જરાજરામાં નંદવાનું માનવમન ક્યાં અને ભગવાનના મનની ઉત્તમ દશા ક્યાં? કલ્પનાતીત લાગે છે, પ્રભુ તમારી ચર્યા? બાપુ! આપણને કંઈ આવા પ્રસંગો મળવાના નથી, પણ નાના પ્રસંગોમાં પણ આપણે હિતશિક્ષા જ ૯૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ સ્વસ્થતા, ચિત્તની સમતા, જગતના જીવો પ્રત્યે ઉદારભાવ કેળવીએ તો આપણું જીવન ધન્ય બની જાય. આ ક્ષત્રિયકુમાર ત્યાગી બન્યો પછી શું શું વેડ્યું. અનાયદેશમાં કોઈ ગામમાંથી તેમને હાંકી કાઢ્યા ત્યારે ભગવાન સહજભાવે વૃક્ષ નીચે દિવસો પસાર કરતા. ભગવાન ભગવાન જ હતા. તેમની સમતાનો અંશ મળે તો પણ આપણું જીવન ધન્ય બની જાય. રણસંગ્રામમાં બખ્તરથી સુસજ્જિત થયેલા શૂરવીર સુભટને શત્રુઓનાં શસ્ત્રો જેમ ભેદી શક્તા નથી એ જ ધૈર્ય અને સત્ત્વના લોહ – કવચથી સંવૃત્તમનવાળા મહાવીરને ઉપસર્ગો સ્પર્શી શકતા નથી. આચારાંગ ૯૨ શ્લોક ૭ થી ૧૦. ભગવાનને બહારમાં કોઈ શત્રુઓ ન હતા. તેમણે જન્મ ઘર્યો ત્યારથી બહારના શત્રુઓને ક્ષમા આપી હતી, અને સંસારત્યાગ કરીને અંતરંગશત્રુઓનો નાશ કરવા ઉપસર્ગો સહી લીધા. આખરે જેમ બહારના શત્રુઓ મિત્રપણે ઝૂકી જતા. તેમ અંતરંગ શત્રુઓ પણ તેમનો ત્યાગ કરી ગયા. અને ભગવાન પૂર્ણપણે નિર્ભય થઈને વિહરવા લાગ્યા. છતાં કંઈક અંશો પૂર્વસંચિત કર્મોના શેષ રહેલા તે હવે ચૂકવવાના હોય તેમ સંગમ મેદાને પડ્યો. WAARVAN એવા વીર હતા એ મહાવીર, ઘન વૈભવ પણ છોડ્યા છે. ક્યાંયે ત્યાગ અને ક્યાં તપ એ, ઘરઘર વનવન ઘૂમ્યા છે. જન્મોજન્મ સુધી ના ભૂલાયે, એ ત્યાગી સંતપુરુષોને. મારા માતાજીના જનકજનના ૯૪ થી હિતશિક્ષા Page #106 -------------------------------------------------------------------------- ________________ ભગવાનનો સાક્ષીભાવ - - -- - ----------- જગતમાં જન્મેલો સુખભોગમાં લોલુપ માનવી જાણતો નથી, પણ તેને તૃણનું ઋણ ચૂકવ્યા વગર ચાલવાનું નથી. કર્મનો કોયડો એવો ભયંકર છે કે મોટા માંધાતાઓ ઊંઘતા રહ્યા અને કર્મે તેમને ધરતી પર આળોટતા કરી દીધા. ભગવાનનો એક જન્મ ત્રિપૃષ્ઠ વાસુદેવ હતો. ત્યારે પેલા વિકરાળ વનરાજને તેમણે દાળની ફાડ જેમ ચીરી નાંખ્યો હતો. તે સિંહ કાળક્રમે એક નાગકુમાર દેવ તરીકે ઉત્પન્ન થયો હતો. આ દેવના અવધિજ્ઞાનમાં તેણે ભૂતકાળના વાસુદેવ અને પોતાનો સંબંધ જોયો. જેમ પેલા સર્પને વિષનો યોગ મળ્યો અને વેર યોજન સુધી વિસ્તરી ગયું. તેમ દેવના ભવમાં આ જીવને વૈક્રિય લબ્ધિનો યોગ ઊર્ધ્વલોકમાંથી ધરતી પર લઈ આવ્યો અને વૈરવૃત્તિનો વેગ પ્રચંડ બન્યો. તેં મને માર્યો હતો, હવે તારો વારો. અને બિચારી નૌકા ઊછળવા માંડી. નદીના નીર તો જાણે આકાશે પહોંચશે તેવું વિકરાળ રૂપ થઈ રહ્યું. સઢ સુકાન તૂટવા લાગ્યાં. સૌ યાત્રીઓના જીવ તાળવે ચોંટ્યા. સૌને યમલોક દેખાવા માંડ્યો. દરેક પોતાના ઈષ્ટદેવને પોકારવા લાગ્યા. તે સૌને ખબર ન હતી કે સાક્ષાત્ દેવ આ જ નૌકામાં છે. હમણાં તોફાન શમી જશે અને સૌ ક્ષેમકુશળ રહેશે. જૈનશાસનના ભગવાન ન જાતરક્ષણ કરે, ન પરના કર્તા બને. હા. પણ તેમનું પુણ્ય જ એવું પ્રબળ હોય કે તે સંકટ હરનારું બને. આ પ્રલયકાળ વખતે ભગવાનના ભક્ત બે દેવોએ પોતાના અવધિજ્ઞાનમાં આ પ્રલય જોયો. તેઓ પણ દૈવીશક્તિવાળા હતા. તરત જ ધરતી પર ધસી આવ્યા. એક દેવે પ્રલય શમાવ્યો. બીજાએ પેલા નાગદેવનું દમન કરી ભગાડી મૂક્યો. 8 હિતશિક્ષા : દેવત્વ અને પશુત્વ જીવનનાં બે પાસાં છે. જો માનવ મનુષ્યત્વને હિતશિક્ષા જ ૯૫ ૧૧ મનુષ્યત્વને * ૯૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રગટાવે તો તે દેવત્વ પામે. પણ જીવનમાં પશુતાને આચરે તો માનવ મટીને સર્પ થાય. અને પશુ થયા છતાં દેવત્વને પ્રગટાવે તો પશુ મટી દેવ બને. આવું પશુત્વ અને દેવત્વ ક્યાં નથી? તે તો પ્રત્યેક જીવની પ્રકૃતિમાં બિરાજમાન છે ભગવાનનો યોગ પામી પશુઓ પણ દેવત્વ પામ્યા તો હે માનવ ! તું પણ પ્રભુના દ્વાર સુધી પહોંચ્યો છું. અને માનવ દેહને તો મુક્તિનું દ્વાર કહ્યું છે, તો હવે તું એ ધારેથી પાછો ન વળતો. થોડું વધુ સાહસ કરી સંસારભાવને ઘટાડી દે. જીવનને નિર્દોષ બનાવી દે, કૂડકપટ છોડી દે, માયામમતાથી મુક્ત થા, તો દ્વારમાં પ્રવેશ પામેલો તે પ્રભુ ચરણના શરણનો સાચો સાધક થઈશ. પછી તને સુખ જ સુખ છે. હુપદની ગ્રંથીને છોડી, માયા કેરા ગઢને તોડી, પ્રકાશમય આ પ્રભુના પંથે, હળવે હળવે સરતો જા ઓમ નમો અરિહંતાણંનો, મંત્ર સદા સમરતો જા આવ્યો છે તે આ સંસાર સફળ જન્મ તું કરતો જા. ન કર્યા ન હતાં કેવળ નિઃસ્પૃહતા જૈનદર્શનમાં ભગવાન વીતરાગ છે. અકર્તાભાવ તેમની વિશેષતા છે. તો પછી ભગવાન ભક્તનું ભલું કરે કે નહિ ? જો તેઓ ભલું કરવાના ના હોય તો તેમને ભજવાથી શું લાભ ? ભાઈ ! વીતરાગ ભગવાનની એ જ વિશેષતા છે કે તેમને કર્તાપણે કંઈ કરવાનું નથી. દર્શન આપીને ચમત્કાર બતાવવાના નથી. પણ તેમના નામનો મહિમા જ એવો છે, કે ભક્તોનું ભલું થઈ જ જાય. ભક્તોમાં સમર્પણ અને શ્રદ્ધા હોય તો તે ભગવાનના નામમાત્રને અહંત સ્વરૂપે આરાધે તો તે પોતે જ અહંત થઈ જાય. દેવલોકમાં એક આશ્ચર્ય થયું. અસુરરાજ ચમરેન્દ્રને ઈન્દ્રરાજની ન ૯૬ હિતશિક્ષા | Page #108 -------------------------------------------------------------------------- ________________ રિદ્ધિસિદ્ધિ પ્રત્યે ચિત્તમાં ઈર્ષાગ્નિ ભભૂકી ઊઠ્યો, અને તે સૌધર્મેન્દ્રના આસનનો સ્વામી થવા મેદાને પડ્યો. બંને વચ્ચે યુદ્ધ ખેલાઈ ગયું. આખરે સૌધર્મેન્દ્રે પોતાનું વજ ચમર પર ફેંક્યું. અગ્નિની વરાળ ઓકતું તે વજ્ર ચમરની પાછળ પડ્યું. ચમર એ વજની તાકાત જાણતો હતો, તેના શ્વાસ અદ્ધર તોળાઈ ગયા. હવે બચવાની કોઈ શક્યતા ન હતી. તેથી તે ભાગ્યો. સીધો ધરતી પર ધસ્યો, અને ભગવાનના શરણમાં બેસી ગયો, ભગવાનને કહેવા લાગ્યો કે હું તમારે શરણે આવ્યો છું, મારું રક્ષણ કરો.'' ઇન્દ્રે જોયું કે હવે ચક્ર ભગવાનથી ચાર આંગળ છેટું હતું, ઇન્દ્રે તે તરત જ અટકાવી દીધું. એક તો ભગવાનના શરણાગતને મરાય નહિ અને વળી વજ્ર કદાચ ભગવાનના શરીરને સ્પર્શી જાય તો અશાતના લાગે. ઇન્દ્રરાજ તો ભગવાનના ભક્ત હતા. પછી ભગવાનને શા માટે આવા પ્રસંગોના કર્તા થવું પડે ? એમના નામમાત્રથી ભક્તોનાં કાર્ય થાય. શરણાગતને રક્ષણ સહજ મળે છે. તે વીતરાગદેવની વિશેષતા છે. ચમરને પ્રભુના ચરણમાં બેસવામાત્રથી રક્ષણ મળી ગયું. પ્રભુને ઇન્દ્રને કંઈ કહેવું ન પડ્યું. કોઈ શસ્ત્ર લઈ ચક્રને રોકવું ન પડે. એ જ વીતરાગદેવની વિશેષતા છે. તે કાળે તે સમયે પુષ્પ નામે એક મહાન સામુદ્રિક હતો. તેના જ્યોતિષજ્ઞાનની કીર્તિ ચારે દિશામાં પ્રસિદ્ધ હતી. તેને પોતાના જ્ઞાનનો ગર્વ હતો. એક વાર ભગવાન ગંગાકાંઠે વિહાર કરી રહ્યા હતા. તે સ્થળે પુષ્પ પણ આવી ચઢ્યો. તેની નજર ધરતી પર પડેલાં ભગવાનનાં ચરણોની રેખા પર પડી, તેને આનંદાશ્ચર્ય થયું. તેના જ્ઞાનમાં તેણે જોયું કે આ કોઈ સામાન્ય માનવચરચિહ્ન નથી, આ તો મહાન ચક્રવર્તીનાં ચરણચિહ્ન છે. પરંતુ સાથે બીજા કોઈના પગરવનાં ચિહ્ન ન જોયાં. તેથી વિચારમાં પડ્યો કે ચક્રવર્તી એકલા ના હોય, વળી આ ચિન્હો ખુલ્લા પગનાં છે. ચક્રવર્તી અને તેય પાદવિહારી ! હિતશિક્ષા * ૯૭ Page #109 -------------------------------------------------------------------------- ________________ તે પેલાં ચરણચિહ્નો પાસે ત્યાં બેસી ગયો. તેના તમામ સામુદ્રિક જ્ઞાનને તેણે કામમાં લીધું. પણ જવાબ એક જ મળતો હતો કે આ ચક્રવર્તીનાં પગલાં છે. છેવટે તેણે નિર્ણય કર્યો કે જો આ ચક્રવર્તીનાં પગલાં ન હોય તો મારું સામુદ્રિક જ્ઞાન ખોટું ઠરશે, તો તમામ શાસ્ત્રને ગંગાનદીને ચરણે ધરી દઈશ. આમ વિચારી તે, પગલે પગલે આગળ વધ્યો. એક વૃક્ષ આગળ પગલાં અટકી ગયાં. અને એણે જોયું કે આ તો એક નિર્વસ્ત્ર એકાકી ખુલ્લા પગવાળો માનવ છે. એ ચક્રવર્તી કેમ હોઈ શકે ? તે અત્યંત નિરાશ થઈ ગયો. તેણે ધ્યાનમુદ્રિત ભગવાન સામે પુનઃ દૃષ્ટિ કરી, ભગવાનને નખશિખ જોયા. ક્ષોભ પામી ઊભો રહ્યો. પરંતુ ચક્રવર્તીનું કોઈ ચિહ્ન ન મળતાં તેણે કરેલા નિર્ણય પ્રમાણે શાસ્ત્રો ઉપાડીને ગંગામાં પધરાવવા ચાલ્યો. ત્યાં તો ઈન્દ્ર અવધિજ્ઞાનમાં આ હકીક્ત જોઈ અને તરત જ ઈન્દ્રરાજ ભગવાનની ભક્તિથી આકર્ષાઈ તે જ ક્ષણે ધરતી પર આવ્યા. તેમણે સામુદ્રિકને શાસ્ત્રોને ગંગામાં પધરાવતો અટકાવ્યો અને કહ્યું, ભૂદેવ ! તમારું જ્ઞાન સાચું છે. તમે ઉતાવળ ના કરો. તમે જોયાં તે ચક્રવર્તીનાં જ પાદચિહ્નો છે. સામુદ્રિકે ઈન્દ્રની વાત સાંભળી. પણ તેનું સમાધાન કેવી રીતે થાય ! ક્યાં ચક્રવર્તીનો નવનિધાન અને ચૌદરત્નો સહિતનાં રસાલો, ક્યાં હજારો માનવો અને દેવોથી માન પામતો ચક્રવર્તી અને ક્યાં વસ્ત્ર, અસ્ત્ર, સૈન્ય, પરિવારરહિત આ માનવ? ચક્રવર્તીને અને આ માનવને કોઈ સંબંધ નથી. પુષ્પની આ મૂંઝવણનો અંત લાવવા પૂછ્યું કે “તમારા સામુદ્રિકશાસ્ત્રમાં શું એકલા ચક્રવર્તીની જ વાત છે, ધર્મ ચક્રવર્તીની વાત એમાં નથી? ભાઈ આ તો ત્રણેલોકના નાથ છે. ધર્મચક્રવર્તી છે. ચક્રવર્તીથી પણ મહાન છે. ચક્રવર્તીઓ તેમના ચરણની ધૂળને પવિત્ર માની મસ્તકે ચઢાવે છે.” પુષ્પને ખુલાસાથી સંતોષ થયો. છતાં ઇન્દ્ર તેની અભિલાષા પૂર્ણ { ૯૮ હિતશિક્ષા - - - Page #110 -------------------------------------------------------------------------- ________________ w ww. કરતા કરતા કરતા કામ કરવા તેને રત્ન-મણિઓનો રાશિ ભેટ આપ્યો. હિતશિક્ષા : જુઓ, ભગવાનને શું કરવું પડ્યું! તેમનાં ચરણચિહ્નને અનુસર્યો તે પણ ધનિક બની ગયો. ભગવાનનું બિરુદ જ એવું છે, કે તેમના અસ્તિત્વમાં તમારી શ્રદ્ધા થાય, પણ દ્રવ્યદૃષ્ટિરૂપ નિશ્ચયનયની પ્રણાલિ અને ભક્તોની ભાષામાં શાબ્દિક અંતર રહેવાનું. છતાં ભક્તો ભક્તિ દ્વારા મુક્તિ સુધી પહોંચ્યા છે. તેવાં દૃષ્ટાંતો આપણી સાધનાને આગળ વધારે છે. કારણ કે ભક્તિથી થતી નિર્મળતા તે શુદ્ધ ભાવ છે, અને દ્રવ્યદૃષ્ટિ દ્વારા થતો ભાવ પણ શુદ્ધ ભાવ છે. બંને અવલંબનો શુભભાવયુક્ત હોવા છતાં શુદ્ધનાં પક્ષવાળાં છે. માટે ભક્તિમાં એકાગ્રતા આવે ત્યારે વિકલ્પ ન કરવો, પણ ભક્તિમાં લય પામવું, તે લય પરંપરાએ મુક્તિનું કારણ બને છે. તમારે પક્ષે પ્રભુ પ્રત્યે શરણાગતિભાવ જ ધારણ કરવાના છે, ત્યાર પછીનું કાર્ય જગતમાં વ્યાપ્ત એવા સતુના આવિષ્કારોને કરવાનું છે. અરે પ્રારબ્ધ તો ઘેલું. રહે જો દૂર માંગે તો, ન માંગે દોડતું આવે ! ને વિશ્વાસે કદી રહેજે. રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે, જગત બાજીગરીના તું, બધાં છલબલ જવા દેજે. મમતાનના DODOMA AMADA S હતા તમતમતમતા માન, અપમાન, સમાન મન માનતા A DSSSSSASASALSASSAADAAWANSOOD તમે જ કહો કે સામાન્ય રીતે ક્યાંય પણ જવું હોય તો જીવ સગવડ શોધે. અગવડથી ભાગે, પણ આ તો વીર મહાવીર હતા. સગવડ - અગવડ, અનુકૂળતા – પ્રતિકૂળતા માન - અપમાન, તેની સાથે કંઈ નાતો જ ન હતો. કર્મોને રણમેદાનમાં આમંત્રણ આપી તેની જડ કાઢવાની હતી. કેમ જાણે જગતના જીવોનાં બધાં દુઃખો પોતે ભોગવી લે, અને જગતના જીવો માટે સુખ મૂકી જાય ? પણ ભાઈ ! કર્મના સામ્રાજ્યમાં ક્યાં કોઈના અદલાબદલા ચાલે છે ? હિતશિક્ષા જ ૯૯ SANOM Page #111 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને સમસ્ત સૃષ્ટિને પોતાનું મળેલું સુખ વહેંચી દેવું હતું. વહેંચી શકાય, તેવા નિર્દોષ સુખની પ્રાપ્તિ માટે તેમણે જગતનાં ભૌતિક સુખો ત્યજી દીધાં હતા. અનાર્યદેશના લોકો તો ઉપદેશના દુકાળમાં જ વસે છે. તેમના પ્રત્યેની અનુકંપા અને પોતાને કોઈ જાણે નહિ એવા સ્થાનમાં જવું કારણ કે આર્યદેશમાં સિદ્ધાર્થનંદનને લોકો જાણતા હતા. આમ જાણે કોઈ ગૂઢ સંકેતથી ભગવાને અનાર્યદેશ બાજુ પ્રયાણ કર્યું. જ્યાં જંગલ પણ ભયંકર હોય. તે દેશોની ધરતી પણ પગને ઠરવા ન દે તેવી હોય, માનવો પણ હીન વૃત્તિવાળા, શરીરના બળિયા અને પાપપ્રવૃત્તિના રસિયા હતા. અનાર્યદેશમાં લોકોને ભગવાન શું ! મુનિ શું ! ભિક્ષા શું ! દીક્ષા શું ! કંઈ જ ભાન ન મળે. તેમાંય વલી નિર્વસ્ત્ર, એકાકી. એક વસ્ત્ર કે પાત્ર પણ પાસે ન મળે, આવા અવધૂત યોગીને જોઈ લોકોને આશ્ચર્ય થતું. કંઈક શંકાઓ થતી. આથી તેમના ગામમાં કે વાસમાં ભગવાન જતાં ત્યારે તેમને ધુત્કારીને લોકો કાઢી મૂકતા. ભગવાન તેમને કંઈ “પણ સમજાવવાનો પ્રયત્ન ન કરતા, તે સ્થાન છોડીને વૃક્ષ નીચે કાયોત્સર્ગમાં ઊભા રહેતા. ત્યારે વળી તે લોકો વધુ ખીજાતા. કોઈ તો ભગવાનને મારપીટ કરતા, અને છતાં ભગવાન કંઈ બચાવ ન કરતા, ત્યારે કૂતરા છોડીને ભગવાનને પરેશાન કરતા, પણ ભગવાનને જાણે કંઈ લાગતુંવળગતું ન હતું. પ્રભુ દેહાતીત દશામાં વિચરતા હતા. એક વાર ભગવાન કોઈ નાના ગામમાં ભિક્ષા માટે ગયા. અનાર્યવતનીઓએ આવું કંઈ જોયું ન હતું, તેથી તેમણે ભગવાનને ગામમાંથી કાઢી મૂક્યા. ત્રિશલાનંદન માટે રાજમહેલમાં એક નહિ અનેક વાનગીઓ ભોજન માટે તૈયાર રહેતી, અને આ મહાવીર સામે ચાલીને ભિક્ષા લેવા નીકળે ત્યારે જાકારો મળે. પણ ભગવાનને તો આવકારો-જાકારો સમાન હતા. ભિક્ષા ન મળે કે ગામમાં ઉતારો ન મળે. ભગવાન કોઈ વૃક્ષ ૧૦૦ × હિતશિક્ષા Page #112 -------------------------------------------------------------------------- ________________ નીચે વિસ્ફારિત નેત્રે ધ્યાન કરતા ત્યારે, બાળકોને માટે આ ન જોયેલું કૌતુક હતું. આથી બાળકો ભગવાનના શરીર પર ચેડાં કરતા. મોટા અવાજ કરી ભગાડવા પ્રયત્ન કરતા. પણ આ ભગવાનને તો સર્વ સમાન હતું. ધન્ય પ્રભુ, આવા પ્રસંગો પણ અમારા જીવનને કંપાવે છે. એમાંથી જો અમે બોધપાઠ લઈએ, અને માન-અપમાનનો ભેદ ભૂલી જઈએ તો અમારો મોક્ષ આ જ ઘરતી પર પ્રગટ થાય. પણ આ પંચમકાળના સુખશાતા ઇચ્છતા જીવો, મોહનીય કર્મથી ઘેરાયેલા જીવો, પાપથી ડરતા નથી પણ દુઃખથી દૂર ભાગે છે. તેમને માટે આવા પ્રસંગો એક કોયડો બને છે, કે શા માટે ભગવાને આવાં કષ્ટોને આમંત્રણ આપ્યું? કર હિતશિક્ષા : હે જગતના જીવો ! તમે દુ:ખ કે પ્રતિકૂળતામાં પણ સમતાથી ટકીને કર્મની વિવશતાને કેવી રીતે તોડો, તેના પાઠ શીખવવા મહાવીરે આ પ્રસંગોને પ્રગટ કર્યા હતા. એમાં પોતાનું શ્રેય તો હતું; પણ જગતના જીવો માટે તો મોટી હિતશિક્ષા જ હતી. અધખુલ્લી આંખે ભગવાન ધ્યાનમાં હતા. ત્યારે, કેટલાક અનાર્યો ત્યાં આવી ચઢ્યા ભગવાનને કંઈ પૂછવા લાગ્યા. જવાબ ન મળતાં શરીરને હલાવવા લાગ્યા. છતાં ભગવાન તો અડોલ રહ્યા. ત્યારે લોકો તેમના પર થૂક્યા. પણ ભગવાનને ઘૂંક અને વિલેપનનો ભેદ જ ક્યાં હતો ? થુંકવાવાળા થાક્યા. ત્યારે છેવટે તેમણે અર્ધખુલ્લી આંખ પર ધૂળ ફેંકી, છતાં આંખ ન તો બંધ થઈ કે ન મુખ ખુલ્યું. એ જ અમીરસ ઝરતી આંખ. અને મૌનની પ્રસન્નતા. છેવટે પેલા અનાર્યોને થયું કે આ માણસ કોઈ અનન્ય છે ભગવાન તો મૌનદશામાં જ રહ્યા. એ જ નિઃસ્પૃહતા. પ્રભુના પ્રસંગોની કથા જો આપણી વ્યથા બને તો સૌ જીવો પ્રત્યે આપણો સમભાવ કેળવાય. જરા જરામાં નંદવાતું ઉગ્ર બનતું, આક્રોશને પ્રગટ કરતું, આપણું મન શાંત થવા પ્રેરાય, પણ ભગવાનના પ્રસંગો હિતશિક્ષા # ૧૦૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ આપણા માટે કથા રહી છે. વ્યથા બની નથી. માન અપમાન સમગણે, સમગણે કનકમણિ પાષાણ રે વંદક નિંદક સમ ગણે સમગણે તૃણ મણિખાણ રે. અભિનવ અભિગ્રહનો મર્મ w ww વાતાવરણમાહહહહહાહાહાકાર કરનારા રીતે પ્રભુ મહાવીરની તપશ્ચર્યા પણ અનોખી હતી. તેમના અતિન્દ્રિયજ્ઞાનમાં અતીત અને અનાગત કેવા સ્વરૂપે ઝળક્તા તે ઘટેલી ઘટનાઓ પરથી સમજાય છે. જ્યાં માનવીને મોત દેખાય ત્યાં પ્રભુને કોઈ અમરત્વનું રહસ્ય દેખાય, તેથી તો દૃષ્ટિવિષ સર્પની સન્મુખ જઈ, અમદૃષ્ટિ વડે દૃષ્ટિવિષને તેમણે હરી લીધું. અને સર્પને જીવનનું અમૃત આપ્યું. એક સો પંચોતેર દિવસના એ તપમાં પણ એવું જ કોઈ ગૂઢ રહસ્ય નિર્મિત થયું હતું. પ્રભુએ એક ઉગ્ર અભિગ્રહ ધારણ કર્યો, એ પ્રગટ થયો એક સો પંચોતેર દિવસ પછી, ત્યાં સુધી કોઈ એનો મર્મ જાણી શક્યા ન હતા. એ અભિનવ અભિગ્રહમાં કેટલાં તથ્યોનું પ્રભુએ નિરાકરણ કર્યું હતું. જે કાળમાં સ્ત્રીની જીવનદશા મહદંશે અત્યંત અંધકારમય હતી. એક રાજાને અનેક રાણીઓ, સ્ત્રીનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નહિ, ગણિકાઓનું કદાવસમું જીવન, દાસીપણાની પરાધીનતા. રામયુગમાં ય આવું બન્યું. અને મહાવીર યુગમાં એ બન્યું. સ્ત્રીને જગતમાં આત્મવત્ માનવાની શિક્ષા આ દૃષ્ટાંતથી મહાવીરે પ્રગટ કરી છે. જાણે કે સહજપણે જ સ્ત્રીજીવનના અવમૂલ્યનને દૂર કરવા તેઓએ અભિગ્રહ ધારણ કર્યો. દાસત્વ પામેલી રાજકન્યાને” હસ્તે પારણું કરીશ. ૧૦૨ ૪ હિતશિક્ષા w wwwwwwwwwwwwwwwwwwwWRWANAWAWAINWANAWAANAAMANAWANAN Page #114 -------------------------------------------------------------------------- ________________ તેનું મસ્તક મૂંડિત હશે. પગ જંજીરોથી જકડાયેલા હશે. તેની પાસે સૂપડામાં ફક્ત બાફેલા અડદ હશે. તે ઉંબરાની અંદર નહિ બહાર નહિ તેમ ઊભી હશે. સમય મધ્યાહ્નનો હશે. ત્રણ દિવસની ઉપવાસી હશે. સજળ નયનો હશે. અતિન્દ્રિયજ્ઞાનની લબ્ધિ વગર કોઈ જીવના ઉદ્ધારનું આવું અનુપમ દૃશ્ય અભિગ્રહમાં આવવું સંભવિત જણાતું નથી એવું લાગે છે. આવો ગૂઢ સંકેત કેવી રીતે પ્રગટ થયો તે જોઈએ. સ્વયં ભગવાન સિવાય કોઈ જ જાણે નહિ એવો આ અભિગ્રહનો પ્રારંભ થયો. દિવસો વીતવા લાગ્યા. અને મહિનાઓ પણ વીતવા લાગ્યા. પાંચ માસ ને પચીસ દિવસ પૂર્ણ થયા. કૌશંબીના રાજા અને પ્રજા સૌ ચિંતિત હતા. ભગવાન ભિક્ષા માટે મધ્યાહે નીકળતા, અને ભિક્ષા ગ્રહણ કર્યા વગર જ પાછા ફરી જતા. ભગવાનનો અભિગ્રહ પણ કોઈની કલ્પનામાં આવે તેવો ન હતો. યોગાનુયોગ જ ઘટના ઘટે તેવો અભિગ્રહ હતો. શુભ-અશુભનું તાંડવ શુભયોગમાં ભરોસો રાખનાર પ્રાણી અશુભના ચોઘડિયામાં કેવો આવી જાય છે, કે તેણે ભોગવેલાં સુખ તો સ્વપ્ન જ બની જાય છે. ચંદના માટે આવું જ કંઈ બની ગયું. તે કાળના બે રાજાઓ. એક દધિવાહન ચંપાનગરીનો રાજા અને બીજો કૌશંબીનો શતાનીક રાજા હતો. શતાનીકનું કૌશંબીનું રાજ્ય કાંઈ તેને સૂવાબેસવા નાનું પડે તેવું ન હતું. પરંતુ મહત્વાકાંક્ષાને માંડવે બેઠેલા એ રાજાને રાજ્યવિસ્તાર માટે, અને કોઈ પૂર્વગ્રહની રસાયેલી તેની વૃત્તિએ ચંપાનગરી ઉપર હુમલો કર્યો, દધિવાહન રાજા હાર્યો. સંગ્રામમાં જીતેલા સૈનિકોની પાશવી વૃત્તિએ નગરમાં જુલમ ગુજાર્યા હિતશિક્ષા : ૧૦૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ મહાન કલાકાત ANAWWMWWWWMMMMMWWwwwwwwwwwwwwwwwwwwww જાનને જોખમે લડેલા જાણે કંઈક બદલો લેવાનો હોય તેમ સૈનિકોએ નગરને લૂટ્યું. તેમાં મુખ્ય સુભટ નામ કોકમુખ અને ખરેખરો તે કાળમુખ જેવો રાજમહેલ પર ત્રાટક્યો. રાણી ધારિણીએ રાજકન્યા વસુમતી સહિત શીલની રક્ષા માટે વનની વાટે દોટ મૂકી. વિકારનો શિકાર બનેલો તે કોકમુખ તેમની પાછળ પડ્યો; અને મા-પુત્રીને પડી પાડ્યાં. સુભટે ધારિણીને કહ્યું કે “તને મારી પત્ની બનાવીશ, પછી તું ખૂબ સુખી થઈશ.” પરંતુ ધારિણીને શરીરના સુખ કરતાં શીલની રક્ષા પ્રિય હતી. આથી તેણે જ્યારે સાંભળ્યું કે આ સૈનિક તેને પોતાની પત્ની બનાવશે. અને તેના જીવમાં એવો ફફડાટ વ્યાપી ગયો છે, તેનું પ્રાણપંખેરુ ક્ષણમાત્રમાં દેહને ત્યજીને ઊડી ગયું. આમ પ્રાણરહિત દેહ સૈનિકને સોંપી દીધો. પ્રાણ વગરના દેહને તે શું કરે ! ક્ષોભ પામેલા સુભટે વસુમતી તરફ જોયું. નિર્દોષ હરણી જેવી શિશુવયમાં આવેલી કન્યા ફફડતી હતી. કોકમુખને સ્વાર્થબુદ્ધિએ કંઈક સદ્દબુદ્ધિ આપી. કે આ કન્યા પણ જો માનો માર્ગ પકડશે તો કન્યા અને કંચન બંને જશે, આથી તેણે વસુમતી પ્રત્યે સ્નેહ દર્શાવ્યો અને તેની ક્ષમા માગી, તેની તરફ નિર્દોષ વર્તાવ કર્યો. અશુભકર્મનો ભોગ બનેલી એ કન્યાને માટે હાલ તો નવકારમંત્રનું શરણ જ રક્ષક હતું. વસુમતીને લઈને તે સુભટ કૌશામ્બી પહોંચ્યો, અને પોતાના સ્વાર્થને કારણે વસુમતીને તેણે ગુલામના બજારમાં વેચાણ માટે ઊભી રાખી. કોઈ પુણ્યોદયે તે વખતે ત્યાં આવી ચઢેલા ધનાવહ શેઠે વસુમતીને જોઈ, અને તે મા મુખ પરની કાંતિ, નિર્દોષતા અને નવકારમંત્રના સ્મરણથી ઉપસેલી સંસ્કૃતિએ, ધનાવહ શેઠના દિલમાં અનુકંપા અને સદ્ભાવ પેદા કર્યો. ઘણું ધન આપીને પણ તેમણે એ કન્યાને ખરીદી લીધી, અને જાણે પિતા પુત્રીને લઈ જતા હોય તેમ તેને પોતાને ઘરે લઈ આવ્યા. કન્યાને