Page #1
--------------------------------------------------------------------------
________________
भट्ट मोक्ष मूलर कृत ધર્મની ઉત્પત્તિ તથા વૃદ્ધિવિષનાં ભાષણ
ગુજરાતીમાં
ભાષાન્તરક બેહરામજી મેરવાનજી મશગાથી
તથા
નવરે મરછ બેદછના.
સુધારવધારી પ્રસિદ્ધક બહેરામજી મેરવાનજી મલબારી
મુ બ છે: ફોર્ટ પ્રિન્ટિંગ પ્રેસ, ના ૧ લો, માપલા બિલવિંગ.
મુંબઈ : સન ૧૮૮૧ સંવત ૧૮૩૮.
[ સવાધિકાર રાધીન રાખ્યા છે.]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
PROFESSOR MAX MÜLLER'S HIBBERT LECTURES
ON THE ORIGIN AND GROWTH
OP RELIGION.
TRANSLATED INTO GUJARATI
BY
BEHRAMJI M. MALABARI
AND
NAVROJI M. MOBEDJINA.
EDITED AND PUBLISHED, WITH SUPPLEMENTARY CHAPTERS.
BY
BEHRAMJI M. MALABARI.
Bombay: PRINTED AT THE “FORT PRINTING PRESS."
1881, All Rights Reserved.j
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
મહારાજાધિરાજ મહારાજ જામશ્રી વિભાજી,
* સંસ્થાન નવાનગરના અધિપતિ. શ્રી કાઠિયાવાડના મારા પ્રવાસમાં આપ મહારાજ તરફથી મારે બહુ ઉત્તેજક સત્કાર થયો હતો. મહાવિદ્ધાનું
મોક્ષમૂલરભનાં આ અનુપમ ભાષણનું ભાષાન્તર કરવાને ઉદેશ પણ મને પહેલાં આપનાજ સંસ્થાનમાં થશે હત; અને એ શુભ કાર્ય ઉપાડી લેવાની આપે અપેક્ષા દર્શાવી હતી–એ સઘળાંનું આ સમયે સ્મરણ થાય છે. એવા ગ્રંથ વાંચવા-વંચાવવાને આપને પહેલાંથી નિયમ છે. આપના પૂજય માતુશ્રીના વિગ અને એવાં બીજા કારણથી આ અભ્યાસ હાલ આપને અનુકૂળ લાગે એમ છે.
માટે આ લધુ ગ્રંથ આપને અર્પણ કર્યો છે તેને અંગીકાર કરી આપ મહારાજ સેવકનું પ્રજને પાવન કરશે
ઈશ્વર આપના મનનું સમાધાન કર; આપની દાવે આશા સફળ કરે; અને વિજયી વિકરિયાના સામરાજયને પ્રતાપે અને સુજ્ઞ મંત્રી સમાજના આગ્રહથી પ્રજાની સંપત્તિને વિસ્તાર વધતો રહે !
આપનો આજ્ઞાતિ
પ્રસિદ્ધકર્તા.
મુંબઈ, ૧૮૮૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
HIS HIGHNESS
VIBHAJEE, JAM SAHIB OF NAWANAGAR.
MAY IT PLEASE YOUR HIGHNESS,
I received a most encouraging welcome from your Highness during my travels in Kattywar. It was in your Highness's territory that the idea first suggested itself to me of translating these incomparable Lectures of Professor Max Müller. I am now reminded of this and of your Highness's desire to see the work taken in hand. Your Highness is accustomed to read such works and to have them read. Such studies are likely to prove congenial to your Highness just now owing to separation from your venerable Mother and such other causes.
Therefore, I beg your Highness to sanctify my labours by accepting this little work dedicated to you. May God restore you to peace and realise your generous expectations ! May the extent of your people's prosperity be ever increasing under the protection of the universal sway of the QueenEmpress and the endeavours of an enlightened ministry.
THE PUBLISHER.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
ત્રણ વરસની વાત ઉપર મેં મારા ઈગરેજી પુસ્તકની કેટલીક પ્રત લંડનવાળી પાપકારી બાઈ, મિસ મેનીંગની મારફતે ત્યાંના થોડાક પ્રમુખ પુરૂષોઉપર મોકલી, તેમાં એક મહાવિદ્વાન માનસ મઅલરઉપર. એ નાનો ભેટ મોકલવાને મારે કાંઈ કારણ સરખું નહોતું અને તેનો સ્વીકાર કરવાને તેમને અવકાશ હેય એમ પણ નહોતું. તે પણ ઘણાખરા સદગૃહસતરફથી થોડાક સપ્તવારિયાંમાં ઉત્તર ફરીવળ્યા. એ સઘળા પત્રોમાં માસ મઅલરના શુભ ઉપદેશથી મને બહુ જ સંતોષ થયો, અને તે ઉપર આજ સુધી હું અમલ કરતો આવ્યો છું –“આપણે ઈગરેજીમાં ગદ્ય લખિયે કે પવ; પણ એટલું તો કદી ભુલવું નહિ કે આપણું દેશની ઉત્તમ સેવા કરવી હોય તો તેના સારતમ વિચારો દર્શાવવાથી જ કરાશે.” ગુરૂના ઉપદેશનું એ તાત્પર્ય. ઉપલા પત્રો જોડે કેટલાક વિદ્વાને એ મારે માટે પોતાનાં પુસ્તકો મિકથા–તેમાં પ્રતાપી ઉલ્યમ ગ્લાડસ્તનના નિબંધ, અર્લ આફ શાફત્સબરીનાં ભાષણ, અને વિશેષે કરી માસ મઅલરનાં હિબર્તિ લેકચર્સ, ઉપયોગી લાગ્યાં. આ તેજસ્વી ભાષણાવિષે મેં ઘણીવાર સાંભળ્યું હતું. એ ભાષણે કેવાં હશે તેની જાણે મને કાંઈક સહજ કપના થઈ હતી. વાંચ્યાથી તો હું ધારતો તે કરતાં પણ વધારે ચિત્તવેધક લાગ્યાં. માકસ મઅલરના ઘણુ મત મારા અનુકૂળ સમભાવને હરી લે તેવા–મહાપ્રતાપી આર્યપ્રજાવિષે એમના Bઢ વિચાર, સકલગુણ સંસ્કૃત વિષે એમના સુભાષિત અભિપ્રાય, એ પ્રજા તથા એ ભાષાના અનેક પરાક્રમવિષે એમના આનંદમિશ્રિત આવ્યર્યના ઉભરા, એ સધળાંનું સ્મરણ થતાંજ મારું મન લીન થઈ ગયું. એવા મહાભારત વિષય આ જગવિષે થોડા જ સમજવા; અને એવા વિષયનું વિવરણ કરનાર મહાપુરૂષ પણ થોડાજ. દુનિયામાં વિદ્વાને તો બહુ પડયા છે. આપણું ભરતખંડમાએ તેમની સંખ્યા કાંઈ છેડી નથી. યુરપના વિદ્વાનોની તો ગણનાએ કેમ થઈ શકે છે તેમની વિદ્વત્તાના મહતવને કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
હિચી શકે તેમના કુશળ આગ્રહની આપણામાં તે અટકળ કરવાની પણુશક્તિ ન મળે. પણ આ સઘળી વિજ્ઞાન સંચયમાં ઘણું કરી ઈશ્વરી અંશની ખૂટ રહી જાય છે. માર્કસ મઅલરની બુદ્ધિ તેના વિસ્તારથી કે તેના ગાંભીર્યથી તો એટલીબધી પ્રદીપ્ત થયેલી ન કહેવાય, પણ તેમાં જે જીવંત દેવત છે તેથી કરી. સઘળા વિદ્વાન જૈવિક જ્ઞાનના ભંડારો તે ખરા. પણ માકસ મઅલર ભટ્ટ તે જેવા અખૂટ ભંડારી તેવા અખટ દાતા પણ છે. તેઓ પોતે સમજી શકે છે એટલું જ નહિ, પણ બીજાને સમજાવી શકે છે. એ વિરલ ગુણ એમની બુદ્ધિનું પરિબળ છે.
ખા વિશ્વના અદ્રશ્ય પણ સર્વદર્શી આત્મા–તેનું જ્ઞાન મનુષ્ય આત્માને કેમ મળ્યું, એ સિદ્ધાંત જે બુદ્ધિને સફળ થશે તેમાં મનુષ્ય કરતાં કાંઈક અધિક દેવત હોવું જોઈએ.
એવા એવા તરંગ, માર્કસ મઅલરનું પુસ્તક વાંચતાં, મારા મનમાં ઉછળવા લાગ્યા. ઉપકારના આવેશમાં કર્તાને એક પત્ર લખી પુછયું, કે તમારાં ભાષણો, જેની યુરપમાં એટલી બધી પ્રશંસા થઈ, તે મજસરખા અભ્યાસી કદાપી ડાં ઘણાં સમજી શકે; પણ જે લાખો આર્યપુ પરભાપાને અભ્યાસ આદરતાજ નથી તેમને તે એ ભાષણો અગમ્ય શાસ્ત્ર જેવાં જ કે ૧ કેએ પ્રેમયુકત ઉત્તર વાળતાં જણાવ્યું – “એ ભાષણ
ચતાં મારા ઈગ્રેજી તાજનકરતાં તમારા સ્વદેશી વાંચનાર તે વિષે શું કહેશે તેના વિચારમાં હું વધારે હતો” “એનું સંસ્કૃતમાં ભાષાાર થયેલું જેવાને મને બહુ અભિલાષા છે.” મેં મારા મિત્રમંડળમાં એ વાત ચચી જઈ; પણ કેઈએ બીડું ઝડપ્યું નહિ. ત્યારે મેં ફરી પુછયું–“સંસ્કૃત તો માફ કરશે, પણું હાલ ગુજરાતીમાં હોય તો કેમ?” “એ પણ ઠીક છે; તમારાં કામવિષે મને અત્યંત કાળજી રહેશે. મને આશા છે કે તમને સઘળી રીતે આશ્રય મળશે. મને ભરોસે છે કે સરકાર પણ તમને સહાય કરશે.” ઈત્યાદી લખી, કર્તાએ સત્વર તેમ કરવાના અને સર્વોધિકાર આપ્યા. એમની આતુરતાથી ઉમંગ પામી મેં પણ મારા મનમાં માંડ વાળી કે તનમનધન આપી આ કામ પાર પાડવું. ગુજરાતી તો કરવું, પણ ગમે એમ કરી સંસકૃત ભાષાન્તરની એ પેરવી કરવી ; એમ વિચારતાં મરાઠી, બંગાળી, હિંદી અને તામીલ ભાષાન્તર વિશે પણ લાભ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
આ સધળું મારા સરખા વિવાર્થીને એક સાહસ જેવું કામ પણ નિજમન વિચાર કરો કે આ અલ્પ આયુષને એક ભાગ આવા શુભ કાર્યને અપૅણકરવાસમાન પુણ્ય, જીવડા, કશું નથી. હાલ તે મનની આશા મનમાં રાખી ગુજરાતી ભાષાન્તરની ગોઠવણપાછળ મ. માટી ખટ અવકાશ અને જ્ઞાનની હતી. આથી કેટલીક વારસ્તો બહુ મુઝવણ થઈ. આરંભમાં જ કામ ઘણું વિકટ લાગ્યું. લેખણ લઈ બેસવા ગમે નહિ. એ કયારે થઈ રહેશે એવા ભયભિત વિકલ્પ થવા લાગ્યા. ફરી વિચાર કરતાં એ કામ કોઈ બીજાને સાંપવા ઈચ્છા થઈ–દામ આપી ભાષાતર કરાવી, પછી છપાવી પ્રસિદ્ધ કરવું. પણ એવડી સંપતિ કોની પાસેના સારે ભાગ્યે એ વાત મારા મિત્ર, ભાઈ નવરોજજી ચેરછ માબેદછનાને કરી. તેઓએ ધીરજ મળે એવા માર્ગ દેખાડયા. બંને મળી ની કર્યું કે ભાષાન્તર કરી કોઈ માસિક પાનિયામાં છપાવવાં–પછી પિસાની જોગવાઈ થાય તે પુસ્તકારે પ્રસિદ્ધ કરવાં. ભાઈ નવરેજ પહેલાં બે ભાષણ લઈ બેઠા. હવે માસિક ચોપાનિયાની બાળ કરવા નિકળ્યા. એમાં કાંઈ ઊજન જેવું ખાયું નહિ. એક મિત્રે સર્વથી મટી આશા એ આપી કે તમારા ભાષાન્તરમાંથી પ્રસન વડતા છુટા છવાયા ઉતારા છાપતા જઈશું. આ વાત અમારે મળે કેમ ઉતરે? હવે તે મજ માત્રને શરણે જવું એમ નિશ્ચય કર્યો. મુંબઈની પ્રજા એવાં કામ પાછળ ઝાઝી ખેતી નથી; તોપણ એને પોતાને અભિમાન હતું કે જે પ્રજાએ પારસરખાના ને આશ્રય આપ્યો હતો, તેઓ માકસ મઅલરના આ પ્રધાન પુસ્તકને અનાદર કરશે નહિ. એમ ધારી પહેલાં એ વાત કેટલાક સુજ્ઞ ઈગ્રેજ મિત્રોને કહી. મિ. ભારતિન ઊડ, મિ. ઉઅસવર્થ, મિ. બંડ, મિકેન્ડી, મિમિકનાટન, મિ. ગિબ્સ, આદિ વિદ્વજનોએ એ કામ ઉપાડી લેવાની ભલામણ કરી. ઘન્ય અમારા પારસી અને હિંદુ બંધુઓને કે થોડા જ માસમાં સિાની રેલમછેલ થઈ ગઈ. છપામણું બંધામણ તે સહજનિકળી આવ્યું. હવે જીવમાં જીવ આવ્યા, અને ઉમંગથી કામ આવ્યુ. ,
પણ થોડી જ વારમાં શાસ્ત્રીબાવાના ભવ્ય વિચાર આપણી ગરીબડો ગુજરાતીમાં ઉતારતાં ત્રાહિ ત્રાહિ પિકારવી પડી. બંને ભાષાન્તરકર્સ સરખા વિદ્વાન ! ઘણીવાર કર્તાના વિચાર તેન તેજસ્વી વાણીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
લીધે સમજી જાયે; પણ અનુભવવિના ગુજરાતીમાં એવા વિચારને યોગ્ય આારે આપી દર્શાવવાની શક્તિ જ કયાંથી? વાણીની એવડી પ્રસાદી જ નહિ. પિતે સમજિયે; પણ વાંચનાર–સાધારણ બુદ્ધિને વાંચનાર– એકજ વાર વાંચી સમજે એવી ભાષા દ્વારા આ વિચારે દોરવા એ બહુજ કઠિણ થઈ પડયું. અકેક વાઉપર બને અને ત્રણ ત્રણ કલાક વાંકાવળી વિમાસણ કરવી પડી. શબ્દકોશમાં જોઈએ તો વારંવાર ભુલા પડિયે ! શબ્દના અર્થ આપવાને બદલે તેમાં તે ઘણીવાર અનર્થ કરેલા માલમ પડે. એક શબ્દને માટે લખે – એક જાતનું ફુલ છે; બીજા માટે એવું એક ફળ આવે છે. ત્રીજા માટે અરધા ગજનો નકામો ખુલાસો. ઘણાખરા શબ્દ શિયા મળેજ નહિ ! હવે કેમ કરવું પણ આ પીડા ટળી નહિ એટલામાં બીજી આવી ઊભી રહી. ભાષાન્તર કરતાં શાસ્ત્રનું જ્ઞાન જઇએ-ધર્મશાસ્ત્ર અને ભાષાશાસ્ત્ર બંનેનું. અમારે તે બજ જેડે આદિ વર. આ સમયે મારા પરમ મિત્ર મનસુખરામ સૂર્યરામ મરણ થયું. આ સુજ્ઞ વેદાન્તી અમારા શ્રમના છેલા આશ્રમ થયા. અહિયાં અમારા મનનું સમાધાન થયું. પુસ્તકને વિષય મનસુખરામભાઈના મનમાં તે રમી રહેલા. તોપણ ઘણી ઘણી વાતે એમને બહુ પજળ્યા છે. અમારા શિષ્યગુરૂભાવને લાભ લઈ દિવસે તેમજ રાત્રિ સમ, બેસતાં ઉઠતાં જેમ ફાવ્યું તેમ, એ ક્ષાંત સ્નેહીને પકડયા. ચાર ભાષણ ઉલ્લાવતાં મનસુખરામભાઈને ચાસઠવાર પકડયા હશે. આ વાત લક્ષમાં લેતાં, પુસ્તકના ઘણાખરા ગુણ ભાઈ મનસુખરામને પ્રતાપે સમજવા; ષ સઘળા અમારા. થોડી સૂચનાસાર અમારા વિદ્વાન્ મિત્ર રારા. કાશીનાથ ત્રિયંબક તીલગ, તથા રા. રા. મણિલાલ નભુલાલ દ્રિવેદી ને આભારી છિએ; તેમજ મૂળગ્રંથકર્તાએ પણ કૃપા કરી ઘણુક શબ્દ વિશે ખુલાસા કર્યા છે તે માટે તેમનો આ અવસરે માનસહિત ઉપકાર માનિયે છિયે.
- પુસ્તક વાંચી જતાં, તેમાં બહુ દૂષણ રહી ગયાં છે એવું સ્પષ્ટ દીસે છે. એના કારણોમાં મુખ્ય એકે એ કામનો પાયો ચાર હાથે રચાય છે; અને તેને પૂર્ણ કરતાં, ચાર શું, પણ આઠ, કે સોળ હાથ કહે તો ચાલે. આ જ કારણથી એકાકારતા (uniformity) પણ બરાબર સચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
વાઈ નથી. જેણીમાં પણ કાંઈક અશુદ્ધિ કે વિચિત્રતા લાગશે. જેમ માનસ-એ શબ્દને મનુષ્યને બને તેટલો થોડે અપભ્રંશ કરવા હિતુ હતા. કેટલીક વાર ભાષા સાધારણ પારસીથી વાંચી શકાય એમ કરવા જતાં, અને ગુજરાતી છાપાકળાની સામગ્રી હજ સંપૂર્ણ નહિ હોવાથી, પણ દુષણો દેખાશે. એ સઘળાં કરતાં ભાષા–બનતાંસુધી સરળ અને એકજ વાર વાંચવે સમજાય એવી કરવાના સધળા યત્ન છતાં કેટલીકવાર કઠિણ અને કઠોર લાગશે, પણ એ સઘળાં દૂષણે દર્શાવતાં કારીગરને ઠપકે આપતા પહેલાં પરીક્ષક કારીગરના સાધનને ધ્યાનમાં લેશે તે સારૂં. મારે પોતાને મન સર્વથી મોટું દૂષણ તે એ કે ભાષા અ-ગુજરાતી લાગે. એમ ન થાય તેની યોગ્ય સંભાળ તે લીધી છે; પરીક્ષક જેશે કે એમાંના ઘણાખરા દોષ કેવળ અનિવાર્ય છે. ખરૂં છે કે કોઈ વિદ્વાનને હાથે આ કામ વધારે સારું થાત, પણ તેવા કઈ શોધ્યા મળ્યા નહિ. અને મળતે તો તે અમારા જેવો આગૃહ અને અમારા જેવો અલ્લલ્લાહ તે ભાગ્યે જ વાપરો. અમારે તો એ પ્રિય કર્મ (labour of ore) હતું-ભાતી લખનારને તેવું ન હોય.
ભાષા કઠિણ લાગે તો વાંચનાર જેશે કે ધર્મ અને શાસ્ત્રને લગતી ભાષા એથી બહુ સરળ નહિ થવાની. જે વિચારને માટે ગુજરાતીમાં શબ્દજ ન મળે તેને માટે સંસ્કૃત માતાકને ગયા વિના છૂટકો જ નહિ. અને કેટલીકવાર તો અનાર્ય વિચારને માટે નવાજ શબ્દનો ઉપયોગ કરવો પડે છે. પુસ્તક અને એમ કરી વાંચવા યોગ્ય કરતાં આખું વરસ વહિ ગયું; અકેક પાના ઉપર અઠવાડિયાં વીતી ગયાં; અકેક શબ્દને માટે વિાન મિત્રોને વિનવવા પડયા. માસ મઅલરબાવાના કામપાછળ રતનું પાણી કરવું પડયું છે.
માસ મઅલર તે, રાસ્ત ગાતારના સુજ્ઞ અને રસિક તંત્રીના કહેવા પ્રમાણે, રાષિજેવા છે. ખરે ! આપણું અવતારવિષેને જે માટે ભેદ છે તેને એમની-વીત્ર દષ્ટિયે જાણે વીંધી નાખે છે. એમના વિચાર દેવદત્ત લાગે છે, પછી તેમાં સત્ય કેટલું છે તે તે પ્રત્યેક પરીક્ષકે મારે જવાનું છે. કેટલાક મહાવિદ્વાને એમના વિચાર સ્વીકારતા નથીજ. તે પણ એમનો વાણું પ્રાસાદિક છે એ વાત તે એમના શત્રુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
પણ ના પાડી શકતા નથી. એમના વચનામૃતને કાંઈક મસાદ આર્ય પ્રજાને પ્રાપ્ત થાય એ મારો મૂળ હેતુ. આ વિષયમાં કર્તાની બુદ્ધિતા તેજસ્વી જેવી છે : ભાષાન્તર કર્તાની શકિત ઝાંખા દિવાસમાન છે. વાણીના વિસ્તારમાં કરૂં તે વિશાળ સાગરસરખા છે: ભાષાન્તરક એક નાના ફૂપજેવા છે. માસ મઅલરના વિચાર અને તેની વાણીને ગુજરાતીમાં ઉતારવાં એ તે મહાસાગરના અપાર વિસ્તારને એક સાંકડી ખાડીમાં વહી જવા સરખું છે. આ કામ એક પ્રકારનું મિથ્યાભિમાન છે--અને જે તે પ્રજાને કશા ઉપગમાં 4 આવે તો મારા સાહસ માટે મને શાસન થયું કહેવાશે. આ પ્રયત્ન મારે મન જાણે એક - ષિરાય પોતાના વિચાર એક બાળકને મેહે પ્રકટ કરતા હોય એવો છે.
