________________
- ભવ દશમો :
અગ્નિભૂતિ બ્રાહ્મણ ઈશાન દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયો.
ભવ અગિયારમો : સનતકુમાર દેવલોકમાં સન્તકુમાર દેવલોકમાં દેવપણે ઉપન્ન થયા.
eeeeeeeee
ક: ભવ બારમો :
માનવજન્મ દેવલોકમાંથી આવી ભવ બારમાં ભારદ્વાજ નામે વિપ્ર. તાપસપણું
જ ભવ તેરમો :
દેવલોક ભવ તેરમાં માહેંદ્ર કલ્પમાં દેવ થયો. ભવ ચૌદમો :
સ્થાવર નામે બ્રાહ્મણ ભવ ચૌદમાં સ્થાવર નામે બ્રાહ્મણ. ભવ પંદરમો :
બ્રહ્મદેવલોકમાં ભવ પંદરમાં બ્રહ્મદેવલોકમાં જન્મ્યો.
આમ મનુષ્યપણે અને દેવપણે ઉત્પન્ન થઈ પંદર ભવ સુધીનું ચક્ર કપાતું રહ્યું. * હિતશિક્ષા :
દેવલોકના સુખ પછી અજ્ઞાનવશ જીવ ઘરતી પરના જંતુ જેવા અનેક જન્મો ધારણ કરી અકામ નિર્જરા કરતો પુષ્પયોગે માનવજન્મ પામે છે. માનવજન્મ મેળવતાં પહેલાં કેટલું મૂલ્ય ચૂકવવું પડે છે. તે સમજાય તેવું છે.
હિતશિક્ષા ૨૧
new windownershwan
20000
આ બાજ નજર ના કાકા ન જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org