મૂળા શેઠાણીને સોંપી, અને કહ્યું કે આ કન્યા આપણી પુત્રી જેવી છે, તેને સાચવજે. શીતળ સ્વભાવની એ કન્યાનું નામ ચંદના રાખવામાં આવ્યું. RAMANMARAANAAN MAANVAWMMMMMMMMMMMMMMMMMMMWANA MAMAMAMAMAMMAN MADARASSADAN કરતા નહીવટ ૧૦૪ ૪ હિતશિક્ષા Page #116 -------------------------------------------------------------------------- ________________ વસુમતીએ પણ પોતાના ઉદયમાં આવેલી પ્રતિકૂળતાનો પ્રતિકાર ન કરતાં, પ્રતિકૂળતાને પોતે અનુકૂળ થઈ રહી, કાર્યકુશળતા, વિનય અને નવા નામ પ્રમાણે શીતળ પ્રકૃતિને કારણે ઘરમાં સૌને પ્રિય થઈ પડી. છતાં રાજકન્યા મટી દાસી બની હતી, અને દાસીને યોગ્ય સર્વ કાર્ય કરતી હતી. જો કે શેઠ તેના પ્રત્યે પુત્રીવતું અત્યંત સ્નેહભાવ દર્શાવતા હતા. એ કોણ છે? ક્યાંથી આવી છે તે પ્રશ્નમાં ચંદના હંમેશાં મૌન ધારણ કરતી. ગુપ્તપણે પોતામાં રહેલું હીર-નૂર પ્રગટ થવામાં કોઈક વાર અજબ ઘટનાઓ ઘટતી હોય છે. માનવપ્રાણીની બુદ્ધિ તેનું માપ કાઢી શકતી નથી. સમયના વહેણ સાથે ચંદનામાં યૌવન પ્રવેશ પામ્યું, આથી ચંદના તરફ પ્રીતિ ધરાવતાં છતાં ક્યારેક મૂળા શેઠાણી કે જે ચાર દીવાલમાં સ્ત્રીપણે જીવેલી હતી. તેની પ્રકૃતિમાં કંઈક સંકુચિતતા ઊભી થતી. તેને ક્યારેક મૂંઝવણ થતી કે આવી રૂપાળી કન્યામાં ખીલતું યૌવન, શેઠનો તેના પરનો સ્નેહ, હાલ પુત્રી મનાતી આ કન્યા તરફ શેઠ મોહિત થઈ પરણે તો મારી દશા શું થાય? મૂળા શેઠાણીમાં આ વિચારે એવો ઘેરો ઘાલ્યો કે તેનું ચિત્ત ક્ષુબ્ધ થઈ ગયું. પછી તે દરેક પ્રસંગને શંકાથી જોવા લાગી. ભાઈ ! અશુભકર્મના ઉદયને આમંત્રણની જરૂર પડતી નથી તે તેનો સમય પાકતાં સ્વયં ઉપસ્થિત થઈ જાય છે. મૂળાનો પ્રકોપ એક દિવસની એ વાત છે. ગ્રીષ્મત્રતુના દિવસોમાં ખરા બપોરે તાપથી અને કાર્યથી પીડિત થયેલા શેઠ ઘરે આવ્યા. ત્યારે ચંદના જ ફક્ત ત્યાં હાજર હતી, પિતૃભક્તિથી પ્રેરાઈને અન્ય સેવક હાજર ન હોવાથી તે ઠંડું પાણી લાવી અને શેઠના પગ ધોવા લાગી. તે જ વખતે તેના શ્યામ કેશકલાપને શું સૂઝયું કે તેણે પોતાનું સ્થાન છોડી ભૂમિને આલિંગન કર્યું, ધોવાતા પગના મલિન પાણીમાં કેશકલાપ મલિન ન થાય તેવા નિસ્પૃહ ભાવથી શેઠે તેને પોતાના હાથ વડે ધારણ કરી તેના હિતશિક્ષા ૪ ૧૦૫ કાનાકારક Page #117 -------------------------------------------------------------------------- ________________ ખભા પર ગોઠવી દીધો. ઓહ ! એ જ વખતે મૂળાએ ઉપરના માળથી આ દૃશ્ય જોયું. અને ચિત્તમાં પડેલો પેલો તર્ક તરત જ આ દૃશ્યને ઝડપી લીધું. પછી બીજા નાના ઘણા પ્રસંગો એ તર્કની સરિતામાં ભળી ગયા અને મૂળાનો તર્ક સાગર જેવો થઈ પડ્યો. મૂળા અત્યંત ભયભીત થઈ ગઈ, તેણે વિચાર્યું કે હવે આ ઉપાધિને મૂળમાંથી જ છેદી નાખવી જોઈએ. મૂળા આનાથી વિશેષ શું વિચારી શકે ? ચંદનાનો શું દોષ ! મૂળાનો શું દોષ ? અને શેઠનો પણ શું દોષ ? કર્મની જ વિચિત્રતા. શેઠ વિશ્રામ કરીને પાછા પેઢીએ ગયા. તે જ સમયે વિલંબરહિત મૂળાએ વાળંદને બોલાવ્યો. જે કેશક્લાપે આ પ્રસંગની ભયંકરતા ઊભી કરી તેને પ્રથમ તો દૂર કરાવી દીધો. ચંદનાનું મસ્તક મૂંડિત થયું. પ્રસંગથી કોપાયમાન થયેલી મૂળાએ ચંદનાને એક ઓરડામાં લઈ જઈ, પગમાં બેડી નાંખી. અપશબ્દો સંભળાવી, ઓરડો બંધ કરી દીધો. અને સેવવર્ગને ચેતવી દીધો કે કોઈએ ચંદના વિષે શેઠને કંઈ કહેવું નહિ. જે કહેશે તેની દશા બૂરી થશે. આવી વ્યવસ્થા કરી નિશ્ચિંત થઈ પોતે પિયર ચાલી ગઈ. સાંયકાળે શેઠ ઘરે આવ્યા. ન મૂળા દેખાય ન ચંદના દેખાય. શેઠે પૂછ્યું ‘મૂળા ક્યાં !' જવાબ મળ્યો પિયર ગયાં છે’’ ‘‘ચંદના ક્યાં ?'' સૌનું મૌન. શેઠ સમજ્યા કે મૂળા નથી એટલે ચંદના વહેલી સૂઈ ગઈ હશે. કે રમવા ગઈ હશે. બીજે દિવસે એ જ પ્રશ્ન અને એ જ મૌન. ત્રીજે દિવસે શેઠને મનમાં કંઈક શંકા ગઈ તેથી તેમણે જરા ઉગ્રતાથી પૂછ્યું કે જો તમારામાંથી કોઈ ચંદના વિષે જવાબ નહિ આપે તો હું તમને સૌને દૂર કરીશ. ૧૦૬ હિતશિક્ષા Page #118 -------------------------------------------------------------------------- ________________ ત્યારે મૃત્યુને આરે ઊભેલી એક વૃદ્ધાએ હિંમત કરી, સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. અને શેઠને પેલા ઓરડા પાસે લઈ ગઈ. શેઠે બારણું ખોલ્યું. ચંદનાની દશા જોઈ શેઠ સ્વયે હેબતાઈ ગયા, હતપ્રભ થઈ ગયા. ચંદનાએ આંખ ખોલી ઊંચે જોયું, શેઠની નજરની અનુકંપ, અને વાત્સલ્યભાવે તેને ગદ્ગદિત કરી દીધી. ભલભલો ભડવીર પણ આ દૃશ્ય નિહાળીને ક્ષોભ પામી જાય. ત્યાં વાત્સલ્યમૂર્તિ શેઠની દશા કેવી હોય? શેઠના મુખમાંથી ઉદ્ગાર નીકળી પડ્યા. અરે દેવ ! આ હું શું જોઉં છું?' નિર્દોષ મૃગલી જેવી આ કન્યા. તેણે મૂળાનું શું બગાડ્યું હતું? એની આ કેવી દશા ?' એ ચંદના પર શું શું વિત્યું? તે ચંદના પોતે પણ સમજી શકી ન હતી કે વાળંદ પાસે તેના કેશકલાપનો નાશ શા માટે કરવામાં આવ્યો? અરે ક્યા અપરાધ માટે તેને પગમાં બેડી પહેરવામાં આવી? ક્યા ગુના માટે તેને ઘસડીને ઓરડામાં પૂરી દેવામાં આવી ? ક્યા કારણસર તેને સુધાથી પીડિત કરવામાં આવી? શેઠની કે ચંદનાની બુદ્ધિમાં કંઈ વાત બેસતી ન હતી. છતાં નવકારમંત્રના શરણથી જે સત્ત્વ પ્રગટ થયું, તેણે ચંદનાને એક બળ આપ્યું કે તે ચંદનની જેમ શાંત-શીતળ ભાવે સમય કાપતી રહી. ન તેને રાજ્યનાં સુખોની સ્મૃતિએ સતાવી, ન તેને આ દિવસોના દુઃખે દીન કરી. ભાગ્યને દોષ દેતી બધી પ્રતિકૂળતા હોવા છતાં નવકારમંત્ર દ્વારા તેણે ભગવાન મહાવીરના શરણમાં મનને સમર્પણ કર્યું. વાત્સલ્યમૂર્તિ ધનાવહ ક્ષોભ પામીને ઊભા રહી ગયા, છેવટે દાસીએ શેઠને કહ્યું, કે ચંદના ત્રણ દિવસની ભૂખી છે. શેઠે તરત જ તેને ઓરડાની બહાર લાવી ઉંબરા આગળ બેસાડી, રસોડામાં ભોજનની તપાસ માટે ગયા. પણ ભોજન માટે કંઈ ન મળ્યું. ફક્ત પશુઓ માટે રાખેલા બાફેલા અડદના બાકુળા મળ્યા, તે તેમણે ત્યાં જ પડેલા એક સૂપડામાં રાખીને તેને ખાવા આપ્યા, અને શીવ્રતાએ ઘરની બહાર 4 હિતશિક્ષા # ૧૦૭ ] Page #119 -------------------------------------------------------------------------- ________________ રાતા રામ નવા કામ કરતા કરતા કરતા કરતા નીકળી બેડીને તોડવા લુહારને બોલાવવા દોડ્યા. સજળ નયનવાળી ચંદના પગની જંજીરો અને સૂપડામાં રહેલા બાકુળાને જોતી વિચાર કરે છે. અહો દૈવ ! કેવી તારી ગહનતા છે કે સંસારના જીવો તારા નચાવ્યા નાચે છે? રાજકન્યા વસુમતીનાં લાડપાન ક્યાં ? અને આજની ચંદનાના આ અપમાનજનક પ્રસંગો ક્યાં ? રાજમહેલનાં રસવંતા ભોજન ક્યાં? અને આ સૂકા બાકુળા ક્યાં ? છતાં જ્યારે ત્રણ દિવસે આ ભોજન મળ્યું છે તો તેનો પ્રતિકાર શો કરવો? પણ જો કોઈ અતિથિ આવે તો પ્રથમ તેને જમાડીને જમું તો આ અશુભનો ભાર હળવો થાય. - ચંદનાને બારણે પ્રભુ પધાર્યા પારણે આખરે પાંચ માસ અને પચીસ દિવસથી ઘૂમતા તપસ્વી મહાવીરનાં ચરણ તેમને ચંદના પાસે લઈ આવ્યાં. પ્રભુને નિહાળીને ચંદનાનું રડતું હૃદય હસી ઊઠ્યું. આંખમાં હર્ષાશ્રુ સાથે તે બોલી “પધારો પ્રભુ પધારો” અને બળ કરીને તે ઉંબરા વચ્ચે બેડી સહિત ઊભી રહી. તે પોતાની સઘળી વિપત્તિ ભૂલી ગઈ અને પ્રભુને વંદન કરી બોલી. “હે પ્રભુ! આજે મારાં ઘન્ય ભાગ્ય છે કે આપ આ દાસી સમક્ષ આવીને ઊભા છો. તેની ભાવનાપૂર્તિ માટે પધાર્યા છો, પણ મારું ભાગ્ય કંઈક હિણું છે. તેથી આપને ઉચિત ભોજન આપી શકતી નથી. છતાં આ બાકુળા ગ્રહણ કરીને મને ધન્ય બનાવો, પ્રભુ આપના દર્શન માત્રથી મારા દુઃખનો નાશ થયો છે.” કદાચ આ ઘડી માટે જ કર્મરાજાએ આ નાટક ભજવ્યું હશે ? તપસ્વી પ્રભુએ ચંદના પ્રત્યે અમીદ્રષ્ટિ કરીને જોયું. તેમના માનસપટ પર અભિગ્રહ માટે જે સંકેત અંકિત થયો હતો તે પૂર્ણ થયેલો જાણી, પ્રભુએ પોતાના કર ચંદના સામે પ્રસાર્યા, ચંદનાએ હર્ષોલ્લાસ સહિત પ્રભુને અડદના બાકુળા અર્પણ કર્યા. પ્રભુને પારણું થયું. સત્પાત્રતા અને સત્પુરુષનો યોગ થતાં તે જ સમયે ચંદના પગની જંજીરોથી મુક્ત થઈ, અને પરિભ્રમણની મુક્તિનું બીજ પણ પામી ગઈ. તે સમયે શું ૧૦૮ ૪ હિતશિક્ષા હતા અમરનારના ગાળામાં કરવા માગતા Page #120 -------------------------------------------------------------------------- ________________ બન્યું? અભિગ્રહ પૂર્ણ થવાથી દેવતાઓ પ્રસન્ન થઈને તે જ સમયે હાજર થયા. તીર્થકરના પુણ્યાતિશયના બળે, ત્યાં દેવતાઓ વડે પાંચ દિવ્યો પ્રગટ થયા. વળી ઈન્દ્રારાજની વૈક્રિય લબ્ધિ વડે તત્કાળ ચંદનાની બેડીનું સ્થાન સુવર્ણ નૂપુરે લીધું. કેશકલાપ પૂર્વની જેમ મસ્તકે શોભી ઊઠ્યો. શરીરે સુંદર વસ્ત્રાલંકાર ધારણ થયા. અને ચંદનાની સુધા તો પ્રભુની અમીદૃષ્ટિથી શાંત થઈ ગઈ હતી. પ્રભુના પારણાથી પ્રસન્ન થયેલા દેવતાઓ દુંદુભિના બુલંદ ધ્વનિ સહિત નૃત્ય કરવા લાગ્યા. દુંદુભિના નાદથી રાજા, પ્રજા સૌએ જાણ્યું કે પ્રભુને પારણું થયું છે. રાજા, રાણી મંત્રી મોટા પરિવાર સાથે, અને ચારે દિશાથી નાગરિકોનો મોટો સમુહ ધનાવહ શેઠને. આંગણે એકઠો થયો. દિવસોથી પ્રભુના પારણા માટે અધીરા બનેલા રાજા-પ્રજા સૌ પ્રસન્ન થયા. ધનાવહ લુહાર લઈને આવી પહોંચ્યા. ત્યારે તે આ ભીડ જોઈને આશ્ચર્ય પામ્યા. માંડ માંડ માર્ગ કરીને ઘરમાં આવ્યા, અને જે દૃશ્ય જોયું તેનાથી અત્યંત પ્રસન્ન થયા. પ્રભુને વંદન કરી પોતે ધન્ય થયા. ઉપસ્થિત રહેલા કેટલાક ભવ્ય જીવો આ દૃશ્ય નિહાળી ધન્ય થઈ ગયા. પ્રભુ એ જ ધીરતા અને સમતાથી પાછા વળ્યા. સૌને પ્રશ્ન થયો કે આ ચંદના કોણ હશે? ત્યાં સંપુલ નામનો દધિવાહનનો એક સેવક જે ચંપાનગરી લૂંટાઈ ત્યારે તે પકડાઈ ગયો હતો, તેને આજે જેલમાંથી મુક્તિ મળી હતી. તે ત્યાં આવ્યો અને ચંદનાના ચરણમાં પડી રુદન કરવા લાગ્યો. ઘણે સમયે પોતાના દેશના વતનીને જોઈને ચંદનાની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. શતાનિક રાજાએ ત્યાં આવીને સંપુલને પૂછ્યું કે “તું કેમ રડે છે ?' સંપુલની અશ્રુધારા આ પ્રશ્નથી વિશેષ ઉટ થઈ. તે માંડ માંડ બોલી શક્યો કે “અનેક પ્રકારના વૈભવમાં ઊછરેલી દધિવાહન રાજા અને ધારિણીની રાજકન્યા વસુમતી આજે દાસીપણું પામી છે તે જોઈ હિતશિક્ષા જ ૧૦૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ મને રુદન આવે છે.” તે સમયે મૃગાવતી બોલી ઊઠી કે “અરે આ ચંદના ધારિણીની પુત્રી છે ? ધારિણી તો મારી બહેન છે. બહેનની પુત્રી તે મારી જ પુત્રી છે.” પ્રભુનું પારણું થવાથી દેવોએ કરેલા દિવ્યોમાં ત્યાં રત્નોની વસુધારા થઈ હતી. રાજા સમજ્યો કે આ ધનનો માલિક હું છું, તેથી લોભવશ તેણે પોતાના સૈનિકોને તે લઈ જઈ રાજના ખજાનામાં મૂકવા આદેશ આપ્યો. તે સમયે હાજર રહેલા સૌઘર્મ શતાનિકે કહ્યું કે “આ રત્નરાશિની સ્વામિની ચંદના છે. તેથી તે જેને આપે તે આ રત્નરાશિ લઈ શકે.” ચંદનાએ નિસ્પૃહ ભાવે પોતાના પાલકપિતા તેના માલિક થાય, તેવી ઈચ્છા દર્શાવી, આથી એ રત્નરાશિના માલિક ધનાવહ થયા. - ત્યાર પછી ધારિણીને એમ કે હવે હું તો માસી થઈ એટલે ચંદના મારે મહેલે આવીને રહેશે. અને તેથી તેણે ચંદનાને મહેલે આવવા જણાવ્યું. ચંદના સંસારના નાટકને જોયા કરતી હતી, અને પોતાના ભૂતકાળને જોઈ વિચારતી હતી કે આ જગતના માનવીઓમાં કેવી સ્વાર્થવૃત્તિઓ પડી છે. વર્ષોનાં વહાણાં વીતી ગયાં કોઈ જાણતું નહોતું ચંદના કોણ છે? તેની શું સ્થિતિ છે ? આજે તો રત્નરાશિના સ્વામી થવું રાજાને ગમ્યું. જે રાજા સત્તાકાંક્ષાથી પ્રેરાઈને પોતાના જ બનેવી સાથે યુદ્ધ ચક્યો હતો, રાજ્યને અને પરિવારને પરાજિત કરી, એક સુખદ માળો વીંખી નાંખ્યો હતો, તે હવે પ્રભુને પારણું કરાવનાર વ્યક્તિને પ્રતિષ્ઠાનું કારણ જાણી, મહેલે લઈ જવા તત્પર થયા હતા, વાહ વિધિ તારું નાટક પણ અજબ છે.. આ સર્વ પ્રસંગથી ચંદનાનું ચિત્ત તો પ્રભુચરણે રહેવા જ પ્રેરાયું હતું. તેને રાજમહેલના સુખ કે રત્નરાશિમાં કોઈ પ્રીતિ ન હતી. આથી રાજારાણીનો આભાર માની તેણે કહ્યું કે પોતે જીવનનો શેષ સમય + ૧૧૦ % હિતશિક્ષા Page #122 -------------------------------------------------------------------------- ________________ ધનાવહને ત્યાં જ ગાળશે. ચંદના તરીકે દાસત્વમાં એને સુખ છે. અને વળી દાસીને પોતાની સ્વતંત્ર ઇચ્છા હોતી નથી. રાજાએ પૂછ્યું ‘‘તું હવે દાસી કેવી રીતે ?'' “મહારાજ એ તો આપ જ જાણી શકો.'' આ જવાબથી રાજાને વરેલા સૈનિકોએ કરેલા અત્યાચારથી રાજાનું શીશ નમી પડ્યું. પોતાના યુદ્ધ ઉન્માદ પર તેને પસ્તાવો થવા લાગ્યો. આખરે ઇન્દ્રે ધનાવહને કહ્યું કે આ કન્યાને તમે સામાન્ય ન માનતા તે સંસારી જીવો કરતાં અનેરી સ્ત્રી છે. ભોગ તેને સ્પર્શતા નથી. ભગવાન મહાવીર જ્યારે તીર્થની સ્થાપના કરશે ત્યારે પ્રથમ સાધવીપદે ચંદનાનું સ્થાન હશે. અને તે આ જ જન્મમાં મુક્તિ પામશે. તમે તેનું તમારા પ્રાણની જેમ રક્ષણ કરજો. છતાં શતાનિક રાજાના અત્યંત આગ્રહથી અને રાજાજ્ઞાને માન આપી ધનાવહે ચંદનાને રાજાને સોંપી, ચંદનાને તો મહેલ અને જંગલ સમાન હતાં તે રાજ્યના અંતઃપુરમાં રહીને પણ ઉત્તમ શ્રાવિકા ધર્મને પાળતી રહી અને પ્રભુ તીર્થની સ્થાપના કરે, ત્યારે પ્રભુચરણે શેષ જીવન ગાળવાની આતુરતાપૂર્વક પવિત્ર જીવન ગાળતી હતી. ઋ હિતશિક્ષા : હે ભવ્ય જનો ! ચંદનબાળાની જીવનકથા જ એવી છે કે તે હજારો કલમે લખાય તો પણ પ્રેરણાદાયી છે. અર્થાત્ તમે એ કથાનું શ્રવણ અને વાચન ઘણીવાર કર્યુ હશે. પણ પવિત્રાત્માઓની કથા આપણને આત્મસાત્ થાય ત્યારે તે કથા આપણી બને છે, આપણી બનવી જોઈએ. તે કેવી રીતે બને ! એ પવિત્રાત્માઓના જીવનનાં રહસ્યોને આપણે ખૂબ જ વાગોળવાં જોઈએ. વારંવાર તે કથામૃત આપણા સ્મૃતિપટે અંકિત થવું જોઈએ. જેથી તેમના જીવનનાં ઉદાત્ત તત્ત્વો આપણામાં સત્ત્વરૂપે પ્રગટ થાય. પાંચ ઇન્દ્રિયોના વિષયમાં રાચતા જીવોમાં પોતાનું કોઈ સત્ત્વ હોતું નથી. અને ક્ષુદ્રતામાં માનવજીવન પૂરું થાય છે. માનવી આવ્યો ત્યારે હિતશિક્ષા ઃ ૧૧૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ ન નનનન તો કંઈ પણ શુભ લઈને આવ્યો હતો. અને વિદાય વેળાએ કેટલું શુભ લઈ જાય છે તે જ્ઞાની જાણે. એ બધા સામાન્ય માનવોનું કાળક્રમે અસાધારણ વ્યક્તિત્વ કેવી રીતે વિકાસ પામ્યું તે જાણવા અને શીખવા માટે આ કથાઓ છે. ચંદનબાળાની વાત તો સામાન્ય છે કે એક હતો રાજા તેને એક રાણી હતી. તેને એક રાજકન્યા હતી ક્યાં સુખ મળ્યું કે ક્યાં તેને દુઃખ પડ્યું. આ વાત અહીં પૂરી થતી નથી. શતાનિક રાજાની સત્તાકાંક્ષાએ કેવી ભયાનકતા સર્જી, પોતાના પુણ્યથી મળેલું સુખ સંતોષપ્રદ નથી બનતું ત્યારે માનવી પુણ્યનો દુરુપયોગ કરી પુણ્યને પાપમાં ફેરવે છે. ત્યારે તેની સાથે બીજી પણ ઘટનાઓ ઘટે છે. ધારિણીની શીલ પ્રત્યે કેવી પ્રીતિ હતી કે શીલભંગની વાત સાંભળતાં જ પ્રાણ ટક્યા નહિ. આજે તો શીલનું મૂલ્યાંકન જોખમમાં પડ્યું છે. છતાં આવાં સ્ત્રીરત્નોનાં બલિદાનથી સ્ત્રીજગતમાં શીલ સચવાતું રહ્યું છે. વસુમતી રાજકન્યા, ગણતરીના દિવસમાં જ દાસી બની ગઈ. માનવ પોતાના સુખ કે દુઃખનું સર્જન પોતે જ કરે છે. પરંતુ જેનામાં સમજ પેદા થઈ હોય છે, અને ધર્મના શરણમાં જેની શ્રદ્ધા છે તેને કસોટીમાંથી પાર થવું પડે છે, પણ અંતે તેને સુખ મળી જાય છે. વસુમતી, ચંદના બની, અને જે પરિસ્થિતિ નિર્માણ થઈ તેને નિભાવી લીધી. માતાએ આપેલા સંસ્કારને લક્ષ્યમાં રાખી ખૂબ વિનયવડે ધનવાહ શેઠને ત્યાં રહી. પરંતુ વિધાતાને હજી તેના સત્ત્વને કસોટીએ ચઢાવવું હતું. અને તે મૂળાની શંકામાં ઝડપાઈ ગઈ. તેવા સમયે ચંદનાએ શાંતિથી પોતાના કર્મનો દોષ જોયો. મૂળા માટે તેના ચિત્તમાં કોઈ અપ્રીતિ ઊપજી નહિ, તેથી નવકારનો આધાર લઈ કલાકો અને દિવસો પસાર કરતી રહી. ભલા ! તમને આ વાત બીજાની છે એટલે સહેલી લાગતી હશે. તમે સ્વેચ્છાએ ઉપવાસ ન કર્યો હોય અને તમને દરિદ્રતાને યોગે કે - ૧૧૨ હિતશિક્ષા | www Page #124 -------------------------------------------------------------------------- ________________ કોઈ અપરાઘજનિત સંયોગથી સુધા વેઠવી પડે ત્યારે નવકારનું સ્મરણ થવું શક્ય લાગે છે? તમે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય અને દુઃખમાં આવી પડો ત્યારે ભૂતકાળને વાગોળ્યા કરો, અન્યને પણ તે હકીક્ત જણાવી આંસુ સાર્યા કિરી; કે જાણે કંઈ જ બન્યું નથી તેમ વિસ્મૃત કરે છે તેમાં પણ કોઈ અન્ય તરફથી ત્રાસ પડે ત્યારે તેને દોષ દેવામાં બુદ્ધિને કામે લગાડો કે પોતાના કર્મને લક્ષ્યમાં રાખો ! વિચારજો આપણે ચંદના બની શકીએ અને મૂળા પણ બની શકીએ. ચંદના બનવામાં ઢોળાવનું પાણી ઉપર ચઢાવવાનું છે, અને મૂલા બનવામાં પાણીને ઢાળમાં રેડી દેવાનું છે. માનવને હલકી મનોવૃત્તિને આકાર લેતાં બહુ શોચવું પડતું નથી, પણ મનોવૃત્તિને કષ્ટ સહીને ઉદાત્ત બનાવવામાં ઘણું બળ કરવું પડે છે. આખરે મનોવૃત્તિની શુદ્ધતાનો આનંદ જ જાણે છે તે માણે છે. માટે ચંદના બનવું પસંદ કરજો, પ્રારંભનું થોડું કષ્ટ પણ પરિણામ સુખદ છે. દીર્ઘકાળથી વિપરીતરૂપે પરિણમેલી મનોવૃત્તિને આદર્શના, ઉચ્ચ શિખરે ચઢાવવાની ભાવના કેમ ઊઠે! અને કદાચ ઊઠે તો તેવું પ્રેરણાબળ કેમ પક્કાય? જીવમાં એક વાર આત્મવિચારનું કિરણ પ્રગટે છે પછી તેને યોગ મળે છે. અશુભના યોગમાં ફસાયેલી એ રાજકન્યાને માતાએ આપેલા સંસ્કારને કારણે નવકારમંત્રનું શરણ સૂઝયું, શીલને સાચવવા જીવનનો મોહ ત્યજી દેનાર એ ધારિણીના મૃત્યુ દ્વારા વિકારી સુભટની મનોવૃત્તિએ પલટો લીધો. માતા-પુત્રીના ધર્મ ધારણ કરવાના મનોભાવની અસર સુભટ ઉપર થઈ એમ માનીએ તો તે અસ્થાને નથી. ત્રણ દિવસના ઉપવાસ પછી તમારે માટે બનાવેલી સુંદર ભોજનસામગ્રીમાં કંઈ કચાશ રહી હોય તો તે વખતે શું વિચાર જન્મે ? જો ઉપવાસમાં આત્મવિચાર પ્રગટ્યો હોય તો સમતા અને સંયમ પેદા થાય. નહિતો મનમાં કડવાશ પેદા થાય. ચંદનાને ત્રણ દિવસ પછી 4 હિતશિક્ષા # ૧૧૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ CONDO OMSDS બાકુળા મળે છે, ત્યારે પણ તેને ફુરણા થાય છે કે અતિથિને ભિક્ષા આપીને આહાર કરું ! અન્યનું દૃષ્ટાંત આપણને કથન માટે સહેલું લાગે છે. પણ તમે એ સ્થિતિમાં શું કરો, જો કે એવાં આપણાં ભાગ્યે જ નથી કે આવી કસોટીની એરણ પર ચઢીને આપણને કોઈ મહામૂલું જીવન પ્રાપ્ત થઈ શકે, પરંતુ એવી કસોટી આવતાં પહેલાં જ જીવ સત્ત્વ ગુમાવી દે, અને કસોટીએ ચઢવા જેવું થવા ન દે, તેવું કદાચ બને. જે કસોટીએ ચઢ્યા તેમણે પોતાના સન્ત વડે તત્ત્વને પ્રાપ્ત કર્યું. આ દૃષ્ટાંતનો સાર એ છે કે અશુભના યોગમાં આર્તધ્યાન કરી, તે જ સંયોગને આધીન થઈ તેના જ વિચારમાં ખોવાઈ જઈ અશુભને પાકું ન થવા દો, પણ તેવી પરિસ્થિતિમાં જો કોઈ ઉપાય થઈ શકતો હોય, તો સમતાપૂર્વક ઉપાય યોજવો, જ્યાં ઉપાય જ થઈ શકે તેવું ન હોય, ત્યાં પ્રભુનું સ્મરણ કરી શુભયોગને ઇચ્છવો, તો અશુભ હળવું બને. પ્રભુના અભિગ્રહનો સંકેત પણ માનવના મનને શુદ્ધ બનાવે તેવો જણાય છે. તે અભિગ્રહમાં રાજકન્યા હોય. દાસી હોય. બેડીથી જકડાયેલી હોય ! અને સજળ નયનોવાળી હોય. ભલા ! આ સંકેતનો મર્મ ઘણો ગૂઢ છે. મુક્તિના પ્રદાનનું એ રહસ્ય છે. રાજકન્યા હોવી – સંસ્કારે સુયોગ્ય હોવી. દાસી હોવી – તેનામાં નમ્રતા હોવી બેડીથી જકડાયેલી હોવી – જેને સંસાર બંધનરૂપ છે તેવું ભાન હોવું ! સજળ નયન – જેના હૃદયમાં પ્રભુના દર્શનના વિયોગની ઝૂરણા હોવી. આવી સત્પાત્રતા હોય અને સતપુરુષનો યોગ મળે ત્યારે તે આત્માને મુક્તિ વરે તે નિઃશંક છે. સતી ચંદનબાળાને બારણે બારણે પ્રભુ આવી ઊભા છે પારણે. ૧૧૪ ૪ હિતશિક્ષા પાપ NODARBONATO CONOSCONOM ICS Page #126 -------------------------------------------------------------------------- ________________ એનું જીવતર ધન્ય ધન્ય થાય. મેવા મીઠાઈ પડતા. મૂકીને, લીધા અડદના બાકુળા બંધન તૂટ્યાં ત્યાં જન્મો જન્મના અંતરનાં ઊઘડ્યાં બારણાં. એની ભિક્ષા પ્રભુએ લીધી. એને આશિષ ઉરની દીધી. એનું જીવતર ધન્ય ધન્ય થાય એ પ્રભુનો પરમાર્થ પરિચય પામ્યો નહિ. (ગોશાળકનો પ્રવેશ.) તે કાળે મંખલી નામે એક ચિત્રકાર હતો. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. તેઓ ચિત્ર લઈને ગામેગામ ફરતાં હતાં. તેઓ શરવણુ ગામના એક ગોવાળની ગૌશાળામાં રહ્યાં હતાં. ત્યાં ભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો. તે ગૌશાળામાં જન્મેલો હોવાથી તેનું નામ ગોશાળક પડ્યું. અનુક્રમે તે યુવાન થયો ત્યારે પિતાની સાથે ધંધો કરતો. પંરતુ સ્વભાવથી સ્વછંદી હતો. તેથી માતાપિતા સાથે રહ્યો નહિ; અને ફરતો ફરતો રાજગૃહ નગરે આવી ચઢ્યો. તે સમયે ભગવાન મહાવીર પધારવાથી રાજગૃહ નગર અલંકૃત થયું હતું. ભગવાનને માસક્ષમણનું પારણું હતું. તે નગરના વિજય શ્રેષ્ઠીને ગૃહે પ્રભુ પારણા માટે પધાર્યા. ભાવનાશીલ વિજય શ્રેષ્ઠીએ પ્રભુને અત્યંત ભાવપૂર્વક આહારદાન કર્યું. ત્યાં તો ‘અહો દાનમ અહો દાનમ્' ના નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું, અને આભમાંથી દેવો દ્વારા રત્નવૃષ્ટિ વરસી. તે સમયે ગોશાળક ત્યાંથી નીક્ળ્યો. તેને આવો ચમત્કારિક પ્રસંગ ક્યારે પણ જોયો નહોતો, તેથી તે અતિ પ્રભાવિત થયો. અને તેણે તરત જ નિર્ણય કર્યો કે આ કોઈ મહામુનિ છે. તેમના શિષ્ય થવામાં સુખ છે. આથી તેણે ચિત્રપટનો ધંધો ત્યજી દીધો. હિતશિક્ષા ૨ ૧૧૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ ... તમામ WAANAAALAAAAA ગોશાળકનો પ્રવેશ પારણું કરી પ્રભુ પાછા સ્થાને પહોંચ્યા, ત્યારે ગોશાળક સાથે થયો. શાળામાં જઈને પ્રભુને નમીને કહેવા લાગ્યો કે હે ભગવાન ! “હું આપને શરણે આવ્યો છું, આજથી હું આપનો શિષ્ય છું.” પ્રભુ તો મૌન રહ્યા. છતાં ગોશાળક રાત દિવસ તેમની છાયા બનીને રહ્યો. પ્રભુને તો બીજું માસક્ષમણ ચાલુ થયું. ગોશાળક જ્યાંત્યાંથી ભિક્ષાવૃત્તિ કરી લેતો. પ્રભુને અનુક્રમે બીજું પારણું – થયું, ત્રીજું પારણું થયું. ત્યારે વળી તેને ક્યારેક ભિક્ષાનો સુયોગ મળી જતો. પણ પ્રભુના મૌનને તે જાણતો ન હતો. તીર્થંકરની પ્રણાલિને તે જાણતો ન હતો કે ભાવિ તીર્થકર કેવળજ્ઞાન થયા પછી તીર્થ પ્રવર્તાવે ત્યારે શિષ્યની પ્રણાલિનો આરંભ થતો. છતાં તે પ્રભુની સાથે ફરતો. ગોશાળક ભગવાનનો શિષ્ય થવા માંગતો હતો, પણ તેનું ભવિતવ્ય અવળું હતું. ભિક્ષામાં કોઈવાર તો તેને વાસી અનાજ મળતું. ભગવાનના નિવાસ સ્થાનો પણ કંઈ સુખશયાવાળાં ન હોતા, શૂન્યગૃહો. ખંડેરો, વન ઉપવન હોય. છતાં ગોશાળક આશાસહિત તેમની સાથે ફરતો. રહેતો, બેસી રહેતો. વળી પોતાના અપલક્ષણથી દુઃખ પામતો. એકવાર તો કોઈ આરક્ષકોએ ચોર ઘારીને ભગવાન અને ગોશાળકને પક્કીને માર્યા. ભગવાન તો મૌન રહ્યા. રાંક ગોશાળક કંઈ સમજી શકતો ન હતો કે એકબાજુ મુનિનું પારણું થાય ત્યારે દેવો પુષ્પવૃષ્ટિ કરે, અને બીજી બાજુ આ જ મુનિને લોકો દોરડે બાંધે, મારે, છતાં કોઈ બચાવ કરનાર ન મળે, પોતે પણ બચાવ ન કરે. તે ભગવાનને કહેતો કે “સ્વામી, તમે મારું રક્ષણ કેમ કરતા નથી. તમે નિષ્ફર છો ?” પણ ભગવાન તો ન સ્વામી હતા. ન તેમને કોઈ શિષ્ય હતો. ભગવાનનું એ જ મૌન. AMUNAMAANANMUNAMWAMWAMWA AMANANANANAN ૧૧દ પs હિતશિક્ષા Page #128 -------------------------------------------------------------------------- ________________ ગોશાળકની ચેષ્ટાઓ પ્રભુ તો મૌનપણે વિહરતા. ગોશાળક કોઈની ગુપ્ત ક્રીડાઓ જોઈને હાંસી કરતો, અને માર ખાતો. તેના આ સ્વછંદી વર્તનને પ્રભુ જાણતા છતાં મૌન રહેતા, ન શિખામણ આપતા ન બચાવ કરતા. પ્રભુ પોતાની આત્મસાધનામાં રત હતા. તેમ બહારના આવા વિકલ્પોથી દૂર રહેતા. ગોશાળકમાં આવી આત્મસાધનાને સમજવા જેવી વિવેબુદ્ધિ ન હતી. તે તો ફક્ત પારણા સમયે થતી વસુધારા જેવા દિવ્યોના ચમત્કારથી પ્રભાવિત થતો, તેને કંઈક મળશે તેવી આશાએ પ્રભુ સાથે રહ્યો હતો. પોતાના મનસ્વીપણાથી અને કટાક્ષયુક્ત વાણીથી તેને કોઈ વાર મારનો મેથીપાક મળતો, ત્યારે તે બચાવ માટે પ્રભુને વીનવતો. ત્યારે યક્ષ સિદ્ધાર્થ જવાબ આપતો કે ‘‘હે ગોશાળક તું માર ખાય છે તે તારા દુષ્ટ સ્વભાવથી ખાય છે.’’ અરે ! કોઈવાર તેના અયોગ્ય વર્તનથી પ્રભુને મારવા સુધી લોકો ઉશ્કેરાઈ જતા. પ્રભુ ન સ્વનો બચાવ કરતા, ન ગોશાળકનો. પ્રભુએ કર્મોના સમૂહને શીઘ્રતાએ છેદવા આર્યદેશ છોડીને અનાર્ય દેશમાં પ્રેવશ કર્યો, કે જ્યાં તેમનું પરિચિત કોઈ ન હતું, એટલું જ નહિ પ્રજા પણ તદ્દન અજ્ઞાની અને ક્રૂર સ્વભાવાળી હતી. આથી તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં ઉપસર્ગોની હારમાળા રચાતી. તાડન-પીડનની ઘણી પીડાઓ થતી. એમાં ગોશાળક પણ ઝડપાઈ જતો, અને ઉપસર્ગમાં તેની ભાગીદારી થઈ જતી. આથી આખરે તેણે પ્રભુને જણાવ્યું કે તમારી સાથે રહેવામાં મને માર પડે છે, ઉપસર્ગો સહન કરું છું. અને ભોજન તો મને મળતું નથી, તમે સમદૃષ્ટિ હોવા છતાં તમારા સેવકની સંભાળ રાખતા નથી માટે મેં તમારી નિષ્ફળ સેવા કરી છે. પણ હવે હું તમારી સાથે રહેવા માગતો નથી. આમ કહી ગોશાળક પ્રભુથી છૂટો થયો. પરંતુ તેના પ્રારબ્ધમાં હતું તેમ બન્યું, પ્રભુથી છૂટો પડ્યો ત્યારે હિતશિક્ષા ૧૧૭ Page #129 -------------------------------------------------------------------------- ________________ MANA ખૂબ ત્રાસદાયક પીડા પામ્યો. આથી મસ્તક મૂંડાવી નિર્વસ્ત્ર થઈ, પુનઃ પ્રભુ સાથે થઈ ગયો. તેના ભાવિમાં હજી કોઈ લેખ અણલખ્યા રહ્યા હતા કે શું ? તેણે કહ્યું “ભગવાન હવે હું નિઃસંગ થયો છું. મારો સ્વીકાર કરો, મને તમારા પ્રત્યે અનુરાગ છે” પ્રભુ વીતરાગ હતા તેના શ્રેયને જાણી પ્રભુએ તેનું વચન સ્વીકાર્યું. માન ન માન, તે શિષ્યપણે પ્રભુ સાથે રાત્રિદિવસ રહેવા લાગ્યો. પ્રભુ સાથે વિહાર કરતો તે જો સમર્પણભાવથી રહ્યો હોત તો પ્રભુના મૌનમાંથી અને સાન્નિધ્યમાંથી ઘણું શીખી શક્યો હોત. અરે સમયોચિત મૌન સેવ્યું હોત તો તે પણ ગૌતમની જેમ ગુણિયલ પ્રસિદ્ધ થયો હોત. સહજ લબ્દિધારી થયો હોત.પરંતુ ક્યાંયે તેની જીભ વશમાં રહેતી નહિ. અરે સામાન્ય સવાલો પૂછવામાં પણ તે ઉદંડ થઈને પૂછતો. એક જગાએ માર્ગ પૂછતાં તે બોલ્યો : “અરે બીભત્સ મૂર્તિવાળાઓ ! મ્લેચ્છો ! આ માર્ગ ક્યાં જાય છે !” આ કંઈ માર્ગ પૂછવાની રીત હતી? પેલા ગોવાળો સામે થયા, ત્યારે પોતે મહા તપસ્વીનો શિષ્ય હતો ને ! તેથી જાણે તેમના પર વધુ આક્રોશ કરવા લાગ્યો. ત્યારે પેલા ગોવાળોએ તેને બાંધીને વાંસના વનમાં ફેંકી દીધો. - પેટ ચોળીને પીડા ઊભી કર્યા પછી, તે પ્રભુને પૂછતો કે “તમે મારું રક્ષણ કેમ કરતા નથી ?” જવાબમાં પ્રભુના શરીરમાં પ્રવેશ કરી સિદ્ધાર્થ તેને જવાબ આપતો. “વાનરની જેમ ચપળતા કરનારા એવા તારા દુશ્ચારિત્ર્યથી હંમેશાં વિપત્તિ તને વરે છે, પ્રભુ તારું શું રક્ષણ કરે !” ગૌશાળક પ્રભુ સાથે પણ પોતાનું પોત પ્રકાશતો રહેતો. એકવાર તેના પૂછવાથી પ્રભુએ કહ્યું કે “આ છોડ ઊગશે,' ત્યારે પ્રભુના વચનનો વિશ્વાસ કરવાને બદલે કસોટી કરવા છોડને તેણે ઉખાડીને ફેંકી દીધો. પ્રભુવચનમાં શ્રદ્ધા થવી પણ કેવી દુર્લભ છે ? જેમ પ્રભુ તેને સાથે રહેવાનું સંમત કરતા નહોતા, તેમ તેનાં અપલક્ષણો જાણવા છતાં તેને { ૧૧૮ હિતશિક્ષા M ANMAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMMAMMAAAAAAAAAAAAAAA Page #130 -------------------------------------------------------------------------- ________________ - - - - મા કામ તતાના કાનાતળતાના કાઢી મૂકવાનું પણ કરતા નહિ. પ્રભુનો વિશ્વ પ્રત્યેનો અભિગમ સાક્ષીભાવનો હતો. વિહારમાં પાછા વળતાં પેલા છોડને ઊગેલો જોઈ તેણે નવો સિદ્ધાંત શોધ્યો કે જંતુઓ શરીર બદલીને પાછાં જ્યાં હતાં ત્યાં જ ઉત્પન્ન થાય છે. આમ તે પ્રભુની સાથે હોવા છતાં પ્રભુથી દૂર હતો. કુર્મ ગામે એક તાપસ આતપનાનું તપ કરતો હતો. તે વખતે જટામાંથી જુઓ તાપથી જમીન પર ખરતી, તેને તાપસ પાછી જટામાં મૂકતો. ગોશાળકે આવી ક્રિયા જોઈને તાપસની ખૂબ હાંસી કરી, આથી તાપસે કોપાયમાન થઈને તેના પર પોતાની લબ્ધિ વડે તેજોલે યા છોડી. કેમ જાણે આટલા લાંબા સમયની ગોશાળકની આશાપૂર્તિ થવાની હશે? ભગવાને શીત લેશ્યા વડે ગોશાળકને બચાવી લીધો. ગોશાળક ભસ્મીભૂત થતો બચી ગયો. પણ આ ચમત્કારિક વિદ્યા વડે તે અત્યંત પ્રભાવિત થયો. અને તેણે ભગવાન પાસે આ વિદ્યાની પ્રાપ્તિ માટે યાચના કરી. ભગવાને તેને એ વિદ્યાનું રહસ્ય સમજાવ્યું. ગોશાળકને આ વિદ્યાનું રહસ્ય મળવાથી હવે તેણે ભગવાનની નિશ્રા છોડી દીધી. તે વિદ્યા પ્રાપ્તિ માટે શ્રાવસ્તીમાં જઈ પ્રભુએ કહ્યું હતું, તે પ્રમાણે તપ કરી, તેજો લેગ્યા સિદ્ધ કરી. તેનો પ્રયોગ કરવા તેણે એક સ્ત્રીનો ઘડો ફોડી નાંખ્યો. તે સ્ત્રીએ જ્યારે તેને અપશબ્દો કહ્યા, ત્યારે તેણે કોપાયમાન થઈ, તેના પર તેજોલેશ્યા મૂકી. તે સ્ત્રી બળી ગઈ, આથી લોકોમાં તે ચમત્કારિક જણાવા લાગ્યો. વળી આગળ જતાં તેણે અાંગ નિમિત્તનું જ્ઞાન મેળવ્યું. તેના વડે લોકોના મનની વાત કહેવા લાગ્યો. આથી હવે તે પોતાને સર્વજ્ઞ કહેવરાવવા લાગ્યો. ગોશાળકે તેજલેશ્યા વડે વિરોધને નષ્ટ કરનારો અને આમ અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનથી અન્યના મનની વાત કહેનારો થયો હોવાથી તે જ્ઞાની તરીકે પ્રસિદ્ધિ પામ્યો. આથી તેના અનુયાયીઓ પણ બહુજન હતા. તેઓ સૌ તેને અતિ માની પૂજતા હતા. હિતશિક્ષા થી ૧૧૯, - કાકા - રાક આ Page #131 -------------------------------------------------------------------------- ________________ ભગવાન કેવળજ્ઞાન પામ્યા પછી, અનુક્રમે વિહાર કરીને શ્રાવસ્તી પધાર્યા, ત્યારે યોગાનુયોગ ગોશાળક પણ તે નગરીમાં અગાઉથી આવેલો હતો. ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું કે આ ગોશાળક સર્વજ્ઞ કહેવરાવે છે તે સત્ય છે ? ભગવાને કહ્યું કે, “તે મંખલીપુત્ર છે તે સર્વજ્ઞ નથી.'' નગરમાં આ વાત પ્રસિદ્ધ થઈ. આથી તે કોપાયમાન થયો, શીઘ્રતાથી પ્રભુ પાસે આવ્યો અને આવેશસહિત બોલાવ્યા લાગ્યો કે “હે કાશ્યપ ! તું મને આ ગોશાળક છે અને મારો શિષ્ય હતો એમ કહેરાવે છે, તે તારું વચન મિથ્યા છે. તું મારો ગુરુ નથી. તે ગોશાળક તો મરણ પામ્યો છે. મારું નામ તો ઉદાયમુનિ છે.' પ્રભુએ શાંતિથી જવાબ આપ્યો કે તું ગોશાળક છે. શા માટે અસત્ય બોલે છે ?'’ આથી ગોશાળક અત્યંત ક્રોધે ભરાયો, અને ભગવાનને અપશબ્દ બોલવા લાગ્યો, ત્યારે એક શિષ્ય ગોશાળકને કહેવા લાગ્યો કે “ભાઈ, તું જ ગોશાળક છે. ભગવાને તને વિદ્યા આપી છે. પછી શા માટે અસત્ય બોલે છે.'' આ શબ્દો સાંભળતાં જ તેણે દૃષ્ટિ વિષે સર્પની જેમ તે મુનિ પર તેજોલેશ્યા મૂકી, તે મુનિ તરત જ તેજોલેશ્યાથી દગ્ધ થઈ સમાધિમરણ પામ્યા. બીજા શિષ્યની પણ એ જ દશા થઈ. ભગવાને તેને સમજાવવા પ્રયત્ન કર્યો, ગોશાળક તું આ વિદ્યા મારી પાસેથી શીખ્યો છે. હવે શા માટે તેનો દુરુપયોગ કરે છે. આથી કોપે ભરાયેલા ગોશાળકે ભગવાન પર તેજોલેશ્યા મૂકી, .તે તેજોલેશ્યા પ્રભુની પ્રદક્ષિણા કરી પાછી ફરી. તેજોલેશ્યાની અસર પ્રભુના શરીરને બાળી ન શકી પણ કંઈક અશાતા આપતી ગઈ. પાછી ફરેલી તે તેજોલેશ્યા છેવટે ગોશાળકના જ શરીરમાં પ્રવેશ પામી. છતાં તેણે વિચાર્યું કે હમણાં ભલે આ કાશ્યપ બચી ગયો, પણ ફરીથી તેજોલેશ્યા મૂકીશ ત્યારે બચી શકશે નહિ. ગોશાળકના શરીરમાં પ્રવેશ કરેલી તેજોલેશ્યાએ તેનો પ્રકોપ બતાવી ૧૨૦ ક હિતશિક્ષા Page #132 -------------------------------------------------------------------------- ________________ -------- -- - ----- -- - - - ----- નામ હતા પણ તારા દીધો. તે શરીરે ભયંકર દાહથી પીડાવા લાગ્યો. અને પીડાની બૂમો મારતો પાછો ફર્યો. પ્રભુએ શિષ્યોને કહ્યું કે “જો તેજોલેશ્યા પાછી ફરીને તેના શરીરમાં સમાઈ ગઈ ન હોત, ને ફરતી રહી હોત તો તે સોળ પ્રદેશને બાળીને ભસ્મીભૂત કરવાને શક્તિમાન હતી.” પોતાની જ તેજોલેયાથી પીડાતો ગોશાળક દાહને સમાવવા મદ્ય પીવા લાગ્યો. એથી મદોન્મત્ત થઈને નાચવા લાગ્યો. ભાન ભૂલેલો તે શરીરે માટી ચોળવા લાગ્યો. ખાળનું જળ પીવા લાગ્યો. અને અસંબદ્ધ વચનો બોલવા લાગ્યો. આથી તેના શિષ્યો ઉગ પામી ગયા. પરંતુ તેમને પોતાના ગુરુ પ્રત્યે સભાવ હતો, તેથી તે ભોળા લોકો એમ મનાવા લાગ્યા કે આપણા ગુરુનો આ નિર્વાણકાળ છે તેથી નિર્વાણનાં ચિહ્નો છે. ગોશાળક જ્યારે કંઈક સાવધાન થયો ત્યારે તે માનેલા શિષ્યોને કહેવા લાગ્યો કે “હું નિર્વાણ પામવાનો છું. મારો મોક્ષ થવાનો છે. માટે મારા મૃત શરીરને શણગારજો. હજારો માનવોથી મારી અંતિમયાત્રા કાઢજો. અને ઘોષણા કરજો કે આ ગોશાળક આ કાળનો તીર્થકર છે તે મોક્ષ પામેલ છે.” આખરે સાતમો દિવસ આવી પહોંચ્યો, ગોશાળકના આજીવનનો તે અંતિમ દિવસ હતો, પ્રભુના દર્શન પામેલો કે ગમે તે કારણે તેની બુદ્ધિમાં શુદ્ધિ થઈ તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો, “અહો હું કેવો અધમ અને પાપી છું. મેં મારા ગુરુ અને અહંત એવા પૂજ્યનો અપલાપ કર્યો. મને ધિક્કાર છે. મેં તેજોલેશ્યા વડે બે શિષ્યોને મરણને શરણ કર્યા, તેટલું જ નહિ, પણ પૂજવાયોગ્ય એવા પ્રભુને પણ મેં તેજોલેશ્યા વડે અશાતા પહોંચાડી. હું મરણ પામીને જરૂર નરકગામી થવાને યોગ્ય છું. અને અસત્ ઉપદેશ આપી કેટલાય જીવોનાં મેં જીવન વ્યર્થ કર્યા. પશ્ચાત્તાપથી સંતાપ પામેલા તેણે પોતાના શિષ્યોને ભેગા કર્યા. અને જાહેર કર્યું કે “હું મેખલીપુત્ર છું. અહંત નથી, સર્વજ્ઞ નથી, મેં હિતશિક્ષા જ ૧૨૧ નાના મનાવતા કામ મારતા હતwouત કરવાના હતા જ તતતતતતતતતતતતતતતતાના તન તન મારા પિતાના અમારા વપરાતા Page #133 -------------------------------------------------------------------------- ________________ મારા આત્માને છેતર્યો છે. તમને સૌને મેં અવળે માર્ગે દોર્યા છે. આવા ઘોર પાપના પ્રાયશ્ચિત્તરૂપે તમે સૌ મારા મરણ પછી મારા શરીરને પગથી બાંધી રાજમાર્ગો પર ઘસડીને લઈ જજો. મારા પર થૂકજો. અને ઘોષણા કરજો કે આ સર્વજ્ઞ નથી પણ મંખલીપુત્ર, ગુરુનો દ્રોહી છે. સર્વજ્ઞ તો મહાવીર જ છે. મરણકાળે આમ પશ્ચાત્તાપના અગ્નિમાં બળતો, તેજોલેશ્યાના દાહથી પીડાતો તે મરણ પામી અંતના પ્રાયશ્ચિત્તના કારણે દેવલોકમાં ઉત્પન્ન થયો. પાછળથી શિષ્યોની દશા બેધારી તલવાર જેવી થઈ. જો ગુરઆજ્ઞા પાળે છે તો લોકોમાં પોતે હાંસીને પાત્ર થાય છે. ગુરુઆજ્ઞા ન પાળે તો અવજ્ઞાનો દોષ લાગે. તેથી કેટલાક ડાહ્યા મનુષ્યોએ બુદ્ધિચાતુર્થ વડે નક્કી કર્યું કે, આ કુંભારની જગામાં જ દ્વાર બંધ કરી શ્રાવસ્તી નગરી ચીતરી, તેમાં શબને આઘોષણાપૂર્વક ઘસડ્યું, અને પછી બહાર કાઢ્યું ત્યારે ભોળા ઉપાસકોએ જયજયકાર કરીને મોટા ઉત્સવસહિત અગ્નિસંસ્કાર કર્યો. ગોશાળક અંત સમયે સત્યનો સ્વીકાર કરી પ્રાયશ્ચિત્ત કર્યું, અને બાળ તપાદિ કરેલા તેથી સ્વર્ગલોક પામ્યો પણ તે તો સ્વપ્ન જેવું જ થવાનું હતું. શેષ પુણ્યના કારણે તે ગોશાળક દેવલોકના સુખભોગથી, દીર્ઘકાળ સુધી સાતમી નરકે અને અન્ય તિર્યંચભવ કરી, ઘણું દુઃખ ભોગવશે. પણ અંતકાળે સર્વજ્ઞના વચનનો સ્વીકાર કરવાથી તેને ઘણા પરિભ્રમણ પછી મનુષ્યજન્મ પ્રાપ્ત થશે. મુનિપણું ગ્રહણ કરી ઘણાં કર્મોની આલોચના કરી અંતે મુક્ત થશે. હિતશિક્ષા હે ચેતન ! પ્રભુ તો એ જ પ્રભુતાવાળા હતા, પણ જીવના કોઈ કુસંસ્કાર મોટી ભૂલ કરાવી દે છે. જીવ જ્યારે જ્ઞાનીનો પરિચય યથાર્થપણે પામતો નથી, ત્યારે ભૂલની પરંપરા સર્જતો રહે છે. માટે માનવજન્મમાં સંસ્કારની શુદ્ધિ માટે પ્રભુવચનને પ્રમાણ કરી શ્રદ્ધા કરો. પ્રભુનું જીવન ચમત્કારના નમસ્કાર માટે નથી, પણ જીવનશુદ્ધિના માર્ગ માટે છે. ૧૨૨ : હિતશિક્ષા ના વહન કરવા કરતા હતા no rono one nees on soooooooooooooo બાબા રામ રામ , Page #134 -------------------------------------------------------------------------- ________________ Ni Ni જ ગોશાળકને એક નાની સરખી વિદ્યા પ્રાપ્ત થઈ. અને પોતાને સર્વજ્ઞ હોવાનો ગર્વ થયો. ધર્મને નામે વિદ્યાનો વિપરીત ઉપયોગ કર્યો. ભોળા જનસમૂહને પોતાની વાસના પ્રમાણે ઉપદેશ આપવા લાગ્યો. પોતે માર્ગ ભૂલ્યો, અન્યને પણ ઉન્માર્ગે વાળ્યા. આમ કહેવાતા ગુરુ અને કહેવાતા શિષ્યો બંને માર્ગ ચૂકી જાય છે. સન્માર્ગમાં નહિ પણ ચમત્કારમાં માનતા જીવો એવા ગુરુઓમાં ફસાય છે, અને તેમાં ધર્મ માની જીવનને વ્યર્થ ગુમાવે છે. માટે તે ચેતન ! એવા ગુરુપદથી કે શિષ્યભાવથી દૂર રહેજે. ક્યાંય ઘર્મકથા વાર્તા કરવાનો પ્રસંગ મળે ત્યારે પ્રભુના વચનથી કંઈ પણ અન્યથા ન કહેવાય તે ધ્યાન રાખજે. પોતાની લોકપ્રિયતા અને પ્રસિદ્ધિના લોભે વિવશ ના બનતો. ઘર્મ પામવો દુર્લભ છે, પરંતુ એકવાર કોઈ માન્યતાનો આગ્રહ થયો પછી તે છૂટવો બહુ જ કઠણ છે, અને પુનઃ ધર્મ જ પ્રાપ્ત ન થાય, તેવું પ્રબળ અંતરાયકર્મ જીવ સાથે વણાઈ જાય છે. કદાચ તારું શાસ્ત્રજ્ઞાન વધે, કંઈ ક્ષયોપશમ વધે, ત્યારે પણ આગમ પ્રમાણ કરીને વાતો કરજે. લોકોનાં મન ખુશ કરવા માટે કે માનમોટાઈ માટે ધર્મવાર્તા નથી, તે ચૂકી ન જતો. બીજા કરતાં કંઈ વિશેષ કહું છું; તેવા લોકરંજનમાં ના પડતો. આગમને પ્રમાણિત ન હોય તેવા વચનમાં, પ્રચાર કે પ્રસિદ્ધિ વડે ભાવિજન્મનું મૂર્ખાપણું કે અજ્ઞાનપણું નોતરી ન બેસતો. ધર્મ ન હોય તેને ધર્મ ન મનાવતો. દંભને તો ત્યજી જ દેજે. ગચ્છમતના આગ્રહમાંથી આવા ભાવો ઊઠે છે. ક્યાંક જીવનનો શિથિલાચાર એવી ભૂલ કરાવે છે. અને ક્યાંક સામાજિક મોભો પણ એવા મોહમાં પાડે છે. ક્યાંક કોઈ શાસ્ત્ર વિધાનનું એકાંત પક્કાઈ જાય ત્યારે બુદ્ધિમાન હોવા છતાં એમાં ધર્મના પ્રચારનું મહાન કાર્ય માનતો હોય છે; અને લોકસમુદાય જો મળી ગયો તો પછી લોકોને પણ અવળે માર્ગે દોરવાનું બને છે. જ્ઞાનીજનોએ જે વાતનો નિષેધ કર્યો હોય તે જ વાતનો પોતે ધર્મી હિતશિક્ષા ૧૨૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ - ----- -- ---- - --- - -- મનાવીને, પ્રચાર કરે છે, અને તેને સાચો ધર્મ મનાવી ધર્મને સગવડિયો કરી દે છે. આ કાળમાં અને તે કાળમાં ધર્મને નામે અધર્મને ભોળા જનો જલ્દી ગ્રહણ કરી લેતા હોય છે. જો કે એ ભોળા જનો જે કંઈ ગુમાવે છે, તેના કરતાં વધુ અહિત પ્રભુવચનને અન્યથા પ્રચાર કરનારનું રહેલું છે. માટે જેણે ઘર્મ પામવો છે તેણે ઘર્મની કસોટી કરી ધર્મ ગ્રહણ કરવો. ગોશાળકને પ્રભુ પાસેથી દીક્ષા અને શિક્ષા મળ્યાં હતાં. પરંતુ અવિવેકને કારણે ગોશાળક પોતાના મહિમાને મનાવતો રહ્યો. ગૌતમસ્વામીએ પ્રભુ સામે વાદનો પડકાર કર્યો. પરંતુ જ્યાં વસ્તુનું સ્વરૂપ સમજમાં આવ્યું ત્યાં પૂર્ણપણે સમર્પણ થઈ અત્યંત વિનયાન્વિત થઈને રહ્યા, તેના કારણે કશા જ ઉપસર્ગો જેવા વિઘ્ન વગર મુક્તિ સુધી પહોંચી ગયા. અને પોતાની સહજ વચનલબ્ધિ વડે અન્ય જીવોને પણ એ જ માર્ગે લઈ ગયા. માટે હે જીવ! તને જ્યારે જ્ઞાનીનો યોગ મળે ત્યારે તેમના વિષે કંઈપણ વિકલ્પો ઊભા ન કરતો. અને જે કંઈ માન્યતાઓ કુસંગે ગ્રહણ કરી હોય તેને છોડી દેજે. જ્ઞાની ગુરુ મારા માટે જે કંઈ કહે તે હિતમાં છે. તેવો નમ્રભાવ રાખજે તો ગૌતમ સ્વામીની જેમ સહેજે સુખેથી સંસારને તરી જઈશ. જ્ઞાની જનોને ઓળખવામાં ભૂલ ના કરતો, નિર્મથનો માર્ગ મહાવીરનો માર્ગ છે તેવી દૃઢતા રાખજે. અને નિગ્રંથ મુનિજનોની આજ્ઞામાં રહેજે. પ્રભુનો અનાદેશમાં વિહાર પણ માનવને સજાગ કરે તેવો છે. એ દેશમાં મહદંશે પ્રભુને તાડન-પીડન થતાં રહ્યાં. પ્રભુ વિચારતા કે મારે હજી ભારે કર્મને નષ્ટ કરવાનાં છે. આથી પ્રભુ તો પ્લેચ્છભૂમિમાં આગળ વધતા ગયા. પ્રભુને જોઈને કોઈ તેમની નિંદા કરતાં, કોઈ હાંસી કરતા, અરે પ્રાણીઓ પણ પ્રભુને કદર્થના કરતાં, ત્યારે પ્રભુ તો કર્મના નાશને જોતા, અને તે પ્રસંગોને વધાવતા. ઉપસર્ગો કરનારને સહાયક માનતા. ૧૨૪ % હિતશિક્ષા Page #136 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરનો પુણ્યયોગ એવો હોય કે તેમની નિશ્રામાં ઉપદ્રવો શાંત થઈ જાય; પણ આશ્ચર્ય કે અહીં તો પ્રભુને ઉપદ્રવો શોધી લેતા. ભાઈ ! સાંસારિક સુખના લોલુપ જીવો પોતાના બળનો ઉપયોગ કરી, અન્યને ઉપદ્રવ કરીને પોતે સુખ ઇચ્છે; પણ આ તો વાત્સલ્યમૂર્તિ મહાવીર હતા; પ્રેમના પૂજારી, અહિંસાના ઉપાસક, સમતાના સાગર, હતા. સમભાવે બધું સહી લીધું કર્મોનો નાશ કરી સને પ્રગટ કરી પછી જગતને મોક્ષનો માર્ગ દર્શાવનાર એ મૌની મુનિ હતા. આખરે ગોશાળક પ્રભુથી અલગ થયો. તેણે સાધના કરી તેજોલેશ્યાની વિદ્યા સિદ્ધ કરી. અણબૂઝેલો તે એ વિદ્યાવડે પોતાને સર્વજ્ઞ માનવા લાગ્યો. પોતાના જ પગ પર કુહાડો મારવા જેવો મૂર્ખ તે પ્રભુ પ તેજોલેશ્યા છોડીને, પોતે જ પોતાની વિદ્યાથી મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયો. એક તો આ જન્મનું