ગમે તેમ હ–આ યાનથી મેં તે કાંઈ પૂણ્યપ્રાપ્તિ કરી હોય એમ મને અભિમાન આવે છે. આ લધુ ગ્રંથ, અને એની પાછળ જે સંસ્કૃત, મરેઠી, હિંદી અને તામીલ ભાષાન્તરો મારા હસ્તક બહાર પડશે, એ મારે મન એક પ્રકારનું સર્મપણ છે. મનુષ્ય માત્રને કાંઈ લોભ તે છે જ; મારા લાભ માત્ર આ એક છે. જે આ ભાષાતરથી કઈ ચિત્તભ્રમ આજનને સંસારના સંતાપવએ કાંઈક શાંતિ મળશે તેના પ્રતાપી પૂવજના પકમનું તેને કાંઈ સ્મરણ થશે અને આ બાહ્ય, વિશ્વાત્માનું અવલોકન કરતાં તેના અંતરાત્માને તે સમજી શકશે–છે, પરમાત્મા જે સર્વોત્તમ સત છે, જે અનાદિ, અનંત, અમર છે, જેની આંખના પલકારામાં આ વિશ્વને સઘળે વિસ્તાર કથાપી રહ્યા છે–તે પરમાનંદ પરમાત્માને પિછાનવાનું જે આ અ૮૫ યત્નથી મારા કેઇ આર્યબંને સાધન મળશે અને તમારા મૂળ હેતુ પ્રમાણે) જે અનુપમ આજરમને મનુષ્ય ઈતિહાસના ચમકારામાંના મુખ્ય બે, આર્યધર્મ અને આર્યભાષા, એ બંનેને પોતાનું આખું આયુષ અર્પણ કર્યું છે, તે મહાપ્રતાપી મુનિ માઇસ મઅલરના અનુભવનો કાંઈક સ્પર્શ મારા સ્વદેશી ભાઈઓને થશેતે મારા પવિત્ર આશયને હું પહેઓ એમ માનીશ.
બેહેરામજી મેરવાનજી મલબારી, તા. ૩૧ મી વસેમ્બર ૧૮૮૧. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
( ૭ ) ધર્મ.
ધર્મ (Religion) એટલે શું? કોઈ પણ વિષયસંબંધી વાહ ચલાવતાં પહેલાં, તે વિષય તેમજ તે વાદના સંબંધમાં જે જે પરિભાષા (Terms) વાપરવામાં આવે તેના અર્થ બંને પક્ષે સ્વીકારવાઈએ. આ તે અવશ્ય છે. ત્યારે હવે ધર્મ એટલે શું ? ધર્મ શબ્દની વ્યુત્પત્તિ તપાસતાં, તેનો મૂળ અર્થ, જે કોઈનું ધારણ–ઉધાર કરે તે પડતાં ને ટેકો આપે છે. ધર્મને માટે ઈગરેજીમાં Religion શબ્દ છે, તે લાતીન Religio, Religere, એટલે બાંધવું, એકઠું કરવું, વિચારવું, મનન કરવું, ઈત્યાદી ઉપરથી નિકળે છે. ધર્મ (Religion)ના એ મૂળ અર્થ થયા. પણ એ અર્થને આજે એ શબ્દની વ્યાખ્યા સાથે ભળીનાખવા એ તો કાળદોષ કહે. વાય. કોઈપણ શબ્દ ઘણીવાર પોતાને મળઅર્થે ૨હેતા નથી. જેમ મનુષ્યમંડળમાં સુધારા વધારા (પછી કહે કુધારા બિગાડા) નો સ્વાભાવિક પ્રવાહ છે, તેમજ શબ્દમંડળમાં પણ જાણવું. તે પણ ધર્મ એટલે પહેલાં ધરનાર, અને પછી પડતાંને હાથ આપનાર એ બેવચ્ચે કાંઈ અગમ્ય ભેદ નથી. એથી પણ વધારે સમજી શકાય તે ભેદ Religionના હાલના અર્થમાં અને Religere=વિચારવું, એમાં છે. ધારવું,વિચારવું, મનન કરવું, અને માનવું, એ સઘળા એકજ માનસિક ક્રિયાના જુદા જુદા પ્રવાહ છે. ધારવું એ એક નાનક ખુણામાં વહેલું નાળું હતું. વિચારવું એ એક ઉધરતી નદી થઈ. મનન કરવું અને માનવું એ બંને નદીના વધતા જતા વિસ્તાર; તેઓએ આગળવધતાં સાગર અને મહાસાગરનાં રૂપ લીધાં. પણ એ મહાસાગરનું મૂળ જુવો તો પેલું નાનકડું ખુણે હતું નાળું. આ ક્રિયાને વિદ્વાનો પ્રસારણ (Development) કે પ્રકાશન (Evolution) કહે છે. એને પરિણામ એવું બહુ-અર્થી નામ આપે છે. ધર્મ શબ્દના મૂળઅર્થ તરફ નજર કર્યા પછી, હવે ધર્મ એ હાલ શું દર્શાવે છે તેનો વિચાર કરવો યોગ્ય છે. ધર્મ જેવા અગાધ ભેદના ભંડારવિષે સઘળા મનુષ્ય એકજ વિચાર કરે, એ તો બને જ નહિ. તે પણ જેઓ પિતાની બુદ્ધિ અને વિદત્તાએ આપણાં માનને યોગ્ય થયા છે તેમાંના થોડાક એવિષે શું ધારે છે તે જણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
વાથી આપણે હેતુ કાંઈક સફળ થશે. ત્યારે એક દર લેતાં, ધર્મ એટલે શ્રદ્ધા (એકીન) પૂજા, નીતિ, આનંદ પ્રદર્શન (Extatic vision) આશા કિંવા ભય, તર્ક (ગુમાન), અજ્ઞાત (Unknown) ને ઓળખવા માટે માણસને જે તણું થાય છે તે. આ બધા, અને એથી એ બહુવધારે ધર્મના અર્થ છે, અને તેમાં કેઈપણ બે કાંઈક અથાંતર છેજ. કેટલીક પ્રજામાં ધર્મ જેવો કોઈ શબ્દજ નથી, તે પણ તે પ્રજા પેલા અજ્ઞાતનો પુજા તે કરે છેજ. જાન સ્તુઅર્ટ મિલ કહેતો કે દેવ અને ઈશ્વર એ બધાએ ફેકટના ફાંફાં છે તે પણ એ બુદ્ધિનો બળિ એક સ્ત્રીને દેવી બનાવી તેની છોક પૂજા કરતે! એને મને શ્રેષ્ઠ મનુષ્ય તેજ પૂજાને પાત્ર; દેવદેવતા જેવું તો કશુંએ નહિ; ઈશ્વરલીધર એ સહુ નામના ! તો પણ કેમ કહેવાય કે જાન સ્તુર્તિ મિલ ધર્મ નહિમાનતો આપણે જણિયે છિયે કે એને પણ એક ધર્મ હતો જ. એ પણ ધર્મ નહિતો શું ? બ્રાહ્મણે દેવને માને છે; બુદ્ધધર્મ દેવને અનાદર કરે છે. શું તેઉપરથી બુદ્ધકને ધર્મ નથી એમ કહેવાય? ખરું જોતાં, ધર્મવિનાને તો કરાડમાં એકપણ મનુષ્ય નહિ હશે. શ્રેષ્ઠ બુદ્ધિથી પ્રદીપ્ત થયેલ અને શાસ્ત્ર માત્રમાં નિપૂણ એવો પુરૂષ જે અનંત શક્તિનું મનન કરે છે, તે ધર્મ, તેમજ એક બુદ્ધિહીણ અને અભણ જંગલી, જેની સ્થિતિ વાનરથી ચઢતી નથી, તે જે પથ્થરના કકડાની પૂજા કરે છે, તે પણ ધર્મજ છે.
કાન નામને જર્મન અર્થશાસ્ત્રી કહે છે કે ધર્મ એટલે માત્ર નીતિ; જે મનુષ્ય પિતાના આચારવ્યવહારને ઈધરાજ્ઞા કરી સમજે છે તે ધર્મ માને છે. (આ મત આપણા ઘણાખરા પારસી સુધારાવાળાને બેસતા આવે છે.)
વળી ફિરતે નામને બીજે વિદ્વાન એથી વિરૂદ્ધ મત આપે છે. તે કહે છે કે ધર્મ છે તે કોઈ વ્યવહારિક કામ માટે નથી; શુદ્ધ સુનીતિ એ આપણા અર્થ માટે બસ છે; બાકી ધર્મ એ તો અજ્ઞાની કિંવા બિગડી ગયેલા પ્રજામંડળને છાજે. (આ વાત આપણું હાલના વૈષ્ણવ બંધુઓને ગળે ઉતરશે નહિ). કિર્તા કહે છે કે ધર્મ એટલે જ્ઞાન વિદાંતિયો, જય બેલે !) આ બે વિદ્વાનો માંજ મતભેદતા ખાસા પડી ચુક્યા. ત્યારે હવે ખરે કેણી કાન્ત કે ફિત? કર્તા કહે છે બંને ખરા પણ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
બેટા પણ. જે પ્રત્યેક પક્ષવાળ કહે કે ધર્મ હું કહું છું તે હવે જોઈએ, તે ઠીક; ધર્મ તે સુનીતિ, સુનીતિને ઈશ્વરાજ્ઞા સમજવી એ ધર્મ એમજ હાવું તે જોઈએ; પણ એમ નથી એટલું યાદ રાખવું.
ક્લિયરમેકર નામનો બીજે પ્રખ્યાત વિધાનું કહે છે કે ધર્મ એટલે પૂર્ણ પરાધીનતા. તેમાં બીજે વિતા (કાઈબાક) ઉમરે કરી કહે છે કે પરાધીનતાજેડે લાભ પણ જોઇયે. અર્થત, માણસ પિતાનું તનમન, મુખ્યત્વે કરી મન, જે શક્તિને તે માને છે તેને આધીન રાખે છે, તેમજ પૂજાવ્યવહારમાં તે માત્ર સ્વાર્થ શોધે છે. ઈશ્વર સ્તુતિ કર્યા પછી લાગતો તે દાન માગવા પડે છે; પૂજા કરવાનો અર્થ એ જ કે કાંઈ લાભ થાય. એ પણ ખરૂંજ છે !
પણ હેગલ નામને બીજે વિધાનું ટેલ કરતાં લખે છે કે જે વિલયરમેકર કહે છે તેમ ધર્મ એટલે પૂર્ણ પરાધીનતા, તો પછી આખી દુનિયામાં થાનસમાન ધર્મિષ્ઠ કેઈ નમળે; કારણ, કુતરે એટલે પિતાના ધણીને આધીન છે તેટલે આધીન કે માણસ પિતાના દેવને હશે ? પણ ના, હેગલ કહે છે, ધર્મ એટલે પૂર્ણ પરાધીનતા નહિ, પણ સંપૂર્ણ સ્વાધી. નતા. ધર્મ તે કાંઈ પરતંત્રતા નહિ, પણ સ્વતંત્રતા. આ બે વિદ્વાનોના મતમાં કેવડે મિટે ભેદ ! તે પણ બંનેનું કહેવું તે વાજબીજ છે.
કારખાક અને કાન લખી ગયા છે કે માણસ મનુષ્ય સ્વભાવથી કાંઈ ઉંચાને સમજી શક્યાનો નહિ. ત્યારે ધર્મ એટતે મનુષ્યમાત્રની પૂજા; એકેક મનુષ્યની નહિ, પણ આખા મનુષવર્ગની. તે બેને મનથી મનુષત્વની સમસ્કો (The genius of humanity) એ યાજ્ઞિક અને દેવ બંને. ફાઈબાક આગળ વધી કહે છે કે અહંભાવ (self-love) વિના ધર્મ નહિ હેય. એમ પણ છેજ.
હરદર કહે છે કે મનુષ્ય સ્વભાવની શ્રેષ્ઠ કેળવણીનું મૂળ ધર્મ સંબંધી દંતકથામાં છે તો ફાઈબાક કહે છે કે ધર્મ એ મૂળ રંગ છે; માણસનું રાગીષ્ટ અંતર તેના ધર્મનું, અરે તેની સઘળી વિપત્તિનું મૂળ છે. હિરોકલેસ કહીગયો છે કે ધર્મ એ એક રોગ છે, જે કે તે પવિત્ર રેગ છે!
શિલર કહી જાય છે કે હું તે કોઈ ધર્મ કબુલ રાખ નથી; અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) તે મારા ધર્મને લીધે ! એટલે, જે ખરો ધર્મ સમજે તેને લિકિક ધર્મ સ્વીકારવામાં માલ નથી. એ પણ ખજ તે. - એક કહે છે કે માણસના અંત:કરણની ગુપ્ત પ્રાર્થના તે ધર્મ બીજે પુછે છે તેથી શું વા કાંઇ ક્રિયાકર્મ જે તે વિનાને ધર્મ કેવો? ત્રીજે કહે છે એ બંને વાત બેટી છે—–અંતઃકરણની ગુપ્ત પ્રાર્થના કહે, કે બહારનાં યિાકર્મ કહે–એ માત્ર વહેમ છે, ધર્મ તો નહિ. - હવે ધમની વ્યાખ્યા શોધતાં આપણે થાકયા. અને કશુંએ નક્કી તે થયું નહિ. ખરી વાત એ છે કે ધર્મ એટલે શું એ પ્રશ્ન પૂછવા સરખો નથી, અને એને એકજ ઉત્તર મળ્યો નથી અને મળશે પણ નહિ. ધર્મ એટલે આ, પેલું અને બધું એ–ધર્મ એટલે આએ નહિ, પેલુંએનહિ, અને કશુંએ નહિ! વાંચનાર પુછશે કે ત્યારે આટલી બધી પંચાતી શીદને કરીએ કાંઈ પંચાતો નહોય; એ તો પંચમતીવિચાર એકઠા કર્યા છે. એમાં બહુ શિખવાનું અને સમજવાનું છે ! ધર્મ એટલે શું એ બહુજ વિકટ પ્રશ્ન છે. પણ નિજધર્મ કે અંતરધર્મ (Subjective Religion, Faith) ના આપણા કર્તા જે અર્થ કરે છે તે જાણવા જેઇયે. અંતરધર્મ એટલે મનુષ્ય માત્રમાં જે એવી સંભાવ્ય શકિત (Potential Energy) છે કે જેથી અનંતને સમજી શકાય, તે શક્તિ. મને લાગે છે કે ખરા ધર્મની આ સર્વિથી સ્પષ્ટ અને સમજવાય એવી વ્યાખ્યા છે.
હવે એ સંભાવ્ય શકિત અને એના વિષે વિચાર કર્યો. એમ કરતાં ધર્મનો ખ્યાલ કેમ ઉભો થયો તે જણાશે. સધળા પક્ષવાળા વિધાન આટલું તે સ્વીકારશે કે માણસને ઈન્દ્રિ(Sense) અને બુદ્ધિ(Reason) છે; અને એને પોતપોતાની ક્રિયા કરી જાય છે. વળી સઘળાને એટલું પણ સ્વીકારવું પડશે કે ઈક્તિ છે તે સહજ (આપણી સાથે જન્મેલી) છે. અને બુદ્ધિ તેનું પ્રસારણ છે; તેથી ઇ%િ જે ક્રિયા કરે છે તેના ફળને સાધન કરી બુદ્ધિ ક્રિયા કરે છે. બીજી રીતે બેલતાં, આપણે કાંઈ જાઈયે છિયે કે સાંભળિયે છિયે, તે ક્રિયાને પસ આપણું મન ઉપર પડે છે, તેથી હવે આપણે પેલી કે સાંભળેલી વસ્તુ અનુભવિષે છિો. પહેલી ક્રિયાના ફળને ભાસન (percept) કહિયે બીજી ક્રિયાના ફળને ભાવના (concept) કહિયે. બીજીને પેહલીને પરિણામ કહેતો ચાલે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
પણ એ તો અંતવાન વસ્તુની વાત થઈ; અનંતનું કેમ ? કd કહે છે કે હિયાં એક ત્રીજે ગુણ ત્રીજી ક્રિયા કરે છે. એ ત્રીજો ગુણ શ્રદ્ધા અથવા અંતરધર્મ (Subjective Religion) અને એ ત્રીજી ક્રિયા તે અનંતને પિછાનવાની શકિત. એ ક્રિયાનું ફળ તે સર્વોત્તમ પરિણામ છે. પહેલાં, ઇન્દ્રિથી કઇ અંતવાનું વસ્તુની આપણને જાણ થાય છે, પછી બુદ્ધિને બળે તેને અનુભવી તે અંતવાનું વસ્તુનું કલ્પાંતર કરતાં શિખેછિયે, અને ત્રીજી અને છેલીવાર–એ બે કિયા થયા પછી, બંનેના આશ્રય અને સભ્યતીથી, શ્રદ્ધાને લીધે, અંતવાન ઉપરથી અનંતને વિચાર કરવા શિખેછિએ. ૧. ઇન્દ્રિ, ૨, બુદ્ધિ, શ્રદ્ધા શ્રદ્ધા એ કાંઈ નહિ પણ ઇદ્ધિ અને બુદ્ધિ અને પકવ થયેલ ગુણ છેઅથવા તેને માત્ર પહિલા સહજ કરણ (સાધન) ની વૃદ્ધિ કહે ને તેમ
એ અંતર ધર્મ (કે શ્રદ્ધા) કેહ વિલક્ષણ ભેદ છે! એ ભેદ માયુસથી કેમ સમજાય? કર્તા કહે છે કે એમાં ભેદ છે તો ખરે, પણ વિલક્ષણ શેને? એમાં નવાઈ જેવું કાંઈ નથી. ભેદ તો સધળામાં છે. એ શ્રદ્ધા કરતાં બુદ્ધિમાં કે ઇન્દ્રિમાં થોડે ભેદ છે ૧ આંખે જોઇએ છિએ અને કાને સાંભળે છિયે, એ કેમ અને શાથી અને શામાટે, એ ભેદ કેવા ભયંકર છે? એ મિયા કેમ બને છે તે તો સર્વ ભેદમાં મોટો ભેદ છે તોપણ એ ભેદવિ દેણ વિચાર કરવા બેસે છે એ તો રેજનુ લાગ્યુંવળી આંખ છે તે જોઇપેછિએ અને કાન છે તે સાંભળ્યુંછિયે–તેમાં નવાઈ કેવી સહુ સ્વાભાવિક જ છે તો ! આવા વિચાર કરી મન મનાવવું પડે છે. અને જયારે એમજ છે, ત્યારે ધર્મજ્ઞાન, (શ્વદ્ધા) જે ઇન્દ્રિપાન
અને બુદ્ધિજ્ઞાનનો માત્ર પરિણામ છે, તે મસ મોટો ભેદ છે એમ કહી વિસ્મય પામવાથી શું વધ્યું? ઘણાક વિદ્વાન બુદ્ધિ છે તે ઇન્દ્રિનો પરિણામ છે એ વાત સ્વીકારે છે, તો પણ તેમને એ બુદ્ધિ ગુણ સમજાય નહિ એવું લાગે છે. જે બુદ્ધિ (વિચારવાની શકિત) ને નિયમિત રીતે વાપરિયે તો તે ઇન્દ્રિજેડે નિકટના સંબંધમાંજ રહેશે. નહિ તો તે હાથમ રહેનાર નહિ. તેમજ શ્રદ્ધા કે ધર્મજ્ઞાનવિષે પણ સમજવું.
હવે અંતવાન અને અનંત એટલે શું તે જોઈએ. અંતવાન વસ્તુ તે એવી કે જે ઈન્દ્રિત્તાનથી પારખી શકાય કે બુદ્ધિજ્ઞાનથી ગણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) શકાય. તે માટે અનંત એટલે અંતવિનાનું એમ નહિ સમજવું પણ અંતબહારનું. આ અગત્યને ભેદ કદી ભુલો ન જોઈએ. શબ્દના ચ કસ અર્થ સ્વીકાર્યા પહેલાં આવા મોટા વિષય કદિયે સમજાશે નહિ.
જેઓ એમ કહે છે કે ધર્મ જેવું કશું જ નહિ અને હવું પણ ન જેછે તેઓનો મુખ્ય વાદ એ છે કે આપણામાં ઈન્દ્રિજ્ઞાન અને બુદ્ધિજ્ઞાન પોતપોતાની ક્રિયા કર્યા જાય છે અને એ બંનેથી મનુષ્યશકિત સધના કાર્યને પુરી પડે છે; તેમજ, એ બંનેને લીધે ધર્મજ્ઞાન (શ્રદ્ધા) જેવા ગુણની મનુષ્યને કશી અગત્ય પણ નથી. અને વળી ઇન્દ્રિજ્ઞાન અને બુદ્ધિજ્ઞાન એ બેથીજ મનુષ્યને ધર્મજ્ઞાન જેવા ગુણ મળવાને કશો સંભવ પણ નથી. એના ઉત્તરમાં કર્તા કહે છે કે તમારાજ વચન સ્વીકારી હું સિદ્ધ કરી આપીશકે જે ઇન્દ્રિ પિતાની ક્રિયા કરતી રહે અને તેને આધારે બુદ્ધિ પિતાની ક્રિયા કરતી રહે, તો એ બંને ક્રિયાના પરિણામ દા. ખલ શ્રદ્ધાને આવવાનો સંભવ છે એટલું જ નહિ, પણ એ શ્રદ્ધા આપણને અવશ્ય થઈ પડશે !—જો ઇન્દ્રિતાન અને બુદ્ધિજ્ઞાન આપણામાં છે, તો ધર્મજ્ઞાન હોવું જ જોઈએ; હેવાવિના રહેજ નહિ, તમારે જોઈયે એમ અટકાવને. ધર્મજ્ઞાન (બધા) જેવી કેઈ શકિત મનુષ્યમાં છે એવું સિદ્ધ કરવાને આપણને એકજ વાતની અગત્ય છે–તે ઇનિદ્રાન, જેને માટે આપણી સામેવાળ્યા પોતેજ હા કહે છે. ઇન્દ્રિજ્ઞાન મળ્યું તે ધર્મનાન પોતાની મેળેજ આવશે બીજું પહેલાનું પરિણામ છે. એ ધર્મજ્ઞાનનું મૂળ શોધતાં કેઈ નવી શકિત કે છુપા ભેદની કશી જરૂર નથી. તેમજ કાંઈ કૃતિ (પ્રકટિકરણ) ની પણ જરૂર નથી. ઇન્દ્રિત્તાન મળ્યું કે માત્ર ઇતિહાસને જ આધારે ધર્મજ્ઞાન સિદ્ધ થશે.
આગળ વધતાં ગુરૂરાય કહેવા માગે છે કે મનુષ્યમાં ધર્મની કાંઈ જુદી પ્રેરણું નથી–અથવા ધર્મ કાંઈ એક મનુષ્ય કે એક પ્રજાને ઈશ્વરે સઘળો તાજ અને તિયાર કરેલ, ઉંચકીને આપી દીધું ન હોય, કે તે ભાઈ આ ધર્મ, ધર્મ તે માત્ર ઇન્દ્રિ અને બુદ્ધિની ક્રિયાનો પરિણામ છે. અને એ ગુણ અથવા જ્ઞાન આપણને શું શિખવે છે? સંતવાન જે વિષે ઇન્દ્ર અને બુદ્ધિ સમજાવવાને પૂર્ણ સામર્થ્યવાનું છે, તે અંતવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
(૧૩) પિલીમર જે અનંત છે, તેને પિછાનવા શિખવે છે. એનુજ નામ ધર્મ એજ ધર્મનું મૂળ.
આપણે જોઈએછિએ, સાંભળ્યછિયે, ઇત્યાદી, તે સઘળી વસ્તુ અંતવાનજ છેના, નેત્રથી જુવો કે ઉપનેત્રથી, પણ કોઈ પણ સંતવાનની પેલીમેર કાંઈ અનંત છે. પ્રત્યેક બિંદુની પેલીમેર અક બીજું બિંદુ છેજ. ખરે ! જેને આપણે હક અથવા અંત કરી કહિયે છિયે, તે શબ્દ અને તે કલ્પના પોતેજ દર્શાવે છે કે તે હદ અથવા અંતની પેલીમર કાંઈ હદવિનાનું કે અંતવિનાનું છેજ-નહિતા એ શબ્દ અને એ ક૯૫ના કયાંથી ?
તમે પુછશે કે મનુષ્યને તેની પાસે ઇદ્રિવતી અંતવાન વસ્તુનું જ્ઞાન મળે છે, ત્યારે અનંતનું જ્ઞાન તે કયાંથી લાવ્યો? પણ એમાં પુછવાજેવું શું છે? જે ઇનિવડે એને અંતવાનની જાણ થઈ, તેજ વેળા, તે તેને અનંતનું પણ ભાન કરે છે. પ્રત્યેક વસ્તુ, જેને અંત હજી મને નથી જણાતો એવું માનસ સમજે, તે વસ્તુ તેને મન અનંત. અને જે કે આ અનંતને જોતાં કરતાં આપણે કશાને ગણી, સરખાવી, ભાપી કે નામ આપી શકતા નથી, તે પણ અનંત સરખું કાંઇક છે એતો આપણે જાછિયે. તે અનંત આપણે જાછિયે એટલું જ નહિ, પણ તે આપણને લાગે છે, કારણ આપણે બધી બાજુએ તેની અડેઅડ ઉભાછિયે. ખરું કહે તે આપણે અદશ્ય (જે અનંતનું બીજું નામ છે) ને જેઈછિએ. તમે પુછશો, ભાઈ અદશ્ય (નહિ દેખાય તેવાં) ને જેવાય કેમ? પણ એમ બને છે. તથાપિ, જે અદશ્ય ને જાછિયે એમ બેલવું અયુતાભાસ (paradox) કે શખષ જેવુ લાગે, તો કહે કે તે અદ્રશ્ય આપણી આંખમાં, કાનમાં આદિ, ઠોકી ઠોકી કહે છે કે, લો આ રહ્યો. હું અદ્રશ્ય. આંખ, કાનાદિ જે ઘડીએ અંતવાન ને જુવે છે, સાંભળે છે ઇત્યાદી, તેજ ઘડિયે તે અનંતને પણ જુવે છે, સાંભળે છે આદિ.
અને એટલું જ નહિ. ધારો કે એક માણસ એક ઉંચા પર્વત ઉપર, કે એક વિરતીર્ણ મેદાનમાં, કે એક દ્વિપઉપર ઉભે છે, જે દ્વિપ એક અપાર સમુદ્રની માંહિ છે અને જેને માથે આસમાનને ધેરાવ ફરી વળ્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
(૧૪) છે–અને નકી માનજે કે આવી જગ્યાએ ભલા માણસને તે અને તનું જ્ઞાન પેહલું થશે, પછી અંતવાનનું! તેની કંટાળો આવે એવી એકરંગી જીંદગીના ઝાંખાં ટિપકાંવાળા ચિત્ર (અંતવાનના અનુભવો ની પાછળ જે પગ વિસ્તાર છે, તે પે અનંત દર્શાવે છે. આનું નામ અont aid (The Infinitely Great).
હવાં અનંત નાના (The Infinitely Small) ની વાત. અનંત આ પણને અંતવાનની પેલીમેર મળે છે એટલું જ નહિ, પણ અંતવાનુની માહ પણ મળે છે. એવી નાનામાં નાની વસ્તુ સષ્ટિમાં કોઈ નથી કે જે તેથી એ નાની નહિ થઈ શકે. આપણે જાણે તો છિએ કે કાળો, વળે આદિ રંગ આવે છે. કાળે તે આ, અને જો તે પેલો એ પણ આપણે સમજયે છિયે. પણ કાળાને કાળાસ ઉતરતો ઉતરતે ક્યાં તે ઘેરો થ; અને પેરાનો ધેરાસ ઉતરતે ઉતરતો ક્યાં આગળ તે થઈગયો; એ વાત ની આંખથી કે કયાં યંત્રથી જણાશે ૧ જાત જાતના રંગ પણ કાંઈ પહેલાંથી ન હોતા. પહેલાં તે બે હશે. એ તો વધતાં વધતાં-એક માં બીજે નાખ્યાથી, એકમાંથી બીજે કહાડયાથી–આટલાબધા થયા. આટલું તે નક્કી, કે બલુ (આસમાની) રંગ જે આપણે આટલો સાધારણ જાણે , તે વિષે વેદમાં કે અવેસ્તામાં કે યુનાની ધર્મશાસ્ત્રમાં કશે શબ્દ પણ નથી–તો જે કે આસમાન તરફ તે એ પર્વ મજાની નજર વગર થાક ટિક્યા કરવી ! હિયાં પણ ત્યારે પ્રસારણ (Develop• ment) અને પ્રકાશન (Evolution) ની વાત આવી.
ત્યારે હવે આપણને કહેવામાં કશી અડચણ નહિ કે અનંતવિના અંતવાન ન હોય અને આ અનંતની ભાવનામાં આપણને મનુષ્ય ધ. એના આખા એતિહાસિક પરિણામનું મૂળ મળી આવે છે.
ઘણી વાર આપણે સારા વિદ્વાનને બેલતા સાંભળ્યું છિએ, કે - તવાન બુદ્ધિ અનંત વસ્તુનો વિચાર કરી ન શકે માટે આપણું ધર્મપુસ્તકઉપરજ આસ્થા રાખી મનમનાવવું એ ઠીક છે. પણ ખરે, આવા મત આપણા શાસ્ત્રને કે આપણી પોતાની બુદ્ધિને શોભા આપનાર નથીશોધ કરવા જેવું બીજું લાભકારી શું છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
(૧૫) આપણું ધમાં હવે આપણે આ આશયે આવ્યા કે મનુષ્યમાં જે ઇન્દ્રિત્તાન છે તેથી કરીને જ ધર્મજ્ઞાન તેને અવશ્ય છે; અને એ ધ. મિત્તાન (કિંવા શ્રદ્ધા, એકન) એટલે, અનંત, જે સધળા અંતવાનમાં અને તેની પેલીમર પ્રસરી રહ્યા છે, તે અનંતને પિછાનવાની સંભાવ્ય શકિત.
આ અનંતને આપણે પહેલા વડીલોએ ધારવાળે અંતવાનની પહેલાં જે હશે. એ અનંત પેહલોત તેમને પહાડ કે નદી કે ઝાડમાં, સૂર્ય, વરસાદ, વિજળી કે ગર્જનામાં જણાયો હશે. તે અનંતનું તેમની પાસે કાંઈ નામ નહતું. એ નામ આપતાં પહેલાં તો તેઓએ તેને ગર્જના કરનાર, વરસાવનાર, પ્રકાશ લાવનાર, આયુષ્ય લાવનાર, ઈત્યાદી કરી કહ્યો હશે. પાછળથી તેનો જોડે વધારે નિકટના સંબંધ પડવાથી, તેને ક, રાજયક, આશ્રયદાતા, રાજ, પિતા, પતિ, અધિપતિ, દેવ, દે. વાવ, કારણ, કારણનું કારણ અને જેમ જેમ જોનાર અને
અનુભવનારની બુદ્ધિ ખીલવી ગઈ, તેમ તેમ આગળવધી, તે અનંતને અવિનાશી, અજ્ઞાત અને છેલે અય એવાં નામ આપ્યાં.
આ સઘળું શું દેખાડે છે કે માણસમાં ઇન્દ્રિ, બુદ્ધિ અને શ્રદ્ધા નામના જે ગુણ છે, તેને આધારે એક પછી એક ક્રિયા દ્વારા તે અનંતને પિછાનવા શિખે–જે અનંતને પિછાનવાની શક્તિ કાંઇ અકસ્માત નથી, પણ ઉત્તરોત્તર ક્રિયાઓને માત્ર પરિણામ છે કે વિશ્વમાં જેમ સઘળી વરતુ ઉગે છે અને વધે છે, તેમ ધર્મ પણ ઉમે છે અને વધ્યો છે. કે સર્વે પ્રજાના ધર્મનું મૂળ તે એક જ–પલા અનંતને પિછાનવાની તૃષ્ણપણ ધર્મની વૃદ્ધિ જુદી પ્રજામાં જુદી રીતે થઈ હતી. એ દૃદ્ધિ આર્યપ્રજા માં કેવી રીતે થઈ તે કર્તા પિતે આ પુસ્તકમાં સમજાવશે. આપણને જાણવું હતું તે જાણ્યું–કે ધર્મ છે, ધર્મ સંભવિત છે, ધર્મ અવશ્ય છે. કે એ ધર્મ એક કમળ ખીજ (અનંતની ભાવના) માંથી છુટી, હજાર વરસ વૃદ્ધિ પામી, હાલ એક ભવ્ય વૃક્ષ થઈ ઉભો છે. એ સઘળું કાંઈ એક અણુચિ બનાવ નથી. ઈશ્વરે ધર્મ સ્ત્રી કરી વેદકાળ ના આર્યપિતાને, કે જગતમસિદ્ધ જરીત રિતમાનને કે હજરત મુસાને પેહિલવહેલો આપે–એ તો મનુષ્ય બુદ્ધિ રચેલી અતિતિ છે એવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
* કર્તાના મતનું લક્ષણ લાગે એ રચનાની પણ અગત્ય હતી. અગત્ય
વિના કશું બનતું નથી. માટે એ મહાસુખદ રચનાને તુચ્છકારી કહાડવી ન જોઈએ. એ ચનાને મનુષ્ય અવતાર અને મનુષ્યનો ઉદ્ધાર ગણો કે નહિ, એનાજ ઉપર આ ચારયાસીના ફેરામાંથી મુ. કત થવાની આશા બાંધી બેસવું કે નહિ, અમારો ધર્મ ખરે અને તમારા બે એવા અભિમાનથી મનુષ્ય બંધુત્વ તેડી નાખવું કે નહિ, એ મને જુદાજ છે, અને તેને વાંચનારે પિતાની બુદ્ધિ અને પોતાના અનુભવ આધારે ઉત્તર વાળવાને છે.
બહેરામજી મેરવાનજી મલબારી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
(૧૭) મોક્ષમૂલર મત સારાંશ.
ભાષા તથા ધર્મનાં મૂળ અને વૃદ્ધિવિષે કર્તિ અતિવિલક્ષણવિચારરચના રચે છે. એમનો મત વાસ્તવિક છે કે નહિ એ વાંચનારે તપાસવાનું છે. પણ એમના સંયુકત વિચામાટે કઇથી બાધ ન લેવાય. આપણે જાણિયે છિયે કે એક દક્ષના બીજમાં તેની અંદગીનું મૂળ હોય છેએ નાનકડાં બીજમાંથી મેટું ઝાડ થાય છે, અને તે ઉપર ફળ પાનાદિ ઉગે છે. આ આપણે પોતાના અનુભવથી જણિયે ળેિ. વળી સિદ્ધપદાર્થશાસથી આપણે એટલું પણ શિખ્યાછિયે, કે પદાર્થ માત્ર પરમાણુ (atoms) ના બનેલા છે. તે જ પ્રમાણે, ગુરૂરાજ કહે છે કે ભાષા પણ આસરે ૪૦૦-૫૦૦ (કે પછી વધારે) ધાતુ કે મૂળતત્વની બનેલી છે એટલે મનુષ્ય માત્ર હાલ જે જે ભાષા વાપરે છે તે સઘળી, અને જે જે વિચાર દર્શાવવાને એ ભાષા કામ આવે છે તે બંનેનાં મૂળ જશો તે મુઠીભર નાના ધાતુ, જેમાંનો પ્રત્યેક કોઈ પૃથક વિચાર દર્શાવતો નહિ, પણ સામાન્ય એટલે એક વર્ગના ઘણા ઘણા વિચાર દર્શાવતો. આ પ્રથમમૂળઉપર ભાષા માત્રનો પાયો ૨ચાવે છે. કર્તા ઈગરેજી શબ્દ Man અને આપણા મનુષ્યનું મૂળ મજુમાં કાપાડે છે. મન એટ લે વિચાર કરનાર. મનુષ્યજ વિચાર કરી શકે છે, પશુથી એમ થતું નથી. હિયાં આપણા ક ઘરજિન મતથી વિરૂદ્ધ જાય છે. મહાવિદ્વાન દારવિન કહે છે કે પશુસ્થિતિમાંથી માનસ બન્યો–કે વાનર સુધરી મનુષ્ય થયો એ મને તનું માસ મઅલારના મતથી ખંડણ થાય છે.
હવે ઉપલા ૪૦૦-૫૦૦ ધાતુ કયાંથી આવ્યા તેને માટે કર્તા ધારે છે કે એતો મનુષ્ય જન્મથી લાવ્યો છે. પશુકરતાં મનુષ્યમાં જે જન્મથી વધારે જાતિ ગુણ છે તેમાંનો એ પણ એક. આ ધાતુઓનો ધીરે ધીરે, જેમ જેમ મનુષ્યવાણ વિસ્તાર પામતી ગઈ તેમ તેમ, લેપ થતું ગયો. પ્રથમ જ માત્ર તેની અગત્ય હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
(૧૮) વળી કર્તિના ધારવા પ્રમાણે સઘળ ભાષા એક જ મૂળમાંથી નિકળી હોય એ અસંભવિત નથી, કારણ કે આર્યન, તુરાની અને સેમેતિક એ ત્રણ મોટા વર્ગમાં પણ કેટલાક મૂળ ધાતુ તે સામાન્ય છે. ઉપલા ધાતુ પ્રથમ મનુ (વિચાર કરનાર) ના ઉપયોગમાં આવ્યા હશે; પણ એ ધાતુઉપરથી મહાનૂ ભાષા–સંસ્કૃત, અદ, હિછી, લાતિના ઇત્યાદિ, કયારે થઈ, એ કેહવું કઠિણ છે. પૂર્વ અને પશ્ચિખની ઘણીક અર્વાચીન ભાષા ઉપલી મહાનૂ ભાષામાંથી નિકળી છે પણ તે મૂળભાષાના જન્મકાળની કશી ની ખબર પડતી નથી.
જેમ ભાષાનાં મૂળ અને વદ્ધિવિષે કર્તા તર્ક બાંધે છે તેમજ ધર્મવિષે પણ. ધર્મ માત્ર એક નાનકડા મૂળમાંથી ઉત્પન્ન થયે છે-તે મૂળ પેલા અનંતને પિછાનવાની મનુષ્યમાં જે સંભાવિક શકિત છે તે એવિષે આપણે વિસ્તારથી લખ્યું છે.
વાંચનારને જાણવું અગત્યનું છે કે પદાર્થપજા (Fetishism) એ ધર્મનું આદિ સ્વરૂપ છે એવા મતસામે ક લંબાણથી વાદ ચલાવે છે (જુવે એમનું પુસ્તક પૃષ્ઠ ૫૩ થી ૧૨૮ સુધી).
કર્તા પિતાનું નામ સંસ્કૃતમાં “મોક્ષ મૂલર ભટ્ટ એમ લખે છે. આપણે તે એમને એમનાં મૂળ નામ “આકસમઅસરથી બોલાવ્યે છિયે. “મેક્ષ મૂલર” એ સંસકત શબ્દરચનામાં સ્વાભાવિક લાગે છે, અને તેમાં સારું ચાતુર્થ વાપરેલું દીસે છે. “મેક્ષ મૂલર” નો અર્થ જુવે
–મેલ કેહત આત્માનું છુટાપણું અને મૂલરે તેના મૂળ માં વસનાર–જાણે આપણા બ્રહ્માનંદ નામની નકલ કરી હોયને! .
છે. મે. મ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
(૧૯) જીવનચરિત્ર સાર,
મહાવિદ્ધાનું માસ મઅલર સને ૧૮૨૩માં જરમનના કેસ નાબના શેરમાં જનમ્યા હતા. એમના પિતાનું નામ ઉલહેમ મઅલર. તેઓ પ્રખ્યાત કવિ થઈ ગયા છે. એમની માતા તરફથી પણ એઓ સારા સંબંધ ધરાવે છે. માણસ મઅલર બચપણથી જ ઉગી તથા ચપળ હતા,
અને એમને ગાયનઉપર સ્વાભાવિક અભિરૂચી હતી. સન ૧૮૪૭ માં, એટકે વીસ વરસને વયે, એમણે લીપઝીકની પાઠશાળામાં દાકતર આફ લિસફી નો પદવી સંપાદન કરી; અને ત્યાં હિબ્રી, અરબી, અને સંફતને અભ્યાસ આદર્યો. બીજે વસે વેલિંગ અને બાપનાં ભાષણ સાંબળવા બને તે માટે આપણા યુવાન પંડિત જરમનીની રાજધાની બરલિન ગયા. બલિનમાં એમને પ્રતાપી વિદ્વાન્ હુમબેડ તથા બી જોડે પરિચય પડે, અને ત્યાંજ રૂકહે નામના વિદ્વાન પાસે ફારસી ભાષા શિખવા માંડી.
સન ૧૮૪૫માં કાન્સની પાઠશાળાના પ્રખ્યાત શિક્ષાગુરૂ યુઝન બરફની કીર્તિ સાંભળી માસમઅલર પારસ આવ્યા.બરનુ એમની બુદ્ધિ સહજ સમજી લીધી, અને સાગવેદસંહિતા છપાવી પ્રસિદ્ધ કરવાને એમને આગ્રહ કર્યો. આ કામ સિદ્ધ કરવાના હેતુથી માસ મઅલર ૧૮૪૬માં ઈગ્લેંડ આવ્યા. આખ્યા કેડે એવી બેઠવણ થઈ કે નામદાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ખરચે સગવેદસંહિતા આક્સફર્ડમાં છાપવી, અને એ કામની દેખરેખ કરવા આપણે કૉએ આકસફર્ડમાં જ નિવાસ કર્યો. ઋગવેદ છાપવાનું મહાકર્મ ઈડસિવાય બીજા કોઈ દેશમાં થાય એમ નહેતું. ધન્ય એવા વિદ્યાઉત્તેજક દેશને !
સન ૧૮૫૪ માં માકસ મઅલર ખાલસર્ડની મહાન પાઠશાળામાં ખાવાચીન યુરોપીયન ભાષાના શિક્ષાગુરૂ થયા. ૧૮૬૮ માં એ પાઠશાળાએ કપરેટિવ બ્રિૉજ (Comparative Philology) ને જે નવો વર્ગ રાખે તેના પાક થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
(૨૦) આપણા કાનો પહેલો પંથ, હિતોપદેશના ભાષાન્તરને, ૧૮૪૦ માં પ્રસિદ્ધ થશે. ૧૮૪૩ માં એમણે કાળિદાસકૃત “મધદૂતનું જરમન ભાષામાં ભાષાન્તર કર્યું કે તેમાં મૂળ સંરકૃત છંદ જરમન છંદમાં બહુજ ચતુરાઈથી ઉતાર્યા. આથી એમની બુદ્ધિવિશે ઊંચ મત બેઠો એટલું જ નહિ, પણ સંસ્કૃત અને જરમન વચ્ચે કેટલો સંબંધ છે તે પણ જેવાને બની આવું. સન ૧૮૫૮ માં “પ્રાચીન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ” એ નામનું પુસ્તક કેનાએ ચી બહાર પાડયું.
૧૮૬૧ માં એમણે “ભાષાશાસ્ત્રવિષેનાં ભાષણ એવા નામનો ગ્રંથ આરંભે. આ પુસ્તકમાળામાં નવ ભાષણ સમાયેલાં છે. ૧૮૬૪ માં બીજાં બાર ભાષણ પ્રસિદ્ધ કરી વિષય સમાપ્ત કીધો. એ ગ્રંથની બહ આવૃતિ નિકળી ચુકી છે; તેમજ ફેંચ, જરમન, ઇતાલિયન, રૂશિયન આદિ ભાષામાં એનાં ભાષાન્તર પણ થયાં છે. એસિવાય આપણા કાએ બીજાં ઘણાં પુસ્તકે રચ્યાં છે જેવિ આ લધુ નિબંધમાં લખવા બનતું નથી.
માસ મઅલરના જન્મારાનું સાર્થક કર્મ, સગવેદસંહિતા, તેનાં છ મિટાં પુરતક થયાં છે. એ છ અંક ૧૮૪૯ થી ૧૮૭૫ સુધીમાં પ્રસિદ્ધ થયા.
આ રથલ પુસ્તક વિષે વિદ્વાન દાકતર મારૂતિન હાઉગ લખી ગયા છે કે ૧૮૬૨માં પુને શહરમાં ૭૦૦ વિદ્વાન બ્રાહ્મણોની એક સભા મળી એ પુસ્તક તપાસી ગયા, અને તે સાતસો બ્રાહ્મણને અભિપ્રાય આપો કે અમારા હસ્તલિખિત ગ્રંથો કરતાં આ પુસ્તકનું મૂળ લખાણ વધારે સંપૂરે છે; એમ કહી તેઓએ આ નવા ગ્રંથને આધારે પિતાનું શાસ્ત્ર સુધારી લીધું !
એજ ગવેદસંહિતાના સંબંધમાં કર્તાએ થોડા વખતમાં Chips from a German Workshop નામનું ૨૦૦૦ મટાં કૃષ્ણનું પુસ્તક છપાવ્યું.