તાત્કાલિક દુઃખ સહ્યું. પરંતુ જે જે આદરેલા અધૂરા રહ્યા તેનું ફળ તો હજી ઘણું ભોગવવાનું તેના લલાટે લખાઈ ગયું હતું. પ્રભુનો સાક્ષાત્ જોગ મળવા છતાં વિપરીત અભિનિવેશ, અજ્ઞાન, અહંકાર જેવા અંધકારથી જીવ ઘેરાઈ જાય છે, ત્યારે જેના યોગે જીવ સંસારસાગર તરી પાર ઊતરે તેના બદલે સંસારવનમાં ભમવાનું તેના ભાગ્યમાં નિર્માણ થાય છે. જેમ ગોશાળકે પોતાને સર્વજ્ઞ મનાવાના ભ્રમમાં ભાન જ ન હતું, કે તે શું અનર્થ કરી રહ્યો છે. એકાદ માન્યતાનો આગ્રહ તેમાં એકાદ લબ્ધિનો પુણ્યયોગ જીવને કેવી વિપરીત મતિમાં લઈ જાય છે, કે તે સત્થી યોજનો દૂર થઈ જાય છે. ગોશાળક સ્વયંસ્ફુરણાથી ભગવાનનો શિષ્ય થયો, પરંતુ ભગવાનને ઓળખી ન શક્યો. અને થોડા જ્યોતિષજ્ઞાન વડે સર્વજ્ઞપણાના અહંકારમાં ભાન ભૂલીને, પોતાના ગજથી તેણે ભગવાનનું માપ કાઢ્યું. અને પોતાનું માનેલું સર્વજ્ઞપણું લૂંટાઈ જવાના ભયે લોકસમૂહને મહાવીરની વિરુદ્ધ ઉપદેશ આપવા લાગ્યો. જીવમાં જ્યારે હું કંઈક છું તેવો અહંકાર જાગે હિતશિક્ષા × ૧૨૫ Page #137 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAAAAAAAANNNAAAAAAAAANNNAAHANNAMAANANTARAN છે ત્યારે તે પોતાનું હેત કરવાની ઊંડી ખાઈમાં ઊતરી પડે છે. છતાં ભગવાનની નિશ્રા સેવેલી હતી, કે પછી તેનું ભવિતવ્ય ઊજળું હતું, ગમે તે કારણે અંત સમયે પશ્ચાત્તાપથી પાવન થઈ પુણ્યાત્મા થયો ખરો. કૃતજ્ઞતાથી ઉપકારી પર અપકાર કરવાની મનોવૃત્તિ જીવનું આત્મબળ હરી લે છે. માટે સદા ઉપકારી પ્રત્યે કૃતજ્ઞભાવ રાખવો. જેની પાસે દીક્ષા, ભિક્ષા કે શિક્ષા પામો તેના ઉપકારને ક્યારેય ભૂલતા નહિ; એવો અપરાધ મનોવૃત્તિને હલકી પાડે છે, અને ભાવિમાં ઘણાં દુઃખોનું ભાજન બનાવે છે. માટે ગુરુ સ્થાને ગૌતમસ્વામીને ભજી તેમના જેવા સરળતાના, સમર્પણના અને શરણાગતિના ગુણોની સર્વદા ભાવના કરજે. માંગે તો એ જ માંગને બાકી સર્વ વ્યર્થ છે. સંસારની ભુલભુલામણીમાં ફસાતો નહિ, બુદ્ધિમાન રહી ગૂંચ ઉકેલજે, ગૂંચવાતો નહિ. તું ગૃહસ્થ છે. તારી સામે સંસાર છે. ક્યાંક ગૂંચ પડે તો ગુરુ ગૌતમસ્વામીના ચરણમાં શીશ નમાવી, સત્યને ગ્રહણ કરવાની તીવ્ર જિજ્ઞાસા રાખજે, તેમના પ્રત્યેનો સમર્પણભાવથી તારો આત્મા જ તને સત્યનો પ્રકાશ આપી સન્માર્ગે વાળશે. અથવા આ કાળમાં પણ એવા નિઃસ્પૃહ આત્મજ્ઞાનીનો યોગ તને મળી રહેશે, કે જે તને સાચા માર્ગે દોરી જશે. વીતરાગ માર્ગ પામીને જ્યારે તમારે ધર્મ ગ્રહણ કરવો છે તો તે માર્ગની કંઈક સમજ હોવી જરૂરી છે. જો કે સામાન્ય શ્રોતાજન તો સરળ હોય છે. પરન્તુ જેની પાસે સાચા ધર્મની જિજ્ઞાસા નથી હોતી, તેવા જીવો આ ગોશાળકમતના ગુરુઓમાં ફસાય છે. તેમાં દોષ તો પોતાનો જ છે. કારણ કે જીવને સાચા ધર્મની એરણ પર ચઢાવવાને બદલે, ચમત્કારમાં જ હિત જણાય છે. તેથી તેઓ જાણીને ડૂબે છે. શિષ્યભાવે કે ગુરુભાવે મરીચિ, ગોશાળક કે જમાલિની વૃત્તિ જો જીવોમાં રહેલી હશે, જો શિષ્ય ભાવવાળો હોય તો તે સહેલો ધર્મ મળે ત્યાં કે જ્યાં જીવને કંઈ ત્યાગ-સંયમ કરવા ન પડે, સંસાર ચાલે છે ૧૨૬ હિતશિક્ષા WARNARNANNARR ગામડા ના કાકા Page #138 -------------------------------------------------------------------------- ________________ eeeeeeeeeeeeeeeee ------ -- ------ - -- તેમ ચાલે અને મોક્ષની વાતોથી લોભાઈ જાય છે, અને જો તે ગુરુ ભાવવાળો હશે તો થોડી શાસ્ત્રોની વાતો દ્વારા અને થોડા પુણ્યયોગ દ્વારા પ્રચારમાં પડી માનકષાયની ખાઈમાં ડૂબી જશે. આમ તો ગુરુશિષ્ય બન્નેને માટે આવો ધર્મ સહેલો લાગે છે. વાસ્તવમાં ધર્મ હારી જવા જેવું થાય છે. આપણે કોઈ જીવની ક્ષતિ નથી જોવી પરંતુ તેમાં વાસ્તવિક્તાને જાણી તે દોષથી બચવા પ્રયત્ન કરવો. તે જીવોનું ભવિતવ્ય એવું નિર્માણ થયું હોય છે કે શું? એ કાળમાં કે આ કાળમાં વિપરીત પ્રરૂપણાને દૃઢપણે સાચી માની મોટા સમુદાયને સાથમાં લઈને પ્રભુના વચનને ઉલ્લંઘી પ્રભુને નામે ઉપદેશને ચઢાવી, પ્રભુએ કહેલા માર્ગથી વિપરીત પ્રરૂપણા અજ્ઞાનવશ થઈ જાય છે. અને જીવો અપરમાર્થને પરમાર્થ જાણી કાળ વ્યતીત કરે છે. તે તે જીવોની એવી યોગ્યતા હોય છે. લોકોત્તર માર્ગના પ્રરૂપક પ્રભુને પામીને ગોશાળક લૌકિક સુખની કે લબ્ધિની ચાહનાવાળો રહ્યો. દિવસો સુધી સાથે રહેવા છતાં પ્રભુના મૌનપણામાં પણ પ્રગટ થતા અહિંસા, અનુકંપા કે વાત્સલ્યના અંશને ન પામ્યો. પણ પ્રભુના નામે લોકોનાં ઘર અને શેરીઓ બાળતો રહ્યો. પરિણામે પોતે જ તેજોલેશ્યાના દાહથી બળતો મરણ પામ્યો. પ્રભુની સાથે રહેવા છતાં, દેવોથી પૂજાતા પ્રભુને જોવા છતાં, પંચ દિવ્યો જોવા છતાં, તેને પ્રભુની મહાનતા ને સ્પર્શી જો તેને પ્રભુના વચનમાં વિશ્વાસ જન્મ્યો હોત તો તે ગૌતમથી પણ પહેલા શિષ્યપણાને પામ્યો હોત. તેનું કાર્ય આ જન્મ સિદ્ધ થઈ શક્યું હોત, પણ બનનાર છે તે ફરનાર નથી. જીવોને પોતામાં અલ્પપણે પણ જો કોઈ જાણકારી હોય ને તેમાં અહં ભળે પછી તેનામાં શિષ્યભાવ રહેવો કેટલો કઠણ છે, તે આ દૃષ્ટાંતથી સમજાય છે. અહંને કારણે તે જીવને એમ લાગે છે કે શિષ્યપણે રહેવામાં કેટલું ગુમાવવું પડે છે? ગુરુની ચાલે ચાલવામાં મારો વિકાસ કેમ થશે ! સ્વતંત્ર થવામાં જ વિકાસ છે તેવો ભ્રમ ઉત્પન્ન થાય છે. ભાઈ ! ગુરનિશ્રા કે ગુરઆજ્ઞા પરતંત્રતા નથી પણ વાસ્તવમાં સ્વતંત્રતાના eeeeeeeeeeeeeeeeeeeeeeeee - - - - - - - - - - - - - કલાકાહહહહાહાહાહાહાહાહાકલ હિતશિક્ષા : ૧૨૭ Page #139 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણની ચાવી છે. જેનાથી અજ્ઞાનનાં તાળાં ખૂલી જાય છે. માટે ગુરુજનોની આજ્ઞામાં રહી કૃપાપાત્ર બનજે. ::::: સમતાના સાગર સૌધર્મેન્દ્ર જન્મથી જ પ્રભુના પરાક્રમથી પરિચિત અને પ્રભાવિત હતા. પરંતુ તેઓ પ્રભુ પ્રત્યે ભક્તિવાળા હોવાથી પ્રભુની પ્રશંસા, સ્તુતિ અને મહિમાનો અવસર ચૂકતા નહિ. ઇન્દ્રરાજ એક વાર સભામાં ભગવાનના સાહસનું અતિસ્નેહ અને સભાવથી વર્ણન કરતા હતા કે દેવોને માટે પણ આવું પરાક્રમ કરવું અશક્ય છે. ધન્ય છે મહાવીરને. ખરેખર તે વીર, મહાવીર કે અતિવીર છે. તેમનું મનોબળ અને શારીરિક બળ અદ્ભુત છે. તેમની સહનશીલતા અવર્ણનીય છે. તેમનો સમભાવ અનન્ય છે. તેમની નિર્ભયતા અજોડ mm જામક એ સભામાં અભવ્ય એવો બિચારો સંગમ ભવિતવ્યતાને જોરે છળી ઊઠ્યો. અન્ય દેવો ઇન્દ્ર પ્રશસા કરેલા ભગવાનનાં પરાક્રમોથી ખુશી થયા અને સંગમને વિપરીત ભાવ ઊઠ્યા. તેણે કહ્યું કે જોઉં છું કે આ માનવ પોતાના સ્વબળે કેવો ટકે છે ? સાત હાથના માનવનું બળ દેવોને માટે પ્રશંસનીય હોય ? ક્યાં દેવની વૈક્રિય આદિ લબ્ધિ અને ક્યાં ધરતીનો માનવી ! અને..અને...ગણતરીની પળોમાં તેણે અવધિજ્ઞાન વડે શોધી કાઢ્યું કે ભગવાન ક્યાં છે. વિલંબરહિત તે જંગલમાં ધ્યાનસ્થ રહેલા ભગવાનની મુદ્રા પાસે હાજર થયો. તેની ઉપસર્ગ કરવાની કુબુદ્ધિ પણ અનોખી હતી. પ્રભુના અતુલ બળનો તેને ખ્યાલ ન હતો. પ્રથમ તેણે મુખ વડે ભયંકર ચિત્કાર કર્યો, એણે માન્યું હતુંઆ ચિત્કારના શ્રવણ વડે જ માનવનાં ગાત્ર ગળી જાય. પણ પ્રભુ તો એવા ને એવા અડગ રહ્યા, પછી તો તેનો જુસ્સો વધ્યો, જાણે કે કાળું ૧૨૮ ૪ હિતશિક્ષા 1000 D O000.000 .00 Page #140 -------------------------------------------------------------------------- ________________ MONDRAGOSSOSLARDANDORA SOOSAARASSADO URW પાડતા વાલાવાવ વવવ વાલમ માલામાતાના બનાવવા માગતા હતા તયાના વાવ વત કરતા વસ્ત્ર હોય તેવી કડીઓ વડે ભગવાનનું પૂરું શરીર ઢાંકી દીધું; પછી મંકોડાં વડે ઢાંક્યું. તેણે જોયું, એક કીડીનો કે મકોડાનો ડંખ સહન ન થઈ શકે, છતાં આ માનવ તો એવાને એવો જ ઊભો છે. પછી તો તેણે વીંછીની ચાદર પાથરી દીધી. હૂંફાડા મારતા સર્પ વીંટાળી દીધા. અભય અને પ્રેમને વરેલા પ્રભુના શરીરને એ વીંછી અને સાપ શું કરે ? ભગવાને તો જાણે તે સૌને મિત્રભાવે પોતાના શરીર પર સ્થાન આપ્યું. પરંતુ સંગમને તો પોતાનું પરાક્રમ બતાવવું હતું. તે કુબુદ્ધિનો પ્રેર્યો આગળ વધ્યો, નોળિયા કરડાવ્યા અને અનુક્રમે હાથીઓના ધક્કે ચઢાવ્યા, પ્રભુના પગ જાણે ધરતીએ પક્કી રાખ્યા હોય તેમ પ્રભુ તો અડગ રહ્યા. વળી તેણે અનુકૂળ ઉપસર્ગો કર્યા, અપ્સરાના નાચ રચ્યા, અરે આખરે તેણે પ્રભુનાં માતાપિતાનાં આક્રંદ રજૂ કરાવ્યાં, કલ્પાંત કરતી પત્ની હાજર કરી, પ્રભુએ તો મોહને ત્યજી દીધો હતો, તેથી એ કોઈ પ્રકારે પ્રભુને જીતી ન શક્યો, પણ હારેલો તે વધુ આવેગમાં આવ્યો. છેવટનું સાધન તેની પાસે ચક્ર હતું. તે હવે થાક્યો હતો, છે – છ માસ પોતાના સુખભોગ છોડીને મંડ્યો હતો. કુબુદ્ધિનું કાર્ય જ આવુંછે, પોતાનું સુખ માણે નહિ, અને અન્યના સુખ વચ્ચે વિઘ્ન નાખે. પણ ભાઈ ! દરેકનાં પુણ્ય દરેકને માટે કાર્ય કરતાં હોય છે. થાકેલો હવે તે વધુ જુસ્સામાં આવી ગયો. તેણે પોતાના વજનદાર ચક્રને ઘુમાવીને ભગવાનના માથા પર છોડ્યું. ચક્રના દબાણથી, કે પછી હવે ધરતીને પણ હદ થઈ હોય તેવું લાગ્યું હશે, પ્રભુ ઢીંચણભર જમીનમાં ઊતરી ગયા. છતાં એ જ ધ્યાનસ્થ દશા ! દેવોની શક્તિની વિશેષતા હોય છે કે તેઓ પદાર્થોની રચના (વિકુર્વણા) કરી શકે છે. સુબુદ્ધિવાળા દેવો તેનો ઉપયોગ કરે. સમવસરણ જેવી રચનાઓ કરે. પણ આ દુર્બુદ્ધિ હતો ને? પણ પ્રભુને શું થયું?. પ્રભુને છ માસના ઉપવાસનો લાભ થયો. ધ્યાનસ્થદશાની હિતશિક્ષા પર ૧૨૯ OWWVVUNAWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWUUUUUUUUUWWWWOOOWWWWWW GROOROCCO Page #141 -------------------------------------------------------------------------- ________________ કસોટીનો લાભ થયો. આત્મરમણતામાં પ્રસન્નતાનો લાભ થયો. તે તો મહાવીર જ હતા. સમતાનો સાગર હતા. ગુમાવ્યું તો સંગમે ગુમાવ્યું. છ છ માસ સુધી તે ઉપસર્ગ કરતો રહ્યો, અંતે થાક્યો, અને ક્ષણ બે ક્ષણ પ્રભુની મુદ્રા તરફ જોતો રહ્યો. તેણે શું જોયું ? એ જ પ્રસન્ન મુદ્રા. ન મળે થાક, ઉદ્વેગ કે રોષ. અને છેવટે તેનો અહં સ્વયં હિમની જેમ ઓગળી ગયો. તેના મુખમાંથી ઉદ્ગાર નીકળ્યા. ઓવીર મહાવીર ! છ છ માસ સુધી તમારા પર જુલમ ગુજરનાર અધમ એવો હું સંગમ આપની ક્ષમા માગું છું. મારા કુકર્મે મને પાપ કરવા પ્રેર્યો હતો. મને ક્ષમા આપો. તમે ખરેખર વીર-મહાવીર છો.’’ સંગમના આર્દ્રભર્યા ઉદ્ગારથી પ્રભુનાં નયન ખૂલ્યાં, તેમણે કરુણાભરી નજરથી સંગમ સામે જોયું અને બોલ્યા “હે સંગમ !! તને જેમ સુખ ઊપજે તેમ કર.'' આટલું કહેવાની સાથે પ્રભુના નયનમાં અશ્રુબિંદુ ઊપસી આવ્યાં. અરે ઘોર ઉપસર્ગને સહન કરનાર પ્રભુનું કઠણ હૃદય, વજ્ર જેવું શરીર, ઉપસર્ગ શાંત થયા પછી નયનમાં અશ્રુ ? હા ભાઈ ! સંગમને પણ એ ન સમજાયું. પ્રભુ જાણતા હતા કે આ સંગમે આ ઉપસર્ગો દ્વારા મહા અનર્થ કરી, અનંતકાળના પોતાના જ દુઃખનું ભાથું બાંધ્યું છે. તે રોતાં પણ ભોગવીને પૂરા કર્યા વગર છૂટશે નહિ. આ હતી પ્રભુની કરુણા, અનુકંપા, પરહિતાર્થ બુદ્ધિ, તેથી અશ્રુબિંદુ ખરી પડ્યાં. ܀ ઇન્દ્રે ભાવભક્તિથી કરેલી પ્રશંસા ભારે પડી, જેવો સંગમ પડકાર આપીને નીકળ્યો, કે ઇન્દ્ર ક્ષોભ પામી ગયા. જો સંગમને પાછો વાળે તો સંગમ સાચો ઠરે, અને પ્રભુના બળનો મહિમા ઘટે. તેથી પાછો વાળી શકતા નથી. છ છ માસના ઘોર ઉપસર્ગો જોઈને ઇન્દ્ર દુ:ખી ૧૩૦ ૪ હિતશિક્ષા Page #142 -------------------------------------------------------------------------- ________________ દુઃખી થઈ ગયા. ઇન્દ્રસભાના નાચગાન પણ બંધ થયા. અન્ય દેવો પણ શોકમગ્ન થઈ ગયા હતા. આખરે સંગમ ધરતી છોડીને ઇન્દ્રસભામાં આવ્યો, ઇન્દ્ર પણ છ છ માસથી તેના પ્રત્યેના કોપથી સમસમી ઊઠ્યા હતા. તેને અત્યંત ઉપાલંભ આપી દેવલોકની બહાર ધકેલી દીધો. પ્રભુની ક્ષમા પામેલો સંગમ ઇન્દ્રના કોપથી બચી ન શક્યો. અને મેરુપર્વતના કોઈ ખૂણામાં શેષ આયુષ્ય પૂરું કરી દુર્ગતિ પામ્યો. હિતશિક્ષા : હે ચેતન ! અન્યની ગુણપ્રશંસા સાંભળીને ખુશી થવું કેવું કઠણ છે ! અન્યની ગુણપ્રશંસા જીરવી ન શકવાનું કારણ જુઓ તો કંઈ નથી. કેવળ અજ્ઞાન અને અહમ્ દ્વારા પ્રગટ થતી પ્રકૃતિનો દોષ છે. માટે જ્ઞાનીઓએ કહ્યું કે સર્વાત્મમાં સ્વાત્મ બુદ્ધિ કરો. એટલે વાત સરળ બને. તને તારા ગુણની પ્રશંસા ગમે છે, પણ જ્યારે તું અન્યના આત્માને તારા જેવો માનીશ ત્યારે તને અન્યની ગુણપ્રશંસા પ્રિય લાગશે. એક નાનુંસરખું અપમાન જીવને અકળાવી દે છે. નાનીસરખી અગવડ, જીવને વ્યાકુળ કરે છે. રોગ સમયે તો જીવ મૂંઝાઈ જાય છે. તેવે સમયે મહાવીરની સમતાનો પ્રસંગ તારો સહારો બનશે. ઈર્ષાનો દોષ છૂપો છે. મુખથી તો મીઠાશ વર્તે અને અંતરમાં હળાહળ ઝેર ભર્યું હોય. કોઈની પ્રશંસા કરતો જાય તે જ વખતે મનમાં તો ‘હુંકાર' ફૂંફાડા મારતો હોય. અને તે વ્યક્તિથી એકાદ ફૂટ આગળ ખસ્યો કે તેના દોષના દર્શનમાં અટવાઈ જાય. અર્થાત્ આ સંગમ આપણા ચિત્તનો જ એક અંશ છે. તે બાહ્ય સાધન અને કુબુદ્ધિ વડે નહિ કરવાનાં કામ કરાવી દે છે. માનવનું મન થોર અને ચંદનના પ્રતીક જેવું છે. થોરને અડોને ભોંકાય. ચંદનને બાળો, કાપો કે ઘસો, તે સુગંધ અને શીતળતા આપે. માનવમનની અવળાઈ જ્યાં જાય ત્યાંથી પોતાનું જ અહિત કરતી આવે. અને એ જ માનવમનની સમતા અપશબ્દો મળે તો પણ હસતી રહે. હિતશિક્ષા ઃ ૧૩૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ સુવાસિત રહે. ઘોર ઉપસર્ગ વખતે ભગવાન મહાવીર છ માસ સુધી કઠણ કાળજાના બનીને સમતાભાવે રહ્યા, અને ઉપસર્ગો શાંત થયા, સંગમના સામું જોયું, ત્યારે તેમનું હૃદય પુષ્પથી પણ સુંવાળું હોવાથી આવી યાતના કરનાર ઉપર પણ કરુણા વરસાવી. એ પ્રભુએ પોતાના મૌનથી જીવોને ઉપદેશેલો મૈત્રી અને કરુણાભાવ હતો. અહો ! મહાવીરને ભજવાના ફળરૂપે જો કંઈ પણ પ્રાપ્ત થતું હોય તો આવા સમતા આદિ ગુણોના અંશો છે. જો તે મળે તો જન્મ સાર્થક થાય. આવી મૈત્રી અને કરુણાની હિતશિક્ષા માટે જ પ્રસંગ પ્રગટ થયો છે. એ કેવળ કોઈ કથા નથી પણ માનવને માટે ઘણી મોટી હિતશિક્ષા છે. સમતાસ્વરૂપ ભગવાનને ભજીને જીવમાં સમતાનો અંશ પણ પડી જાય તો જીવન અમૃતસમ બને. સમતાનું સુખ અવર્ણનીય છે. સમતાથી દર્દ સહુ પ્રભુ એટલું બળ દેજે મારી ભક્તિ જો સાચી હોય તો પ્રભુ આટલું બળ દેજે. છેલ્લે દર્દ વધે હું મોત નહિ માંગું. વળી છેલ્લા શ્વાસ સુધી ઘર્મ નહિ ત્યાગું. રહે ભાવ સમાધિ સાચી, પ્રભુ એટલું બળ દેજે. NR : ચક્રવૃદ્ધિ વ્યાજ સાથેનો કર્મનો કાનૂન ગૃહસ્થ દશામાં પણ મહાવીર જ્યારે ઘેરા ચિંતનમાં ઊતરતા ત્યારે, વળી અતિન્દ્રિયજ્ઞાનમાં ક્યારેક પૂર્વનું દોષદર્શન થતું ત્યારે, અન્ય જીવોને આપેલાં દુઃખોથી કાળજું કંપી ઊઠતું. વિશ્વભૂતિના ભવમાં નિર્દોષ ગાયને ઉછાળવી, ત્રિપૃષ્ઠવાસુદેવના ભવમાં રાંક એવા શવ્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાવવું. ક્યાં પ્રભુનું કરુણાÁ હૃદય અને ક્યાં તે સમયના કઠણ કાળજાની ભીષણતા. પ્રભુ આવાં કર્મોને જોતા અને કર્મોનો નાશ કરવા માટે તલસી રહેતા. એટલે જ તેમનાં ચરણ અનાયદશા બાજુ વળ્યાં. એકવાર પ્રભુ જંગલના એકાંત સ્થાને ધ્યાનસ્થ દશામાં હતા. ત્યાં ૧૩૨ ૪ હિતશિક્ષા Page #144 -------------------------------------------------------------------------- ________________ એક ગોવાળ આવ્યો. પોતાના બળદને ભગવાનને ભરોસે મૂકીને ભોજન લેવા ગયો. પાછો આવ્યો ત્યારે બળદોને જોયા નહિ, તેને મન તો આ કોઈ સામાન્ય જંગલનો માનવ હતો. એકવાર, બેવાર, ત્રણવાર પૂછ્યું; બળદો ક્યાં? પ્રત્યુત્તર ન મળતાં કોણ જાણે કેવો રોષ ઊભરાઈ ગયો કે તે બે મોટી શૂળ લઈ આવ્યો. દાંત ક્યકચાવીને ભગવાનના કાનની અંદર બે છેડા મળે તેવી રીતે ખોસી દીધી. અને બહારના છેડા કાપી નાખ્યા, જેથી શૂળ કાઢી ન શકાય. લે લેતો જા, જવાબ ન આપવાનું ફળ ભોગવ !” ભાઈ ગોવાળ ! આ જવાબ ન આપવાનું ફળ નથી, પણ શવ્યાપાલકના ભવ વખતે તું પરાધીન હતો, અને ત્રિપૃષ્ઠવાસુદેવ સત્તાધીશ હતા, તેમણે તારા કાનમાં ગરમ સીસું રેડ્યું હતું. તેની કર્મ રાજાએ નોંધ લીધેલી. તે કર્મનું ભૂત તારા શરીરમાં રહીને તને આ પ્રેરણા આપી ગયું. કર્મનો બદલો ચૂકવાઈ ગયો. પણ પ્રભુ તો અવિચલ હતા. કોઈ કાનમાં શૂળ ભોકે કે ગુણગાન ગાય, પ્રભુને સર્વ સમાન હતું. કાનમાં શૂળ ભોંકાયેલી છે. ન કાઢવાનો પ્રયત્ન ન કોઈને કહેવાનો પ્રયત્ન. છતાં માનવશરીર વેદનીય કર્મયુક્ત છે ને ! પ્રભુ તો એ જ અવસ્થામાં અપાપાપુરીના શ્રેષ્ઠી સિદ્ધાર્થને ત્યાં ભિક્ષા માટે પધાર્યા. તે સમયે મહાન નિપુણ વૈદ્યરાજ ખરક ત્યાં ઉપસ્થિત હતા. પ્રભુની મુખમુદ્રા પર નજર કરતાં પ્રભુનું ગુપ્ત દર્દ તેમના ધ્યાનમાં આવ્યું. પ્રભુ તો ભિક્ષા લઈ વનની વાટે ગયા. ખરકે સિદ્ધાર્થને વાત કરી, બંને મિત્રો યોગ્ય સામગ્રી લઈને પ્રભુની પાસે આવ્યા. આ છેડા રહિત શૂળો કાઢવી એ કુશળતાપૂર્ણ કાર્ય હતું. યોગ્ય વિધિ કરી સાણસી વડે જ્યારે શૂળો ખેંચાઈ ત્યારે પુદ્ગલધર્મની કસોટી રૂપે મહાવીરના મુખમાંથી એક ભયંકર ચીસ નીકળી પડી. હિતશિક્ષા : ૧૩૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ જંગલનાં જંતુ, પશુપંખી ઘડીભર સ્તબ્ધ થઈ ગયાં. પ્રભુને શૂળરહિત કરી બંને મિત્રો પ્રભુને વંદન કરી, યોગ્ય શુશ્રુષા કરી નિશ્ચિત થયા. # હિતશિક્ષા : હે ચેતન ! કંઈ સમજાયું? તું કર્મ બાંધે છે ત્યારે એક પરિસ્થિતિ હોય છે. તેમાંય સત્તાના મદમાં છકેલો જીવ તો કર્મને ગણકારતો નથી. અને ભોગવવા વખતે સ્થિતિ બીજી જ સર્જાય છે. તેમાંય દુષ્કૃત્યનો બદલો તો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે મળે છે. તેમાંય જો જીવમાં દોષદર્શનનો ગુણ હોય તો પ્રાયશ્ચિત્ત દ્વારા તે કર્મ હળવાં બને, પણ દોષને ઢાંકવાની મનોવૃત્તિ કર્મને દૃઢ કરવા પ્રેરે છે, જેને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ચૂકવવું પડે છે. સાડા બાર વર્ષની આ કથની આપણું કાળજું કંપાવી દે છે. પ્રભુએ તો સમતાભાવે સહ્યું. પણ આપણા જેવા માનવ પાસે એવું બળ નથી, આપણે તો પાપભીરુ બનવું જ સારું છે. કોઈને અપશબ્દો વડે દૂભવીએ નહિતો પણ આપણાં કર્મો હળવાં બને. આપણું બળ ઓછું માટે આપણે કર્મોની સામે સાવધાન રહેવું. પ્રભુએ પ્રગટ કરેલા અહિંસા, અનુકંપા, કરુણા, સમતા અને મૈત્રીભાવના અંશો આપણા હૃદયમાં ધારણ થાય એટલું જ પ્રભુ પાસે માંગો. પ્રભુ તો આવા અનેક ગુણોના સાગર છે. તેનું એક બિંદુ આપણા જીવનમાં પડે તો આપણું આ જન્મ કાર્ય સરળ બને. એ બિંદુ પણ આપણા માટે સિંધુ બની જીવનને પ્રકાશમય પંથ બતાવશે. તુમ વિના કોઈએ નથી. સમતાથી ઉપસર્ગો સહ્યા વેણ કડવાં કોઈને, આપે કદીયે નવ કહ્યા, ધ્યાન આતમનું ઘર્યું (૨) બેધ્યાન નહીં જ લગીર રે. વિતરાગી વીરને ચરણે નમાવું શીશ રે. ત્રિશલાનંદન વંદુ તમને, મેરુ સમ મન ધીર રે. ૧૩૪ ૪ હિતશિક્ષા Page #146 -------------------------------------------------------------------------- ________________ w wwwwwwwwwwwww ગુરુ શિષ્યનો સુભગ ચોગ મહાવીર અને ગૌતમના ગુરુશિષ્યપણાના, સંવાદ અને સાન્નિધ્યનું કથન જાણવું પ્રેરણાદાયી છે. મહાવીરે ગૌતમને આપેલ ઉપદેશ અને શિક્ષણની પદ્ધતિ પણ અદ્ભુત છે. ગૌતમ જ્યારે ભગવાનના પરિચયમાં આવ્યા ત્યારે ભગવાન સત્યનો સાક્ષાત્કાર કરી પૂર્ણતાને પામ્યા હતા. દીક્ષાકાળમાં સત્યના સંશોધન સમયે ભગવાન મૌન રહ્યા હતા. જ્યારે તે સત્ય તેમની વાણીમાં પ્રગટ થયું, તે સમયે ભાગ્યશાળી ગૌતમ પરિચયમાં આવ્યા. અને ભગવાનના જ્ઞાનપ્રવાહને ઝીલનારા પ્રથમ શિષ્યપણે સ્થાપિત થયા. ગોશાળક ભગવાન પાસે આવ્યો ત્યારે ભગવાને તેને આવકાર્યો ન હતો, કારણ કે તે સમયે તેઓ પેલા પાંચ સંકલ્પની સીમામાં હતા. (ગૃહસ્થને આવકાર ન આપવો) પોતે આત્મસાધનામાં રત હતા, વળી તીર્થપ્રવર્તન પહેલાં શિષ્યત્વ આપવાની તીર્થંકરની પ્રણાલિ નથી. કુદરતના નિયમમાં પણ પાત્ર વિના વસ્તુ રહેતી નથી, તેવું કંઈક ગોશાળક વખતે યોગાનુયોગ બની ગયું. પ્રારંભથી માંડીને મૃત્યુને ભેટવાનાં નગારાં વાગ્યા ત્યાં સુધી ગોશાળકની પ્રભુની પ્રતિભાને ઝીલી શકે તેવી યોગ્યતા ન બની. આખરે પસ્તાવાનું ઔષધ કંઈક કાર્યકારી બન્યું; અર્થાત્ પ્રભુની કરુણાદૃષ્ટિ જાણે-અજાણે જો જીવ પર પડી હોય તો તે મોડેવહેલે મુક્તિનું નિમિત્ત બને છે. માટે જેવા ભાવે પડાય તેવા ભાવે પ્રભુના ચરણમાં પડો. ગૌતમ પરિચયમાં આવ્યા ને પ્રથમ પળે પ્રભાવિત થયા. જો કે