આવા અતાગ શ્રમને વિચાર કરતાં જ સાધારણું વાંચનાર તે હક્ક થઈ જાય !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
(૨૧) હાલ ગુરૂજી “પૂર્વ દેશનાં ધર્મપુસ્તક એવા નામના ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં ગુતાયલા છે. એમાં બ્રાહ્મણ, બુદ્ધ, જરથોસ્તી, ચીનાઈ અને મહમદી ધર્મનાં પુસ્તકો આવી જાય છે. પ્રત્યેક પુસ્તક એક કે વધારે પ્રખ્યાત વિદ્વાન લખે છે, તેને માનસ મઅલર સુધારી કરી છપાવી પ્રસિદ્ધ કરે છે. આના ૨૪ થી વધુ ગ્રંથ થશે.
આ પણ વાંચી ગયા કે મહાગુરૂ માસ મઅલર એક કવિ પિતાના પુત્ર છે. એઓ પોતે પણ કવિ છે. કવિતાનાં ખાસ પુસ્તકે નથી લખ્યાં પણ એમના પ્રત્યેક ગ્રંથ કે નિબંધમાં કવિવશક્તિની સુવાસના પ્રસરી રહી છે. ગમે એવા અગમ્ય વિષયવિષે વિવેચન કરતાં પણ એમની ભાષા સદા સરળ, સુશોભિત, અને કવિત્વચમતકૃત્તિથી ભરપૂર લાગે છે. અને આવી સુવૃત ભાષા બીજાઓ પેઠે, કાંઈ ન્યાય કે સત્યવિષેના પિતાના અજ્ઞાનને ઢાંકવા માટે પિતે વાવતા નથી. કને સંવાદ કરવાની રૂચી નથી; કારણ એમની પ્રકૃત્તિ અત્યંત દયાશીળ અને અનિષેધક છે. એઓ કહે છે કે ગમે એવો ધર્મ હોય તેમાં કાંઈ પણ સત્યનો અંશતો છેજ. એ એમના સ્વભાવનું લક્ષણ છે. તે પણ જ્યારે વાદવિવાદમાં ઉતરવું પડે ત્યારે તે કોઇથી ડરતા નથી, અને સાથી પક્ષવાળાના હુમલાને હઠાવવામાં કાંઇ બાકી રાખતા નથી.
આપણું ગુરૂ ચૂરપનાં સઘળા વિદ્વાન મંડળના એક માંડળિક (સભા. સ) છે. પ્રશિયા દેશના નાઈટ છે. ઈગ્લેંડને તે તેઓ એક પ્રિય પુત્ર થઈ રહ્યા છે. ત્યાંના વિદ્વાને એને છોડતા નથી ત્યાંના પરાક્રમી પુરૂષોના એ પ્રમુખ મંડળમાં છે. વિલાયતના મહાભા એમને મિત્ર કેહવામાં માન અને શેભા માને છે. એઓ જન્મ કાંઈ અંગરેજ નથી. તોય અંગરેજી ભાષા એવી તે ઉત્કૃષ્ટ વાપરે છે કે ભલા ભલા અંગરેજ પણ બાજુ રહે. હજાર વિદ્વાન અને લાખો અભ્યાસી એમના પ્રશંસી થઈ રહ્યા છે.
શબ્દશાસ્ત્રવિદ્યાના તે એમને સ્થંભ કહિયે તો ચાલે; એ નવાં પણ અતિઉપયોગી શાસ્ત્રમાં એમના બરાબરિયા જ નથી. ધર્મશાસ્ત્ર અને ભાષાશાસ્ત્રના નાનવિષે એમની બુદ્ધિ કેવળ અનુપમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
(૨૨) હિબત લેકચર્સ નામનાં એમનાં ભાષણ, જેને આ પુસ્તકમાં જિસ્તારથી અર્ય કરવામાં આવે છે, તેમાં એમની બુદ્ધિ તથા વિદ્વત્તા બહજ પ્રકટી રહી છે. એ ભાષણે કર્તા પોતાની મરહુમ દીકરીને નિચલી કરૂણુજનક વાણુથી અપે છે -
“જના પ્રિય મરણથી આ ભાષણ લખતાં મને ઉતેor, ઉદેશ અને આધાર મળ્યાં તેને એ પણ પિતાની ગતિને સમરણ, પિન્ક ખલ અર્પણ કર્યા છે.
બેહેરામજી મેરવાનજી મલબારી.
The Publisher's grateful acknowledgments are due to the Director of Public Instruction for his grant of Rs. 500 which he looks upon as a very encouraging moral support. No less encouraging has been the support accorded by other enlightened subscribers.
મહેરબાન ડાઇરેકટર ઑફ પબ્લિક ઈન્સત્રકશન સાહેબે ૫૦૦) ના જે અત્યુત્તેજક આશ્રય પ્રસિદ્ધને આપે છે તેને માટે તે તેમનો બહુ આભાર માને છે; તેમજ બીજા સુ ગ્રાહકોએ જે આશ્રય આપ્યો છે તે પણ કોઈ પ્રકારે પડે ઉત્તેજક નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
INTRODUCTION
(Translated literally from Gujarati.).
About three years ago I sent a few copies of my book of English verse to some prominent Englishmen through the benevolent Miss Manning of London; among them one to Professor Max-Müller. I had no particular object in sending these little presents so far; nor had I any hope of acknowledgments, which, however, I received from most of the gentlemen a few weeks after. Of all these Max-Müller's enlightened advice gave me much satisfaction, and I have to this time acted up to it ................................................................
Whether we write English verse or English prose, let us never forget that the best service we can render is to express our truest Indian or German thoughts in English." This was the substance of the Guru's admonition. Some of these scholars sent me copies of their works along with letters of these the Essays of the renowned William Gladstone, the Speeches of the Earl of Shaftesbury, and especially the Hibbert Lectures of Prof. Max-Müller promised to prove useful. I, had often heard before of these luminous Lectures. I had an idea, by instinct, as it were, as to their value. On a perusal I found them more attractive than I had expected. Many of MaxMüller's views were such as to at once win my yielding sympathies--his sublime theories about the most-noble Aryan race, his eloquent opinions about the all-gifted Sanskrit, his outbursts of admiration for the achievements of that race and that language the remembrance of all this fascinated my
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
mind. The world (of literature) can boast of few such grand old themes; and few such great men may the world hold to treat of such great topics. We certainly know of many. learned men. Our own Bharta Khanda possesses not a few. How can we even enumerate the scholars of Europe ? Who can realise the magnitude of their learning? We lack the power of even conceiving their consummate perseverance. Still, in all this wealth of erudition we generally miss the divine spark. Max-Müller's intellect does not shine so much by reason of its extent or altitude as owing to the living spark which illumines it. Philosophers are all, of course, so many custodians of knowledge. But Max-Müller Bhatta is as exhaustless a donor as he is a custodian. He not only understands a thing himself, but has the power of making others understand it. This rare quality is the crowning trait of his genius. There must be something more than human in the intellect that seems successfully to grapple with the problem-How came tho human soul to have a knowledge of the unseen but all-seeing Soul Universal !
Such wavelets of thought began to float over my mind on going through the Hibbert Lectures. In the impulse of gratitude I wrote to the author:-Your Lectures, which have acquir. ed such celebrity throughout Europe, may perhaps be studied to some purpose by students like myself; but are they to remain a sealed book for the millions of Aryans who never study a foreign language?" In reply the author lovingly said, "When writing them I was often thinking of my friends in your country more than of my audience at Westminster . . . I am anxious to see them translated into Sanskrit .... I am deeply interested in the effect they may produce in India ...' I mentioned the matter to friends, but none would take it up. I wrote again:-Excuse me for Sanskrit now; but what say you to a Gujarati translation to begin with ?” The author approved of the proposal, again expressing his anxiety and the hope that the Government and the public would assist me, as
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
they do in all such cases. He also made over to me the copy. right. Impelled by his zeal, I resolved at any sacrifice to carry the enterprise through. Gujarati would I certainly do; but I must have Sanskrit too done anyhow. At this time I also felt a desire for Marathi, Bengali, Hindi and Tamil translations.
To a mere student all this appeared to be a great enterprise. But I said to myself, my soul, no merit so great as of devoting a part of this brief life to such an enterprise. Hiding this hope within mine own heart for the time, I set about arranging for the Gujarati translation. My great want was of leisure and of knowledge. This frightened me a good deal for a time. It felt to be a very hard task in the beginning. I had not the courage to take up pen and paper--oh, when will it all be, over?—I kept repeating to myself full of misgivings. On second thoughts it struck me that the best course, would be to hand over the work to another for a consideration, and to publish it afterwards. But where were the funds to come from? Fortunately, I opened my heart to my friend, Mr. Navroji Mancherji Mobedjiná. He suggested reassuring means. We two arranged to have our translations published in some periodical by instalments, which we might collect for final publication when I had the means. Mr. Navroji took up the first two Lectures (IV & V.) I now sallied forth in search of a periodical, but could find no encouragement in any quarter. The best hope a friend could hold out was "We shall try to give select extracts from your translations”. This concession was not sweet enough to be swallowed. • It now remained to us to fall back upon the tender mercies of the public. The Bombay public do not care much for this sort of work.; but I felt assured that the public, who had supported an author like myself, would not despise these noble dessertations of Max-Müller'8. I therefore first put the matter before a few sympathising European friends; and it soon met
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
with the approval of lovers of literature like the Hon. Mr. James Gibbs, Messrs. Martin Wood, William Wordsworth, Herbert Birdwood, Edward Candy, Chester Macnagten and others. To the credit of my Parsi and Hindu brethren I may say that in a few months we had a liberal supply of money. We could easily meet the printing and binding charges at any rate. Confidence was now restored, and work was resumed with renewed interest.
But soon after we began to cry out against the all-but-hopeless task of rendering the Shastri-Bawa's transcendant thoughts into such a meagre vernacular as Gujarati. Both translators were about equally learned ! Very often, owing to his luminous expression, we could understand the author's meaning; but whence to bring the power, without experience, to clothe his thoughts in suitable vernacular? We had no such command of language. We could ourselves understand his thoughts--but we found it extremely difficult to lead these thoughts through such language as would strike the readerof ordinary intelligence--at the very first perusal. We have often had to pass two and three hours in brown study in rendering one word. If we entered into the verbiage of Dictionaries, we often lost our way. Instead of giving a meaning to words, they often seemed to make words more unmeaning. For one word a Dictiorary would say:-" It is & sort of flower". Another word it would define as "a kind of fruit;" for a third word it would offer a worthless explanation two feet long. Most of the more difficult words would be conspicuous by their absence. What to do now? But before one trouble was over, we had to confront another. We needed a knowledge of the Shastras in translating-of the Shastra (Science) of Religion and the Shastra of Language. . In this trouble I thought of my best friend, Mansukhram Suryaram Tripathi. This enlightened Vedantin was my finaláshrama (asylum.) In him I found rest from my distrac
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
tions. Mr. Mansukhram was quite familiar with the subject. Still, I do believe, I have worried him a good deal. Taking advantage of our relations as pupil and teacher, I besieged this most patient friend night and day, busy or at leisure, just as it suited me. I must have troubled Mr. Mansukhram at least sixty four times in reading four lectures with him. With these facts before me, I must say that most of the merits of the work are to be attributed to Mr. Mansukhram; the faults are all mine. I have to thank my friends Messrs. Manilal Nabhulal Dwivedi and Kashinath Trimbak Telang for a few suggestions, corrections, &c. My respectful thanks are also due to the author for his kindness in having supplied me with a list of technical terms.
On opening the volume I find many faults reproaching me. In excuse I may urge that the foundation of the work was laid by four hands, and that in the work of superstruction were required not four nor eight, but I might say sixteen hands. To this cause again may be assigned want of uniformity here and there. There are some blemishes due to my anxiety to make the language accessible to Parsee readers, also to the imperfect state of the art of printing. Besides this the language may sound harsh or unintelligible in a few places in spite of all our efforts to make it natural and intelligible at a glance. But it would be well if the critic considered the nature of his materials before blaming the workman for his faults. The worst fault to me is that the language should anywhere read non-Gujarati. I have taken all care to avoid this blemish: if any still remains, the critic will see that it was inevitable. Possibly a scholar might have produced better execution. But I found none willing to undertake the first trial. Even if I had found someone, I doubt if he would have given the work the enthusiastic and persevering attention which we have bestowed upon it. To us it was a labour of love-no hireling could take it so.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
If the language is found difficult, the reader will see that the discussion of such subjects as Religion and Science could not be couched in simpler language. When we found no word in Gujarati to express a thought, we could not help seeking help from mother Sanskrit. Sometimes we had to use strange words for non-Gujarati thoughts. To be brief, a whole year has been devoted to making the book as readable as possible; a single page has taken weeks to be done; for a single word we have often had to seek aid from learned friends. Indeed, we have had to turn our blood into water in interpreting father Max-Müller to our people.
In the words of the intelligent and appreciating Editor of Rast Goftar, Max-Müller is 'like a Prophet.' Indeed, his keen vision seems to have penetrated, as if it were, the great mystery of our life. His words feel like inspired, it is for individual critics to ascertain what truth underlies them. We know that some great thinkers do not accept his theory; still, none of them has denied that his powers of expression are divine. My first object is to give my Aryan countrymen the benefit of his lucidly argued theory. In this connection the author's genius is like the brilliant Sun--the translators' minds are like a flickering lamp. In the field of expression the author's thoughts flow into the Ocean--the translators' into a small well. To render Max-Müller's thoughts and words into Gujarati is like diverting the vast expanse of the ocean into a narrow channel. The idea may appear 'an empty boast; and if the realisation of it so far is found of no use to the public, I shall feel the result as punishment for my rash enterprise. The whole effort seems to me to be like that of a sage speaking his thoughts by the mouth of an infant.
Be this what it may-I, for my part, feel as if I had acquired some merit even by this indifferent performance. This little volume, and the Sanskrit, Marathi, Bengali, Hindi and Tamil that will follow, are to my mind, a Samarpana (a pious dedication). Every man has some ambition; this is part of my
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
life's ambition. If this translation bring peace to any Aryan brother in the midst of the world's distractions; if it remind him of the exploits of his illustrious ancestors; if in contemplating the Objective Self he is led, by it, to a study of the Subjective Self-finally, if an Aryan brother find my feeble attempt a means of comprehending the Parmanada (the Highest Happiness) Parmatma (the Highest Self) who is the superlative Sata (Essence), the Unborn, the Infinite, the Immortal, in the glance of whose eye is reflected the whole extent of the Universe--and (according to my original design) if the attempt give my countrymen, by contact, some insight into the experiences of the incomparable Arya-German, the Muni(Sage) Max-Müller, who has consecrated his whole life to the interpretation of the two principal phenomena of human history, namely, the Aryan Faith and the Aryan Speech, then I may well feel satisfied that I have reached my sacred goal.
BEHRAMJI M. MALABARI.
Bombay, December 31st 1881.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
સ્પર્યં અર્ધસ્પર્ય તથા અસ્પૃશ્ય
પદાર્થોની પૂજા
આપણે જે જગ્યાએથી નિકળી, જે ઠેકાણે અને જે માર્ગ જવા માગયે છિયે, તે જગ્યાની, તે ઠેકાણાની તથા તે માર્ગની બરાબર તપાસ કરિયે. ધર્મવિષયક વિચારનાં અસલ મૂળ જે ઠેકાણે નિકળે છે તે ઠેકાણે આપણે જવા માગિયે છિયે; પણ આપણે આશયે (મજલે) પહોંચવા માટે આપણે એક હાથ ઉપર પદાર્થપૂજાવિષે તથા બીજા હાથઉપર મોલિકલવષે જે જે વિચારો જણાયેલા છે તેને ઉપયોગ નથી કરવો. આપણી પાંચે ઈનિદ્રાથી જે જ્ઞાન મળે છે અને જેને ઉપયોગ કરવાને દરેક માનસ છુટ મુકે છે, તે જ્ઞાનથી પહલો આરંભ કરીને આપણે એક એવા માર્ગની ખોળ કરિયે, કે જે માર્ગે સીધા, કે કદાચ ધીરે જતાં, આપણી ઇન્દ્રિયોથી નહિ મળેલા, અથવા કાંઈ નહિત સંપૂર્ણ રીતે નહિ મળેલા ભાવ, એટલે પેલા અના, અદ્ભૂત અને દિવ્ય (ઈશ્વર)નાં વિવિધ રૂપોનાં જ્ઞાન વિષે ભાવ લાવવાને બની આવે
* પર યે મૂળ અર્થ લાગણીથી જણાય છે. પણ કે એ શબ્દને પાંચે ઈન્દિથી પરખાય એવે એ વાપરે છે, જેમ કરવામાં કશી અડચણ જણાતી નથી. સંતકૃતમાં ઇન્દ્રિયગોચર શબ્દ છે તેને આ જગ્યાએ ઉપયોગ કરવે સુગમ પડતું નથી.
ભાષાતર ક.
* મૌલિકતિ ઈશ્વરે માનસને મૂળથી જે વાણી કહી છે તે,
ભાષાન્તર ક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
(૨)
ધર્મનું પ્રમાણ સઘળી જ રીતે કદિયે ઈન્દ્રિય
ગમ્ય હોતું નથી.
સઘળા ધર્મો, પછી તેઓ બીજી બાબદોમાં ગમે એવા જુદા પડતા હોય, પણ આ એક વાતમાં સદા મળતાજ છે તે એકે તેઓનાં પ્રમાણ કદી ઇન્દ્રિને બળે સઘલી જ રીતે પરખાય એવાં નથી હોતાં. આ નિયમ પદાર્થ પુજાને પણ લાગુ પડે છે; કેમકે જયારે એક જંગલી પિતાને ભકિતપદાર્થ (Fetish)ની પૂજા કરે છે, ત્યારે તે એક સાધારણ પથ્થરને જ પૂજે છે એમ નથી, પણ તે પથ્થર કે જેનો સ્પર્શ કરી શકાય અથવા જેને પકડી શકાય, તે ઉપરાંત કાંઈ બીજી વસ્તુને પણ પૂજે છે, કે જે વસ્તુ આપણા હાથ, કાન, અને આંખની શકિતથી જણાતી નથી.
આવું શાથી બને છે? એવી કઈ એતિહાસિક કિ. યાથી આપણી ખાતરી થાય છે કે જે કાંઈ આપણી ઇન્દ્રિયોથી માલમ પડે છે તે સિવાય તેમાં બીજું પણ કાંઈ અદ્રશ્ય છે કે હિય, જેને ટુંક વખતમાં આપણે અનન્ત, અદ્ભૂત કે દિવ્ય કહેવા શિખ્યા? બેશક કદાપિ એમ પણ હોય કે જે વસ્તુઓને આપણે અણદીઠ, અનન્ત અને દિવ્ય ગણિયે છિયે, તેમાં કેવળ આપણી ભૂલ અથવા કેવળ વેહમ હૈય. પણ જે એમ હોય તે આપણને જાણવાની વધારે જરૂર છે કે દુનિયાના આરંભથી તે આજ સુધી જે માનસો બીજી સર્વ વાતે દેખીતી રીતે સાવધ જણાય છે, તેઓ આ એકજ બાદમાં મૂઢ કેમ બન્યા? એનો આપણને જવાબ મળવો જોઈએ છે; જો નહિ મળે તે ધર્મને યથાશાસ પ્રતિપાદન માટે કેવળ અયોગ્ય ઠરાવવો પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
(૩) બાહ્ય પ્રકટેકરણ -
જે માત્ર શબ્દોથીજ આપણા વિચાર જણાવી શકાય એવું આપણે ધારતા હતા, તે આપણને કેહવું પડત કે સઘળા ધર્મવિષયક વિચારો જે ઇન્દ્રિય જ્ઞાનની હદ બહાર જાય છે, તેઓ કોઈ બાહ્ય પ્રકટિકરણને આધારે હોવા જોઈએ. આ પ્રમાણે બાલવું ઠીક લાગે છે, અને આ દુનિયામાં એવો ધર્મ તો કોઈ ભાગ્યેજ હોય જેવિશે આમ સમજાવવામાં ન આવતું હોય. પણ આ તકરાર જયાં જયાં આપણને નડતી આવે ત્યાં ત્યાં તેને પદાર્થપૂજનારની ભાષામાં માત્ર મુકવી જોઈયે, એટલા માટે કે ધર્મવિષયક વિચારોનાં મળ તથા વૃદ્ધિને એતિહાસિક અભ્યાસ કરવામાં આપણને જે જે અડચણ નડે છે, તે તે કાઢી નાખવામાં એ તકરાર કેટલી થોડી કામે લાગે છે તે જણાય. ધારોકે આપણે આશાની લોકના એક ધર્મગુરૂને પુછયું હેચ કે “તમે કેમ જાણ્યું કે તમારો ભકિતપદાર્થ સાધારણ પથ્થર નથી પણ કોઈ બીજી વસ્તુ છે ; પછી તેને જે તમારે ગમે તે સમજ”. અને ધારો કે તે એવો જવાબ છે કે એ ભક્તિપદાર્થે પિતે મને એવું કહ્યું છે–તો તે પ્રસંગે આપણે શું જવાબ દઈયે? અને તે પણ પ્રથમ પ્રકટિકરણને વિચાર, પછી તમારે ગમે તે આકારમાં તેને મુકો તોય, સદા એકલી આ તકરાર ઉપર આધાર રાખે છે. માનસના જાણવામાં કેમ આવ્યું કે સ ષ્ટમાં દેવો છે ? કાલે એતો દેવોએ પોતે જ માનસને કહ્યું છે. આ એક એવો વિચાર છે કે જે અતિકનિષ્ટ તેમજ અતિશ્રેષ્ઠ સુધારેલી જાતોમાં જોવામાં આવે છે. આફ્રિકાના લોકોમાં આ એક ચાલુ કેહવત છે કે “ હમણા કરતાં આગળ આકાશ માનસની વધારે પાસે હતું, તથા સર્વથી મોટા દેવ, જગતકર્તા પોતે જ
* પ્રકટિકરણ એટલે ખુલ્લું કરવું તે, માનસને કાંઈ ગેબી અથવા કુદરતી બશારત
થાય છે તે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
માનસ જાતને ડહાપણના પાઠ શિખવતો હતો; પણ ત્યાર પછી તે તેઓ પાસેથી જતા રહ્યા, અને હમણા તેઓથી ઘણો દૂર આકાશમાં નિવાસ કરે છે.” હિંદુઓ પણ એમજ કહે છે; અને તેઓ તથા અનાનિચે આપણને જણાવે છે કે દેવો વિષે તેઓ જે કાંઈ માને છે તે તેઓના પૂર્વજોની સત્તા ઉપરથી છે, કે જેઓ દેવોજોડે વધુ નિકટ સંબંધમાં રહેતા હતા.
પણ સવાલ એ છે કે દેવો વિષે વિચાર, અથવા જે કાંઇ આપણા જેવામાં આવતી નથી તેવી વસ્તુનો વિચાર, પહલવેહલો માનસના મનમાં, વળી ઘણાજ પુરાતન વખતના આપણા વડીલોના મનમાં પણ, શી રીતે આવ્યો? “ઈશ્વર” એવો વાગ્યે માનસને કેમ મળ્યો એ ખરું સિદ્ધાંત છે. કારણકે દેખીતા અથવા અણદીઠ કોઈ પણ પદાર્થને તે વિચાર લાગુ પાડે તે આગળ માનસે પોતે તે વાચા સારી પેઠે સમજેલો જોઈએ.
અંતર પ્રકટિકરણ.
--00 – જ્યારે એવું માલુમ પડયું કે બહારની (ઈન્દ્રિયોની) શાક્ષિથી અનન્ત, અણદીઠ અથવા દિવ્ય એની ભાવના આપણા મનવિશે ઠસાવી શકાતી નથી, ત્યારે એવું ધારવામાં આવ્યું કે એ અગવડ કોઇ બીજા શબ્દથી મટાડી શકાશે. કેટલીક બાજુથી આપણને જણાવવામાં આવ્યું છે કે માનસમાં કોઈ ઘર્મસૂચક અથવા વહેમરૂપી પ્રેરણા છે, જેથી બીજાં સર્વ પ્રાણિયો કરતાં એકલું માનસજ અનન્ત, અણદીઠ તથા દિવ્યવિષે વિચાર બાંધવાને શકિતવાન થયું છે.
હવે આ જવાબને પણ પાર્થપજાને અનુસરતી સાદી ભાષામાં ફેરવી નાખિયે તો, હું ધારું છું કે આપણી ભોળાઈથી આપણે પોતે અજાયબ થઈશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
(
૧
જે આપણને એક આશાન્તી એમ કહે કે, મારા ભકિતપદાર્થમાં સાધારણ પથ્થર ઉપરાંત હું કાંઈ બીજું જોઈ શકું છું, કારણકે તે બી નું જોવાની મારામાં પ્રેરણાબુદ્ધિ છે તો તે યુરોપીયન કેળવણીની અસરથી ઠાલા શબ્દ-જ્ઞાનમાં કેટલો બધો આગળ વધે છે, તે જોઈ આપણે ઘણું કરી અજાયબ થઇશું ; પગ મનુષ્યવિષે અભ્યાસ કરવામાં ભટાઈ કરી નહિ જાણે એવા જગલિયોની મદદથી આપણને ઘણો લાભ થાય એ માનવું કઠણ પડે. ધર્મવિષયક વિચારેનું મુળ સમજાવવા આપણી સાધારણ મનશકિત કરતાં ધર્મ-પ્રેરણા વધારે ચઢતી છે, એમ કબુલ કરવું તે ભાષાનું મૂળ સમજાવવા માટે આપણામાં ભાષાજ્ઞાનની કાંઈક પ્રેરણા છે, અથવા આપણી ગણવાની શકિત ક્યાંથી આવી તે સમજાવવા આપણામાં ગણિતશકિત જન્મથીજ છે એમ કબુલ કરવા બરાબર છે. એવો ખુલાસો આપે એ તે પેલી જુની વાત જેવું થાય, કે ફલાણું ફલાણા કરિયાણાથી ઉંઘ આવે છે કારણ કે ભાઇ તે કરિયાણુમાં ઉંઘ લાવવાનો ગુણ છે!
આ બંને જવાબોમાં સત્યનો કાંઇક અંશ છે તે હું ના નથી પાડતા; પણ અસત્યના આખા ઢગલામાંથી સત્યના તે દાણાને પેહલાં ચુંટી કાઢવો જોઈએ. ટુંકમાં પતાવવા સારૂ, તેમજ પ્રથમ પ્રકરકરણ એટલે આપણે શું સમજિયે છિયે, તથા ધર્મની પ્રેરણા એટલે આપણે શું સમજિયે છિયે, તેનો સારી પેઠે ખુલાસે કીધા પછી, એ શબ્દોનો આગળ ચાલતાં ઉપયોગ કરવામાં કદાચ અડચણ નથી; પણ એ શબ્દો એટલી બધી વાર ખોટે અર્થે વપરાયલા છે, કે હવે પછી એઓનો ઉપયોગ નહિ જ કરવો વધારે ડહાપણ ભરેલું ગણાય.
આ પ્રમાણે ઘણીક અડચણે, જે આપણું મેહસામે ઉભી છે, તેમાંથી આટલી સેહલાઈથી જે માગે અત્યાર સુધી છટકી શકાતું હતું તે માર્ગ તજી દેવા પછી, જ્યારે આપણે ધર્મવિષયક વિચારોનાં મૂળ જાણવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
માગિયે, ત્યારે આપણને માત્ર એટલું જ કરવાનું બાકી રહે છે, કે પ્રથમ પ્રકટિકરણ અથવા ધર્મપ્રેરણા એ બે મહિના એકની પણ મદદવગર, તે ધર્મવિષયક વિચારનાં મૂળનું કારણ શોધી કાઢવામાં આપણી મેહનત કેટલી પાર પડશે. આપણી પાસે આપણી પાંચે ઈદ્રિયો છે, તથા આપણી સન્મુખ આખી દુનિયા જેવી છે તેવી પડેલી છે, જે વાતની સાબિતી આપણી ઇનિદ્રયો આપે છે. સવાલ એ છે કે, આપણે પેલીમેરની (બીજ) દુનિયાંવષે કેમ જાયું ? અથવા ખરૂં કહિએ તો આપણા આર્ય વડીલોએ કેમ જાણ્યું હશે ?
ઈન્દ્ર તથા તેનું પ્રમાણ.
હવે આપણે પેહલાથીજ આરંભિયે. આપણ પાંચ ઇન્દ્રિયોથી જે કાંઈ જણાય તેને આપણે વાસ્તવિક અથવા સ્પષ્ટ કરીને કહિયે છિયે. કોઇ નહિ તો અસલી માનસ તો એમ કહે, અને આપણી ઇન્દ્રિય જે કાંઈ સત્ય જ્ઞાન છે તે જ વાસ્તવિક રીતે જણાવે છે કે નહિ, એવો સવાલ એની વચ્ચે ખેંચી લાવ જોઈતા નથી. આપણે હાલ કાંઇ બરકમ અને હૂમ કે વળી એપીડેકલીસ અથવા એપેનીસફ સરખા માટે પણ લખતા નથી, પણ એથી કે કદાપિ ત્રીજી ઉત્પત્તિકાળના કોઈ ગુફામાં રેહનારવિષે લખિયે છિયે. તેને મનશું એક હાડકું, જેને તે હાથ લગાડી શકે, જઈ શકે
એક મહા વિદ્વાન ખ્રિસ્તિ ધર્મગુર જેણે ચાક મતનું બહુ સારી રીતે ખંડણ કર્યું છે. + એક મહાન ઈતિહાસ લખનાર. # એક પ્રાચિન કાળનો મહા વિદ્વાન જે પુનર્જન્મવિષે સારાં લખાણ કરી શકે છે. હું એક યુનાની વિદ્વાન જે અતિ મતને સ્થાપનાર કહેવાય છે.
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
ચાખી શકે, સુંધી શકે અને જરૂર પડી તો ભાંગીને સાંભળી શકે તેજ બહુ વાસ્તવ, જેટલું બની શકે એટલું વાસ્તવ છે.
તે પણ એટલી પહેલી મંજલેજ ઇન્દ્રિના બે વર્ગવ ભેદ રાખવો જોઈએજેમકે એક વર્ગમાં લાગવાની, સુંઘવાની તથા ચાખવાની, કે જેઓ કોઈ વાર જાની (palaioteric) ઇન્દ્રિ કેહવાય છે તે; તથા બીજા વર્ગમાં જવાની તથા સાંભળવાની ઇન્દ્રિ, જેઓ નવી (Neoteric) ગણાય છે તે. પેહલી ત્રણ ઇન્દ્રિયો આપણને સાથી ઘણી નૈતિક ખાતરી આપે છે, અને પાછલી બેમાં કોઈ વેળા શક રહી જાય છે, કે જેઓનું કામ (કાંઈ જોયેલું કે સાંભળેલું) આગલી ઇન્દ્રિયોની મદદથી વારંવાર ખરું પાડવું પડે છે.
સ્પર્શ ઈદ્રિ કોઈ પણ વાસ્તવત્વની ઘણીજ ચેકસ સાબેતી આપતી દેખાય છે. એ ઈન્દ્રિ સર્વથી ઉતરતી છે, અને અમુક ઉપયોગ માટે સર્વથી થોડીજ વપરાય છે તથા સર્વથી થોડી જ ખીલવવામાં આવેલી છે, અને પરિણામ વાદને આધારે જતાં સર્વથી જુની તરીકે ગણાયલી છે. એની પછી અમુક ઉપયોગસર વધારે વપરાતી ઇન્દ્રિયો વાસ તથા સ્વાદની છે. એમાંની પેહલી પ્રાણિયના તથા બીજી બાળકોના વપરાશમાં વધારે ખાતરી કરવા માટે આવે છે. ચઢતા વર્ગનાં પ્રાણિયોમાંનાં ઘણાંકને બાહ્ય વાસ્તવત્વ પારખવા માટે વાસ ઈન્દ્રિ સર્વથી અગત્યની જણાઈ છે; અને એથી ઉલટું, માનસની બાહદમાં, અને મુખ્ય કરીને સુધરેલાં માનસની બાબદમાં, એનો કાંઈ કામસર ઉપયોગ થતો ઘણું કરીને બંધ પડે છે. એક બાળક કોઈ પદાર્થના વાસ્તવત્વવિષે ખાતરી કરવાના કામ સિવાય વાસ થોડો જ ઉપયોગ કરે છે. તે પહેલાં તેને હાથ લગાડે છે, અને બની શકે તો પછી તેને મેહમાં ઘાલે છે. જેમ જેમ આપણે મોટા થઈયે છિયે તેમ તેમ આ છેલા રીત છેડી
- * વસ્તુપણું
# બાહ્ય વાસ્તવવ એટલે બહારથી જણાય એવું વસ્તુપણું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
દઈએ છિયે, પણ ખાતરી કરવા માટે હાથ લગાડી પારખવાની પહેલી રીત ચાલુ રહી છે. ઘણાંક માનસે હાલ પણ એમ કેહશે કે, જે આપણા હાથને લાગી નહિ શકે તે વાસ્તવ નથી, તે જોકે એટલી જ ખાતરોથી તેઓ એમ કેહવાની બહસ નહિ કરશે કે, સર્વ વસ્તુઓ જે વાસ્તવ છે તેને વાસ કે વાદ હજ જોઈએ.
સ્પષ્ટ શબ્દનો અર્થ :
-૦૦ભાષાથી પણ ઉપલી વાત બહાલ રહેલી માલમ પડે છે. જયારે કશાના વાસ્તવવામાટે વાજબી રીતે શક રાખી શકાતો નથી, એવું આપણે કેહવા માગયે છિયે, ત્યારે આપણે તે વસ્તુને સ્પષ્ટ અથવા દેખીતી કહિયે છિયે. જ્યારે રોમન લોકોએ એ વિશેષણ બનાવ્યું, ત્યારે એનો અર્થ શું, અને તેઓ તેથી શું કેહવા માગતા હતા, તે તેઓ સારી પેઠે જાણતા હતા. તેઓ ૨૫ષ્ટ (Manifest) શબ્દનો અર્થ હાથથી અડકી શકાય અથવા ઠેકી શકાય, એવી વસ્તુને કરતા હતા. જે ” (Fendo) શબ્દ એ એક જુનું લાલિન ક્રિયાપદ છે, જેનો અર્થ “ઠોકવું મારવું” એવો થાય છે કે જે offendo અથવા defendo એટલે કોઇપાસેથી ધક્કો મારીને દુર કરવું? અથવા “મારવું” શબ્દોમાં જળવાઇ રહેલું છે. જેમ Fustis એટલે લાકડી, એ શબ્દ Fos—tis, Tons_tis, Fond-tis માટે વપરાય છે. તેમ Festus એક જુનું અનિયમિત કૃદંત fend અને tus ને
Q HU Hill Fendo, Fustis, sya Festus 21021 false વ્યા છે તે કેવળ જુદું છે, અને તે “ધન” (dhan) અથવા “હન” (han) છે જેનો અર્થ તોડી પાડવું થાય છે, અને જે ગ્રીક શબ્દ “થીનીન મારવું થીનાર” હાથેલી, સંસ્કૃત “હન” મારી નાખવું, “નિધની મૈત, ઈ. શબ્દોમાં જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
આ પૃથ્વી ઉપરના અસલી વસનારા જે પદાર્થોને સ્પષ્ટ અથવા વાસ્તવ ગણે તે વિષય ઉપર હવે આપણે પાછા જઈએ. એક પથ્થર હઠ અથવા સીપ કે ઝાડ, પહાડ અથવા નદી કે વળી જાનવર અથવા માનસ, એ સર્વ વાસ્તવ પદાર્થો ગણાય, કેમકે એ સર્વે હાથથી અડકી શકાય છે. ખરું જોતાં, જે સાધારણ પદાર્થો તેઓના લાગણી જ્ઞાનથી જણાય તે સર્વે તેઓને મન તે વાસ્તવ થાય.
લાગંણી-પદાર્થોના સ્પેશ્ય અને અસ્પૃશ્ય
વિભાગ.
પણ મૂળાનના આ જુના સંગ્રહને આપણે બે વર્ષમાં વેંહચી શકશું–
() કેટલાક પદાર્થો, જેવાકે પથર, હાઠક, સીપ, કુલ, ફળ, ઝાઠનાં ડાંખળાં, પાણીનાં ટીપાં માટીના ઢગલા જાનવરોનાં ચામડાં અને જાનવરો પોતે, એ સઘળાં સઘળી બાજુએથી જાણે હાથવતે અડકી શકાય છે. એ પદાર્થો પોતાની સંપૂર્ણતામાં આપણી સમક્ષ છે, તેઓ આપણા હાથમાંથી છટકી શકશે નહિ. એમાં નહિ જણાયેલું અથવા નહિ જાણી શકાય એવું કાંઈએ નથી. એ * પદાર્થો પ્રથમ મંડળીના ઘણાજ જાણીતા શેરગતુ વપરાસના શબ્દ છે.
(૨) પણ જ્યારે આપણે ઝાડ, પર્વત, નદી, અથવા પૃથ્વી વિષે બેલિયે, ત્યારે વાત જુદી છે.
ઝાડે.
- એક ઝાડ કાંઈ નહિ તે પ્રાચિન જંગલમાંનું એક જુનું રાક્ષસી ઝાડ, જોનારને છક્ક કરી નાખે અને ઘેરી લિયે એવો કાંઈક અંશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) ધરાવે છે. તેનાં ઘણાં ઉંડાં ગયેલા મુળિયાં આપણને માલમ પડે એવાં નથી, તથા તેનું મથાળું આ પણે માથે ઘણું ઉંચે ગાયેલું હોય છે. એવાં કાઠનીચે આપણે ઉભા રહી તેને હાથ લગાડી શકિયે ઉંચું ડેકું કરીને જોઈ શકિ; છતાં એક જ પલકારે તે સામટું આપણા ધ્યાનમાં આવી શકશે નહિ. એ સિવાય આપણા પોતાના જ હવા પ્રમાણે ઝાડમાં છવ છે : જેકે ભારવટિયું તે નિર્જીવ છે. અસલી લોકો પણ એમ જ સમજતાં હતાં, અને આ વિચાર જણાવવા માટે “ઝાડ જીવે છે કરીને નહિત બીજી કઈ રીતે તેઓ બોલી શકે? એ પ્રમાણે બોલ્યાથી તેઓ એટલું બધું નહિ કેહવા માગતા હતા, કે ઝાડમાં કાંઈ ઉફાળો, દમ, તથા ધડતી નાડ ચાલે છે. પણ આટલું તો તેઓ ચોકસ માનતા હતા કે જે ઝાડ તેઓની નજર આગળ ઉછરી આવતું તથા ઉગતું હતું, અને જે ઉપર ડાંખળાં, પાંદડાં, કુલ તથા ફળ ઉગતાં હતાં, જે પોતાના પાંદડાં શિયાળામાં ખેરવતું, અને જેને છેલે સરવાળે કાપી અથવા મારી નાખવામાં આવતું, તેમાં તેઓનાં ઇન્દ્રિ જ્ઞાનથી નહિ માલમ પડે એવું, નહિ જણાયેલું અને વિલક્ષણ, પણ જેનાં અસ્તિત્વ માટે ના કેહવાય નહિ એવું કાંઈ વાસ્તવ છે; અને આ નહિ જણાયેલી, નહિ જાણી શકાય એવી, તોપણ ના નહિ પાડી શકાય એવી કોઈ વસ્તુ તેઓમાંના વધારે વિચારવંત માન. સને સદા આશ્ચર્યનું મૂળ થઈ પડી. એક હાથઉપર તેઓની ઇનિદ્રથી તે સમજાતી હતી, પણ બીજા હાથઉપર તે તેઓ પાસેથી છટકી જતી, પડી જતી, અને અલોપ થઈ જતી હતી.”
પહાડે.
--00
* એજ પ્રમાણેની અજાયબી પહાડ, નદી, સમુદ્ર અને પૃથ્વીના અવલોકન સાથે ભેળાઇ ગઈ જે આપણે એક પહાડને તળિયે ઉભા રહીને તેની વાદળાંમાં ગુમ થતી ટોંચતરફ ઊંચે નજર કરિયે, તો જેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
(૧૧) એક રાક્ષસની સામે વેતિયાં ઉભાં હોય તેમ આપણે આપણા મનથી લાગિયે છિયે. વળી એવા પણ પહાડે છે કે જે તદન પસાર નહિ થઈ શકાય એવા છે કે જેની ખીણમાં વસનારા લોકો તેઓને પિતાની નાની સરખો દુનિયાનો છેડો સમજે છે. અરૂણોદય, સૂર્ય, - ચંદ્ર તથા તારા એ પહાડોમાંથી ઉગતા દેખાય છે ; આકાશ તેઓની ઉપર ટેકે દઈ ૫ડેલું દેખાય છે ? અને જયારે આપણી નજર તેઓની છેક ઉંચામાં ઉંચી દેખીતી ટોંચ સુધી જાય છે, ત્યારે જાણે આપણે પેલી ગમની બીજી દુનિયાના ઉંબર સુધી જઈ પહોંચ્યા હોઈએ એમ લાગે છે. હિંઆ આપણા પોતાના સપાટ અને ગીચ વસ્તી વાળા ચૂર પખંડનો તથા બરફથી ઢંકાયેલા સઘળા મહીમાવાળા આ૫સ પર્વતનો પણ આપણે વિચાર કરવાનો નથી ; પણ તે દેશ કે જ્યાં પહલથેહલાં વેદની ઋચાઓ ગવાઈ હતી અને જ્યાં દાકતર હુકરે એક ઠેકાણે ઉભા રહીને વીસ બરફથી ઢંકાયેલી ટૅચ જોઈ હતી કે જે દરેક ૨૦,૦૦૦ ફીટ ઊંચી હતી, અને જેઓ ઉપર ૧૮૦ અંશ કરતાં વધારે લંબાયલો દ્રષ્ટિમર્યાદાને આસમાની ગુંબજ ટેકો દઈ ઉભેલો હોય એવો જણાતું હતું, તે વિષે વિચાર કરિયે–અને ત્યારે જ આવાં મંદીરનો દેખાવ એક બહાદુર દીલને પણ અનન્ત (ઈશ્વર) ની ખરી હાજરી હજુર કેવું પુજાવી નાખે તે આપણે સમજવા માંડીશું.
નદિયો.
—૦૦– પહાડે પછી પાણીના ધોધ તથા નદિ આવે છે. જ્યારે આપણે એક નદીવિષે બેલિયે છિયે ત્યારે (જાણવું કે) એવા નામને મળતું ખરેખરૂં કાંઈ નથી. ખરી વાત છે કે આપણે રોજ આપણા રેહઠાણ પાસેથી પસાર થતો એક પાણીનો જથ્થો જોઈયે
* અરૂણોદય, સહવારનું પાહાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
(૧૨) છિયે. પણ કદિયે આખી કે તેની તેજ નદી આપણું દીઠામાં આવતી નથી. તે નદો આપણને ગમે એવી જાણીતી હોય, તે પણ તેના બેમાલુમ મૂળ અને માલુમ મુખ એ બંને આગળ આપણી પાંચ ઇન્દ્રિયોની નજર તે છટકાવી જાય છે.
સેનેકા પિતાના એક પત્રમાં લખે છે કે “આપણે મોટી નદિપોનાં મથાળાં અથવા મૂળ વિષે ત્રાસથી વિચાર કરિયે છિયે.જે નાળું અણથતુ અથવા ધસારાબંધ અંધારામાંથી નિકળી આવે છે તેને માટે આપણે વેદી બાંધિયે છિયે. ગરમ પાણીના ઝરાની આપણે પૂજા કરિયે છિયે, અને અમુક સરોવરને તેમનાં અંધારાને લીધે તથા અગાધ ઉંડાણને લીધે પવિત્ર સમજિયે છિયે.
- જે સર્વ લાભ, નદીના કિનારા ઉપર વસ્તાં લોકોને તેઓનાં ખેતર કુળવંત થયાથી, ઢોરોને ચારો મળ્યાથી, અથવા શત્રુની સામે કોઈ પણ કીલલા કરતાં સરસ બચાવ થયાથી મળે છે, તેને વિચાર કર્યા વિના, તથા વળી એક ગુસ્સે થયેલી નદીથી જે ભયંકર નુકસાન થાય છે, અથવા તેના મોજામાં ડુબી ગયાથી જેએનું એકાએક મેત નિપજે છે, તેનો પણ વિચાર કર્યા વિના, જેમાં એક પરદેશી કયાંથી આવે છે અને ક્યાં જાય છે, તેની ખબર પડતી નથી, તેમ તેના રોહ અથવા ઝરાનો દેખાવજ માત્ર આ દુનિયાના અસલી રેહવાસીઓના દીલમાં એક એવી લાગણી ઉત્પન્ન કરવાને પુરતે હતા, કે પૃથ્વીની જે નાની રજકણને તેઓ પોતાની, અથવા પિતાનાં ઘર તરીકે ગણતા હતા, તેની પેલી પાર ચારે બાજુએથી અણદીઠ, અનન્ત અથવા દિવ્ય શક્તિઓથી તેઓ ઘેરાયેલા છે.