તેમનામાં પણ સર્વજ્ઞપણાના અહંથી થોડીક ક્ષણો માથું ઊંચકાયું. પણ ગૌતમની પાત્રતા જોઈને પ્રભુએ જ આવકાર આપ્યો “ગૌતમ તમે ભલે આવ્યા.” આવી વાત્સલ્યપૂર્ણ વાણીનું શ્રવણ કરીને ગૌતમનું પૂરું અસ્તિત્વ જાગૃત થઈ ગયું. ચિત્તમાં ઉઠેલાં વિકલ્પનાં વાદળ વિખરાઈ ગયાં, અને | હિતશિક્ષા જ ૧૩૫ રૂપમાન નનનનન અને માનવતાના Page #147 -------------------------------------------------------------------------- ________________ હાર, માતાના હાલના કોઈ અપૂર્વ પ્રકાશથી તેમનો આલોક અલંકૃત થઈ ગયો. ભગવાન પાસે તેમની કોઈ યાચના કે અપેક્ષા ન હતી. આથી ભગવાનની જ્ઞાનગંગામાં પવિત્ર થવાની ભાવનાથી તેઓ તેમના ચરણમાં ઝૂકી ગયા. શાસ્ત્રજ્ઞ અને સર્વજ્ઞ મનાવતા એ સરસ્વતીપુત્ર બોલી ઊઠ્યા, “ભગવાન હું કંઈ જ જાણતો નથી. તત્ત્વ શું છે તે સમજાવો !” અને પછી તો અનેક પ્રશ્નો દ્વારા નિર્દોષભાવે તેમણે પ્રભુની વાડ્મયીમાં સ્નાન કરી પવિત્રતાની ક્ષિતિજે પહોંચવા લાગ્યા. ભગાવન પણ ગૌતમને સતત જાગૃત રાખતા. “હે ગૌતમ એક ક્ષણનો પ્રમાદ ન કરતા” “ભગવાન. પ્રસાદ શું છે?” એમના પ્રશ્નમાં બાલસુલભ નિર્દોષતા નીખરતી. ભગવાન પણ તેવા જ પિતૃભાવે પ્રત્યુત્તર આપતા. “હે ગૌતમ ! જગતના જીવો માટે આત્મવિસ્મરણ એ જ પ્રમાદ છે. નિદ્રામાં ચક્ષુ ઉપર આવેલો અંધકાર તો સૂર્યોદય થતાં દૂર થાય છે, કે નિદ્રા દૂર થતાં દૂર થાય છે પરંતુ ચેતના પર આવતો અંધકાર દીર્ઘકાળના સૂર્યોદયો થવા છતાં દૂર થતો નથી. આત્માની સ્મૃતિ તે જાગરણ છે. તે અપ્રમાદ છે. પરમાત્મા પ્રત્યેનો અભિગમ છે.” ભગવાને પોતે સાધનાકાળમાં કરેલા જાગરણના અનુભવનો મંત્ર ગૌતમને આપીને સાચા ગુરુત્વને પ્રગટ કર્યું. ગૌતમ પણ સાચા જિજ્ઞાસુ શિષ્ય હતા. વારંવાર અનેક શિષ્યોના સમૂહમાં ભગવાન કહેતા કે “ગૌતમ, ક્ષણનો પ્રમાદ ન કરો.” ત્યારે તેઓ વધુ આત્મઅવલોકન પ્રત્યે ઝૂકી જતા. લઘુતાભાવે તે શિખને સ્વીકારી પોતાની જાતને ધન્ય માનતા. ભાઈ ! તમને અન્યની હાજરીમાં પ્રશંસા ગમે ને ? પણ જો તમને કોઈ ગુરુ કે વડીલ કંઈ શિખ આપે ત્યારે તમારું મુખ લીમડાના રસપાન વગર પણ કડવાશ અનુભવે કે નહિ ? તેમાંય તમારું કોઈ ઉચ્ચપદ હોય, અને સમૂહમાં વારંવાર તમને ટકોરવામાં આવે તો તમે ગુરુની વાત્સલ્યતાનો સહર્ષ સ્વીકાર કરો ને ? કરો તો તમે મહાવીર ૧૩૬ ૪ હિતશિક્ષા Vaarwen Page #148 -------------------------------------------------------------------------- ________________ કે ગૌતમના વારસદાર ખરા. ગોશાળક થવું ગમતું ન હોય તો તમારે ગૌતમની નિર્દોષતા અને લાઘવતાને આત્મસાત કરવી પડશે. તેમના જેવું સમર્પણનું સત્ત્વ ધારણ કરવું પડશે. અને આજ્ઞાંકિતપણામાં તમારે આંધળા બની જવું પડશે. એવું આંધળાપણું તમારા અહંકારનો નાશ કરવા સમર્થ બનશે અને તમે સાચા અર્થમાં દેખતા થશો. તે માટે તમારે નીચેના પ્રસંગને તમારી સાધનાનું તત્ત્વ બનાવવું પડશે. અજોડ નમ્રતા ભગવાનના ઉપાસક શ્રાવક આનંદ સમાધિદશાની અનશનની આરાધનામાં રહ્યા હતા. એ આરાધનાની શુદ્ધિના બળે આનંદને વિશાળ અવધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું, જે જ્ઞાન મુનિઓ માટે પણ દુર્લભ હતું. એકવાર ગૌતમ આનંદના ઉપાસનાગૃહમાં ગયા. આનંદે તેમને વંદન ક્ય. પછી તેઓ ઘર્મચર્ચા કરવા લાગ્યા. તે પ્રસંગે આનંદે કહ્યું કે “ભગવાનની કૃપા વડે મને વિશાળ અવધિજ્ઞાન પ્રાપ્ત થયું છે.” ગૌતમને લાગ્યું કે શ્રાવકને માટે એવું જ્ઞાન અસંભવ છે. તેથી આનંદને તેમણે કહ્યું કે “એ વાત શક્ય નથી અયથાર્થ પ્રતિપાદનથી તમારે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ.” આનંદ : “ભતે ! ભગવાનના શાસનમાં સાચી વાતનું પ્રાયશ્ચિત્ત છે ?' ગૌતમ : “નથી.” આનંદ : “તો પછી તમારે પ્રાયશ્ચિત્ત કરવું પડશે.” થોડીકવાર કલ્પના કરો કે ગોશાલક હોત તો શું કરત? ગુરુને નામે વાત વણસાવીને હાંસી કરી હોત. પણ આ તો વિનયધર્મના ઉપાસક ગૌતમ હતા. તે પોતે પણ ચાર જ્ઞાનના ધારક હતા. પોતે એ વાત શુદ્ધજ્ઞાનમાં જાણી શકે તેમ હતા. છતાં તેમને ભગવાનના સર્વોપરી શુદ્ધ શાસન પ્રત્યેનો અત્યંત આદર હતો; તેઓ તરત ભગવાન પાસે પહોંચ્યા. ભગવાન પાસે તેમણે પૂરી ઘટના રજૂ કરીને પૂછ્યું “ભંતે ! પ્રાયશ્ચિત્ત કોને કરવું પડશે?” હિતશિક્ષા જ ૧૩૭ તobeતાના કામ કરતા હતા. કાકાસાહથી કરતા હતા - ન - - - Page #149 -------------------------------------------------------------------------- ________________ ' ' DOMOSAMBANDOMMAGALONAMSHEDOOND00DABAD AMAS SADDAMS હે ગૌતમ ! આનંદે જે કહ્યું છે તે સત્ય છે, તમારી માન્યતા અયથાર્થ છે, માટે પ્રાયશ્ચિત્ત આનંદે કરવાનું નથી, તમારે કરવાનું છે.” તમે એક ક્ષણ માટે હમણાં જ્યાં છો તે જ અવસ્થામાં એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા હોય તો તમારે માથે જાણે આભ તૂટી પડ્યું હોય તેવું અનુભવો ને? ક્ષોભ પામી જાવ. તરત જ તમારા મગજમાં તમારી મોટાઈના તરંગોનો હુમલો થાય ! અને ધારો કે ગોશાળક હોત તો ભગવાનને કહી દેત, “જો તમને તમારા મુખ્ય શિષ્યનું પણ કંઈ મૂલ્ય નથી તો મને તમારું શાસન ખપતું નથી. હું પણ મારો પંથ પ્રવર્તાવી શકે તેમ છું.” ગૌતમ, ગૌતમ હતા. ભગવાન પણ સત્યના મહાન પ્રણેતા હતા. ગૌતમ ક્ષણના વિલંબ વગર આનંદ શ્રાવક પાસે પહોંચ્યા, અને ક્ષમા માગી. અદ્ભુત છે એ નમ્રતા. જ હિતશિક્ષા હે ભવ્યાત્માઓ! ગૌતમની આ નમ્રતાનાં ઓવારણાં લો. પ્રશંસા કરો, તેનો એક અંશ જો તમને મળી જશે તો તમને મુક્તિમાર્ગને યોગ્ય નિવડવાની ચાવી મળી જશે. અહંકારનું આવું વિસર્જન થઈ ખોટી મોટાઈનો મમકાર જો વિલીન થઈ જાય, તો મુક્તિ દૂર રહેતી નથી. એ જ મુક્તદશા નથી શું? મનુષ્યમાં બંને પ્રકૃતિ કામ કરે છે. વિનયની અને સ્વચ્છંદની; અર્થાત ગૌતમની કે ગોશાલકની. આ કથનથી બોધ પરિણામ પામે તો સ્વચ્છંદ મટી વિવેક પેદા થાય. જે વિનયથી ધર્મનો બોધ યથાર્થ પરિણામ પામે છે. ભગવાનના મુખ્ય શિષ્ય હોવા છતાં આનંદ શ્રાવક પાસે જવું, તેમના જ્ઞાનને સમર્થન આપવું, પોતાની ભૂલને કબૂલ કરવી. અને સ્પષ્ટતાપૂર્વક ક્ષમા માગવી. જેની ચેતના જાગરણની ક્ષણોમાં જીવંત હોય તે જ આવું અનુપમ કાર્ય કરી શકે. ચેતનાને કોઈ વિકલ્પથી મલિન થવા ન દે તે સાધના છે. ૧૩૮ ૪ હિતશિક્ષા W soos SAMOSSOROSOSASCOSASSARANMOMOD urVANAM કહત હાહત કાવતા હતા OOOOOO પર કાર રકાર જ ના - - - - - - - - - Page #150 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કેટલીયે વાર શાપ આપીને આવતો, લોકોની હાંસી કરીને આવતો, ગાળો આપીને આવતો, ત્યારે ભગવાને એક પણ વાર તેને કોઈની ક્ષમા માગવા કે પ્રાયશ્ચિત્તનો અદ્ભુત માર્ગ ન બતાવ્યો. ગોશાલક કદાચ ક્ષમાની પેરવી કરે તો પણ પેલા “કુંભારના મિચ્છામિ દુક્કડજેવું બની શકે તેવું સંભવિત હશે ? ભગવાન નિરર્થક પ્રવૃત્તિ કરતા નથી તેથી તેમણે ગોશાલકને ક્યારેય કંઈ બોધ આપ્યો નથી. ભગવાનને ગૌતમ દ્વારા સમસ્ત વિશ્વને પોતાને લાધેલું સત્ય પ્રદાન કરવું હતું. તેમનામાં એવી અનન્ય પાત્રતા હતી. સાધનાકાળમાં સાથે રહેલા ગોશાળકથી તેમ થવું શક્ય ન હતું. ગૌતમને પ્રાપ્ત કરીને ભગવાન પણ સંતુષ્ટ હતા. વળી જ્યારે ગૌતમ ભગવાનની વાણીનું શ્રવણ કરતા, ત્યારે તેમના રોમેરોમ આનંદથી વિકસિત થઈ જતાં. તેમનું ચિત્ત તો પ્રભુના ચરણમાં લીન હતું. રાત્રિદિવસ ગોશાલક પણ છાયા બનીને રહ્યો. ગૌતમ પણ છાયા બનીને રહ્યા. પણ કેવો ભેદ ? ગોશાલકના કાળમાં પ્રભુ સંશોધક હતા. ગોશાલક કાચી માટીના ઘડા જેવો હતો. ગૌતમના સમયના ભગવાન અહિંસા, સમતા અને વાત્સલ્યના પૂર્ણપણે પ્રવકતા અને પ્રણેતા હતા. ગૌતમ જન્મથી વિવેકથી સંસ્કારયુક્ત હતા. આથી ગૌતમ દ્વારા તેમણે આ મહામૂલા તથ્યોને વિશ્વ સમક્ષ પ્રવાહિત કર્યા. તેમાં ગૌતમનું શિક્ષણ થતું રહ્યું. એ ભગવાનના પવિત્ર જ્ઞાનનું પ્રદાન હતું. ગૌતમને લાધેલું અનુપમ સત્ય અસત્ કલ્પનાથી જ વિચારી શકાય કે આનંદના પ્રસંગમાં ભગવાને પોતાના મુખ્ય શિષ્યની પ્રતિષ્ઠા બચાવવાનો પ્રયત્ન કર્યો હોત તો ગૌતમનું કેવળજ્ઞાન તિરોહિતપણે સ્થાયી થઈ જાત, ગૌતમ જેવા નિર્દોષ અને વિનમ્ર શિષ્યને અસત્યનું સમર્થન આપી એમના અહંને પોષવા જેવી કલ્પના પણ થઈ શકે તેવું ભગવાન માટે શક્ય નથી. જાગરણની વેદિ પર ચઢેલો ગૌતમનો આત્મા, સત્યના આંચળા નીચે અસત્યને પોષી, ઊંડી ખાઈમાં ગબડી પડે તેવું ભગવાનને માટે શક્ય જ ન હતું. હિતશિક્ષા જ ૧૩૯ 00000000000000000 ----------- -- ------ - Page #151 -------------------------------------------------------------------------- ________________ આ હતું તેમનું શિક્ષણ અને જગતને પણ સત્ય તરફ લઈ જવાની અનુપમ પ્રણાલિ. ભગવાને ગૌતમના આત્માને જાગરણ વડે સુરક્ષિત રાખ્યો તે ભગવાનના હૃદયનો ગૂઢ મર્મ હતો. વળી પ્રાયશ્ચિત્ત દ્વારા અહંનું વિસર્જન થયું. ગૌતમને જો પ્રભુ પ્રત્યે અનન્ય સમર્પણભાવ, અને આજ્ઞામાં જ શ્રેય ન જણાયું હોત તો, તેઓ આનંદને આંગણે પાછા જઈને ઊભા રહી ન શકત. અને પાછા જઈને તે જ ક્ષણે ક્ષમા માગવી તે પણ તેમની અત્યંત લઘુતા જ હતી. વાચકો, વિચારો ! તમે જ્યારે કોઈની ક્ષમા માગો ત્યારે શું શું ભાવ કરો છો ? ખાસ લાભ ન જણાય તો માફી માગવાનું ટાળો ? માગતાં પહેલાં અહંને ભેળવીને કેટલાય વિકલ્પો કરો ? કેવા શબ્દો ગોઠવો, કે માફી માગી કહેવાય, અને માફી માગ્યા પછી પોતાની નમ્રતાનું પ્રદર્શન કરવા તે વાત કેટલાકને કાને પહોંચતી કરો ? આવી ક્ષમા માગીને જીવ હળવો બનતો નથી, પણ ભારે બને છે. તેમાં પણ જો ગુરુના કહેવાથી માગવાનો પ્રસંગ બને તો ગુરુ માટે પણ વિકલ્પની જાળ ઊભી થાય. તેમના પ્રત્યે પણ માનસિક અનાદર થાય. જવા દો આવું તો કેટલુંયે થાય ! ક્યાં છે એવા પુણ્યોદય કે ગૌતમની સમર્પણની અખંડ ઘારાનો કોઈ અંશ આપણને સ્પર્શી જાય? જે દિવસે સાધકનું ચિત્ત ગૌતમની સરળતાની સમર્પણની ઘારાને ઝીલવા જેવું બનશે તે દિવસે તેવો સાધક પણ ગૌતમના આસનને પાત્ર થશે. ભાઈ ! તને આજ્ઞામાં કે શિક્ષામાં શ્રદ્ધા ન હોય સમર્પણભાવ ન હોય તો વિકલ્પ કરીને અંતરાયકર્મને ગાઢ ન કરતો. પરંતુ ગૌતમ જેવા શાસ્ત્રવિદ્, મંત્રવિદ્, અનેક શિષ્યોના સમુદાયવાળા, યશકીર્તિની ક્લગી જેની શોભતી હતી, હજારો અનુયાયીઓને માનનીય, પંડિતોને આદરણીય, જો ભગવાનના વચનની લઘુતાભાવે, વિકલ્પરહિત, પૂર્ણપ્રેમથી, નિસ્પૃહભાવે ભક્તિયુક્ત ઉપાસના કરીને, ભક્તિ વડે મુક્તિને પામી શક્યા, તો પછી તારે માટે હવે કોઈ ૧૪૦ ર હિતશિક્ષા Page #152 -------------------------------------------------------------------------- ________________ વિકલ્પનું કારણ રહેતું નથી. હે જીવ! તું જાણે છે આવી શરણાગતિ પ્રથમ તો તારા અંતરના અંધકારને દૂર કરી અજવાળી દેશે. તારી પોતાની પ્રકૃતિમાંથી વિકૃતિ વિરામ પામશે. અને તારામાં સ્વયં એક દિવ્ય સ્રોત પ્રગટ થશે. ત્યારે અહં જેવા દોષો સ્વયં વિલીન થઈ જશે. પરમાત્મા પ્રત્યેનું સમર્પણ એટલે શુદ્ધતત્ત્વ સાથેનું સાધકનું મિલન છે. પરમાત્માનું સૂર્ય સમાન જ્ઞાનસ્વરૂપ તારામાં સંક્રમણ થશે, ત્યારે તારું જ્ઞાનસ્વરૂપ સૂરજમુખીની જેમ ખીલી ઊઠશે. તારા આત્મપ્રદેશ પ્રદેશે એ જ્ઞાન પ્રગટ થઈ જશે. અનાદિકાળનાં જન્મમરણ સમાપ્ત થશે. અહીં કંઈ ગુમાવવાનું નથી. પ્રાપ્તની પ્રાપ્તિ પ્રગટતાં પામીને પામરને પરમ બનાવે છે. પછી તને શું જોઈએ ભાઈ ! એકવાર એક્વાર... હે જીવ ! પરમાત્માનાં ચરણોમાં ઝૂકી જા. જેથી ચૌદરાજ લોકમાં ઝૂકવાનું ટળી જશે. ગૌતમને મહાવીર મળ્યા. ગૌતમે શરણાગતિમાં હિત જોયું અને સમર્પિત થઈ ગયા. આગમન સમયે સમવસરણ આદિ ઋદ્ધિ જોઈ આશ્ચર્ય પામ્યા પણ ત્યાં અટક્યા નહિ. ભગવાનનાં દર્શન થતાં વળી વિસ્મય પામ્યા, પણ એ રૂપમાં અટક્યા નહિ. પરમાત્માના વચનનો રણકાર તેમના હૃદયને સ્પર્શી ગયો. અને તે સ્પર્શ શરણાગતિમાં પરિવર્તિત થયો. ગૌતમની ભક્તિમાં સમર્પણ સિવાય કોઈ સ્પૃહા ન રહી. ભગવાનનું શરણ પામી ગૌતમ અહંકારમુક્ત થયા, પરિણામે તેમનામાં અહમનું સર્જન થયું. સ્વયં અહંમરૂપે પ્રગટ થયા. ગોશાળકનું ભવિતવ્ય જ હિનયોગવાળું હતું કે શું? તેનામાં યથાર્થ શરણાગતિનો ભાવ ન જન્મ્યો. પ્રથમથી જ પેલા પાંચ દિવ્યોના ચમત્કારમાં જ તેણે ભગવાનને નમસ્કાર યોગ્ય માન્યા, તેનાથી આગળ તેજોલેશ્યાની સામે શીતલેશ્યામાં તેણે ભગવાનની પ્રતિભા સીમિત કરી લીધી. પોતે ત્યાં જ અટકી ગયો. સમર્પણના ભાવમાં અને ચમત્કારમાં દેખાતા ભગવાનનું યોગબળથી સમાન કાર્ય થવું સંભવિત નથી. આથી ગોશાળક હિતશિક્ષા & ૧૪૧ Page #153 -------------------------------------------------------------------------- ________________ પૌલિક લબ્ધિમાં અટકી ગયો. પૂર્ણતાના ભ્રમમાં પડ્યો. અને સના યોગબળને ઝીલી ન શક્યો. એમાં નિયતિનો સ્વીકાર કરવો. ગૌતમે પૌગલિક રિદ્ધિસિદ્ધિઓ જોઈ પણ તેને ઉલ્લંઘી આગળ વધી ગયા. અને ભગવાનની દૃષ્ટિમાં દૃષ્ટિ મળતાં અલૌકિક દર્શન પામી ગયા, જે તેમને સ્વરૂપની પ્રાપ્તિની ઝંખના સુધી લઈ ગયું. પ્રશસ્ત રાગમાં કંઈક અટક્યા, પણ પેલાં દર્શનરૂપ જ્યોત દ્વારા તેઓ પૂર્ણતાને પામી ગયા. જગતના જીવોને કેવો સુંદર ઉપદેશ મળ્યો. રાગ કરો વીતરાગ પ્રત્યે. પ્રશસ્ત રાગ કરો, કે જે વૈરાગ્યમાં પરિણમે. પ્રભુવિયોગે રડો, જૂરો, કે જે વિયોગથી કલ્યાણ પ્રાપ્ત થાય. પ્રભુ વિયોગે રડી ઊઠેલા ગૌતમની ચેતના જાગૃત થઈ. પાકા પાનની જેમ બધો ભ્રમ ખરી પડ્યો. અને તેઓ કેવળજ્ઞાનને પામ્યા. વાસ્તવમાં તેમની નિસ્પૃહ ભક્તિ જ મુક્તિનું નિમિત્ત હતી. કાકા કાકડકડ, ભગવાને શ્રેણિકને દર્શાવેલું આત્મસંશોધન જામનગર મગધસમ્રાટ શ્રેણિકે મહાવીરના શાસનનો સ્વીકાર કર્યો. તે ભગવાનનો અનન્ય ભક્ત બન્યો. ભગવાનની દેશનાના શ્રવણથી અભિભૂત થયેલા શ્રેણિકના ચિત્તમાં મંથન થયું કે મારી ગતિ શું થશે ? “ભતે મારી ગતિ શું થશે ?” ભગવાનના જ્ઞાનમાં ત્રિકાળ અંક્તિ હતો. શ્રેણિકના પ્રશ્નનો જવાબ તો કડવો હતો, પણ વાત્સલ્યમય ભગવાને એ કડવાશમાં શ્રેણિકનું હિત જોયું હતું. ભગવાન : “હે શ્રેણિક ! કોઈ અત્યંત અશુભ પળે તું નરકનું આયુષ્ય બાંધીને બેઠો છું.” ભંતે, “ન બને, આપનો સેવક નરકમાં જાય તો આ ભક્તિની ફલશ્રુતિ શું ?” ૧૪૨ હિતશિક્ષા જ ન કરવા Page #154 -------------------------------------------------------------------------- ________________ ભગવાન : “દૃઢપણે બાંધેલાં કર્મ ભોગવવાં જ પડે છે. તેમાં ઇન્દ્રાદિ કોઈ મુક્ત નથી.’’ ‘ભંતે, કોઈ ઉપાય બતાવો. મને અંધકારથી છોડાવો.’ ભગવાન જાણતા હતા કોઈ ફેરફાર થવા સંભવ નથી. પરંતુ જો આ નિમિત્તે શ્રેણિકનું આત્મસંશોધન ઘેરું બનશે તો નરકનાં દુઃખો પણ તેને માટે શ્રેયસ્કર બનશે. ભગવાને કહ્યું કે ‘જો કપિલા બ્રાહ્મણી સહર્ષ સાધુને ભિક્ષા આપે, અને રાજકસાઈ કાલસૌરિક હિંસાનો ત્યાગ કરે તો તારો નરકથી છુટકારો થવો સંભવ છે.'' શ્રેણિક ભગવાને દર્શાવેલી યુક્તિથી પ્રસન્ન થયો. તેણે માન્યું કે બ્રાહ્મણી અને કસાઈ બે મારી આજ્ઞામાં છે, વળી તેમને ધન આપવાથી આ કાર્ય સહેલાઈથી થઈ શકશે. આથી તેણે પ્રથમ કપિલા બ્રાહ્મણીને બોલાવીને કહ્યું કે હે ભદ્રે ! તું સાધુઓને સહર્ષ ભિક્ષા આપ. તને તે કાર્ય માટે ઘણું ધન આપીશ.’’ હે ‘“મહારાજ, મને ક્ષમા કરો, મને ધનની જરૂર નથી. મને આ સિવાય ગમે તે કાર્ય સોંપો, પરંતુ આ કાર્ય હું કરી નહિ શકું.'' શ્રેણિકે વિચાર્યું કે કોઈની પાસે બળજબરીથી સુકૃત્ય કરાવી શકાતું નથી. જીવોમાં એવો અંતરાય રહ્યો હોય છે કે તેઓ યોગ મળવા છતાં ધર્મની પ્રાપ્તિ કરી શકતા નથી. ત્યાર પછી તેમણે કાલસૌરિકને બોલાવ્યો અને કહ્યું કે, ‘‘તું આ કસાઈપણું છોડી દે, ધનના લોભથી તું આવું કૃત્ય કરે છે, પણ હું તને ઘણું ધન આપીશ.’’ કાલ સૌરિક : ‘મહારાજ કસાઈના કામમાં દોષ નથી, હું તો મનુષ્યોને ખોરાક પૂરો પાડું છું.'' આથી રાજાએ તેને એક અહોરાત્ર અવાવરુ કૂવામાં પૂરી રાખ્યો. પણ વ્યર્થ. કસાઈએ કૂવામાં માટીનાં ચિત્ર બનાવીને પાંચસો પાડાને હણ્યા. શ્રેણિકે વિચાર્યું હિંસા એ માનવનો સંસ્કાર બની જાય છે, પછી હિતશિક્ષા ૧ ૧૪૩ Page #155 -------------------------------------------------------------------------- ________________ તેને છોડાવી શકાતો નથી. પરંતુ આ યુક્તિઓમાં નિષ્ફળ જતાં તેને અત્યંત ખેદ થયો. “મારા પૂર્વ દુષ્કૃત્યને ધિક્કાર છે. મેં અજ્ઞાનરૂપી અંધકારમાં કેવો ભયંકર દોષ કર્યો છે, કે જે વ્યર્થ થશે નહિ. વળી ભગવાનની વાણી પણ અન્યથા ન હોય” આમ વિચારી તેને ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિ ઊપજી. અને ભાવશુદ્ધિ તથા આત્મસંશોધન દ્વારા સમકિતને દૃઢ કર્યું, ભલે હવે નરકગામી થાય પણ શ્રેણિક નિર્ભયતા પામ્યો. કે કરેલાં કર્મ સમતાથી ભોગવીને ભગવાને કહ્યું છે તેમ ભગવાનરૂપે પ્રગટ થઈશ. હિતશિક્ષા હે મહાનુભવો ! શ્રેણિકનું દૃષ્ટાંત આપણને ઘણું પ્રયોજનભૂત છે. સત્તાના મદમાં આવીને દૂર કર્મ કરવાથી કર્મસત્તા તમને છોડતી નથી. કર્મ બાંધતી વખતે શ્રેણિક સમ્રાટ હતો. અને જ્યારે તે કર્મ ઉદયમાં આવ્યું ત્યારે રાંક એવો નરકગામી થયો, જ્યાં કોઈનું રક્ષણ મળે તેમ નથી. બે યુક્તિમાં નિષ્ફળ થયા પછી શ્રેણિકની ચેતના જાગૃત થઈ ગઈ. તેણે ભગવાનમાં અનન્ય શ્રદ્ધા સ્થાપિત કરી; જેના વડે તે આત્મસંશોધનના માર્ગે જઈ શક્યો, જે તેના નરકના દુઃખમાં પણ સહાયક થશે. ભલે અપરાધ થાય, પણ તેના પ્રત્યે જાગૃત થઈ જાવ. જેથી પુનઃ તે ભૂલની પરંપરા ન ચાલે. થયેલા અપરાધ પ્રત્યે આત્માનું સ્વયં નિંદા દ્વારા શુદ્ધીકરણ કરો, જેથી આત્મબળ વિકાસ પામે. ભગવાન શ્રેણિકને તેની નરકગતિનું ભાવિ પ્રગટ કર્યું તે કથન કડવું ભલે હો, પણ શ્રેણિકને ભગવાનની વાણીમાં શ્રદ્ધા હોવાથી તે તેના હિત માટે થયું. ભગવાનના એ કથનથી શ્રેણિક જાગૃત થઈ ગયા અને પ્રભુભક્તિમાં વધુ પ્રસક્ત થયા. ભગવાન મૌન રહ્યા ત્યારે પણ તેમણે પોતાના એ અભિગમથી જગતના જીવોને ઘણું કહ્યું. જે કંઈ બને છે તેને સાક્ષીભાવે જુઓ, જાણો અને સમતા કેળવો. પરિણામે વિશ્વમાં રહેલા સત્નો સૂક્ષ્મ ભેદ ૧૪૪ % હિતશિક્ષા જwwજકજwwwwwwwwwwwww - 0000 0 000 Page #156 -------------------------------------------------------------------------- ________________ નાના બાળક નાના તમને સહાયક બનશે. એક મુજ ટેક સુવિવેક સાહિબ સદા તુજ વિના દેવ દૂજો ન ઈહું તુજ વચન રાગ સુખ સાગરે ઝીલતો કર્મભાર ભ્રમ થકી હું ન બીજું આત્મસંશોધન, પૂર્ણતા પામીને પૂર્ણ સ્વરૂપે પ્રગટ થયું, પછી ભગવાનને સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવની સમાનતા હતી. ભગવાન જ્યારે શૂન્યગૃહોમાં એકાંતે એકલા રહેતા, અને કેવળજ્ઞાન પછી ઘણા શિષ્યસમૂહની વચ્ચે રહેવા લાગ્યા ત્યારે પણ એકલા જ હતા. ભગવાન આત્મસંશોધનની સાધનામાં મૌન હતા. પરંતુ જ્યારે તેમને સત્યનું પૂર્ણ દર્શન થયું ત્યારે વાણી જ સત્યરૂપે પ્રગટ થઈ. ભગવાનને મૌન – અમૌન સમાન હતાં. ભગવાન જ્યારે કેવળજ્ઞાનને પામ્યા. પછી તો તીર્થંકર નામકર્મના પુણ્યાતિશયો તેમની છાયા બની ગઈ. દીક્ષાકાળમાં તેમને માટે ઉપસર્ગો આત્મસંશોધનનું સાધન હતું. છતાં ઉપસર્ગ કરનારને તેમની મૌનપણે હિતશિક્ષા મળી રહેતી. ભગવાનના પુણ્યાતિશયોની સાથે સાથે જે જે સંયોગો નિર્માણ થયા તેમાં પણ ભગવાને નિકટવર્તી કે દૂરવર્તી સૌને સમતા સહિત આત્મસંશોધનનો માર્ગ બતાવ્યો. એ કાળે દ્રવ્યથી, ક્ષેત્રોથી અને આસપાસના જીવોથી ભગવાન માટે અનુકૂળ સંયોગો હતા, છતાં ભગવાનની દૃષ્ટિમાં એ જ કરુણા અને વાત્સલ્ય નીખરતાં હતાં. સૌપ્રથમ તેમની પાસે ઇન્દ્રભૂતિ ગૌતમ આવ્યા. ભગવાને પ્રગટાવેલી જ્યોતને જલતી રાખવાની પાત્રતાવાળા ગૌતમને ભગવાને પારખી લીધા, દરેક પ્રસંગે સતત જાગરણની અવસ્થામાં તેમને લઈ જતા. “ગૌતમ, એક ક્ષણનો પ્રમાદ ન કરો.” ગૌતમનો એકાક્ષરી પ્રત્યુત્તર “જી ભંતે.” ભગવાનના વાત્સલ્યનું વહેણ નિરંતર ગૌતમ પ્રત્યે વહેતું. અને ગૌતમનું સમર્પણ સતત પ્રભુના 4 હિતશિક્ષા ૧૪૫ | નાના માનવા કાયદાના Page #157 -------------------------------------------------------------------------- ________________ અસ્તિત્વ સાથે એકતા ધરાવતું. અદ્ભુત હતી એ ક્ષણો, દિવસો, વર્ષો કે જ્યારે ગુરુશિષ્યના સંવાદથી શાસ્ત્રોની રચના થઈ અને થતી રહેશે. ભાગ્યશાળી જીવો તેના વડે ભવસાગર તરી જશે. પ્રભુવચન