* જાણવાની શકિત. t નુકસાનકારક પુર આવૈલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
(૧૩) પૃથ્વી.
વળી પૃથ્વી જેની ઉપર આપણે ઉભેલા છિયે તે કરતાં બીજું, વધારે વાસ્તવ આપણને કશું જણાતું નથી. પણ જે આપણે, એક આખા પથ્થર અથવા આપલફળને જેવું ગણિયે છિયે તેમજ આખી પૃથ્વીને પણ ગણીને તે માટે બલિયે, તો તેને બરાબર ખ્યાલ ઉપજાવવાને આપણું જ્ઞાન શકિત અશકત છે અથવા તો અસલી ભાષા બનાવનારાઓની જ્ઞાનશકિત અશકત હતી. તેઓ પાસે એક નામ તો હતું, પણ તે નામથી જે જણાતું હતું તે હદવાળું, અથવા દેખીતી દ્રષ્ટિમર્યાદાથી જે ચહારે બાજુએ ઘેરાયેલું છે તે નહિ, પણ તેની પેલીમેર જે ફેલાયેલું છે, જે થોડુંક દેખીતું અને ખુલ્લું પણ ઘણું વધારે અણદીઠ અને અસ્પષ્ટ છે, તે હતું.
અસલી માનસે આ પહેલા વિચારો ઘણું પ્રાચિન કાળમાં દાઠાવેલા હોવા જોઈએ કે જે આપણને વગર વિસાતના જણાય, પણ એ ઉપરથી કઈ તરફ આપણને જવાનું બની આવે, તેને જે વિચાર કરિયે, તો તે ઘણા નિર્ણયકાર માલમ પડે છે.
ઈન્દ્રિથી અથવા તર્કશકિતથી જણાય એવા અંતવંત (finite) પદાર્થો જેમને હાથ લગાડી શકાય, તેઓની સમજ (ધ્યાનમાં આ વ્યા) ઉપરથી આ વિચારો, માનસને ગમે કે ન ગમે તે પણ, જે પદાર્થો તદન સમર્યાદ નથી તે સમજવામાં તેને મદદ કરે, કે જે પદાર્થો વહેતથી માપી શકાતા નથી, અથવા દ્રષ્ટિનાં મોટામાં મોટાં કુંડાળાંથી જઈ શકાતા નથી. આ વિચારરૂપી પગલાં પેહલાં ગમે એવાં નાનાં હેય, તોપણ અનત અને બેમાલુમ શક્તિ સાથેનો ઇન્દ્રિથી જણાય એ સંબંધ જે દિશા માર્ગે માનસ ઉંચામાં ઉંચી ટચ ઉપર પહોંચી શકવાને, એટલે કે અનત અને ઈશ્વરી શક્તિનો ખ્યાલ કરવાને, સરજેલું છે, તે માર્ગે તેને પહલવેહલો વેગ અને સદા ની એવી સૂચના એજ પગલાંથી મળ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
(૧૪) અર્ધસ્પર્ય પદોથી.
ઈનિદ્રાપ્ય પદાર્થના આ બીજા વર્ગને હું અર્ધસ્પરર્ય કહું છું; એટલા માટે કે પહલે વર્ગ જેને આપણે આપણા કારણસર સ્પર્ય ઇન્દ્રિપ્રાપ્ય તરીકે ગણે છે. તેથી એ બીજા વર્ગને નિરાળ રાખી શકાય.
આ બીજો વર્ગ બહ મટે છે; અને એ વર્ગને લગતા તરે. હવાર ઇન્દ્રિપ્રાપ્ય પદાર્થો વચ્ચે જાણવાજોગ ભેદ છે. દાખલા તરીકે એક ફુલ અથવા નાનું ઝાડ, એ વર્ગને લગતું ભાગ્યે જ જણાય, કારણકે તેમાં એવું શેડું જ છે કે જે ઇન્દ્રિજ્ઞાનથી નહિ જણાય. અને વળી એવી પણ વસ્તુઓ છે કે જેમાં ખુલ્લાં અથવા દેખીતાં કરતાં ગુપ્ત અંશ વધારે રહેલો છે. દાખલાતરીકે, આપણે પૃથ્વી લઇએ, તે એ ખરૂં છે કે તેને આપણે ઇન્દ્રિયથી પારખી શકિયે છિયે, એટલે સુધી, ચાખી, હાથ લગાડી, ઈ, તથા સાંભળી શકિયે છિયે. પણ તેના એક ઘણા નાના ભાગથી વધુ કદિએ આપણે જાણવામાં આવશે નહિ, અને પ્રથમ જમાનાનું માનસ તો આખી પૃથ્વી વિષે સામો વિચાર કદિ ભાગ્યેજ કરી શકયું હોય. તેના જોવામાં માત્ર તેના ઘર આગળની જમીન, કે ખેતરમાંનું ઘાસ, કદાપિ એકાદ જંગલ અને દ્રષ્ટિમર્યાદા ઉપરનો એકાદ પહાડ આવેમાત્ર એટલું જ. જે બેહુદ વિસ્તાર તેની દ્રષ્ટિમર્યાદાની પેલી મેર પડેલો છે તે, જો આપણે એમ કહી શકિયે તે, તે માત્ર નહિ જોવાથી જ જુવે છે, એટલે માત્ર પોતાની મને દ્રષ્ટિથી જાવે છે. *
એમ બેલતાં આપણે કાંઈ શ લેષ” કરતા નથી. એ વાત એવી છે કે જે આપણે પોતે જ ખરી પાડી શકશે. જયારે પણ આપણે એક ઉંચા પહાડના મથાળા પર ચઢીને આસપાસ જોઈયે છિયે
* લેસ, શબ્દ સાથે રમત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
(૧૫) ત્યારે આપણી નજર એક ટચ ઉપરથી બીજી ઉપર અને એક વાદળ ઉપરથી બીજા ઉપર જાય છે. આપણે હવે બિયે છિયે તેનું કારણ એમ નહિ કે બીજું વધારે કાંઈ જવાનું રહ્યું નથી, પણ એ કે, આપણી નજર વધારે આગળ જવા ના પાડે છે. જેમ ઘણાંક લોકો ધારે છે તેમ પેલી પાર જે અનત દેખાય છે તે કાંઈ માત્ર અક્કલ દેડાવ્યાથીજ આપણે જાણિયે છિયે એમ નથી; પણ આપણે તેની સાથે ખરેખરા સંબંધમાં આવિયે છિયે, તેને જોઇએ છિયે તથા જાણિયે છિયે. આપણી ઇન્દ્રિ અથવા જાણવાની શક્તિની હદ છે, એવું જાણ્યાથી જ પેલી પાર એક બીજી દુનિયા છે એમ આપણી ખાતરી થાય છે; એ હદ જણાથી એ હદની બહાર શું છે તે પણ આપણે જાણિયે છિયે.
આ ખરી વાતો જે આપણી સન્મુખ છે તેનો પથાર્થ ખુલાસો જે એકજ રીતે કરી શકાશે, તે રીતે કરતાં આપણે અચકાવું જોઈતું નથી. આપણી આગળ, એટલે આપણું ઈન્દ્રિયો આગળ, દેખીતી અને અનન્ત શકિત છે. કારણ કે અનત એટલે જેનો છેડો અથવા અંત નથી તે જ માત્ર નહિ, પણ જેની હદ આપણાથી તેમજ વળી આપણા સૌથી પેહુલા પૂર્વજોથી પણ ખરે કળી શકાઈ નહિ હોય, તે પણ આપણે મનશું અનંત છે.
અસ્પૃશ્ય પદાર્થો.
પણ હવે આપણે આગળ ચાલિયે. આ સર્વ અધૂપ કેહવાતા લાગણી પદાર્થો ને જરૂર પડી તે હજી આપણે કોઈક ઈદ્રિયોથી સાત કરી શકાશે. એ દરેક પદાર્થને કાંઈ નહિ તો ડે ભાગ પણ આપણા હાથથી અડકી શકાય છે.
પણ હવે આપણે એક ત્રિજી જાતના પદાર્થો ભણી આવિયે છિયે, કે જેમાં એટલું પણ બની શકતું નથી. જોકે આ પદાર્થો જોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
(૧૬)
અથવા સાંભળી શકાય છે, તો પણ હાથથી ઠોકી શકાતા નથી. એ માટે આપણે શું વિચાર ધારાવિયે છિયે ?
આપણને નવાઈ જેવું લાગશે કે જેવાઈ શકાય તોપણ અને ઠકી નહિ શકાય એવા પદાર્થો કેમ હોય; પણ દુનિયાં એવા પદા
થી ખરેખર ભરપૂર છે. અને વધારે નવાઈ જેવું એ છે કે પ્રાચિન કાળના જંગલીને તેઓને લીધે ઘણી અગવડ પડી હોય એમ લાગતું નથી. ઘણાં ખરાં માનસને વાદળાં માત્ર દેખાય છે, પણ તે કાંઈ પકડાતાં નથી. પણ જે કદી વાદળાંને અર્ધસ્પર્ય પદાર્થોમાં ગણિયે – અને મુખ્ય કરીને પહાડી દેશમાં–તે પણ આકાશ, સૂર્ય, ચંદ્ર અને તારા એવા છે કે જેઓમાંના કોઈને કદિયે હાથ લગાડી શકતા નથી. આ ત્રિજા વર્ગને હું નહિ મર્ય, અથવા જે મને એક સાંકેતિક શબ્દ ઘડી કહાડવાની રજા હોય તે અક્ષયે કેહવા માગું છું.
આ પ્રમાણે એક સાદા આમિક પૃથક્કરણ શી પદાના ત્રણ વર્ગ આપણે શોધી કઢાયા છે, કે જેઓ આપણી ઈદ્રિયોથી જણાય છે, પણ જેઓ પોતાનાં વાસ્તવત્વના ત્રણ ઘણી જુદી જ જાતના છાપ આપણાં મન ઉપર ઠસાવે છે.
(૧) સ્પર્ય પદાર્થો, જેવાકે, પથ્થર, સીપ, હાડકાં, ઈત્યાદિ. વિદ્વાન મંડળનો પેલો મોટો ભાગ જે એવું ધારે છે કે પદાર્થપૂજા સર્વ ધનો પેહલો આરંભ હતા, અને જેઓ એમ ખાતરી આપે છે કે ધર્મ વિષે પહેલવહેલો વેગ અંતવંત (ઈન્દ્રિ તથા કલ્પનાથી જણાય એવા) પદાર્થોથી જ મળ્યા હતા, તેઓ આ પદાર્થોને ઘણા પ્રાચિન કાળમાં ધર્મપૂજા માટે વપરાતા ધારે છે.
(૨) અર્ધપશ્ય પદાર્થ જેવાકે ઝાડ, પહાડ, નદી, સમુદ્ર, પૃથ્વી ; જે વર્ગને હું અર્ધ દેવતા કેહવા માગું છું તે આ પદાર્થોથી ભરાય છે.
(૩) અસ્પર્ય પદાર્થો જેવાકે, આકાશ, તારા, ચંદ્ર, સૂર્ય તથા અરૂણોદય, આપણને જે પદાર્થોને આગળ ચાલતાં દેવતા કહેવા પડશે, તેનું મૂળ આ પદાર્થોમાં જણાય છે.
* આત્મિક = આત્મા જ્ઞાનને લગતું. • આ પૃથક્કરણ = જુદું પાડવું તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
- (૧૭) પ્રાચિન કાળના માનસોની તેઓના દેવતાનાં સ્વરૂપ વિષે સાક્ષી.
અસલી ગ્રંથકર્તઓ તેઓના વાનાં સ્વરૂપવિષે શું ધારતા હતા તેનો વિચાર તેઓની લખેલી કેટલીક હકીક્ત ઉપરથી પહેલાં કરિશે. એપિકામસ જણાવે છે કે, પવન, પાણી, પૃથ્વી, સૂર્ય, વસ્તવ અને તારા એ છે. પ્રાદિકસ કહે છે કે સૂર્ય, ચંદ્ર, નદી, નાળાં અને સાધારણ રીતે બેલતાં, જે સર્વ પદાર્થો આપમને ઉપયોગી છે, તે સર્વને અસલી લોકો દેવ તરીકે ગણતા હતા; . જેમકે મીસર દેશના લોકો નાઇલ નદીને એક દેવ ગણતા હતા. અને એટલા માટે રોટલીને દમેતર, વાઇન દારૂને દાનીસેસ, પાણીને પેસીદેન, અને વચ્ચેવને હીસોસ તરીકે પૂજતા હતા. જર્મન લોકોના ધર્મ વિષે સીઝર પોતાનો એવો વિચાર જણાવતાં કહી જાય છે કે, તેઓ સૂર્ય, ચંદ્ર તથા અગ્નિની પૂજા કરતા હતા. હરેદેતસ ઇનિચવિષે બોલતાં એમ કહી જાય છે કે, સર્ય, ચંદ્ર, પૃથ્વી, આતશ, પાણી તથા પવનને તેઓ ભેગા આપતા હતા.
સેલસસ ઈનિ માટે બેલતાં એમ જણાવે છે કે, તેઓ રીસ એટલે આકાશનાં ચકને ડુંગરોની ટોંચ ઉપર બેગ આપતા હતા. તે વળી વધુ એમ કહે છે કે, એ દીસ પ્રાણીને દસ અથવા ઘિણેજ બુલંદ અથવા યસ, અથવા એદેનાઇ, અથવા સે થ, અથવા એમન અથવા સાધાન લોકો જેને પાય કહે છે, તેમાંનું ગમે તે કહિયે તે તેની ઝાઝી ચિંતા નહિ.
* એક યુનાની કવી અને વિદ્વાન. 1 એક યુનાની સુકી. ? એક મોટા યુનાની ઈતિહાસ કે જેને ઈતિહાસને પિતા કરી કહે છે. હું એક રૂમદ અને વિદ્વાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
(૧૮) કિવનતસ કરશિયસ હિંદુઓના ધર્મનું નિચે પ્રમાણે વર્ણન કરે છે –
જે પણ પદાર્થને તેઓ માન આપવા લાગ્યા તેને તેઓ દેવ કેહતા, મુખ્ય કરીને ઝાડે, કે જેને નુકસાન કરવું પાતકી ગણાય છે.
વેદની શાક્ષી.
હિંદુઓનો ધર્મ કે જેનું વર્ણન સિકંદરના સાથી તથા અનુ. થાયીએ આપ્યું છે, તે ખરેખર શું હતું તે તપાસવા માટે હવે આપણે વેદનાં પુરાતન મંત્રાભણી નજર કરિયે. આ મંત્ર, કે જે આર્યખંડમાં મનુષ્ય કવિતાના સર્વથી જુના શેષ તરીકે આપણી પાસે જળવાઈ રહેલાં છે, તે કોણની સ્તુતિ માટે છે? એ નથી ઝાડના થડ કે પથ્થરને માટે, પણ નદિયો, પહાડે, વાદળાં, પૃથ્વી, આકાશ, અરૂણોદય, તથા સૂર્યને માટે એટલે કે સ્પર્ય અથવા એવા કેહવાતા પૂજા પદાર્થો (Fetishes) માટે નહિ, પણ જે જે પદાથને આપણે અસ્પૃશ્ય અથવા અસ્પૃશ્ય ગણ્યા, તેજ પદાર્થોને માટે છે.
ખરેખર આ એક અગત્યનું પ્રતિપ્રમાણ છે, અને વળી તે એવું છે કે જેને માટે સો વરસની વાત ઉપર કોઈ આશા નહિ રાખત. કાંકે તે વેળા એમ કોણે ધાર્યું હોત કે સિકંદરના ઈતિહાસ લખનારાઓનું હિંદુસ્થાન અને ત્યાંના લોકો વિષેનું વર્ણન સમકાળિક સાક્ષીથી જ માત્ર નહિ, પણ સિકંદરની હિંદુસ્થાન ઉપરની ચઢાઈની ઓછામાં ઓછી ૧૦૦૦ વરસ પૂર્વનાં ભણતરની સાક્ષીથી કોઈ દીવસે આપણે ખોટું પાડવાનું સામર્થવાન થઈશું ?
* એક રૂમી ઇતિહાસ ક. + અનુયાયી=પછી આવનાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
(૧૯) પણ આપણે એથીએ આગળ વધી શકશું ; કાકે હિંદુમાનના આર્ય લોકોની ભાષા સાથે ગ્રીસ, તલ, અને ધૂરપના બાકીના ભાગના આર્ય લોકોની ભાષાનો મુકાબલો કર્યાથી આથે પ્રજા જુદા જુદા ટોળામાં વેંહચાઈ ગઈ તેની આગમચ જે ભાષા બેલાતી હતી તેનો કેટલોક ભાગ પાછો ઉત્પન્ન કરી શકાશે.
અખંડિત આર્ય ભાષાની સાક્ષી.
અસલી આર્ય લોક નદી તથા પહાડવિષે, થ્વિ તથા આકાશ વિષે, અરૂણોદય તથા સૂર્ય વિષે શું ધારતા હતા તથા એ પદાર્થોમાંથી જે કાંઈતઓના ઈદ્રિયજ્ઞાનથી જાણવામાં આવતું તે વિષે શું વિચારતા હતા, તે હજી પણ આપણ થોડીક હદ સુધી નક્કી કરી શકશું, કેમકે તેઓએ આ પદાર્થોને કેવી રીતે નામ આપેલાં છે તે આપણે જાણિયે છિયે. આ પદાર્થોનાં નામ તેઓએ તેમની ક્રિયાશક્તિની કાંઈક રીત જવા ઉપરથી આપ્યાં છે કે જે શકિતવિશે તેઓ પોતે સારી પેઠે જાણીતા હતા; જેમકે મારવું, ધક્કો મારવો, ઘસવું, માપવું, જેડવું અને જેની સાથે પેહલાંથીજ અમુક અવાજે અવશ (બેતાકાદ*) થતા હતા ; આ અવાજે ભાષાવિદ્યામાં જેને મૂળ કહે છે તે રૂપે હળવે હળવે બદલાઈ ગયા.
હાલ જેટલું મારી સમજવામાં આવે છે તે પ્રમાણે તે સઘળી ભાષા તથા સઘળા વિચારોનું આ મૂળ છે, અને અનુમાન તથા મહાભારત ગ્રંથકર્તાઓના વિધવિધ વાંધાઓથી ગુચવાયા વગર પ્રેદેસર ને આ વાત ખુલી રીતે આપણી આગળ મુકી તેમાં તેની ફીલસુફીની ખરેખરી ખુબીછે એમ ધારું છું.
બેતાકાદ અવશ પોતાની મેળે થઈ જતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
(૨૦) ભાષાનું મૂળ.
ભાષા પહલવેહલી કાંઈ પણ ક્રિયામાં પ્રકટી નિકળે છે. કેટલાંક સાદાંમાં સાદાં કામો જેવાકે મારવું, ઘસવું, આંચકો મારવો, નાખવું, કાપવું, જેડવું, માપવું, ખેડવું, વણવું, ઈત્યાદિ, તે કરતી વેળા અમુક બેતાકાદ અવાજો, જેમ ઘણી વાર હમણાં, તેમ ત્યારે પણ થતા હતા; કે જે અવાજે પહેલાં માગમમાં અને બદલાતા રેહતા હતા પણ આસ્તે આસ્તે વધારેને વધારે થતા ગયા. પહલવેહલે આ અવાજોનો સંબંધ માત્ર ક્રિયા સાથે જોડી શકાય. દાખલા તરીકે મર શબ્દ ઘસવાના, પથ્થર ઘુંટવાના હથિઆરો તિક્ષણ કરવાના કામે સાથે, બોલનાર ઘણું કે બીજા કોઇને પણ હજી યાદ આપવાના કાંઈ પણ ઈરાદા વિના, જોડાયેલો માલમ પડશે. તે પણ થોડા વખત પછી આ મર અવાજથી જાણે એક બાપ પોતે કામે જવાનો છે, એટલે કાંઈ પથ્થરના ઓજાર ઘસવા અથવા ઘુંટવા પોતે જવાનો છે, તે કામ જણાવી શકયા હોય એટલું જ નહિ. અમુક અને સમજ્યા વિના ન રેહવાય એવો ભાર મૂકીને તથા અમુકચાળા કરીને એ શબ્દનો ઉપચાર કર્યાથી, તે બાપ પોતાનાં છોકરાંને તથા ચાકરોને જ્યારે પોતે કામ કરતો હોય ત્યારે આળસુ નહિ રેહવાને સમજાવી શકે. ભર શબ્દ ત્યારે જેને આપણે આજ્ઞાર્થ કહિયે છિયે તે થશે. તે તદન સમજ પડે એવો થશે, કે આપણા ધાર્યા પ્રમાણે માત્ર એક નહિ પણ ઘણાક શખસે, જેઓ એક સામાન્ય ધંધામાં ચુંટાયેલા હોય, તે સર્વ પેહલેથી તેનો ઉપયોગ કરતા આવેલા છે
થોડો વખત રહીને વળી એક નવું પગલું ભરવામાં આવે. પિતાને તથા બીજાઓને આજ્ઞાર્થ કેહવાને માત્ર મર ઉપયોગી થઈ પડે એમ નહિ (મર, ચાલો આપણે કામ કરિયે !) પણ જે પથ્થરો સાફ કરવાના હોય તેઓને એક ઠેકાણેથી બીજે ઠેકાણે–સમુદ્ર કિનારેથી એક ગુફાઆગળ, કે ચાકની ખાણથી તે એક મધપુડાનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
(૨૧) સુપડાં આગળ–લઈ જવાની જરૂર જણાય તો ભર શબ્દથી દર્શાવાય એટલું જ નહિ, પણ જે પથ્થરે સાફ કરવા માટે તથા ઘસવા માટે આણેલા હોય, તે તથા જે પથ્થરો કાપવાના ઘસવાના, તથા સાફ કરવાના કામમાં વપરાયા હોય, તે પણ દર્શાવાય. આ પ્રમાણે માર એક આજ્ઞાર્થ ચિન્હ થાય, કે જે કામનેજ માટે વધુ વપરાય નહિ, પણ તે કામને લગતાં જુદાં જુદાં કર્મોને સ્પષ્ટ રીતે દેખાડવામાં પણ વપરાય.
તો પણ મર સરખા એક અવાજનો આ પ્રમાણે અર્થ લંબાવ્યાથી તુરત ગુંચવાડે ઉઠયા વગર રહે નહિ; અને એ ગુંચવાડાની કળણું મટાડવાને કોઈ યુકિત કરવાની મરજી સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય.
જે કર એટલે ચાલો આપણે પથ્થર ઘસિ’ અને મરે એટલે હવે ત્યારે ઘસવાના પથ્થર', એ બેની વચ્ચે ભેદ રાખવાની જરૂર જણાય, તો તે જુદી જુદી રીતે થઈ શકે. સૈથી સેહલી અને પેહલી રીતે એ હતી કે બેલતાં સ્વર બદલવો અને જીદે અવાજ કાઢવો. આ આપણે ચીનાઈ અને બીજી એકાક્ષર ભાષાઓ, જેમાં એક જ શબ્દને જાદી જદી રીતે બોલ્યાથી જાદા જુદા અર્થે થાય છે, તેમાં ઘણી સરસ રીતે જોઈએ છિએ.
બીજી એવી જ જાતની સાદી યૂતિદર્શક અથવા આંગળીથી દેખાડવાની નિશાની હતી, કે જેને સાધારણ રીતે સર્વનામ મળે કહે છે; તથા તેઓને મર જેવા અવાજ સાથે જોડયાથી બે વચ્ચેનો ભેદ જણાતો હતો. દાખલા તરીકે “અહી ઘસવું તેનો અર્થ “માનસ ઘસે છે કરીને થાય અને ત્યાં ઘસવું તેનો અર્થ “જે ૫થ્થરને ઘસવામાં આવે છે તે થાય.
આ ક્રિયા ઘણી સેહલી દેખાય, પણ તે એજ કિયા હતી કે જેથી માનસ પહલેહલે કર્તા અને કર્મ વચ્ચેનો ભેદ સમ, એટલું જ નહિ પણ ક્રિયાના કરનાર અને થયેલી ક્રિયાની સમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
- (રર) . ઉપરાંત એક કામ, કે જેથી ક્રિયાના કરનાર અને તેના કર્મ અથવા પરિણામવચે ભેદ જાણી શકાય, તે વિચાર તેના મનમાં ઉત્પન્ન થયો.
ભાસના દર્શક અવાજ ઉપરથી અસલી માનસે યાહેમ અને. એકી રકમે ભાવના દર્શક અવાજ ઉભે કીધે તે આજ રસ્તે, કે જેને માટે આજ સુધી કોઈ ખુલાસે કરી શકયું નથી, પણ જે નાયરની ફીલસુફી મારફત સંપૂર્ણ રીતે સમજી શકાય છે.
જે અવાજે વારંવાર બનતાં કામ સાથે સ્વાભાવિક રીતે થાય છે તેઓ પ્રથમથી જ ઉપક્રમી ભાવનાના ચિન્હ છે, એટલે કે વારંવાર ઉત્પન્ન થયેલી લાગણિ કે જે સામટી એક તરીકે આપણે જાણ્યામાં આવે તેનાં ચિન્હ છે. જેવા આ અવાજે વરથી અથવા બીજી બહારની કોઈ નીશાનીથી જુદાં રૂપમાં બદલાઈ જાય, કે જેથી કોઈ ક્રિયાના કર્તા, કારણ, સ્થળ, કાળ અથવા તેના કર્મ જણાવી શકાય, તેવુંજ આ સઘળા શબ્દોનું સામાન્ય તત્વ, જેને આપણને મૂળ કરીને કેહવાની ટેવ છે, તે બની જાય છે; વધતું એ નહિ અને ઘહતું એ નહિ પણ સ્વરસંબંધી મળ કે જે અમુક રૂપ ધરાવનાર તથા સાધારણ કામ દર્શાવનાર, અને એટલા માટે ભાવનાદર્શક, તેજ થાય છે.
આ વિચારવાનું કામ બરાબર જતાં ભાષાશાસને લગતુ છે; તે પણ અહીં ધર્મશાસવિષે બોલતાં આપણે તેને સમૂલ છોડી દઈ શકતા નથી.
(પ્રથમ ભાવના.
દાખલા તરીકે, એક નદીવિષે બોલતાં પ્રાચિન કાળના લોકો તેને માટે શું વિચારતા હતા, તે જ આપણે જાણવા માગયે તે, તેનો જવાબ એ છે કે તેઓ તેને માટે જેવું વિચારતા હતા તેવેજ નામે તેને બોલાવતા હતા, અને આપણા જાણવામમાણે તેઓએ તેને જુદાં જુદાં નામ આપ્યાં હતાં, જેમકે દેડનાર (સરીત);
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
(૨૩) ઘોંઘાટ કરેનાર (નદી અથવા ઘુની); અથવા જો તે સીધીને સીધીજ વેહતી હોય તે ખેડનાર અથવા હળ (સીરા નદી, સીરા=હળ અથવા તીર); અથવા ખેતરોને જે તેથી પુષ્ટિ મળતી જણાય તો મા (માતર) ; અથવા જો તે એક દેશને બીજા દેશથી છુટો પાડતી અને બચાવ આપતી હોય તે બચાવનાર (સિંધુ, સિંધ, સિધતિ=દુર રાખવું તે ઉપરથી). આ સઘળાં. નામમાં તમે જશે કે નહી જાણે કામ કરતી હોય એમ ગણાયેલી છે. જેમ માનસ દોડે છે, તેમ નદી પણ દોડે છે; જેમ માનસ બુમ પાડે છે, તેમ તે પણ બુમ પાડે છે; જેમ માનસ ખેડે છે, તેમ તે પણ ખેડે છે; જેમ માનસ ચોકી કરે છે, તેમ તે પણ કરે છે. પેડલ વેહલે નદીને હળ કહેલી નથી, પણ ખેડનાર કહેલી છે; એટલું જ નહિ પણ હળને પિતાને પણ લાંબા વખત સુધી એક સાધન તરીકેજ માત્ર નહિ પણ એક કર્તા તરીકે ગણેલું છે. હળ છે તે જુદું પાડનાર, કે ચીરનાર, કે વરૂ છે, અને તેથી દરમાં રેહનાર ડુક્કર અથવા ચીરી નાખનાર વરૂનું જે નામ તે જ ઘણીક વેળા હળને આપ્યામાં આવે છે.*
દરેક પદાર્થને ક્રિયાશક્ત તરીકે ઓળખવામાં
આવ્યો તે વિષે.
આ પ્રમાણે હવે આપણે સમજવા માંડિયે છિયે કે, અસલી માનસની આસપાસ જે આખી સૃષ્ટિ હતી તે તેણે કેવી રીતે જેરવી અથવા પચાવી, એટલે કે દરેક જગ્યાએ તે જે ક્રિયા કરતો હતો તેને મળતી કિયા શોધી કહાડી, અને જે અવાજે આગળ તેની પોતાની ફિયાસાથે કરવામાં આવતા હતા તે અવાજે તેની આસપાસના ક્રિયાકારોને લાગુ પાડયા.
* વ૮માં વિકનો અ વરૂ અને હળ બંને થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
' (૨૪) ભાષાનાં અત્યંત ઉંડાણમાં પછવાડેથી જણાયેલાં રૂપ જેને આપણે (Figurism) (Animism) આત્મા છવ અને શરીરની વૃદ્ધિનું ખરું સત્વ છે એ વિચાર, (Anthropopathism) ઈશ્વરમાં મનુષ્યનાજ વિકારે છે એ વિચાર, (Anthropomorphism) ઇશ્વરનું રૂપ મનુષ્ય જેવું છે એ વિચાર કહિછિએ, તેનાં ખરા મૂળ રહેલાં છે. તેઓને અંહી આપણે અગત્યની વસ્તુ તરીકે-ભાષા તથા વિચારને લગતી અગત્યની વસ્તુ તરીકે પિછાનિયે છિયે, નહિકે પાછળથી જે સ્વતંત્ર કાવ્યરૂપી ભાવના જેવા તે દેખાય છે તે તરીકે. જે વખતે એક પથ્થરને તેણે પોતે અણિથાળો કીધો હતો તે પથ્થરને પણ પોતાના પ્રતિનિધી તરીકે તે ગણતા હતા, અને તેને કાપનાર, નહિ કે એક કાપવાની વસ્તુ કેહતો હતો; જ્યારે તેના માપ ભરવાનો સળિયો, માપનાર તરીકે તેનો હળ, શાહનાર તરીકે તથા તેનું વહાણ ઉડનાર, અથવા પક્ષી કેહવાતું હતું, ત્યારે નદી અમ પાડનાર, પહાડ અચાવના, ચંદ્ર માપના કરીને નહિ કેહવાય તે બીજી કઈ રીતે કેહવાય ? ચંદ્ર તેણીની, અથવા ખરી રીતે તેની દરરોજની ચાલમાં આકાશ માપતો હોય એમ દેખાતા, અને એમ કરતાં દરેક ચંદ્ર માસનો પરિવરતન એટલે વખત ગણવામાં માનસને ઉપયોગી થઈ પડે. માનસ તથા ચંદ્ર સાથે કામ કરતા હતા, સાથે માપણી કરતા હતા, અને જેમ એક માનસ ખેતર અથવા મોટું લાકડું ભરવામાં મદદ કરે તે માપનાર, કહો કે મા–સ (“મા”=માપવું, બનાવવું ઉપરથી) કેહવાયો તેમ ચંદ્ર પણ માસ= માપનાર કેહવા. સંસકૃતમાં ચંદ્રનું આ ખરેખરૂં નામ છે કે જે ગ્રીક સીસ, લાતિન મેનસિસ, અંગ્રેજી મૂન સાથે લગભગ એક મળતું આવે છે.
ભાષામાં આ પગલાં સર્વથી સેહલાં અને જે શિવકાવિના આપણને નહિ ચાલે એવાં છે. આગળ તેઓ ગમે એવાં ઉલટાં સમજવામાં આવ્યાં હોય, તો પણ હાલતા આપણને પૂર્ણ સમજ પડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
(૨૫) એવાં છે. માનસની ભાષા તથા વિચારના વધારા પાછળ માત્ર સંભાળ અને ધીરજથી આપણે જવું જોઈએ છે એટલું જ..
- ક્રિયાશક્ત તે માનુષ નહિ.
ચંદ્રને માપનાર અથવા સુથાર પણ કહ્યું છે તેટલાજ ઉપરથી એમ નથી કરતું કે અસલી ભાષાશાસિને ચંદ્ર અને માનસ વચે કશો ભેદ માલમ પડ્યો નહિ. ખરી વાત છે કે અસલી માનસના પિતાના વિચારો આપણા પોતાના વિચારે કરતાં ઘણા જુદા હતા; પણ તેઓ મુર્ખ હતા એવું આપણે એક ક્ષણવાર પણ માનવું ન જોઈએ. તેઓએ પોતાની ક્રિયા, અને નદિ, પહાડ, ચંદ્ર, સૂર્ય અને આકાશની ક્રિયા વચ્ચે કાંઈક મળતાપણું જોયું માટે, તથા જે નામથી તે કિયા જણાય તે નામે તેમને આપ્યાં માટે તેઓ માનસને તેમજ ચંદ્રને માપનાર કેહતા તથા એક ખરેખરી માને તથા બીને પણ મા કેહતા તે ઉપરથી તેઓ માનસ અને ચકછ મા અને નદી વચે કાંઈજ ભેદ સમજતા ન હતા એમ વિચારવું નહિ જોઈયે. - જ્યારે દરેક જણાયેલી અને નામવાળી વસ્તુને ક્રિયાશકત તરીકે ગણવી પડતી હતી, અને જે ક્રિયાશત, તે આકારવાળી ગણવી પડતી હતી, જ્યારે એક પથ્થર કાપનાર (ગણાતા) હતા, દાંત ફળનાર અથવા ખાનાર અને ગીમલેટ, જાપાડનાર કેહવાતા હતા, ત્યારે એક માપનાર અને ચંદ્ર વચ્ચે ફેર પારખવામાં તથા શબ્દોનો અસલ ગુણ કાઢી નાખવામાં, એટલે ખરેખરૂં જતાં નાન્યતર બનાવવામાં, હથિયાર અને હાથ વચ્ચે અને હાથે અને માનસ વચ્ચે ખુલ્લો ફેર સમજવામાં, તથા વળી એક પથ્થરને આપણા પગ તળે ચંપાનાર વસ્તુ તરીકે જ માત્ર ગણવામાં, બેશક ભારે મુશ્કેલી પડી હશે. રૂપ, પ્રાણરૂપ, અથવા મનુષ્યરૂપ આપવામાં કશી મુશ્કેલી પડી નહતી.
* ક્રિયાકત અથવા કારણ શકત=Active, માનુ =Human,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
(૨૬) આ પ્રમાણે ચેતનધર્મરોપ (personification) નું સિદ્ધાંત જેણે ધર્મ અને પુરાણોકત ઈતિહાસના આગલા વિદ્યાર્થીઓને આટલો બધે શ્રમ આ હતો, તે આપણા કામસર કેવીરીતે ઉલટાઈ ગયું છે તે આપણે જોઇયે છિયે. આપણું સિદ્ધાંત ભાષા કેવી રીતે ચેતનધમરોપ આપવા લાગી તે નહિ, પણ કેવીરીત એ ૨૫ કાઢી નાખવાને શતિમાનું થઈ તે છે.
વ્યાકરણની જાતિ.
સાધારણ રીતે એવું ધારવામાં આવે છે કે વ્યાકરણને લગતી જાતિ, નિર્જીવ વસ્તુને જીવંત રૂપ આપવાનું કારણ હતું. પણ એ કારણ તો નહિ પણ પરિણામ છે. બેશક જે ભાષામાં વ્યાકરણ સંબંધી ભેદ પૂર્ણરીતે નક્કી થયો છે તેમાં અને મુખ્યકરીને એવી ભાષાના પાછલા વખતમાં, નિર્જીવ પદાર્થને જીવંત રૂ૫ - પવું કવિયોને સુગમ પડે છે. પણ આપણે અહિં તે ઘણા આગલા જમાના વિષે લિયે છિયે. વળ લિંગદર્શક ભાષાઓમાં પણ એક વખત એવો હતો કે લિંગનાં આ ચિન્હ તેઓમાં હતાં નહિ. આર્ય ભાષા કે જેમણે પાછળથી વ્યાકરણની જાતિની રીત આટલી બધી પૂર્ણપણે ખીલવી, તેઓમાં સર્વથી જુના શબ્દોમાંના કેટલાક જાતિરહિત છે. જેમ પેતર (pater) નરજાતિ, તેમ મેતર (mater) નારીજાતિ નથી, તેમજ નદી, પહાડ, ઝાડ, અથવા આકાશનાં સવથી જુનાં નામે વ્યાકરણની જાતિનાં કઈપણ બહારનાં ચિન્હ દેખાડતાં નથી. પણ સર્વ જુનાં નામે જેકે જાતિ ચિન્હ વગરનાં હતાં તે પણ તેઓ ક્રિયાશત હતાં.
ભાષાની આવી સ્થિતિમાં ક્રિયાશક્તિ અથવા પુરૂષવાચક નહિ એવી વસ્તુવિષે બોલવું લગભગ અશકય હતું. પ્રત્યેક નામ કોઈ પણ ક્રિયાશત વસ્તુ દેખાડતું હતું. જે કલકસ (calx)=એડીને અર્થ લાત મારનાર થાય તે કલકસ અર્થ પર એવો પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
(૨૭) થાય. નામ આપવાની આ સિવાય બીજી રીત હતી નહિ. એડી જે પથ્થરને લાત મારે તે પથ્થર એડીને મારે; તેઓ બંને કક્કસ હતાં. વેદમાં વિ એટલે એક પક્ષી અથવા ઉડનાર થાય છે, પણ એજ શબ્દનો અર્થ વળી તીર પણ થાય છે. યુદ્ધ ને અર્થ લડનાર, હથિયાર અને લડાઈ એમ થતા. ' તે પણ જ્યારે અહિયાં–લાત” અને “ત્યાં–લાત, એટલે લાત મારનાર અને લાત ખાનાર અને છેલે જીવંત અને નિર્જીવ નામો વચ્ચે બહારની નીશાનિયાથી ભેદ સમજવાનું બની શક્યું ત્યારે ભાષાની વૃદ્ધિમાં તે એક મોટું પગલું ભરેલું જણાય છે. ઘણીક ભાષા એ હદથી આગળ વધી શકી નથી. આર્ય ભાષામાં આ કરતાં પણ એક વધુ પગલું ભરવામાં આવ્યું હતું, તે એ કે જીવવાળી વસ્તુમાં નર અને નારીજાતિ વચ્ચે ભેદ રાખવામાં આવ્યો.
એ ભેદ પુરૂષવાચક નામ દાખલ કર્યાથી નહિ પણ સ્ત્રી જાતિનાં નામ દાખલ કર્યાથી, એટલે કે સ્ત્રીઓને માટે અમુક સાધિત પ્રત્યય જાદા રાખ્યાથી શરૂ થયો. એમ થયાથી બાકીના સઘળા શબ્દો નરજાતિના થયા. હજી વધારે પાછળના વખતમાં જે વસ્તુ નાન્યતર હતી, એટલે નર કે નારી નહિ પણ જે પ્રથમ અને દ્વિત્યા વિભક્તિમાં માત્ર ઘણું કરીને હોય તેમને માટે અમુક રૂપ જુદાં રાખવામાં આવ્યાં.
એટલા માટે વ્યાકરણની જાતિ જોકે પાછલા વખતમાં પુરાણ કત ઈતિહાસ કાવ્યમાં રચવામાં બહુ મજબુતપણે સાહ્ય કરે છે તે પણ તે કાંઈ ખરી ગતિ આપનાર શક્તિ નથી. આ ગતિ આપનાર શકિત તે ભાષા અને વિચારની જાતિમાં સ્વાભાવિક રીતે ભેળાયેલી છે. માનસ પાસે પિતાના કામ માટે વાચાની નિશાની છે. તે આસપાસ દુનિયામાં પોતાનાં કામને મળતાં કામે જય છે; અને વાચાનાં પેલાં જ ચિન્હોથી દુનિયાની તરેહવાર વસ્તુઓને મનમાં લઈ સમજે છે. કારણકે નદી બચાવનાર કેહવાય, તેટલા જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
(૨૮) માટે નદી પાસે હાથ, પગ અને બચાવ કરવાનાં હથિયાર છે; અથવા તો ચંદ્ર જે આકાશને જુદું પાડે છે અને માપે છે તેટલા માટે તે સુથાર છે એમ તે વિચારતો નથી. આ ભુલ ભરેલા વિચારનો ઘણો ભાગ પાછલા વખતનો છે. હજી તે આપણે વિચારની ઘણી ઉતરતી હદ આગળ છિયે.
સહાયકારક ક્રિયાપદે.
આપણે ધાર્યે છિયે કે વાકયો વગર ભાષા, અને સંગી શબ્દવિના વાક્ય બની શકે નહિ. આ વિચાર ખરો પણ છે અને ખોટો પણ છે. જે આપણે એમ સમજતા હોઈએ કે વાક્ય એટલે જેનો કાંઈ અર્થ ઉઠે તે એટલે કે એક એવું ઉચ્ચારણ કે જેથી કોઇ મતલબ જણાતી હોય છે તે સમજ ખરી છે.
પણ જે આપણે એવું સમજતા હોઈ કે વાક્ય એક એવ ઉચારણ છે કે જે ઘણા શબ્દો, તથા એક વિશેષક, વિશેષ્ય, અને સંબંધક મળીને બનેલું છે, તો તે ખોટું છે. એક એક આજ્ઞાથે શબ્દ એક વાકય છે; ક્રિયાપદનું પ્રત્યેક રૂપ એવું વાકય થાય, જેને આપણે હમણાં નામ કહિયે છિયે તે અસલ એક જાતનું વાક્ય હતું, કે જેમાં એક તે તેનું મૂળ અને બીજું પ્રત્યય દાખલ ગણાયલો કોઈ શબ્દ આવતો હતો, કે જે શબ્દ પેલાં મૂળથી જણાયેલી વસ્તુ દેખાડતા હતા. એમજ વળી જયારે એક વિશેષ્ય અને વિશેષક સાથે આવયા હોય ત્યારે આપણે કહી શકે કે હિંયા સંબંધકનો અલેપ થયો છે, પણ ખરી વાત તો એ છે કે પહલવેહલાં તે બોલવામાં વપરાતો નહતો; તેની ગરજ નહતી એટલું જ નહિ, પણ પ્રથમ ભાષામાં સંબંધક વાપરવો કેવળ અશય હતું. “વર બનસ' (vir bonus= માનસ સારું) ને બદલે “વર ઍરત બેનસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
(૨૯) (vir est bonus= માનસ સારું છે) બલવાને શકિતવાન થવું એ મનુષ્ય વાચાના સૌથી પાછલા વખતનાં પરાક્રમો મહિનું એક છે.
આપણે જોયું કે આગલા આર્યોને કોઈ પણ વસ્તુ છે એ સિવાય કોઈ બીજી રીતે બોલવાને, એટલે કે વિચારવાને, ભારી પડતું હતું. એક વસ્તુ માત્ર છે અથવા હતી એમ બોલવામાં પણ તેમને એવી જ અડચણ નડતી હતી. કઈ ક્રિયા જે તેઓએ પોતે કીધી હોય તે ફલાણી વસ્તુ છે પણ કીધી એમ બોલીને જ તે વિચાર તેઓ પ્રથમ જણાવી શકતા હતા. હવે મનુષ્ય માત્રની સામાન્ય ક્રિયા જમવાની છે, માટે જયારે કોઈ વસ્તુ છે કરીને આપણે બાલ્ય છિયે ત્યારે તેને બદલે તેઓ એમ બોલતા હતા કે ફલાણી વસ્તુ દમ લે છે.
અસૂકદમ લેવો.
અસ્ ધાતુ જે હછ he is તે છે) શબ્દોમાં જોવામાં આવે છે, તે ઘણે જુનો ધાતુ છે. આર્ય ટોળાના છુટા પડ્યા અગાઉ એ શબ્દ ભાવાર્થે વપરાતો હતો. તે પણ આપણે જાણ્યે છિયે કે (as) અનો અર્થ થવું કરીને થાય તે આગળ દમ લેવો કરીને થતો હતો.