પ્રમાણનો શ્રાવકનો અધિકાર જમાલિ પ્રભુ પાસે દીક્ષિત થયો, તત્ત્વનો જાણકાર થયો. પ્રતિષ્ઠા પામ્યો. સાથે ગર્વને સ્થાન મળ્યું. અને એક સંથારાની નાનીસરખી ક્રિયામાં કેવી ભૂલથાપ ખાઈ ગયો. ભગવાનના સિદ્ધાંતને ખોટો ઠરાવ્યો. પ્રભુથી જુદા પડી પોતાના સમુદાય સાથે નીકળી પડ્યો. સાથે મોહવશ આર્યા પ્રિયદર્શના પણ જમાલિની જમાતમાં જોડાઈ ગઈ. ભૂલ ઘણી મોટી હતી, છતાં પ્રભુના પુણ્યયોગ પામેલા જીવો કોઈ ક્ષતિથી ડૂબવા માંડે, ત્યારે મોડેવહેલે તરવાનો ઉપાય મળી રહે છે; એ જ તો પ્રભુના શાસનનો મહિમા છે. બારણે મારેલું તાળું, બારણા જેટલું મોટું નથી હોતું. અને બંધ કરેલા તાળાની ચાવી તાળા જેટલી મોટી હોતી નથી. એમ ભૂલ મોટી પણ યુક્તિ તો નાની જ મળે છે. પ્રિયદર્શનાને નાની યુક્તિ મળી ગઈ. ભગવાનનો અનુયાયી એક ટંક હતો કુંભાર, પણ શ્રદ્ધાબળથી તેનામાં જે સમજ પેદા થઈ હતી તેણે પ્રિયદર્શનાને ચેતવી દીધી. એક વાર તેમનો ઢંકની શાળામાં ઉતારો હતો. આર્યાનું વસ્ત્ર સુકાતું હતું. ઢકે આ પ્રસંગે ભઠ્ઠીમાંથી એક અંગારો વસ્ત્ર પર નાખ્યો. વસ્ત્ર બળવા માંડ્યું. આર્યા. એકદમ ઊભાં થયાં અને બોલવા લાગ્યાં “વસ્ત્ર બળી ગયું, વસ્ત્ર બળી ગયું.” તરત જ ઢકે ત્યાં આવીને કહ્યું કે ““હજી આ વસ્ત્ર બળે છે, પૂરું બળી જાય ત્યારે બળી ગયું કહેવું તેમ તમારી માન્યતા છે કે કેમ છોડી દો છો ??? આર્યા શિક્ષણ પામેલાં હતાં તરત જ વાતનો દોર પકડી લીધો ૧૪૬ ૪ હિતશિક્ષા કરવા કટકા Page #158 -------------------------------------------------------------------------- ________________ ક , આ wwwwwwwwww મામ કરતા નાનકડા અને સમજી ગયાં કે, પોતે પતિની પાછળ સતી થવાનું હોય તેમ નીકળી પડ્યાં હતાં. પણ આ માર્ગ ખોટો છે. અને ક્ષમાયાચના કરી પાછાં પ્રભુના શાસનમાં પ્રવેશ ગ્રહણ કર્યો. સંસારીપણે ત્રિભેટે ઊભેલો જમાલિ ભાણેજ, જમાઈ અને રાજકુમાર હતો. આખરે શિષ્યપણું પામ્યો હતો. પરંતુ પોતાના જ્ઞાનનું ગુમાન તેને કૃતઘ્નતામાં લઈ ગયું તે સર્વપ્રથમ નિન્દવ – પ્રભુની સામે પડ્યો. તે કાળે પણ જીવો સ્વચ્છંદના દોષે મળેલા ઉત્તમ યોગને અફળવાન બનાવતા હતા. જ હિતશિક્ષા પ્રભુવચન પ્રમાણ શ્રાવકનો અધિકાર એ સોમલ જેવો છે. જાણપણાનો અહંકાર કાચા પારા જેવો છે, તે પેટમાં જાય તો આંતરડાં તોડી પાડે. તેને ઔષધ તરીકે (સોમલ) લેવાય તો પીડાને શમાવે. પ્રભુના વચનનું શ્રવણ કે પરિચય જો જીવને માન - મોટાઈમાં લઈ જાય તો કાચા પારાની જેમ આત્માની શક્તિનો ઘાત કરે. અને તે વચન જો યથાર્થપણે બોધરૂપે પરિણમ્યાં હોય તો ઔષધની જેમ દોષને શમાવે. અને સમય આવે અન્યને પણ સહાયક થાય. ઢંક ભગવાનનો અનુયાયી હતો. પ્રભુવચનને પચાવનારો હતો. મર્મને જાણનારો હતો. તેથી તેનો અધિકાર આર્યાને જાગૃત કરવાનો હતો. અને ધીરતાપૂર્વક તેણે તે કાર્ય કર્યું. શાસ્ત્રજ્ઞાન ઘણું જાણે પણ બોધ આત્મસાત્ ન થાય, પ્રત્યક્ષ સત્પુરુષનો મહિમા ગૌણ થાય તો મળેલો અવસર આત્મબાધક થઈ અફળવાનપણે પ્રાપ્ત થાય. શાસ્ત્રજ્ઞાન અલ્પ હોય પણ પ્રભુવચનના બોધને અનુસરનારો આત્મસાધક થાય અને સમીપમુક્તિગામી થઈ કૃતકૃત્ય થઈ જાય. મારી આશા નિરાશા કરજે નહિ મારા અવગુણ ચિત્તમાં ઘરજે નહિ શ્વાસે શ્વાસે રહે તારું નામ, પ્રભુજી એવું માંગું છું. ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગું છું wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww જાતજાતના તાતના તળાવ કરતા હતા કરાયા હતા કરતા હિતશિક્ષા જ ૧૪૭ Page #159 -------------------------------------------------------------------------- ________________ અને તેને આ સંવાદનું સંવેદના ભગવાન મહાવીરની સમત્વની આરાધનાની એક અભિવ્યક્તિ અનાગ્રહ હતો. કારણ કે આગ્રહી પ્રકૃતિવાળા માનવ પોતાની જ માન્યતા દ્વારા યુક્તિ શોધે છે. અન્યને માટે તેવો જ આગ્રહ રાખે છે. અનાગ્રહી માનવી યુક્તિને વિશાળ દૃષ્ટિએ મન દ્વારા ગ્રહણ કરી જીવનમાં તેનો સુવ્યવસ્થિત પ્રયોગ કરે છે. આગ્રહી માનવી પોતાના આગ્રહને આગળ કરી જીવનના સત્ત્વનું સંશોધન કરે છે, તે વ્યર્થ જાય છે. અનાગ્રહી માનવ અંતરચક્ષુ દ્વારા સત્યને શોધે છે, અને પ્રાપ્ત કરે છે. માનવી માટે કર્મનું કે ધર્મનું ક્ષેત્ર અગત્યનું નથી. તે કેટલો અનાગ્રહી અને વિશાળદૃષ્ટિયુક્ત છે તે તેના જીવન માટે અગત્યનું છે. અનાગ્રહી દૃષ્ટિએ ભગવાનના મુખે સ્યાદ્વાદશૈલીને પ્રગટ કરી. પોતાપણાનો આગ્રહ. જીવને બાધક બને છે. એટલે જૈનદર્શનની શૈલી છે દેવગુરુકૃપા'ની પ્રાધાન્યતા. તે પરાવલંબન નથી; પણ સમર્પણતાનું સરળ સાધન છે. કામદેવનું નિવેદન કામદેવ શ્રાવકને કોઈ દેવે તેના ઉપાસનાગૃહમાં ધ્યાન અને શીલની આરાધનામાં ઉપદ્રવ કર્યો. કામદેવ પૂર્ણ જાગૃતિથી અચલ રહ્યા. જ્યારે ભગવાન ચંપાપુરીમાં પધાર્યા ત્યારે કામદેવ દર્શનાર્થે ગયા. ભગવાને પૂછ્યું “કામદેવ, ગઈ રાત્રિ તે ધ્યાનમાં ગાળી ?' હા ભંતે.” તને ઉપસર્ગ થયો હતો.' “હા ભંતે.” તું કસોટીમાંથી પાર ઊતર્યો.” “ભંતે', “આપના ધર્મઉપદેશનો પ્રભાવ છે.” ભગવાનના શિષ્યોનું ઘડતર આવું હતું. અર્થાત્ અર્પણતા. ૧૪૮ હિતશિક્ષા MONMANORAMA છા ના કાકા મારતા Page #160 -------------------------------------------------------------------------- ________________ ગૌતમને સંબોધન ભગવાન પુનઃ પુનઃ કહેતા “ગૌતમ ! એક પળનો પણ પ્રમાદ ન કર !” ગૌતમ એ વાણીને પ્રેમપૂર્વક ઘારણ કરતા. તેઓ વિચારતા કે શું ક્ષણિક પ્રમાદ આવો ભયંકર છે? જેને માટે ભગવાન મને પુનઃ પુનઃ ઇશારો કરે છે. મારે ભગવાન પાસેથી આનું સમાધાન જાણવું જરૂરી છે. અત્યંત લઘુતાભાવે ગૌતમે ભગવાનને પૂછ્યું. ભંતે ! ક્ષણિક પ્રમાદ અપ્રમાદની સમગ્ર દશાને હરી લે છે ?” “હે ગૌતમ ! તમે બળતો દીવો જોયો છે ?” હા ભંતે” “દીવો બળે ત્યારે શું બને છે ?” “ભંતે ! અંધકારના પરમાણુઓ પ્રકાશમાં પરિવર્તિત થાય છે. એટલે વાતાવરણ પ્રકાશમય બને છે.” “તે પ્રકાશ ક્યાં સુધી રહે છે ?” ભંતે ! જ્યાં સુધી દીવો જલતો રહે ત્યાં સુધી.” “અને દીવો ઓલવાઈ જાય તે ક્ષણે શું થાય છે ?” “ભંતે ! તે જ ક્ષણે પ્રકાશનાં કિરણો અંધકારમાં પરિવર્તિત થાય છે. દીવાનું ઓલવાઈ જવું અને અંધકારનું પ્રગટ થવું તે એક સમયે બનતી ઘટના છે.” “ગૌતમ ! તે જ પ્રમાણે જે ક્ષણે પ્રમાદ આવે છે, તે જ સમયે પ્રમાદની દશાથી ચિત્ત - ઉપર આવરણ આવી જાય છે. જાગરણમાં, અપ્રમાદમાં ચિત્તનો અંધકાર દૂર થઈ પ્રકાશરૂપે પ્રગટ થાય છે. ચિત્તની જાગૃત દશામાં શુદ્ધિના સંસ્કારો પ્રબળ બને છે, જ્યારે ચિત્તની સુષુપ્ત દશામાં મલિનતાના સંસ્કારોનો પ્રભાવ વધે છે. પ્રમાદ અવસ્થામાં અશુદ્ધિના સંસ્કારોથી ચિત્ત આવરાઈ જાય છે. ત્યારે પુણ્ય પણ પરવારી જાય છે. હિતશિક્ષા શિક ૧૪૯ જ. Page #161 -------------------------------------------------------------------------- ________________ w w wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww નનનન --- નનનન મન તમારા કરતા કરતા તમારા મેઘકુમારનું જાગરણ સમ્રાટ શ્રેણિકના પુત્ર મેઘકુમાર ભગવાનના શાસનમાં દીક્ષિત થયા. દિવસ તો સૂર્યના પ્રકાશની જેમ પ્રકાશમય ગયો. પરંતુ રાત્રિના અંધકારમાં મેઘની ચેતના પર પણ અંધકારનું આવરણ છવાઈ ગયું. ભગવાનના સાન્નિધ્યમાં જાગૃત થયેલી ચેતના રાત્રિની પ્રતિકૂળતાથી ઠરી ગઈ. તે પ્રાતઃકાલે ભગવાન પાસે આવ્યા. ભગવાન તેના મનની દશા જાણતા હતા, તેમણે મેઘને આ જન્મ નહિ પણ પૂર્વજન્મો સુધી જાગૃત કરી દીધો. મેઘ કહેવા આવ્યો હતો કે આ સંયમ પાળવો સંભવ નથી, પરંતુ ભગવાને તેને કહેલા પૂર્વજન્મોની ઘટનાઓથી તે જાગૃત થઈ ગયો, હાથીના ભાવમાં સહન કરીને ભગવાનના શરણ સુધી પહોંચવાનું પુણ્યબળ મેળવ્યું. તે પુણ્યબળને મુનિઓના ચરણસ્પર્શથી ક્ષોભ પામી ફેંકી દેવા તૈયાર થયેલો મેઘ જાગી ગયો. ફક્ત આ જન્મની હકીકતથી તેની ચેતના જાગૃત થાય તેવી સંભાવના ન હતી. આ જન્મ તો કેવળ સુખદ સ્વપ્ન હતું. ભગવાને પૂછ્યું “મેઘ, હવે તું જ નિર્ણય કરે કે તારે શું કરવું?” મેઘનું આત્મસંશોધન ઘેરું બન્યું. તે જાગૃત થઈ ગયો, આ જન્મના સુખની મૂર્છા તૂટી ગઈ, અને મેઘ પુનઃ આત્મસંશોધનમાં પ્રસ્થાપિત થઈ ગયો. પૂર્ણતાને પ્રાપ્ત કરી ધન્ય બની ગયો. આપણા પૂર્વજન્મોમાં આવી ઘટનાઓ ઘટી હશે? મહાપુરુષોના જીવનની કથાઓને અંતરમાં સ્પર્શવા દો. સંસારી જીવોને વિવિધ મનોદશાની સઘળી ઘટનાઓ અભ્યાધિક પણ શુભાશુભ સંસ્કારરૂપે તેમની ચેતનામાં સ્પર્શ થયો હોય છે. તેનું મંથન કરો અને અંતરને જાગૃત થવા દો. સંસારની યાત્રામાં ઘણાં દુઃખો સહન કર્યા છે. કરતા આવ્યા છીએ, સંયમને માર્ગે તેવાં કષ્ટો છે નહિ, હા સંયમમાર્ગે જવા માટે સ્વચ્છેદે વિહરેલા જીવે મનને નિયંત્રિત કરવું પડે છે, તે કષ્ટદાયક લાગે છે ખરું; પણ પ્રારંભમાં લાગતું તે કષ્ટ પરિણામે જીવને સુખદાયક બને છે. એકવાર ચેતનાને જાગૃત થવા દો. તેમાંથી શક્તિ પેદા થશે. જે ૧૫૦ ૪ હિતશિક્ષા નાની ન ના આકાર અને Page #162 -------------------------------------------------------------------------- ________________ જીવના અસ ્ સંસ્કારો સાથે યુદ્ધ કરીને વિજય પ્રાપ્ત કરાવશે. શ્રાવિકા જયંતીના પ્રશ્નોનું સમાધાન ઊંઘવું સારું કે જાગવું ? સબળતા સારી કે દુર્બળતા ? ઉદ્યમી થવું સારું કે પ્રમાદી ? પ્રશ્ન તો સામાન્ય લાગે છે. પરંતુ ભગવાને તેના પ્રત્યુત્તરથી અનાગ્રહપણાનું અને સ્યાદ્વાદશૈલીનું પ્રવર્તન કર્યું છે. ભગવાને કહ્યું : હે ભદ્રે ! નિદ્રા અને જાગરણ સબળતા અને દુર્બળતા ઉદ્યમી અને પ્રમાદી બંનેનું સારાપણું કે નરસાપણું અપેક્ષિત છે.'' ગુણમાત્ર ગ્રહણ કરવા અને દોષમાત્રને ત્યજી દેવા, એ તો શાસ્ત્રનો સોધ છે. તો પછી ભગવાને બંનેને સારાં કેમ કહ્યાં ? જયંતીની પ્રશ્નસૂચક દૃષ્ટિનું ભગવાને સમાધાન કર્યું : “ભદ્રે ! કોઈ પણ હકીકતનું સારાપણું કે નરસાપણું જીવોના વ્યક્તિગત વર્તન પર આધારિત છે. એક માટે મનાતો ગુણ અન્ય માટે દુર્ગણ બની જાય છે. એકને માટે મનાતો વ્યવહારધર્મ બીજાને માટે વ્યવહારમાં અધર્મ મનાય છે.’’ નોંધ :- જેમ કે સંસારમાં કેટલાક જીવો કેવળ અધર્મમય જીવન જીવતા હોય હિંસક પ્રવૃત્તિ કરતા હોય, કેવળ વિષયસુખમાં જ રાચતા હોય તો એવા જીવો જાગીને પણ સ્વ-પર અહિત કરી રહ્યા છે, તેમને માટે ઊંઘવું અપેક્ષાએ સારું છે. સંસારમાં રહેવા છતાં જે જીવો અહિંસાજીવી છે. સંયમી છે, પરોપકાર વૃત્તિવાળા છે, તે જીવો જાગતા સારા છે, જેથી પોતાનું તો હિત કરે છે પણ પરના હિતમાં પણ નિમિત્ત બને છે. સંસારની પ્રવૃત્તિમાં કેવળ સક્રિય રહેનાર જીવો ઉદ્યમી હોવા છતાં આરંભ અને પરિગ્રહનો જ વધારો કરે છે, તે ઉદ્યમીપણું હિતકર નથી. તે પ્રમાદવશ આરંભ ઓછો કરે તો તેમાં તેમનું હિત છે. હિતશિક્ષા ૪ ૧૫૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ V AAMAANVAARANU M ARANIWANNAVARRARAANANTANANLANAN પરંતુ ધર્મમાર્ગમાં પ્રવેશ કરેલા જીવો જો પ્રમાદ સેવે તો મળેલો અવસર ચૂકી જાય છે. અર્થાત્ પ્રમાદ કરવો અહિતકર છે. શંખનું સમાધાન સુદર્શન શ્રાવક સુખભોગ માટે પુરુષાતનયુક્ત સબળ હતા. છતાં શીલની રક્ષા કાજે પોતે ભોગક્રિયા માટે નપુંસક – દુર્બળ છે, તેમ કહ્યું તે અપેક્ષાએ સત્ય છે. કોઈ પણ પુરુષ પરસ્ત્રી માટે નપુંસક છે, તે માનવું તે હિતાવહ છે. નિગ્રંથમુનિ માટે ભિક્ષા - યાચના તે ધર્મ છે. ગૃહસ્થ માટે ભિક્ષા-યાચના એ અધર્મ છે. અથવા તેમ થવું તે હિણપુણ્ય છે. ભગવાનના શાસનનો શંખ શ્રમણોઉપાસક હતો. એક વાર સાધર્મી મિત્રોએ એકઠા થઈ ભોજન-સમારંભનું આયોજન કર્યું હતું. શંખ પ્રથમ તેમાં જવા સંમત થયા હતા, પરંતુ પાછળથી તેમને તે દિવસે ભોજનના સમારંભમાં જવા કરતાં પૌષધોપવાસમાં વિશેષ ધર્મ સમજાયો, તેથી તે દિવસે તે ભોજન સમારંભમાં ગયા નહિ. બીજે દિવસે તેઓ સૌ ભગવાનના દર્શનાર્થે ગયા. અન્ય મિત્રોએ તેમને ઉપાલંભ આપ્યો કે તમારે વચન પાળવું જોઈએ. તમે તે દિવસે ભોજનમાં પૌષધોષવાસ કરીને અમારું અપમાન કર્યું છે. - ભગવાને આ વાર્તાલાપ સાંભળ્યો અને સમાધાન કરી આપ્યું કે, “શંખે તમારું અપમાન નથી કર્યું પરંતુ ભોજનના સમારંભ કરતાં જાગૃતિપૂર્વક તેમણે વ્રત કર્યું છે, તે યોગ્ય કર્યું છે.' ઘર્મ-અનુષ્ઠાનના કોઈ પ્રસંગોમાં અહંકાર કે પ્રમાદવશ ન જવું અને આરંભ લાગશે તેવું સમાધન કરી લેવું તે ધર્મ નથી. પરંતુ એ સંયોગો કરતાં કોઈ વિશેષ ધર્મ પ્રાપ્ત થતો હોય, તો જે વિશેષ ધર્મ હોય તેને પ્રાધાન્ય આપવું. એમાં અનાગ્રતીપણું છે. જેમ કે શંખે ભોજન સમારંભમાં જવાને બદલે પૌષધધર્મનો સ્વીકાર કર્યો હતો. હિતશિક્ષા સંસારી જીવો પોતાને મળેલી બુદ્ધિપ્રતિભાનો સદુઉપયોગ કરે તો, ૧૫ર જ હિતશિક્ષા - Page #164 -------------------------------------------------------------------------- ________________ - રાજા જનક DAMANeden wwwwwwM સહજમાં સંસારની સીમાઓથી મુક્ત થઈ જાય. પરંતુ બુદ્ધિની સાથે અહમ્ કે આગ્રહ ભળે છે ત્યારે, બુદ્ધિમાન કે જ્ઞાનસ્વરૂપ મનાતો, માનવદેહમાં વિરાજમાન આત્મા અજ્ઞાનસ્વરૂપે જ રહે છે. ભગવાન મહાવીરનું જીવન નિરહંકારી અને અનાગ્રહી હતું. આ ગુણ છેક ગર્ભથી પ્રગટ થતો આવ્યો. ગર્ભમાં માતાના સુખ ખાતર અકંપ રહ્યા, પરંતુ અતિન્દ્રિયજ્ઞાનમાં જાણ્યું કે માતાને દુઃખ ઊપજ્યું છે; તરત જ મનોમન ક્ષમાભાવ ધારણ કરી હલનચલન શરૂ કર્યું. એ જ નિમિત્ત પામીને જ્યાં સુધી માતાપિતાની હયાતી હતી, ત્યાં સુધી તેમની નિષ્કામભાવે ઘર્મ પમાડવા સેવા કરી. સંયમના હિમાયતી અને બ્રહ્મચર્યની નિષ્ઠાવાળા છતાં માતાપિતાના સુખ ખાતર લગ્ન કરવા સંમત થયા. આ દૃષ્ટાંતથી હે જગતના જીવો ! તમે પહેલામાં સંમત ન થાવ અને બીજામાં સંમત થઈ જાય તેવું ન વિચારતા. તમારી શક્તિ ગર્ભમાં માતાપિતાના સુખને વિચારી શકે તેવી જ્ઞાનયુક્ત નથી, પણ તમે જન્મ ધારણ કરીને કદાચ બાળપણ તમારું અજ્ઞાનમાં ગયું હોય તો પણ, યુવાવયે તો માતાપિતાના સુખ ખાતર તમારા વિચારોનો આગ્રહ કે અહંકાર ત્યજી દેજો. માતાપિતાના દેહવિલય પછી હવે સંયમને ધારણ કર્યું, તેવા ભાવથી મોટાભાઈ નંદિવર્ધન પાસે રજા માંગી. ત્યારે ભાઈનું મન દ્રવિત થઈ ગયું. તે સમયે પણ અનાગ્રહી રહી અનુકંપિત ભાવે બે વર્ષ ગૃહસ્થદશા છતાં શ્રમણ જેવું જીવન જીવીને રહ્યા. આ અનાગ્રહગુણ જ્યારે સંપૂર્ણપણે પ્રગટ થયો ત્યારે ભગવાને ઉપદેશમાં સ્યાદ્વાદશૈલીને સ્વીકારી. જનસમૂહને પણ એ જ માર્ગે વાળવા પ્રયત્ન કરો. ભગવાનનો ઉપદેશ હતો કોઈ પણ વસ્તુનો એક પક્ષે એકાંતે નિર્ણય ન કરો. પરંતુ તેની બીજી બાજુને જોતાં શીખો. જે વસ્તુ કોઈને માટે હિતકર હોઈ શકે તે જ તથ્ય બીજાને માટે અહિતકર હોઈ શકે. એકનો ગુણ બીજાને માટે દોષરૂપ બની જાય છે. હિતશિક્ષા ૨ ૧૫૩ 0000OOOOOOOOO Page #165 -------------------------------------------------------------------------- ________________ આ હકીકત તેમણે શ્રમણોપાસિકા જયંતીના પ્રત્યુત્તરમાં ઉપદેશરૂપે જણાવી છે. પ્રભુએ જે આપ્યું તે અમૂલ્ય હતું ભગવાન મહાવીરને બાર વર્ષ ઉપરાંત અંતર-સંશોધન કરીને તેમાંથી જે સત્ય લાગ્યું, જે જ્યોતિ પ્રગટ થઈ તે પૂર્ણરૂપે હતી. આથી તેમણે પણ જે જે જીવોને માર્ગ બતાવ્યો તે આત્મસંશોધનનો બતાવ્યો. અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગોમાં એક જ મંત્ર આત્મસંશોધન. પછી સર્પ હો, શૂલપાણિ હો કે ગોશાળક હો કે ગૌતમ હો. . ભગવાન જ્યોતિપુંજ હતા. તેમની નિશ્રામાં દીવે દીવો પ્રગટે તેમ ગૌતમાદિ પ્રગટ થયા. અને ઝંખવાતા દીવા પણ પુનઃ પ્રગટ થઈ જતા. કારણ કે આ કંઈ તેલદિવેટના દીવા નહોતા કે કોઈ વાર પ્રગટ થાય અને ઝંખવાય. આ તો ચૈતન્યદીપ હતો, તેમાં સત્યનો પ્રકાશ પ્રગટ થયો, પછી પ્રગટતો જ રહે, પૂર્ણપણે પ્રગટીને અનંતકાળ સુધી પ્રગટેલો જ રહે છે. એમની શિક્ષણ પદ્ધતિ અનોખી હતી. શ્રેણિક મેઘકુમાર, અરણિક, નંદિષેણ જેવા જીવોને કંઈક જ્યોત મળી પણ જ્યારે ઝાંખા પડ્યા ત્યારે પાછા પુનઃ પ્રભુના ઉપદેશથી પ્રગટ થયા. અને મુક્તિને યોગ્ય પાત્રતા કેળવી લીધી. અરે ! અંધકારમાં જ દટાઈ ગયેલા એવા રોહણીય, દ્રઢપ્રહારી, અર્જુનમાળી જેવા અપરાધી જીવો પણ અનાદિની ધૂળ ખંખેરીને જાગરણમાં આવી ગયા. આ જ પ્રભુના શિક્ષણની ઉત્તમતા હતી. ગોશાળક ભલે તેમની સાથે અજ્ઞાનપણે વર્યો પરંતુ અંતમાં જ્યારે આક્રમક વૃત્તિથી આવ્યો ત્યારે કરુણા વડે આખરની વાત ભગવાને તેને અત્યંત સંક્ષેપમાં સમજાવી. “ગોશાળક, તું સર્વજ્ઞ નથી. મારો શિષ્ય હતો. મેં તને દીક્ષા-શિક્ષા ૧૫૪ જ હિતશિક્ષા w કિજલ કરાર કરવાની જા Page #166 -------------------------------------------------------------------------- ________________ કરતા કહલાતાના નાના નાના આપીને શ્રતનું ભાજન કર્યો હતો, તું મારા અવર્ણવાદ શા માટે બોલે છે? તારી બુદ્ધિ કેમ ફરી ગઈ છે? જાગૃત થા અને સત્યનો સ્વીકાર કર.” જો કે ત્યારે તો તેનામાં વાયુવેગે ઘસી રહેલા ક્રોધે તેને અંધકૂપમાં નાંખી દીધો હતો. આથી તે કંઈ હિત જોઈ શક્યો નહિ. પરંતુ તીર્થંકરનાં વચન વ્યર્થ થતાં નથી. તેનો જીવનદીપ ઓલવાઈ જવાની તૈયારીમાં હતો. અંતિમ દિવસ હતો, ત્યાં પૂર્ણ અમાસના અંધકારમાં છવાયેલા તેના આત્મામાં પ્રભુના આખરના શબ્દોએ તેને જગાડી દીધો. હું સર્વજ્ઞ નથી. ભગવાનની વાણી સત્ય છે.” પછી તો પશ્ચાત્તાપનો અગ્નિ તેને દઝાડી ગયો. અને પાછા વળવાની એક તક મળી. આ હતી પ્રભુની આત્મસંશોધનની પદ્ધતિ, તે સમયના બંધન રહિત મોડેવહેલે કાર્યાન્વિત નીવડે છે. ગોશાળકને જરૂરી હતું તેટલું ભગવાને કહ્યું કે જે વડે તે જાગૃત થઈ શક્યો. અંતિમ પળ સુધરી, પરલોક સુધર્યો. કર્યા કર્મ ભોગવશે. ખરી; પણ ભગવાનના શિષ્યત્વથી અંતે મુક્તિ પામશે. આત્મવિરાધના અને જ્ઞાનનો અપલાપ તેને પરિભ્રમણ કરાવશે. છતાં અંતિમ સમયનું સંશોધન સાર્થક નીવડશે. અરે ! સર્પ જેવા પ્રચંડ દૃષ્ટિવિષ સર્પને પણ આત્મ-સંશોધનનો માર્ગ બતાવી દીધો. તિર્યચપણે સર્પ શું સંશોધન કરે ? છતાં તેણે રાફડામાં મુખ નાંખી અદ્ભુત સંશોધન કર્યું. આત્મઅભિમુખ થયેલો તે ગણતરીના દિવસોમાં દેવલોકમાં વિશ્રામ લઈ કાળક્રમે મુક્ત થશે. અને પેલા શૂલપાણિને પણ પતનથી પાછો વાળ્યો. કષ્ટ પોતે સહ્યું. શીખ તો કંઈ ન આપી. પણ તેમની નિર્ભયતા અને સમતાએ યક્ષને આત્મસંશોધનનું શાસ્ત્ર સમજાવી દીધું. અને ચંદનાની સામે બે હાથ પસારીને તેના હસ્તે ભિક્ષા ગ્રહણ કરી શિક્ષા આપી, આત્મસંશોધનના માર્ગે કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, કોઈ દાસ નથી, કોઈ સ્વામી | હિતશિક્ષા જ ૧૫૫ કહownersonsળwwwાકાર કરવાના કારખાનાના વાત તારા મનની -- કારરરરર રરરર રરરરરર મારા રામ રામ રામ કરી Page #167 -------------------------------------------------------------------------- ________________ DAMOSODOROGORONA COMANDANGAN O MASOMOG નથી. ભિક્ષા ગ્રહણ કરી પ્રભુએ ચંદનાને આત્મસંશોધનનું અપૂર્વ માહાભ્ય પ્રદાન કર્યું. અને એ પ્રક્રિયા વડે ચંદનાએ પ્રથમ સાધ્વીપણે સ્થાપિત થઈને, ભગવાનની નિશ્રામાં પૂર્ણતાને પ્રાપ્ત કરી લીધી. ચંદના જેવી ઉત્કટ જિજ્ઞાસા જાગે. પ્રભુને માર્ગે જવા તેના વિયોગે હૃદય રડી ઊઠે, ત્યારે અંતરમાંથી છૂટવાનો ભણકાર થાય. ચંદનાના અશ્રુજળનું માહાત્મ એ છે, કે જગતના જીવો તમે ધન માટે ઝૂરો છો, પણ ધર્મ માટે કેટલા ઝૂરો છો ? જન્મમરણરૂપ સંસારનો ત્રાસ છૂટ્યો છે? આંખ સજળ બની છે કે ક્યારે છૂટું? ધર્મ માટે શું મૂલ્ય ચૂકવ્યું છે ? વિચારજો, ખૂબ વિચારજો. ચંદનાનાં આંસુ તમારામાં મુક્તિની, પ્રભુ પ્રત્યેના સમર્પણની ચાહના પેદા કરી તમારી રાહ નિષ્ફટક કરશે. જ્યાં ઉપાય નથી ત્યાં અનુકંપા જ માનવીય અને વાસ્તવિક ઉપાય છે. એ બિચારો સંગમ, જો ભવ્યગુણના લેખવાળો હોત તો પ્રભુનાં બે અશ્રુબિંદુઓ તેને માટે બોધનો ઘોધ થઈ રહેત, પણ સંગમને આત્મસંશોધનને માર્ગે ચઢાવવાનો કોઈ ઉપાય જ ન હતો. ત્યાં પ્રભુએ તેને બે અશ્રુબિંદુઓ દ્વારા કંઈક સભાન કર્યો. હે જીવ ! કરુણાનો આ સ્રોત કેટલા જીવોને મૌનપણે બોધરૂપે પરિણમ્યો. જે જે અજ્ઞાન જનોએ ભગવાનને તાડન-પીડન કર્યું, તે સૌએ પસ્તાવાથી પાપને ખપાવ્યું. ક્ષમાયાચના વડે કર્મના પ્રવાહને રોક્યો. જો કે ભગવાન તો ક્ષમા કે અક્ષમાના ભાવથી પર હતા. કેવળ કરુણા, સમતા અનુકંપા અને વાત્સલ્ય વડે જગતને જોવાની; પરિસ્થિતિને મૂલવવાની દૃષ્ટિ અનોખી હતી. એ આત્મસંશોધનની રશ્મિઓ હતી, જે અન્યને પ્રકાશિત કરવા સમર્થ હતી. અને શૂળ ભોંકવાવાળો ગોવાળ, જાણે તેને તેનો બદલો આપી દેવા જ તેમણે આ ક્ષેત્ર પસંદ કર્યું હતું ? ભાઈ ! તારી અસહાય પરિસ્થિતિનો એ ત્રિપૃષ્ઠવાસુદેવે કરૂણ અંજામ કર્યો હતો, અને તે કર્મથી મુક્ત કરી દે, અને ગોવાળને તેનું કામ સ્વસ્થતાથી કરવા દીધું. આ હતું પ્રભુના અંતરનું સમત્વ. ૧૫ ૪ હિતશિક્ષા WACANADANGODASDOMOM NAMANSALAM જા જા જા જા જા " સારવાર કરવાની કાર 000000000 Page #168 -------------------------------------------------------------------------- ________________ જગતના જીવોને કેવી શીખ આપી ? ભાઈ ! દૃઢપણે બાંધેલાં કર્મો ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર અને આ જિનેન્દ્રને પણ ભોગવ્યા વગર છૂટકો નથી. પૂર્વે કરેલાં કર્મો જો ભોગવવામાં શોચ થતો હોય તો નવાં કર્મો બાંધતાં વિશેષ શોચ કરજો. કર્મના ઉદયે આત્મશક્તિને જાગૃત રાખજો. ઉપસર્ગો અને પ્રતિકૂળતામાં પણ ભગવાને પોતાના જીવનને જ આત્મસંશોધનનો સંદેશ બનાવ્યો હતો. તેમને માટે કોઈ પ્રસંગ નાનો કે મોટો ન હતો. તેમને માટે પળમાત્ર જાગરણ અને આત્મસંશોધન માટે હતી. સંશોધન સમાપ્ત થતાં ભગવાન પૂર્ણજ્ઞાન વડે પ્રગટ થયા પહેલાં અને પછી તે પ્રભુએ એ આપ્યું તે અમૂલ્ય હતું. રામયુગ હો કે મહાવીરના સમયનો ચોથો આરો હો, દરેક કાળનાં કાળ–પરિબળો અને માનવીય વૃત્તિઓ કાર્યાન્વિત હોય છે. રામના સમયમાં પ્રજાના બ્દોને ન્યાય મળતો હતો, ત્યારે બીજી બાજુ અશ્વમેઘ જેવા યજ્ઞો દ્વારા કે સામ્રાજ્યના વિસ્તાર માટે રાજાઓ વચ્ચે યુદ્ધો પણ થતાં હતાં. મહાવીર પ્રભુના જ અનુયાયી એવા રાજાઓ રાજ્યની રક્ષા કાજે કે અન્ય કારણે યુદ્ધે ચઢતા હતા. તે કાળેય રાજા અને ટંકના ભેદનું સ્થાન પ્રવર્તતું હતું. આ સર્વે હકીકતો એ જણાવે છે કે વિશ્વમાં પ્રકાશ અને અંધકાર સુખ અને દુઃખ, નીતિ અને અનીતિ, ધર્મ અને અધર્મરૂપી દ્વંદ્વો અનાદિનાં છે. છતાં જ્યારે આવા મહામાનવો પોતાની ચેતનાની શુદ્ધિ દ્વારા વિશ્વમાં પ્રકાશને પ્રગટ કરે છે; તે વખતે પાત્રતાવાળા જીવો પોતાના જીવનમાં ચેતનાની શુદ્ધિને પ્રગટ કરી પોતાના જીવનને સાર્થક કરી લે છે. અને તેથી તે કાળનો મહિમા ગવાતો રહ્યો છે. ભવ્યજીવો એવા કાળમાં જન્મને ઝંખે છે, અને પરિભ્રમણથી મુક્ત થવા પ્રેરાય છે. મહામાનવોએ પ્રગટ કરેલો જ્ઞાનપ્રકાશ, ઘણા ઓછા માનવો ઝીલી શક્યા. અને કાળક્રમે તે પ્રકાશ ધર્મરૂપ બની સંપ્રદાયની સીમામાં સ્થાન પામ્યો, ત્યારે અધ્યાત્મ ગૌણ બનતું રહ્યું, સાંપ્રદાયિકતા વૃદ્ધિ પામી. હિતશિક્ષા ૪ ૧૫૭ Page #169 -------------------------------------------------------------------------- ________________ કકકકકકક કકક કકકર - - - SARDAARBORG SAAR SAMOLOSASSASSAMMAMMOGASSONSSOASCARAMANGSAMMA ભગવાન મહાવીરે સંપ્રદાયથી મુક્ત એવો અભિગમ સ્થાપ્યો હતો. તેમાં ઊંચ-નીચ, સ્ત્રી-પુરુષ, શિક્ષિત-અશિક્ષિત, રાજા કે રંકના ભેદ ન હતા. ભગવાનનો ઉપદેશ હતો કે સંપ્રદાયથી મુક્તિ નથી, સંયમથી મુક્તિ છે. સંયમયુક્ત ગૃહસ્થ અને સાધુ બંને શ્રેષ્ઠ છે. સંયમવિહીન ગૃહસ્થ કે ભિક્ષુ બંને નિકૃષ્ટ છે. ભગવાનના સાધનાકાળના મુખ્ય બે અભિગમ હતા. ધ્યાન અને તપ, જે બાહ્યરૂપે જાણવામાં આવતાં હતાં. અંતરંગના અભિગમ વિતરાગતા અને સમતા હતાં. આ કાળમાં તપનું અનુષ્ઠાન વિસ્તરતું જાય છે. તપથી તપવા છતાં માનવના મન, વચન કે કાયા એકેયની શુદ્ધિ ન થાય તો સાધકે વિચારવું કે ભગવાને તપ માટે કેવો અભિગમ બતાવ્યો છે. તપથી શરીર કે મનને સમાધાન કે શુદ્ધિ ન મળે, અને ઇચ્છાઓ કે વાસનાઓનો સંઘર્ષ ચાલ્યા કરે, તો તપ કેવળ નિમિત્ત સાધના થશે; નિત્ય સાધના નહિ બને. નિમિત્ત સાધના નિમિત્ત દૂર થતાં કાચી ઈમારતની જેમ જમીનદોસ્ત થઈ જાય છે. નિત્ય સાધના અર્થાત્ જીવનમય બનેલી સાધના જ શુદ્ધિને સાધ્ય કરે છે. તપસા નિર્જરા એ ભગવાનનો આદેશ છે. જે તપથી કેવળ દમન થાય અને સમાધાન કે શુદ્ધિ ન થાય તો તે તપ નિર્જરારૂપે પરિણામ પામતું નથી, પણ પુણ્યરૂપે પરિણમે છે, પરંતુ તે સોનાની બેડીનું બંધન છે, જે લોભામણું હોય છે અને પરિણામ દુઃખદાયક હોય છે. તેમાં તપનો દોષ નથી, જીવના અજ્ઞાનનો દોષ છે. માનવજન્મમાં થતી તપાદિ આરાધના કર્મક્ષયનું નિમિત્ત ન બને તો પછી અન્ય યોનિમાં કે સ્થાનમાં તેમ થવું વિશેષ કઠિન છે. માટે વિચારવું કે તપાદિ કરવા છતાં માનવ અંતરમાં શૂન્ય જ રહે તો જીવન પવિત્રતા, સમતા કે વૈરાગ્ય જેવા ભાવો વડે પુલકિત બનતું નથી. સાચા અર્થમાં નિર્જરા પણ નથી અને નિર્જરા વગર જીવનું જીવન મોક્ષરૂપે પ્રગટ થતું નથી. ૧૫૮ ૪ હિતશિક્ષા MAGAMO A JOSS Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રભુએ પોતાના સાધના કાળમાં કરેલું તપ સર્વોચ્ચ કોટિનું હતું. તેનું હાર્દ હતું ઇચ્છાને શાંત કરો, સમતામાં રહો. જે પરિસ્થિતિમાં તમારી કસોટી થાય તેનો સમતાથી સ્વીકાર કરો. જો કે આ કાળમાં યથાશક્તિ તપનું આરાધન થતું રહે છે. તેમાં જેટલી નિર્જરા થાય તેટલો તાત્ત્વિક લાભ છે. જે પોતાનું નથી તેને છોડવું એ જ સુખ છે. એથી તે સાધના બને છે. સંતાપ દૂર રહે છે. પરવસ્તુમાંથી પોતાપણાનું સ્વપ્ન જ્યારે તૂટી જાય છે ત્યારે કોઈ પણ પદાર્થ છોડવામાં જીવને કષ્ટ નથી; પણ તેમાં સુખનો અનુભવ મળે છે. અર્થાત્ દુઃખથી સુખ નથી પણ સુખથી સુખ ઉત્પન્ન થાય છે. પછી ભલે કષ્ટથી સુખ મળ્યું કહેવાય. વાસ્તવમાં ભૌતિક સુખની પ્રાપ્તિના ભોગમાં આત્મ વિસ્મૃતિ તે દુ:ખ હોવાથી ભૌતિક સુખપ્રાપ્તિના સમયે જ દુઃખની પ્રાપ્તિ થાય છે, જ્યારે કાયકલેશમાં કાયાની શુદ્ધિનો ભાવ હોવાથી કષ્ટ છતાં સુખ છે. ભાઈ ! એ સુખ શાશ્વત છે. * હિતશિક્ષા ભગવાન પોતાનાં કર્મોનો કોયડો તો ઉકેલી લેતા હતા. વળી અન્ય જીવો પ્રત્યે કરુણાનો સ્રોત વહાવીને તેનો પણ ઉદ્ધાર કરતાં. આવા અહિંસા, અનુકંપા અને અભયના ઉપાસક મહાવીરના આપણે વારસદારો ક્યાં જઈ રહ્યા છીએ ! તેમણે કહ્યું શું અને આપણે કર્યું શું ? તેમણે આપ્યું શું ? અને આપણે લીધું શું ? દયાદાન કરનારા, જીવદયામાં સહાય કરનારા, લક્ષ્મીની મૂર્છા ઘટાડીને સુકૃત્ય તો કરે છે, પણ સાથેસાથે માનવમાનવ પ્રત્યેનો પ્રેમ સીમાબદ્ધ થતો જાય છે. આજે પત્નીપતિના, માતાપુત્રના પિતાપુત્રના સંબંધોમાં પ્રેમનો પ્રવાહ ઓસરતો જાય છે. ગૃહસ્થ જીવનનો ધર્મ પણ ઝાંખો પડતો જાય છે. સંપ અને સંતોષ વીસરાતાં જાય છે. વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલા વડીલો જાણે હવે નકામી વસ્તુ જેવા થઈ ગયા છે. તેમના પ્રત્યે સ્નેહભાવે જોવાનું સંતાનોમાં વીસરાતું જાય હિતશિક્ષા ૪ ૧૫૯ Page #171 -------------------------------------------------------------------------- ________________ . છે. વડીલોમાં જ્ઞાનવૃદ્ધની મર્યાદા આવી ગઈ છે. ભગવાનના અહિંસા, મૈત્રી, પ્રેમ, કરુણા શું કહે છે? સૌને સુખ આપવામાં તમારું સુખ વૃદ્ધિ પામે છે. સ્વાર્થબુદ્ધિ ઘટે સુખ વૃદ્ધિ પામે. આટલું વિચારો. વયે નાનાઓ પ્રત્યે વાત્સલ્ય વડીલો પ્રત્યે આદરભાવ સમવયસ્ક સાથે મૈત્રીભાવ સાધુજનો પ્રત્યે સેવાભાવ પ્રભુ પ્રત્યે ભક્તિભાવ પ્રભુએ જે આપ્યું છે તેને આવા ઉત્તમ ભાવો વડે ઝીલો. માનવજીવનમાં જો આવા ભાવો વિકાસ પામે તો ઉપરના સ્વર્ગની અભિલાષા કરવાની નહિ રહે. સંભવ છે કે મુક્તિનો માર્ગ પણ એવા જ ભાવથી થતી શુદ્ધિથી પ્રાપ્ત થાય. પ્રભુ તેં મને જે આપ્યું છે તેનો બદલો શે વાળું બસ તારી ભક્તિ કરી કરીને મારા મનડાને વાળું. હે ઇન્દ્ર ! સૃષ્ટિ નિયમથી ચાલે છે શક્રેન્દ્ર ભગવાનના દીક્ષાકાળના પ્રારંભમાં ભગવાનની સેવામાં રહેવાની વિનંતી કરી હતી. ત્યારે તેમને ભગવાન પ્રત્યેની અનન્ય ભક્તિએ એમ કરવા પ્રેર્યા હતા. ત્યાર પછી બીજા પ્રસંગે ઇન્દ્રરાજે ભગવાનને વિનંતી કરી હતી, એ દિવસમાં ભગવાનના નિર્વાણની ક્ષણો ગણાતી હતી. તે સમયે શક્રેન્દ્રના જ્ઞાનમાં એક ઘટના પ્રતિબિંબિત થઈ, કે ભગવાનના નિર્વાણ સમયની પળો ભાવિના શાસન માટે અમંગલ છે. તેથી તેઓ વ્યથિત થઈ ગયા. ત્યાં વળી તેમના ચિત્તમાં કંઈક પ્રકાશ પડ્યો કે આ તો ફક્ત એક નિમેષમાત્રના સમય નિર્ગમનની ૧૬૦ ૪ હિતશિક્ષા - - - - Page #172 -------------------------------------------------------------------------- ________________ વાત છે; અને તેમ થવું શક્ય છે. આથી તેમણે ભગવાનને વિનંતી કરી. ‘ભંતે ! આપના નિર્વાણના સમયે ભસ્મગ્રહની ક્રૂર છાયા ઊતરે તેવા ગ્રહોનો યોગ છે. આપના શાસનને અને સંઘને ભવિષ્યમાં ઘણી હાનિ પહોંચશે. તે બે હજાર વર્ષ સુધી રહેશે; પરંતુ જો આપ આપના નિર્વાણનો સમય ફક્ત એક સમય માટે લંબાવી દો તો તેની અસર ઓછી થઈ જાય, સંઘ અને શાસનના ઉત્થાન માટે મારી આ વિનંતીનો સ્વીકાર કરો.'' ભગવાન : ‘‘હે ઇન્દ્ર, સંઘ અને શાસનની સેવાનો તમારો સદ્ભાવ અભિનંદનીય છે. પરંતુ તમે એ સદ્ભાવમાં એક વાત વીસરી ગયા કે કર્મના ઉદય અને બંધનો કાનૂન સર્વને માટે સમાન છે. તેમાં કોઈ ભક્ત ભગવાનનો કે રાજા રંકનો ભેદ નથી. વળી આયુષ્યની મર્યાદા વધારવી કે ઘટાડવી તે પોતાના હાથની વાત નથી. એકવાર આયુષ્યનો જેવો અને જેટલો બંધ પડ્યો હોય તેને સ્વીકારી લેવો જ પડે છે. તેમાં ઇન્દ્ર, ચન્દ્ર નાગેન્દ્ર કે જિનેન્દ્ર કંઈ જ હસ્તક્ષેપ કરી શકતા નથી.’’ ઇન્દ્રની પ્રભુ પ્રત્યે, પ્રભુના શાસન પ્રત્યે અત્યંત સદ્ભાવના હતી. ભગવાનના નિર્વાણ સમયના ખેદે તેમના હૈયાને હલાવી દીધું હતું. તેમાં વળી ભસ્મગ્રહનો ખ્યાલ આવતાં તે વ્યથા વૃદ્ધિ પામી. આથી તેઓ પ્રભુને વીનવી રહ્યા. એક ક્ષણની ભિક્ષા માગી રહ્યા. શક્રેન્દ્ર જેવા શક્તિશાળી આત્મા પણ ભાવિના અમંગલથી દ્રવિત થઈ ગયા. પરંતુ જે બનનાર છે તેને કોઈ ફેરવી શકતું નથી. ભગવાને ઇન્દ્રરાજને તે વાત સમજાવીને જગતના જીવોને એક મહાન શીખ આપી કે, જે કંઈ વિપરીત બને છે તેનો ખેદ ન કરો. પરંતુ કર્મસત્તાથી સ્વતંત્ર થવાય તેવું શુદ્ધ જીવન જીવો. તમે કર્મસત્તામાં ફેરફાર કરી શક્તા નથી. પણ તમારી વૃત્તિ, પ્રવૃત્તિ કે પ્રકૃતિમાં ફેરફાર કરી સાચી સ્વાધીનતા પ્રાપ્ત કરો. જ્યાં સુધી જીવ કર્મથી પ્રભાવિત થાય છે, ત્યાં સુધી કર્મ જડ હોવા હિતશિક્ષા ૪ ૧૬૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ . ::: , , , , , , - - - - - - - - - - - - છતાં ચેતન પર પોતાનો પ્રભાવ જમાવીને જીવને ભટકાવી દે છે. પરંતુ ઉત્તમ જીવો કે જાગૃત જીવો કર્મની સત્તાને અને તેમાંથી ઊઠતા રાગાદિ ભાવોને વશ ન થતાં, તેમને જેમ છે તેમ જાણી લે છે, પોતાના સ્વભાવમાં ટકી રહે છે. તેને કર્મસત્તા નિયમથી છોડી દે છે. કર્મસત્તાથી છૂટેલો જીવ આત્મસત્તા વડે સ્વયં શુદ્ધ અને બુદ્ધ થઈ જાય છે. ગૌતમની વિરહવેદનાની પળોમાં શું બન્યું ? જ છે , અકળ કળા પ્રભુ તાહરી પાર પામું શી રીતે ? ભાવિના ભેદનું ભણવાથી ભાન થતું નથી. એ ભાન થવા માટે જ્ઞાન અમોઘ સાધન છે. જે અતીત, અનાગત અને સાંપ્રત ત્રણે કાળના ભેદ જાણે છે, ઉકેલે છે અને અભેદ એવા આત્મસ્વરૂપને પ્રાપ્ત કરાવે છે. ભગવાને ઇન્દ્રભૂતિને ગૌતમને ગણધર પદે સ્થાપિત કર્યા પછી પોતાના જીવનકાળ દરમ્યાન ગૌતમને અદ્ભત રહસ્યોનું પ્રદાન કર્યું. પ્રશ્નોત્તર દ્વારા પ્રભુના જ્ઞાનપ્રકાશને ગૌતમ જીવનભર ઝીલતા જ રહ્યા. ક્યારેક ભગવાન પ્રત્યે સ્વરૂપ પ્રાપ્તિ માટે પ્રશ્નસૂચક દૃષ્ટિ કરી લેતા ત્યારે ભગવાન પ્રત્યુત્તર વાળતા. “હે ગૌતમ, તમે અમારા જેવું જ સ્વરૂપ પ્રાપ્ત કરવાના છો !' પણ ત્યારે એ રહસ્ય ગુપ્ત હતું. અને ગૌતમ માટે તે ગુપ્ત રહ્યું. નિર્વાણની રાત્રિનો સમય નિક્ટ જાણીને ભગવાને એકાએક ગૌતમને કહ્યું, “ગૌતમ ! નજીકના ગામમાં દેવશર્મા નામે બ્રાહ્મણ છે. તે તમારાથી પ્રતિબોધ પામશે.” ગૌતમને માટે ભગવાનનું વચન એટલે બ્રહ્મવાક્ય. આજ્ઞાંકિત ગૌતમ “ભંતે જેવી આપની આજ્ઞા” કહીને શીઘતાએ દેવશર્મા પ્રત્યે પહોંચી, પ્રતિબોધ પમાડી પાછા વળ્યા. પણ આ શું બન્યું? ભગવાનના નિર્વાણ કલ્યાણકની અંતિમ ક્રિયા કરી, એ માર્ગે જતાં દેવો પાસેથી ગૌતમે સાંભળ્યું કે ભગવાન નિર્વાણ પામ્યા. ૧ ૧૨ ૪ હિતશિક્ષા Page #174 -------------------------------------------------------------------------- ________________ * ગૌતમના ચિત્તમાં રહેલા ભગવાન પ્રત્યેના અનુરાગે તેમના પર વજપાત કર્યો, જ્ઞાની ગૌતમ પણ ભગવાનના વિરહથી વ્યથિત થયા. અરે ! મેં જેની જીવનપર્યત સેવા કરી, અને અંતકાળે, ખરા સમયે મને ફક્ત એક અહોરાત્ર માટે દૂર કરી દીધો, “ભંતે ! હું અજ્ઞાની, પણ આપ જ્ઞાની તો મારી દશા જાણતા હતા કે હું હજી સ્વરૂપ પ્રાપ્ત કરી શક્યો નથી, હવે મારું શું થશે ! શું થશે ! શું થશે !” ગૌતમનાં નયનોમાંથી અશ્રુનો અવિરત પ્રવાહ વહ્યો જતો હતો. “ભગવાન ! હવે આ નિરાધાર તમારો બાળક, કોને હે ભંતે ! કહીને પ્રશ્ન પૂછશે? અને મારા મનનું સમાધાન કોણ કરશે ! પ્રભુ ! તમે આ શું કર્યું !” ભગવાન પ્રત્યે તેમનો રાગ પ્રશસ્ત હતો. અંતે તેઓ શાંત મને વિચારવા લાગ્યા, ભગવાને જે કર્યું હોય તે હિત માટે જ હોય. મેં અજ્ઞાનવશ ભગવાનના આ કાર્ય માટે વિકલ્પ કર્યો. ભગવાન વીતરાગી હતા, તેમના પ્રત્યેનો કરેલો રાગ વીતરાગપણે પરિણમી ગૌતમ સ્વસ્વરૂપને પ્રાપ્ત કરે એવી કરુણા વરસાવી હતી. ભગવાને જે કર્યું તે મારા શ્રેય માટે જ હોય. અને રાત્રે વૈરાગ્યનું સ્વરૂપ ધારણ કર્યું. વૈષથી ડંખેલો સર્પ પણ ભગવાનની કરુણાથી અમૃત પામી ગયો, જ્યારે ગતમે તો પૂનેહથી સર્વભાવ સમર્પણથી ભગવાનને ભજ્યા હતા. એ તે જ ભવમાં મોક્ષ પામે તે નિઃશંક હતું. ગૌતમ ભગવાનના વિયોગના વિરહમાં છતાં પ્રભુવચનને લક્ષમાં રાખી શ્રેણિએ ચડ્યા. અને આત્માને સમભાવમાં રાખી ભગવાને કહેલા પૂર્ણજ્ઞાનને પામ્યા. જ હિતશિક્ષા સામાન્ય રીતે મનુષ્યને વિકલ્પ ઊઠે કે ખરે સમયે અનન્ય ભક્તિયુક્ત એવા ગૌતમને દૂર કર્યા? ભાઈ ! જ્ઞાનીના જ્ઞાનમાં જીવમાત્રની પાત્રતા પ્રમાણે સંકેત ઊપજતા હોય છે. કે કયા જીવનું શ્રેય કેવા પ્રકારે છે. જીવ તને તારા યોગ પ્રમાણે જ્ઞાનીની નિશ્રા મળે ત્યારે તેમના ચીંધેલા માર્ગે ચા જે બુદ્ધિના આધારે વિકલ્પની જાળ ઊભી ન કરતાં આટલું જ શીખજ કે : હિતશિક્ષા # ૧૬૩ wwwwwwwwwwwwwwmAAAM MAwnowwwwwwww DOMOODSA Kedondo ના બાવા ના ની Page #175 -------------------------------------------------------------------------- ________________ ભંતે ! જેવી આપની આજ્ઞા. તું ભલે જ્ઞાનીને ન ઓળખે જ્ઞાની તને ઓળખી લેશે. તારું જીવન ઘણું મર્યાદિત છે. તને કંઈ ઘણો શ્રમ પડે તેવું નથી. કરુણામૂર્તિ ઉપદેશકો તારી ભૂમિકા પ્રમાણે તને શિક્ષા આપવાના છે. તું પૂર્ણપણે સમર્પણભાવે તે ધારણ કરજે. તેમાં તારું શ્રેય છે. હે ભવ્યાત્મા ! તારો પ્રભુ પ્રત્યેનો અવિચળ વિશ્વાસ, નિસ્પૃહ ભક્તિ, આજ્ઞાંકિત પણું, અને અનન્ય સમર્પણતા તારામાં જ રહેલા તારા સુષુપ્ત ચૈતન્યને જાગૃત કરશે. તેમાં રહેલું નિર્મળ ઝરણું પ્રવાહિત થતાં, અસંખ્ય પ્રદેશે, અસંખ્ય વીર્ય, અનંત ગુણો પ્રગટ થઈ જશે. જે તારું સ્વયં શુદ્ધ સ્વરૂપ છે, કે જેને ગૌતમ પામ્યા. ,, મૌનધારી મહાવીરની સર્વતોમુખી પારમેશ્વરી પ્રતિભા ભગવાન મહાવીરના જન્મકાળથી નિર્વાણ સુધીના સર્વ પ્રસંગપટો તેમની સર્વતોમુખી પ્રતિભાને વ્યક્ત કરનારા છે, એટલું જ નિહ પણ જીવમાત્રને હિતકારક, સન્માર્ગપ્રેરક, કલ્યાણપ્રદ અને માર્ગદર્શક છે. પછી ભલે તે બાળક્રીડા હો, ગૃહસ્થચર્યા હો. માતાપિતાની સેવા હો કે, બંધુનો આદર હો, કે મુનિપણું કે જ્ઞાનીપણું હો. ભગવાનનો સહજ સમાનભાવ પણ સબળ કે વિકળ માનવોની મનોવૃત્તિને પરિવર્તિત કરવામાં સામર્થ્યનું પ્રદાન કરે તેવો હતો. ભગવાનની સામે શક્રેન્દ્ર અને સંગમ બંન્ને આવ્યા. શક્રેન્દ્રે ભક્તિ-સ્તુતિ કરી, સંગમે પોતાની વૃત્તિને આધીન ઉપસર્ગ કર્યા. ‘પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિ' ભગવાને ઇન્દ્ર પાસે સંગમની ફરિયાદ ન કરી, અને ઇન્દ્ર ગયા પછી ભગવાને તેમની વંદનાને ફરી યાદ ન કરી. ભગવાનની બંને પ્રત્યે સમાન વૃત્તિ હતી. ભગવાનની સામે ગોશાળક આવ્યો. ગૌતમ આવ્યા. ગોશાળક ૧૬૪ ૪ હિતશિક્ષા Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિએ સ્વચ્છંદી હતો, તેથી તે પ્રમાણે વર્યો, ગૌતમ સુસંસ્કૃતભાવવાળા. હતા. ભગવાનનો બંને પ્રત્યે સમાન વાત્સલ્યભાવ હતો. ભગવાન સામે શૂલપાણિ આવ્યો, શાલિભદ્ર આવ્યા. શૂલપાણિએ ઉપસર્ગ કર્યા. શાલિભદ્ર પ્રભુની આજ્ઞાએ વર્તા, ભગવાને બંને માટે સમાન કરુણા વરસાવી. દીક્ષાકાળમાં રાક્ષસી કટપૂતનાએ ઉપસર્ગ કર્યો, ચંદનબાળાએ પ્રભુને અત્યંત પૂજનીયભાવે નીરખ્યા. ભગવાનનો બંને પ્રત્યે મધ્યસ્થ ભાવ રહ્યો. ઉપસર્ગ કરનાર પ્રત્યે અભાવ નહિ કે કોઈ ફરિયાદ નહિ. ભક્તિ કરનારા મારા માટે પ્રિય છે, માટે તેને કંઈ અધિક આપવું તેવો ભેદ નહિ. હા, ભગવાનની કરુણા, સમતા, કે વાત્સલ્ય વર્ષા જેવાં હતાં, ભેદ વગર વરસે, પણ ભાઈ, જેમ ખેતરની યોગ્ય વ્યવસ્થા કરી હોય, ઉત્તમ બી વાવ્યાં હોય તે પ્રમાણે વર્ષાનાં નીર પરિણમે છે, તેમ જીવની ભૂમિકા પ્રમાણે ભગવાનનું યોગબળ તારી સિદ્ધિમાં નિમિત્ત બને છે. સર્વ જીવો સુખ પામો તેવી ઉત્કૃષ્ટ ભાવનાબળે તો તેઓ તીર્થંકરપણે પ્રગટ થયા હતા, પછી ભેદ કેવો ? સંસારયાત્રા જ ખાડા-ટેકરા, ભરતી-ઓટ, આંધિતૂફાન જેવા સંઘર્ષોથી ભરપૂર છે, રાગ-દ્વેષ, જન્મ-મરણ, હર્ષ-શોક, માન-અપમાન, સુખ-દુ;ખ જેવા કંકો યુક્ત છે, તેમાં રહી જીવ સુખ શોધે તો તે અસંભવિત છે. એ સંઘર્ષો અને કંદોનું સર્જન જીવની મનોવૃત્તિમાંથી પેદા થાય છે, અજ્ઞાનની જાળમાં જકડાયેલા જીવને જીંદગીનું રહસ્ય સમજાતું નથી. ભોગ અને રોગ રહિત, આશા અને અપેક્ષાથી નિરપેક્ષ, લાલસા અને વાસનાથી મુક્ત, ઈચ્છા અને તૃષ્ણાથી વિરક્ત જીવનનો આનંદ હજી જીવના પરિચયમાં આવ્યો નથી. એવું મુક્ત જીવન પામવા ભગવાને જે મૂલ્ય ચુકાવ્યું, જે ઉપસર્ગો સહન કર્યા તેને તું નિત્ય સ્મૃતિપટ પર લાવ, કે ક્યાં ભગવાનના જીવનનો વિક્ટ વનવિહાર અને ક્યાં મારી ક્ષુદ્રતા? તારા જીવનમાં સામાન્ય પ્રતિકૂળતાઓ જે તને ભૂતાવળ જેવી હિતશિક્ષા કર ૧૫ MANSOMWA es કા - Page #177 -------------------------------------------------------------------------- ________________ લાગે છે. તેની સામે ભગવાનની સમતાનો એક અંશમાત્ર તારામાં પરિણમે તો તે ભૂતાવળ ભાગી શકે. અરે ! સંગમે તો હદ જ કરી હતી. કેવા અશુભ કાળે તેને એવી કુમતિ સૂઝી કે હૃદયને કંપાવનારા, સામાન્ય જનની તો કલ્પના પણ કામ ન કરે તેવા ઘોર ઉપસર્ગથી ભગવાનને તેણે છ માસ સુધી પીડાઓ પહોંચાડી, અને ભગવાનની એ જ અડગતા, દેહાતીત દશા. ધ્યાનસ્થ મુદ્રા, અનન્ય, અજોડ, અદ્ભુત, આશ્ચર્યકારક, અકથ્ય, અવસ્થા. સાધકે ભગવાનના એ ઘોર ઉપસર્ગોની ભયાનકતાને યથાર્થપણે જાણે, તે સમયની ભગવાનની અનુપમ સમતાને સન્માને, ભગવાનના અતુલિત બળનો મહિમા જાણે તો સાધનાની દૃઢતા વૃદ્ધિ પામે. ભાઈ આ કળિયુગમાં કંઈ તારાં સતયુગ જેવાં પારખાં થવાનાં નથી. આ કાળનો માનવી શારીરિક કે માનસિકપણે નિર્બળ છે. છતાં માનવજન્મ પામીને તેણે ઉત્તરોત્તર આત્મવિકાસ કરવો હશે તો જે કાળે જે સમયે જેવાં સાધન હોય તે વડે સાધનાની કેડી કંડારતા રહેવાનું છે, અને બળને વિકસાવવાનું છે. પરંતુ સામાન્યપણે ઘડીઘડીમાં નંદવાતું તારું મન, સામાન્યપણે ઉદયમાં આવતી અશુભપળોમાં તું બળહીન બની જાય છે. અશાતાના ઉદયમાં દેહાત્મબુદ્ધિમાં અટવાઈ જાય છે. એકવાર તારી સુષુપ્ત ચેતનાને જાગૃત કર, તે તને મંજિલ સુધી પહોંચાડશે. આ કાળે તારી કસોટી કેવી થવાની? તને કોઈ યક્ષો, કે રાક્ષસો ભેટવાના નથી. કોઈ ઝેરીલા સર્પ સામે તું જવાનો નથી. તારે કદાચિત કોઈનાં કડવાં વેણ સાંભળવામાં આવે, ક્યાંક કોઈથી અપમાનિત થાય, ક્યારેક ભાવતા ભોજન કે ઇચ્છિત વસ્તુ ન મળે ત્યારે, ઈષ્ટનો વિયોગ થતો, અનિષ્ટનો યોગ થાય ત્યારે જાણે તારે માથે આભ તૂટી પડ્યું હોય તેવો તું આકુળ થઈ જાય છે. આ સર્વથી વિશેષ ભયંકરતા તો જીવની આંતરિક વિષમતાની છે. ૧૬ જ હિતશિક્ષા wy વાવવાભાવાવરાવવા જણાવવામાહાના હાવભાવ nicoodooooooooooooooooooooooooooooooooooooooo Page #178 -------------------------------------------------------------------------- ________________ UVO કરે કાળજાને કતલ પીડા કામની બિહામણી, એ વિષયમાં બની અંધ હું વિટંબણા પામ્યો ઘણી. ક્રોધાદિ કષાયો જેવા શલ્યો ડંખે, પંચેન્દ્રિયના વિષયોનું કાતિલ ઝેર, આહારાદિ સંજ્ઞાઓનું ચક્ર, જીવને નિરંતર સંતાપ આપે છે. અને ભાઈ ! તારે તો મોક્ષના શિખરે પહોંચવાનું છે. આવી ક્ષુદ્રતામાં અટકી ન જ પરંતુ ભગવાનની અતુલિત સમતામાંથી માત્ર એક અંશ પામી, તેમની કરુણાને પાત્ર બની જીવનપંથને ઉજાળી દે. વીતરાગનું શાસન પામીને સ્વાધીન સુખની પ્રાપ્તિ કરી લે. તેમની જીવનકથાનું અમૂલ્ય અમૃત ઝીલવાની જિજ્ઞાસાને જાગૃત કર. ભગવાન મહાવીર કોઈ ઐતિહાસિક પાત્ર નથી કે કેવળ ભૂતકાળ જ બની રહે. એ તો સર્વતોમુખી પારમેશ્વરી વ્યક્તિત્વ છે. જ્યારે તેમની કથાનું શ્રવણ કરો ત્યારે તે વર્તમાનની જ કથા બને છે. તેથી તેમનો પરિચય પામી ભૂતકાળમાં જીવો તરી ગયા. વર્તમાનમાં તરવાનો પ્રયાસ કરે છે. અને ભવિષ્યમાં તરવાનું પ્રયોજન કરશે. ભગવાન મહાવીર કોઈ એક વ્યક્તિપણે નથી. તેઓ તો સમષ્ટિ માટેનો ચૈતન્યનો જ્યોતિપુંજ હતા. તેમનો, તેમના નામનો તેમની કથાનો, તેમના પ્રસંગનો. તેમના માર્ગનો જે સ્પર્શ કરશે તેની પોતાની જ્યોતિ પ્રગટ થશે. દીવે દીવો પ્રગટે તેવું એ સત્ છે. તીર્થકરનું ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ એ કલ્યાણકો મનાય છે. કારણ કે તે પ્રસંગો અંધકારમાં પ્રકાશને પ્રગટ કરનારા છે. દેવો અને માનવોને સૌને ઉપકારક છે. કારણ કે તેમના જીવનની પવિત્રતાને સ્પર્શીને ઉત્પન્ન થયેલા પુણ્યાતિશયોની એ ફલશ્રુતિ છે. છતાં...છતાં.. જિનેન્દ્રો પણ પૂર્વસંચિત કર્મના ઉદયને સમભાવે ભોગવીને છૂટ્યા છે. તેવા રહસ્યનો સ્વીકાર કરી લે અને અશુભયોગે ઉદયમાં આવતી વિષમતાના કડવા ઘૂંટડાને ગળી જજે. અને શુભયોગના ઉદયમાં તન, મન, ધન, અને સર્વ સાધનનો ઉપયોગ કરજે, અંતમાં પરમાર્થે વળજે. | હિતશિક્ષા થી ૧૬૭ ક Page #179 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધત્વ પ્રાપ્ત કરનારા સર્વ જીવો એક કાળે સંસારનું પરિભ્રમણ પામ્યા હતા, પણ ચેતનાના જાગરણની ભૂમિકાને ગ્રહણ કરી, વિષય અને કષાયનો સુભટની જેમ પરિહાર કરી, સંજ્ઞાનાં બળોને છિન્નભિન્ન કરી, ઉપસર્ગોને જ કેવળજ્ઞાનનું નિમિત્ત માની, પંથ વિકટ છતાં અંતરના ઉલ્લાસથી ઉલંઘી ગયા. રે માનવ ! તારે તો કરુણાસાગર, જગતવત્સલ, જગબાંધવ એવા ભગવાને પ્રકાશિત કરેલા માર્ગે, માર્ગની કેડીએ ચાલ્યા જવાનું છે, જે માર્ગે ગૌતમ ચાલ્યા, આનંદ ચાલ્યા અને પછી તો સુદર્શન, ચંદના, સુલસા અને રાજા, મહારાજા, પ્રજા સૌ ચાલ્યા. પ્રભુના માર્ગે ચાલવું એટલે પ્રભુવચન પ્રમાણ – આણાએ ઘમ્મો આણાએ તવો” ભગવાને દર્શાવેલો ધર્મ એટલે સ્વરૂપધર્મ, જે ગૌતમસ્વામીએ આરાધ્યો, શ્રેણિકે આરાધ્યો. મેઘકુમાર, નંદિષેણ, પછી પરંપરાએ મહાત્માઓએ આરાધ્યો તે ઘર્મનાં વ્યવહારિક વિવિઘ સાઘનો દર્શાવ્યાં છે. તેમાં મુખ્યપણે અહિંસા, સંયમ અને તપ છે. ધમ્મો મંગલ મુક્કિમ્ અહિંસા, સંજમો, તવો દેવો વિ ત નમું સંતિ, જલ્સ ધમ્મો સયા મણો. આશ્રવનિરોધ તે અહિંસા છે સંવર ધારણ તે સંયમ છે તપસા નિર્જરા તે તપ છે. ધન્ય છે ભગવાન તમારા શાસનને, ધન્ય છે તમારા અભિગમને, ધન્ય છે તમારી સર્વતોમુખી પારમેશ્વરી પ્રતિભાને. પગે ચ સુરેન્દ્ર ચ, કૌશિકે પાદ સંસ્કૃશિ, નિર્વિશેષ મનસ્કાય, શ્રી વીર સ્વામિને નમઃ સુરેન્દ્રો તમારા ચરણે પડે, કે સર્પ તમારા પગને ડંખ મારે તમારી મનોવૃત્તિમાં કોઈ ભેદ નથી. તેવા વીર સ્વામીને નમું છું. ૧૬૮ : હિતશિક્ષા Page #180 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમુક્તિ મહાવીરનું પ્રદાન ભગવાન મહાવીરના જીવનમાં તપ અને ધ્યાનની અપૂર્વતા હતી. તેમાં પણ ધ્યાનની ઉચ્ચતમ વિશિષ્ટતા હતી કે જે માત્ર આત્માને આત્માપણે જાણવાનો ઉપાય છે. અનાદિ કાળથી જીવ જન્મ દ્વારા ઔદારિક આદિ શરીર ધારણ કરતો આવ્યો છે. મૃત્યુ દ્વારા તેનો ત્યાગ કરતો આવ્યો છે, પરંતુ સૂક્ષ્મ એવા કર્મણ શરીરનો સંબંધ એક ક્ષણ માટે પણ છૂટ્યો નથી. તેનો સંબંધ છૂટ્યા વગર જીવનો મોક્ષ સંભવિત નથી, તે સંબંધ તોડવા તપ અને ધ્યાન ઉત્તમ સાધન છે, તપ કરતાં પણ ધ્યાન અભ્યતર સાધન છે, શુદ્ધધ્યાન મુક્તિમાર્ગનું આખરી સાધન છે. ધ્યાન દ્વારા જીવનની ચેતના જાગરણની અવસ્થામાં ટકે છે. ત્યારે ઉપયોગની દોડ શમે છે, ધ્યાન સમયે – બહાર દોડતી – અન્ય પદાર્થોમાં રમતી ચેતના પાછી વળે છે. માનવજીવનમાં ધનધાન્ય, પરિવારનાં અનેક મૃગજળ સાથે ચેતના એકત્વ કરી લે છે. તે ધ્યાનકાળે ધનથી, પરિવારથી, માનથી, કલેશથી, ચોરેચૌટે, અન્યત્ર જ્યાં તે રોકાઈ છે ત્યાંથી પાછી વળી, શુદ્ધ ચેતનામાં સમાય છે. તે શુદ્ધધ્યાન છે. જ્યાં સાધક, મુક્તિનો અનુભવ કરે છે. ભગવાન મહાવીરે ધ્યાન દ્વારા એ બોધનું પ્રદાન કર્યું છે. જન્મોત્રીમાંથી નીકળતો પ્રવાહ પ્રારંભમાં શુદ્ધ હોય છે, તે કોઈ ગામને સીમાડે ધૂળ સાથે મળીને મલિન થયો હોય છે, તેમ શુદ્ધ આત્મદ્રવ્યના પ્રદેશ પ્રદેશથી નીકળેલો જ્ઞાનપ્રવાહ ઉદયકર્મ સાથે, પરપદાર્થોની મૂછ સાથે ભળીને મલિન થાય છે, એ જ્ઞાનપ્રવાહરૂપ ઉપયોગને અન્ય ભાવથી પાછો વાળવો, જ્ઞાતાભાવે ટકવા દેવો તે ધ્યાનબળથી સંભવિત છે. જે ભગવાન મહાવીરની શીખ છે. ભગવાન મહાવીરે પૂર્વભવમાં વાવેલું મુક્તિબીજ કોઈ ભૂલ કે ભવિતવ્યતાના કારણે ઊખડી ગયું, પરંતુ જીવમાં એકવાર એ બીજને હિતશિક્ષા છે. ૧૬૯ Page #181 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - ધારણ કરવાની પ્રક્રિયા બની જાય પછી, તેનું લક્ષણ એ છે કે પુનઃ તે પ્રસ્થાપિત થવાનું. તેવી ભૂમિકા પુનઃ તૈયાર થવામાં ભલે કાળક્ષેપ થતો હોય પરંતુ, સમ્યકત્વરૂપી બીજનું લક્ષણ જીવને શોધી લેવાનું છે. આથી બાવીસમા ભવમાં વિમલકુમારમાં ઉત્તમ ગુણોનો વિકાસ થયો તેણે તેમને સત્યશોધક માનવજન્મનું પ્રદાન કર્યું. અને નંદનમુનિના જન્મમાં મુક્તિનો અભિગમ નિશ્ચિત થઈ ચૂક્યો, તે પૂર્ણપણે વિકાસ પામવા મહાવીર તરીકે પ્રગટ થયા. જેણે પૂર્ણ સત્યની શોધ કરી સૃષ્ટિના ખૂણે ખૂણે તે મંત્રની ઘોષણા કરી કે : હે જીવો ! તમે ચલ્યા આવો, આત્માનું સુખ આત્માની સમશ્રેણિમાં રહ્યું છે. તમે તેને ક્યાં શોધો છો, તે તે સૌ મૃગજળ સમાન છે. પરમ સત્ય શોધવામાં કોઈ કષ્ટ કષ્ટ નથી, ઉપસર્ગ ઉપસર્ગ નથી ત્યાં દુઃખ દુઃખ નથી, સુખ સુખ નથી, એ સત્યની ભૂમિ પર તો કેવળ સહજતા છે, અભેદતા છે. પરિભ્રમણની સમાપ્તિ છે. અનાદિકાળનું પરલક્ષી સુખદુ:ખનું સ્વપ્ન એવી જાગૃત અવસ્થાથી તૂટે છે, ત્યારે પેલું સૂક્ષ્મકાર્પણ શરીર પણ છૂટતું જાય છે. આખરે જીવની ચેતના એટલી નિર્મળ બને છે કે કર્મો તેને છોડી દે છે અને જીવ સ્વયં અસલ સ્વરૂપે – કેવળજ્ઞાન સ્વરૂપે પ્રગટ થાય છે. ભગવાન મહાવીરના ધ્યાનનો માર્ગ જ જીવને પૂર્ણ સ્વરૂપ સુધી લઈ જાય છે. આજે એ ધ્યાનની ચાવીઓ લુપ્ત થતી જાય છે, ભલે એવી માન્યતા ચાલી કે આ કાળમાં ધ્યાન ન હોય, પણ શાસ્ત્રો પોકારીને કહે છે કે ભાઈ ! એક પળ પણ ધ્યાન વગરનો જીવ છેજ નહિ. આર્ત અને રૌદ્રધ્યાન સંજ્ઞાબળે, સંસ્કારબલે અવિરત ગતિએ જીવમાં ચાલ્યું આવે છે. તેના સાતત્યને તોડવા માનવજન્મમાં જીવને શુભયોગ મળ્યા છે, ત્યારે પ્રમાદવશ એ સાધન પ્રત્યે જીવો અનાદર કરે છે. આ કાળમાં પણ જીવો ચોથાથી સાતમા ગુણસ્થાનકે પહોંચી શકતા હોય તો આર્તધ્યાનને તોડવાનું ધર્મધ્યાન પણ સાધી શકે. બાહ્ય આડબરો અને લોકમેળાની ગૌણતા કરી, જો અધિકારી ગીતાર્થજનો લોકસમૂહને ન ૧૭૦ ૪ હિતશિક્ષા - કાજ કરવા www 9 - Page #182 -------------------------------------------------------------------------- ________________ જ આ માર્ગે વાળે તો, પંચમકાળમાં હજી વીતરાગનું શાસન પ્રવર્તે છે. જ્યાં સન્માર્ગને પામવાના સાધનો અને વિધાનો દેશકાળ પ્રમાણે હોવા છતાં શાસ્ત્રમાં ગુપ્ત થઈને પડ્યાં છે, તેને મોકળાં કરે, પોતે તેવા માર્ગને આરાધે જીવોને તે માર્ગ દર્શાવે તો મહાવીરના શાસનની અનુપમ સેવા કરવાનો નિર્દોષ સુયશ પ્રાપ્ત થાય. યોગ્ય જીવો આ કાળમાં પણ સત્યગવેષક બની સન્માર્ગની કેડીએ ચડી જાય. ક્વચિત એવા આરાધક જીવોની સંભાવના આ કાળમાં છે, તેને વિશદ્ અને વિસ્તૃત કરવાનો હમણાં શુભયોગ પ્રવર્તે છે. સામાન્યપણે છેલ્લા થોડા સમયથી ધર્મક્ષેત્રે કંઈક જાગરણ જણાય છે. તેને જો આવો અભિગમ આપવામાં આવે તો આરાધક જીવો સત્યને પ્રાપ્ત કરી ભવસમાપ્તિનો લાભ પ્રાપ્ત કરી શકે. ભગવાન મહાવીરની દીક્ષાચર્યામાં તપ અને ધ્યાન એ રથનાં બે પૈડાં જેવાં હતાં. અર્થાત્ અભેદપણે બંનેનો અભિગમ ચેતનાની ધરી પર સહઅસ્તિત્વ ધરાવતો હતો. ભગવાનનું તપ એ આહાર સંજ્ઞાને અને સંસ્કારને નષ્ટ કરવાવાળું હતું. ધ્યાન એ કાર્મણશરીરને નષ્ટ કરવાવાળું હતું. જો કે સર્વ સાધકોને માટે જેને પૂર્ણતા પ્રાપ્ત કરવી છે તેને માટે મોક્ષનો માર્ગ એ એક જ પ્રકારે સાધ્ય છે. સાધના ભેદાભેદ છે, તેમાં સંસ્કાર પ્રમાણે વિવિધતા ભલે હોય, પરંતુ સાધ્યનું આખરી સાધન એક જ છે અને તે શુદ્ધધ્યાન – ઉપયોગ છે. જૈનનદર્શનમાં તપની પણ વિશિષ્ટતા છે. બાહ્ય-અભ્યતર બે પ્રકારનાં તપ કહ્યાં છે. તપસા નિર્જરા એ અદ્વિતીય સિદ્ધાંત છે. બાહ્યતા એ અત્યંતર તપની વાડ સમાન રક્ષક છે. તપની સહજતા જેને પ્રાપ્ત થઈ છે, જેને શરીરની વાસનાનો અને આહારનો સંસ્કાર છૂટી જાય છે તેને બાહ્ય કે અભ્યતરનો ભેદ નથી. પણ જેની દશા હજી ભેદવાળી છે તેને બાહ્ય તપ જરૂરી હોવા છતાં, તે પુણ્ય સુધી પહોંચાડે છે, અત્યંતર તપનો એકે એક પ્રકાર પૂર્ણતાનું નિમિત્ત બને છે અર્થાત્ કર્મક્ષય કરવા માટેનું કારણ છે. તેમાં ધ્યાન સર્વોત્કૃષ્ટ સાધન છે. જે ધ્યાનયોગી હિતશિક્ષા જ ૧૭૧ અલગ નનનનન ર મનનનનનનન નનનન ઇક રાહતના સમાનતાના માત seee eee eeee monsoon see 9 noonsooooooooooooooooooooooથવા વટવા વિજય વાજાવાળા કરી Page #183 -------------------------------------------------------------------------- ________________ VARANAMAN મહાવીરે પ્રયોગાત્મક કરીને દર્શાવ્યું છે. ભગવાનની શક્તિ અમર્યાદિત હતી, પરંતુ તેમના માર્ગે ચાલવાનો યથાશવન પ્રયાસ કરવો તે આ શાસન પામેલા સાધકોનું કર્તવ્ય છે. આ પંચમકાળમાં બાહ્ય તપની વૃદ્ધિ થતી જણાય છે. ભગવાનને પણ આપણે બાહ્યતપથી ઓળખવાનો વિશેષ પ્રયાસ કર્યો છે. અને તેમની ધ્યાન દશાનો પરિચય પ્રતિમાજીને આસનસ્થ કરીને ભક્તિ-પૂજા જેટલો સીમિત રાખ્યો છે. આપણા સાધકપણામાં જેટલું તપનું મહાભ્ય છે તેટલું ધર્મ ધ્યાનનું કે આર્ત આદિ ધ્યાનની સુધારણાનું માન્યું નથી. શાસ્ત્રકારોએ પોતાના અનુભવથી ધર્મધ્યાનના અનેક પ્રકાર કહ્યા છે. તેના અધિકારી જ્ઞાની કે મુનિજનો છે, પરંતુ આપણે એ વાત ભૂલી ન જઈએ કે જ્ઞાનનું પ્રાગટ્ય ધ્યાન વગર સહજ બનતું નથી. અને ધ્યાન જ્ઞાન વગર હોતું નથી. આત્મજ્ઞાન અને ધ્યાન યુગલ સમાં છે. તેનાથી શુદ્ધ ચારિત્રનું નિર્માણ થાય છે. જ્ઞાન, ધ્યાન, અને ચારિત્રનો સંગમ જેના ઉપયોગમાં આવિર્ભાવ પામે છે તે જીવ મુક્ત થાય છે. “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર તે ભાવે શુભભાવના, એ ઉતરે ભવપાર” વળી અતિચારમાં સાધુ-શ્રાવક સૌ બોલે છે. કે આર્તધ્યાન, રૌદ્રધ્યાન ધ્યાયા, ધર્મધ્યાન શુક્લધ્યાન બાયા નહિ. એ શું ફક્ત કલ્પના છે ? ‘ના’ શાસ્ત્ર રચનાના અધ્યાત્મ વિધાનો કાલ્પનિક નથી, પણ અનુભવાત્મક છે. આ કાળે શુક્લધ્યાનનો વિચ્છેદ છે, પરંતુ તેના મહિમાને જાણો, તેને પામવાની ભાવના કરો. ધર્મધ્યાન ઉપલબ્ધ છે તેને ધારણ કરવાનો પ્રારંભ કરો. ભગવાન મહાવીરે ધ્યાનનો અભિગમ આદરીને અલ્પઆહારી બન્યા અને અનિદ્રાને સાધ્ય કરી, તેમના તપનો મહિમા ઘણો પ્રગટ થયો પણ ધ્યાન વિષે કંઈ જ જાણવા ન મળ્યું, કારણ કે ધ્યાન એ અંતરંગ દશા છે, તેનું વર્ણન શક્ય નથી છતાં શાસ્ત્રકારોએ ધ્યાનને, ધ્યાનના અવલંબનને શબ્દાકાર આપ્યો છે. યોગ્ય શાસ્ત્ર, ધ્યાનવિચાર, ૧૭૨ ૪ હિતશિક્ષા ....... ... . . Page #184 -------------------------------------------------------------------------- ________________ C ARAMANMARASSO સતત જેવા શાસ્ત્રોમાં ધ્યાનનાં ગૂઢ રહસ્યો ગર્ભિત છે, તેને સાધના દ્વારા કે સાધન દ્વારા સાધકો સુધી પહોંચાડવાં જોઈએ. ધ્યાન અનેક પ્રકારનાં છે, સાધકોની પોતાની ભૂમિકા પ્રમાણે તે દ્વારા અધ્યાત્મવિકાસ કરી શકે છે. હાલ ધ્યાનને ધ્યાનરૂપે, ઉપયોગની એકાગ્રતા માટે ચિંતનરૂપે કે શુદ્ધિરૂપે ન લેતાં લગભગ ક્રિયાત્મક સ્વરૂપ આપવામાં આવ્યું છે. આથી ધ્યાનયોગી મહાવીરની ધ્યાનદશાને આપણે જાણી ન શક્યા. ભગવાન ચાલતા, ઊઠતા, ઊભા રહેતા ત્યારે તેઓ આત્માકારપણે રહેતા. જેમની મનોવૃત્તિ કેવળ શુદ્ધ આત્મપરિણામે રહેતી એ કારણથી તેઓ મોક્ષ પ્રત્યે અતિ વેગથી જતા હતા. સંસારભાવનું સ્વપ્ન તૂટ્યા વગર આત્મધ્યાનની દશા બનતી નથી. પણ સાધકે એમ વિચારવું કે ધર્મધ્યાન વગર સંસારભાવનું સ્વપ્ન અકબંધ રહે છે, તૂટતું નથી. આર્ત-રૌદ્રધ્યાનથી છૂટી ધર્મધ્યાનમાં પ્રવેશની કડી શુભધ્યાન છે. જેને આપણે જપ કે કાયોત્સર્ગ કહીએ છીએ, કે કોઈ શુદ્ધ અવલંબનનું ચિંતન કહીએ છીએ. વાસ્તવમાં જો તેવા અનુષ્ઠાનમાં ઉપયોગ ઠરતો જ ન હોય, ક્રિયા થતી રહે અને ઉપયોગ તો દોડતો જ રહે તો તે ધર્મક્રિયા હોવા છતાં ધ્યાન તો અશુભ જ રહ્યું. ભાઈમોક્ષ પામવામાં ક્રિયાના ગુણાંક જ્ઞાન અર્થાત્ શુદ્ધ ઉપયોગ સાથે હોય તો મળે છે. ઉપયોગમાં અશુભધારા હોય ને ક્રિયા શુભ હોય તો સાધ્ય સિદ્ધ થતું નથી. ઉપયોગને નિરાવરણ બનાવવા જપ, અને અનુષ્ઠાન છે. જેનો ઉપયોગ નિરાવરણ તેનું જ્ઞાન અને ચારિત્ર નિર્મલ બને છે. માટે ધ્યાનયોગી એવા મહાવીરે મૌન રહીને ધ્યાન દ્વારા જગતને કર્મનો કોયડો ઉકેલવાનો અનુપમ બોધ આપ્યો. મૌન રહો, સંયમ સાધો, જીવનને સહજ બનાવો, અને ધ્યાનને – ઉપયોગને ચેતનામાં ઠરવા દો, ઔષધની સાથે પથ્ય જરૂરી છે, તેમ ઉત્તમ ધ્યાન માટે મૌન, સંયમ એકાંત, જીવનની નિર્દોષતા, અહિંસા, પ્રેમ આદિ જેવાં તત્ત્વો પથ્થરૂપ છે, જીવ એમાં કાયર બને છે, એટલે હિતશિક્ષા જ ૧૭૩ NAMAMANAMANSARDEGRADADOSBARDGARSAS હતા કરતા ના MARMARAMI માતા મહાત તન મન - રાજકજ Page #185 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની ધ્યાનદશા કળવામાં આવતી નથી. ધ્યાનયોગી મહાવીરનું આ રહસ્ય શાસ્ત્રોમાં સીમિત કરવા જેવું નથી, પરંતુ જીવનમાં આદરવા જેવું છે. કાળના ક્ષેપ કે વિક્ષેપની ગૂંચ પાડવા જેવી નથી ઉકેલવા જેવી છે. તેને માટે ગીતાર્થજનો પુરાણાં શાસ્ત્રોમાંથી સંશોધન કરી આ રહસ્યને ખોલશે, તો કાળઝાળ જેવા દુષમકાળમાં જીવોને આધ્યાત્મિક, બૌદ્ધિક એમ અનેક પ્રકારના લાભ થતાં માનવજન્મના સાફલ્યની ચાવી મળી રહેશે. ધ્યાનયોગી મહાવીરના ધ્યાનયોગનું મહામૂલું તત્ત્વ સાધકો પામશે અને કૃતાર્થ થશે. જો ભગવાન મહાવીરનું તપ ચંદનબાળાના અમથી, પાર્શ્વનાથના પોષદશમના અમથી અને ઋષભદેવના વરસીતપથી એ બાહ્યતપ સાધકોએ સાધ્ય કર્યું, તો સત્યાગવેષક બનીને ભગવાન મહાવીરના ધ્યાનમાર્ગની અતિ અલ્પ પણ આરાધના થવી સંભવિત છે. જેના બળે જીવ સમીપ મુક્તિગામી થઈ કૃતકૃત્ય બની શકે. મહાયોગી ભગવાનના ધ્યાન અંગે અહોભાવ કરી શકીએ. અહોરાત્રિ, દિવસો સુધી એ યોગીએ ધ્યાનની ચરમસીમાને સ્પર્શી, પૂર્ણ સત્યને સાધ્ય કર્યું હતું. એ કલ્પના પણ જીવને આનંદ આપે છે કે ભગવાન મહાવીર કોઈ પદાર્થના કણેકણની સૂક્ષ્મતાને સ્પર્શવા અનિમેષ નજરે ધ્યાન કરતા, આપણે છબસ્થ જીવો એવા ધ્યાનીનું પણ જો ધ્યાન કરીએ, તેમના નયનોમાંથી ઝરતી કરુણાને નિહાળીએ, તેમની પ્રસન્ન મુખમુદ્રાનું ધ્યાન કરીએ તો એવા શુભભાવ વડે મનની શુદ્ધિ થવી સંભવિત છે. ભલે તે ધ્યાન માટે આપણે પદસ્થ કે રૂપસ્થ ધ્યાનનું અવલંબન લેવું પડે પણ તેમ કરવાથી ધ્યાન શું છે તે આત્મસાત્ થાય RAMANMAANMAAAMAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA ભગવાન મહાવીરના ધ્યાનને આપણે કેવી રીતે કળી શકીએ ? કોઈવાર વીતરાગની પ્રતિમાનાં ચક્ષુ અર્ધખુલ્લાં હોય છે. તે એવો બોધ આપે છે કે ભગવાનનું ધ્યાન અંતર-સંશોધનનું હતું. જે અનુક્રમે અત્યંત સ્થિરતા પામીને શુક્લધ્યાનરૂપે પ્રગટ થયું. ભગવાન મહાવીર ૧૭૪ જ હિતશિક્ષા નવા વરરાજા ન Page #186 -------------------------------------------------------------------------- ________________ આદિ સર્વ જ્ઞાનીજનોએ આત્માનું લક્ષણ ઉપયોગ કર્યું છે. ઉપયોગ વગર આત્મા હોય નહિ. ઉપયોગની કે ચિત્તની એકાગ્રતાને ધ્યાન કહ્યું છે. જો આત્મા ઉપયોગ વગરનો નથી, તો ધ્યાન વગરનો પણ નથી. મહત્ત્વનું એ છે કે જીવનું ધ્યાન કેવા પ્રકારનું છે ? શિકારી નિશાન તાકે છે, કોઈ ધન ભેગું કરવાનું સતત ધ્યાન કરે છે. કોઈ સ્ત્રી મેળવવાનું, કોઈ પુત્રાદિ મેળવવાનું, ઈષ્ટની પ્રાપ્તિનું, અનિષ્ટથી મુક્તિનું એમ સંસારી જીવ અનેક પ્રકારનાં ધ્યાન કરે છે તે દુર્થાન છે. નાદિનો ભોગ પણ નહિ અને ત્યાગ પણ નહિ એવી સમસ્થિતિ તે ધર્મધ્યાન છે. ચિત્તની એકાગ્રતા થવા માટે અનેકવિધ ઉપાયો દર્શાવ્યા છે. ૐનું પ્રતીક, સ્થિર દીવાની જ્યોત, દેવગુરુની પ્રતિમા, નવકારમંત્ર, ધ્વનિમંત્ર, ચક્રોમાં ઉપયોગની સ્થિરતા, નાસાગ્રેધ્યાન, આ સર્વ પ્રકારો ઉપયોગને, કે મનને ખીલે બાંધવાના ઉપાયો છે. પરાવલંબી હોવા છતાં એક ભૂમિકા છે. આંખો પૂરી બંધ કરો, થોડા સમયમાં નિદ્રા ઘેરી લે છે. આંખો ખુલ્લી રાખો અનેક પદાર્થોને પકડશે. એટલે ભગવાન નાસાગ્રેધ્યાન કરતા. આંખ અર્ધખૂલી, ચાર આંગળ ભૂમિ દેખાય તેટલી, આથી નિદ્રાનો અંતરાય નહિ અને ચંચળતાનો બાધ નહિ, જેથી ચિત્ત નાસાગ્રે એકાગ્ર બને છે. આ પ્રમાણે કોઈ પણ ચક્રમાં ઉપયોગને જોડવાથી ચિત્ત એકાગ્ર બને છે. જાગરણની અવસ્થામાં ભગવાન ધ્યાન કરતા. આંખો પૂરી બંધ રહેતી ત્યારે, જગતના શેય પદાર્થો સાથેનો સંબંધ, વિકલ્પો, સર્વાશે શમી જતા. ખુલ્લી આંખે ધ્યાન કરીને ભગવાન અભુત ત્રાટક કરીને ઉપયોગની સ્થિરતાને અત્યંત ઘેરી બનાવતા અને સત્યની રશ્મિઓ પ્રગટ થતી. પ્રીતિ અનંતી પરથકી જે તોડે હો તે જોડે એહ. પરપદાર્થોનું એકત્વ જીવને તેની નિરંતર સ્મૃતિ કરાવે છે. જેની મૃતિ નિરંતર ટકે છે તે ધ્યાન છે, એનો અર્થ એ થયો કે બહારથી ચિત્તને હઠાવી લેવું જેથી તેની સ્મૃતિ છૂટી જાય. તે પછી ઉપયોગને | હિતશિક્ષા જ ૧૭૫ weets સાયકલનકાર કરતા કરતા Awesomeone કરવાના હતા કા જ GOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO Page #187 -------------------------------------------------------------------------- ________________ કોઈ સ્થાન જોઈએ છે. ઉપયોગને ટકાવવા માટેના ઉપાયોમાં ધ્વનિ કે શ્વાસ જેવાં અવલંબન પણ આપ્યાં છે, ધ્વનિ પેદા કરવો પડે છે. શ્વાસ સ્વૈચ્છિક ક્રિયા છે તે નિરંતર ચાલે છે, મનને તેની સાથે જોડી રાખો. એકાંતમાં એનો અભ્યાસ કરો, મનને શાંત થવાનું ગમી જશે, તે શાંત થઈ જશે. વળી વળીને શ્વાસ પર આવીને રોકાશે, અને સમગ્ર સૃષ્ટિની દોડ શમી જતાં ચિત્ત શાંત થતું જશે. ચિત્તની આવી સ્વસ્થ દશા સમાધિપૂર્ણ છે. જીવ અનેક પ્રકારના અપધ્યાનમાં ગૂંચાઈ ગયેલો છે તેથી મનને કોઈ એક ખૂટે બંધાવું પરવડતું નથી. જરા કોઈ અવલંબનમાં ટકશે કે પાછો છટકશે જ. એટલે એક ક્ષણ પણ આત્મભાવમાં ટકવું તે મહાભગીરથકાર્ય થઈ પડ્યું છે. ભાઈ ! તને જે શુદ્ધ સાધન કે નિર્દોષ સાધન અનુકૂળ આવે તેને ગ્રહણ કરે, પરંતુ શુક્લધ્યાનના સેતુરૂપ ધર્મધ્યાનને આરાધી લે. ધર્મધ્યાનની આરાધના પહેલાં તારી મતિને શુદ્ધ રાખવી પડશે. વ્યવહાર નિર્દોષ જોઈએ. આહારવિહાર નિયમિત જોઈશે. કષાયવિષયોની મંદતા જોઈશે. બાહ્ય વિસ્તારનો સંક્ષેપ કરવો પડશે. ભગવાન મહાવીરના જીવનપ્રસંગોને મૂલવવાનો આપણને અધિકાર નથી, પરંતુ તેમાંથી આપણને યોગ્ય હિતશિક્ષા મળે, તેમની સર્વતોમુખી પ્રતિભાની અનુમોદના કરવા તથા ભગવાન પ્રત્યેના ભક્તિભાવને વ્યક્ત કરવાના ધ્યાનરૂપ મનોરથને અત્રે આલેખ્યો છે. ભગવાનના તપ, ધ્યાન કે ગુણોનું શક્રેશ પણ પૂર્ણ વર્ણન કે કથન કરવા સમર્થ નથી તો આપણું શું ગજું? માત્ર પ્રભુના ચરણકમળમાં પુસ્તકનું લેખન તેમની જ કૃપાથી પુષ્પરૂપે ધર્યું છે. ભગવાન મહાવીરના જીવનપ્રસંગો આલેખતા જીવને અતિ પ્રસન્નતાનું અમૃત મળ્યું છે. તે માટે અહોભાગ્ય માનું છું. ઇતિ શિવમ્ ૧૭ ૪ હિતશિક્ષા Page #188 -------------------------------------------------------------------------- ________________ 323