અ ઉપરથી નિકળતો થી સાદો સાધિત, સંસ્કૃત અસ-ઉ (as –u)=દમ હતું; અને એ ઉપરથી ઘણું કરીને અસર (asu-ra) એટલે જેઓ દમ લે છે, જેઓ જીવે છે, જેઓ છે, તેઓ; તથા છેલે સરવાલે હયાત રવો તથા વેદ માંહેના અસુરનું અતિ જુનું નામ થયું છે.*
સંસ્કૃત અસુ શબ્દ છંદને અહુ છે જેને અર્ધ અવસ્તામાં અંતઃકરણ, કાનમાં એવો થાય છે. (જુઓ દારસરનું પુસ્તક “ઓરમઝદ એટ એહરીમન પાછ). જે. અંદમાં અહુ શબ્દ ખાવંદ, સાહેબ એવા અર્થે વપરાતો હોય તો તે ઉપરથી અહુર–મઝદ શબ્દમાંના અહુરને અર્થ પણ સાહેબ, ખાવંદ એ થશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
(૩૦). ભૂ ઉગવું
જ્યારે આ ધાતુ અસ્ત્રેદમલે અગવડભરેલો જણાય દાખલા તરીકે જ્યારે ઝાડપાન તથા બીજી ચીજે જે ખુલ્લી રીતે દમ લેતી નથી તેમને લાગુ પાડતાં અગવડભર્યો જણાયો, ત્યારે એક બીજો ધાતુ સૂ, જેનો અસલ અર્થ ઉગવું થતું હતું, ગ્રીક દુઓ જે આપણા (To be) “તુ-બી” માં હજી જોવા માં આવે છે, તે લેવામાં આવ્યો. આ શબ્દ પ્રાણીમાત્રને માટે જ નહિ પણ સર્વ વનસ્પતી તથા દરેક ઉગતી વસ્તુ તથા પથ્વોને પિતાને પણ લાગુ પાડવામાં આવતા, કે જે ભૂસ્ એટલે ઉગતી કેહવાતી હતી.
વ=વસવું.
છેલે જયારે આથી પણ વધારે હેળી ભાવનાની જરૂર જ ણાઈ ત્યારે વસ્ ધાતુ, કે જેનો અર્થ વસવું, રેહવું એવો થતો હત, તે લેવામાં આવ્યો. આ શબ્દ સંસ્કૃત વસ-g=ઘર તથા ગ્રીક અસ= શેહરમાં માલમ પડે છે, અને અંગ્રેજીમાં આઈ વૈઝ” (I was) માં પણ તેની કાંઈક નિશાની હજી દેખાય છે. જે સઘળા પદાર્થોને ઉગવાને અથવા દમ લેવાનો વિચાર લાગુ પાડી શકાતું ન હોય તેમને માટે આ શબ્દ વાપરી શકાય. આકારરહિત
તથા એક ઉપપ્રત્યય ધર ની મેળવણીથી બને, એમ કરતું નથી. અંદમાં અને અ દમ તથા સાહેબ એવા બે કદાચ પતા હય, જેવીરીતે રતુને અનુક્રમ અને
અનામ રચનાર થાય છે. છંદમાં અહુ શબ્દનો અર્થ સાહેબ થાય છે. તેટલામાટે સંસ્કૃતમાં અસુરને પણ તેજ અર્થ આપવો એવી તકરાર કબુલ રાખવામાં નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
(૩૧) અથવા જડ આત્માનો વિચાર કહી દેખાડવાને આ શબ્દથી પેહલવેહલી જોગવાઈ મળી હતી. ખરું જોતાં નર નારી અને નાન્યતર નામની ઉત્પત્તિ વચ્ચે તથા આ ત્રણ સહાયકારક ક્રિયાપદના દાખલ થવા વચ્ચે કાંઈક અમુક એકમળતાપણું જણાય છે.
મલિક વ્યક્તિકરણ.
અસલી આર્ય લોકોને સૂર્ય, ચંદ્ર, આકાશ, પૃથ્વી, પહાડે અને નદિ વિષે કાંઈ પણ બોલવું કેવી રીતે બની શક્યું હતું તે રીત ઉપર આ ટીકા લાગુ પાડિયે. જ્યારે આપણે બેલ્વે છિયે કે ચંદ્ર છે, પવન વાય છે વરસાદ વરસે છે, ત્યારે તેને બદલે તેઓ માત્ર એમ વિચારી તથા બેલી શક્તા હતા કે સૂર્ય દમ લે છે, (સૂર્ય અસ્તિ) ચંદ્ર ઉગે છે, તેમા ભવતિ), પવી વસે છે, (ભૂરુ વસ્તિ) પવન અથવા કુકનાર કુકે છે, (વાયુર વાતિ) વરસાદ વસે છે (ઈક ઉન,િ અથવા વૃશા વર્શતિ અથવા સોમ: સુતિ.)
માનસની નજર આગળ સૃષ્ટિના જે જે ખેલ થતા હતા તે મનમાં સમજવાને અને મેહથી બોલવાને સૌથી પેહલાં કેવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા તેવિશે આપણે અહિં બો૯યે છિયે. સંસ્કતની બહુ પૂર્વે ભાષાએ કેવી કેવી રીતે વળાણ લીધી હતી તે દેખાડવાને માટે માત્ર આપણે સંસ્કૃત વાપર્વ છિયે. સમજ્યા પછી મેઢેથી બોલવું કેવી રીતે નક્કી થયું અને તરેહવાર બલવું દંતકથાનું રૂપ લેતાં કેવી રીતે સમજશક્તિ ઉપર પાછી અસર કરતું ગયું, અને એ ડ્યિા અને પ્રતિક્રિયાથી અસલી પુરાણોક્ત ઇતિહાસ જરૂર પડતાં કેમ ઉત્પન્ન થયો, એ સર્વ સવાલો પાછલા વખતના વિચારને લગતા છે, જેને વાતે હમણાં આપણે હિયાં ખોટી થવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
(૩ર) જોઈતું નથી. આ સંબંધમાં એકજ એવી બાબદ છે જેને માટે જેટલું બોલે એટલું ઓછું. કારણકે આગલા આ તરેહવાર શિયાનાં નામથી સૂર્યને પીછાનતા હતા, કારણકે સૂર્યને પ્રકાશ આપનાર, ગરમી આપનાર, બનાવનાર અથવા પાળનાર કેહતા હતા, કારણકે ચંદ્રને માપનાર તથા અરૂણાદવ (ઉષા)ને જાગ્રત કરનાર, ગર્જનાને ગગડાટ કરનાર, વરસાદને વરસાવનાર, તથા દેવતાને અશ્વથી દેનાર કેહતા હતા, તેટલા માટે આ સઘળા પદાર્થોને તેઓ હાથ અને પગવાળા માનસ સમજતા હતા એમ આપણે વિચારવું નહિ જોઇયે. “સૂર્ય દમ લે છે એમ વળી જ્યારે તેઓ બેલતા ત્યારે પણ તેમની એમ કેહવાની મતલબ નહિ હતી કે સૂર્ય, ફેફસાં અને મોહથી દમ લેનારું એક માનસ અથવા પ્રાણું છે. ગુફામાં રેહનાર આપણા પૂર્વજો જેમ મૂર્ખ નહિ હતા તેમ કવિ પણ ન હતા. “સૂર્ય અથવા પાળનાર દમ લે છે” એમ કેહવાથી સૂર્ય ગતિ ધરાવે છે, આપણે માફક હાલચાલ કરી શકે છે, એવું બતાવા સિવાય તેમનો બીજો કાંઈએ હેતુ ન હતા. અસલી આને ચંદ્રમાં બે આંખ, એક નાક, અથવા એક મહ દેખાતું નહિ હતું, અથવા વારેઘડીએ ફુકતા પવનને આકાશનાં ચારે ખુણામાંથી ભરેલા ગાલનાં બાળકો પવન ફૂંકતા સમજતા નહિ હતા. આ સઘળું અતાર પછી આવશે. પણ મનુષ્ય વિચારની આ પહેલી સ્થિતિમાં એમ ન હતું.
સાદૃષ્ય (મળતાપણું)ની કલ્પના પ્રથમ
નિષેધાર્થ હતી. .
જે વખતવિષે હાલ આપણે બોલે છે, તે વખતે આપણા આર્ય પૂજા, જે પદાર્થોનું આપણે અપર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
(૩૩). અથવા અસ્પર્ય તરીકે વર્ણન કર્યું છે તેઓને આવરૂપ, કે મનુષરેપ કે મનુષ્યગુણરૂપ આપવાને બદલે, તેઓની અને પિતાની વચ્ચે કોઈ પણ કલ્પિત મળતાપણું જોયા કરતાં ભેદ જેવાથી બહુ વધારે અજાયબ થયા હતા, એમ હું ધારું છું.
- આ મતને મળતી એક અજાયબ જેવી સાબીતી વેદમાં જળવાઈ રહેલી આપણને મળી આવે છે, તેની યાદ આ ઠેકાણે તમને આપું છું. જેને આપણે તુલના (મુકાબલો) કહિયે છિયે તે આજે પણ વેદનાં ઘણુંક માત્રામાં નકારે છે. આપણે ખડક જેવું મક્કમ' બેલિયે છિયે તેને બદલે વેદના કવિ “મમ એક ખડક નહિ કરી બોલે છે, એટલે કે સખાપણું બતાવવાને બીનસરખાપણું ઉપર ભાર મૂકે છે. તેઓ દેવને સ્તુતિમય ભજન (Hymn) અર્પે છે તે “કાંઈ મિષ્ટાન નહિ, એટલે જાણે મિષ્ટાન જ હેય. નદી બરાડતી પાસે આવે છે, ગો નહિ, એટલે ગેધાની પેઠે; અને મફત અને થવા તુફાન-દેવતાઓ તેઓના પૂજારિયોને પોતાના હાથમાં લેતા હોય એમ કેહવાય છે, જેમ એક બાપ દીકરાને નહિ, એટલે જેમ એક બાપ પોતાના દીકરાને પોતાના હાથમાં લે છે તેમ.
આ પ્રમાણે બેશક સૂર્ય અને ચંદ્ર હાલચાલ કરતા કહેવાતા હતા, પણ પ્રાણી તરીકે નહિ નદિયો બરાડ મારતી તથા મરાતી હતી, પણ તેઓ માનસ નહિ હત; પહાડે તેડી પડાય તેવા નહિ હતા, પણ તેઓ લડવૈયા નહિ હતા; વસ્તવ જંગલને ખાઈ જતા હતા, તોપણ તે કાંઈ સિંહ ન હતે.
આવા વચનોનું વેદમાંથી ભાષાંતર કરતાં કન=નથી નો અર્થ આપણે “સરખું કરીને હમેશાં કરિયે છિયે. પણ આટલું કેહવું અગત્યનું છે કે કવિ પોતે સરખાપણું કરતાં બીનસરખાપણાંથી, જે વધારે નહિ તે તેટલા જ પ્રથમ અજાયબ થયા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
(૩૪ ) સ્થાઈ ગુણ નામે.
સૃષ્ટિવિષેના આ વિવિધ પદાર્થો, કે જેઓએ ઘણા પુરાતન વખતથી કવિયોનું ધ્યાન ઉશ્કેર્યું હતું, તેઓ વિષે બોલતાં સ્વાભાવિક રીતે કવિયાએ બીજાં નામો કરતાં અમુક ગુણનામેનો ઉપયોગ વધારે કર્યો હોય. આ સૃષ્ટિના પદાર્થો અકેકથી જુદા હતા તે પણ તેમાં કેટલાક ગુણો સામાન્ય હતા; તેને લીધે તેઓ અમુક સામાન્ય નામથી જણાતા હતા, અને પાછળથી દરેક ગુણ નામનાં મથાળાં નીચે અકેક વર્ગમાં વેંહચાઈ જતા ; અને એ રીતે એક નવી ભાવના ઉભી થતી. આ સઘળું બની શકે એવું હતું–ખરેખરું શું બન્યું તે આપણે તપાસિયે.
વૈદતરફ નજર કરતાં આપણને જણાય છે કે જે મંત્ર જળવાઈ રહેલા છે તે સઘળાં આગલા હિંદુ વેદાંતિના વિચાર પ્રમાણે અમુક દેવતાઓને અર્પણ કીધેલાં છે. આ “વિતા” શબ્દ આપણા દીલી (Deity) શબ્દને બરાબર મળતો આવે છે, પણ તેમાં દેવતા રાખ આ અર્થમાં કદી પણ વપરાયલ નથી. દેવતા દે. વને જે હાલ અર્થ થાય છે એ અર્થમાં સમજવા વિચાર હજી સુધી ઉત્પન્ન થયો ન હતો. આગલા હિંદુ ટીકાકારો પણ જણાવી જાય છે કે દેવતા એટલે માત્રામાં જે પુરૂષની અથવા જે કોઈ પદાર્થની સ્તુતિ કરવામાં આવતી તે, એટલે કે તે મંત્રનું કર્મ તથા મંત્રને બોલનાર અથવા ગાનાર, એટલે સ્તુતિગાયનનો કર્તા તે ઋષિ અથવા સિદ્ધ કેહવાત. એ પ્રમાણે જેનો ભોગ આપવાને હોય તેનેવિષે પણ માત્રામાં લવામાં આવે ત્યારે તે ભોગ દે. વતા કેહવાય છે અથવા ભોગ આપવાનાં કામમાં આવતું વાસણ, કે એક રથ, લડાઈનો કુહાડે, અથવા હાલ માટે બેલવામાં આવે, ત્યારે પણ એ પદાર્થો દેવતાજ કેહવાય છે. વેદસૂકતોમાં મળી આવતા કેટલાક સંવાદ ઉપરથી માલમ પડે છે કે બોલનાર શ્રેણીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
(૩૫) ઋષિ અને જેને વિષે બોલાતું હોય તેને દેવતા કહેલો છે. ખરં જોતાં વિતા એક પારિભાષિક શબ્દ થયો, જેને અર્થ દેશી વેદાંતિયોના મત પ્રમાણે જે વસ્તુવિષે કવિ બોલ્યો હોય તે સિવાય બીજું કાંઈજ નડ. જોકે ઋગવેદના સૂકતમાં આ ભાવવાચક શબ્દ દેવતા “દીઇતી જણાતો નથી, તો પણ હિંદુસ્થાનના આગલા કવિપોએ પોતાનાં મંત્ર જે સર્વ પ્રાણીવિષે ગાયાં છે, તેમાંના ઘણા ખરા દેવ કેહવાતા હતા. જે અનાની લોકોને આ દેવ શબ્દનો પિતાની ભાષામાં અથે કરવો પડયો હોત, તો જે પ્રમાણે આપણે ગ્રીક શબ્દ થીસ નો તરજુમે દેવ શબ્દથી, આપણે શું ધારિયે છિયે તેનો ઘણો વિચાર કર્યા વિના, દેવે કરીને કરિયે તેમ તેઓ ઘણું કરીને થ ઇ શબ્દ વાવત. પણ જ્યારે આપણે આપણા મનશુ પૂછિયું કે, વેદકાળના કવિયો દેવ શબ્દના ઉપયોગથી શે વિચાર જણાવતા હતા, ત્યારે આપણને માલમ પડે છે કે ગ્રીક, થીસ અથવા અંગ્રેજી ગેડ God શબદથી જે વિચાર જણાય છે તેથી તે ઘણે જુદે હત; અને વેદ, બ્રાહ્મણ, આરણિયક, અને સૂત્રમાં પણ વળી આ શબ્દ “દેવતાને અર્થ સદા વધતો અને બદલાતો જણાશે. દેવતાનો ખરો અર્થ જોશે તે એના મૂળ ધાતુથી દારૂ થઈ છેક હાલની એ શબ્દની જે વ્યાખ્યા થાય છે તેને માત્ર ઇતિહાસ છે. જવનો અસલ અર્થ દીવ ધાતુ, પ્રકાશ ઉપરથી પ્રકાશન એ થતો હતો. શબ્દકોશમાં તેનો અર્થ ઈશ્વર અથવા ઈશ્વરી એ આપેલો છે. પણ વેદનાં સૂનું ભાષાંતર કરતાં જો આપણે સદા દેવને અર્થ Deus - થવા પા કરીને કરિયે, તો જાણે કાળગણત્રીમાં ૧૦૦૦ વર્ષની આપણે ભુલ કર્યા બરાબર કેટલીક વાર થાય, જે વખતનો હાલ આપણે વાત કરિયે છિયે તે વખતે દેવતા, જે અર્થ હાલ આપણે કરિયે છિયે તેવો અર્થ ધરાવનારા હતાજ નહિ. તેઓ ધીમે ધીમે વપરાશમાં ઘુસતા જતા, એટલે કે દેવનું નામ અને તે વિષેના ખ્યાલ પસાર થતાં હતાં. “પેદા કીધેલી વસ્તુઓને વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
(૩૬) કરતાં કરતાં માનસમાં ઈશ્વરવિષે વિચાર હળવે હળવે ઉત્પન્ન થતો હતો.” વેદનાં સૂકતેની ખરી કિંમત આજ છે જયારે હિસિયડસ આપણને દેવતાઓના વંશની ગયેલા વખતની જાણે તવારીખ આપે છે, ત્યારે વેદમાં આપણને દેવતાઓની વંશાવળીજ– તેઓનાં જન્મ અને વૃદ્ધી–માલમ પડે છે; અને વળી આપણને પાછલા વખતનાં સૂકતોમાં–જો વખત માં પાછલાં નહિ તે રીતમાં પાછલાંઆ ઇશ્વશી ભાવનાની વૃદ્ધિની પાછલા વખતની રચના જણાય છે.
પણ વેદમાં દેવ શબ્દ માત્ર એકલો એકજ નથી, કે જે ઋષિયોએ સંબોધેલી સર્વ વસ્તુમાં જે સામાન્ય ગુણ છે તે પહે લાંથી દેખાડતાં, છેલે સરવાળે દેવનાં એક સામાન્ય નામ તરીકે વિ૫ રાવા લાગ્યો. વસુ જે વેદમાં અમુક દેવતાઓનું ઘણું સાધારણ નામ છે. તેને પણ પ્રથમ અર્થે પ્રકાશ થતો હતો.
આગલા કવિયોને જયારે બીજું સઘળું મરી જતું અને ખાક થઇ જતું જણાયું, ત્યારે તેઓને આ પદાર્થોમાંના કેટલાક અવિકારી અને અવિનાશો લાગ્યા. તેથી એ વસ્તુને અમરતક નહિ મરી જાય તેવા, અગર, નહિં ઘરડા થાય એવા અથવા નહિ નાશ પામે એવા કહ્યા
- જ્યારે સર્વ વસ્તુઓ, માનસ તથા પ્રાણી પણ, બદલાતી, નાશ પામતી, અને મરી જતી હતી, અને એ વિચાર જયારે જણાવવાની જરૂર પડતી કે સૂર્ય અથવા આકાશ જેવી વસ્તુઓ કેવળ અવિકારી, અવિનાશી અને અમરજ નથી, પણ પિતાની ખાસ અંદગી ધરાવે છે, ત્યારે અસર શબ્દ વપરાયો, જેને માટે મને કાંઈજ શક નથી કે તે અચ=શ્વાસ ઉપરથી નિકળેલો છે. જયારે દેવ શબ્દ સૃષ્ટિના ચકચકિત અને સમશીલ રેખાને જ માટે વપરાતો હતો, ત્યારે અસુરનો વપરાસ કરવામાં એવો કશો અટકાવ ન હતું, અને તેટલા માટે ઘણા અસલી વખતથી સૃષ્ટિની
• nga Brown, 'Dionysiak Myth' 1, P. 00. ૧ એિક માપીન યુનાની વિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
શુભ તેમજ દુષ્ટ શકિતને લાગુ પાડવામાં આવ્યો હતો. આ અસુર શબ્દનો અસલ અર્થ શ્વાસ ધરાવતું અને પાછળથી દેવ એ થયો, તેમાં પાછલા વખતના ધર્મમાં જે મતને “એનિમિસમ' (એટલે પ્રાણી માત્રના સઘળા ચમત્કાર પ્રાણ શકિતથી થાય છે એવું મત) કહે છે તેનાં કાંઈક પ્રથમ ચીન્હો દેખાય છે.
બીજું વિશેષણ ઈશીર છે, જેનો પ્રથમ અર્થ ઘણે ખરો અસરના જેવું જ હતું. અા એટલે ચીક, કાવત, ઝડપ, તેજ, તે ઉપરથી ઉત્પન્ન થયેલો શીર શબ્દ વેદ માંહેના કેટલાક દેવતાને મુખ્ય કરીને ઈક, અગ્નિ, અવિન, મરૂત, અદિય, તેમજ પવન, રથ, અને મન સરખી વસ્તુઓને પણ લાગુ પાડવામાં આવ્યું. તેને અસલ અર્થ ઝડપવાળું, તેજદાર, ગ્રીક શબ્દ ઍરેંસ, ઇથસ અને અરોન મીનાસમાં દેખાઈ આવે છે, અને એને પ્રોક ભાષામાં સાધારણ અર્થ ઈશ્વરી અથવા પવિત્ર થાય છે, તેનું કારણ, સંસકૃતના અસર=દવના અર્થનું જેવું કારણ અપાયું તેવું જ સમજવું.
વેદના દેવતાઓમાં સ્પર્શ્વ પદાર્થો
પદાર્થોના જે ત્રણ વર્ગ સ્પર્ય, અધ સ્પર્ય, અને અસ્પર્ય, આપણે કીધા છે, તે તરફ પાછા આવતાં આપણને જણાય છે કે પેહેલો વર્ગ ઋગવેદમાં કેહવાતા દેવતાઓમાં કવચિત જ માલમ ૫છે. પથ્થર, હાડકાં, સીપ, વનસ્પતી અને બીજી સઘળી પદાર્થપૂજામાં ગણાતી વસ્તુઓ જુના સૂકતોમાં બીલકુલ જણાતી નથી, જોકે વધારે પાછલા વખતનાં મંત્રામાં, મુખ્ય કરીને અથર્વવેદમાં તેઓ માલમ પડે છે. મનુષ્ય કળાથી બનેલી જે વસ્તુઓની - વેદમાં સ્તુતિ ગાવામાં આવે છે તે એવી છે કે ઉઅડેસ્વાર્થ અથવા તેનિસન પણ તેવી સ્તુતિ ગાઇ શકે—જેવીકે રથ, કમાન, તીરનો ભા, કહાડી, પડઘમ, યજ્ઞક્ષિાના વાસણો તથા એવી જ બીજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
( ૩૮ )
વસ્તુ છે. એ વસ્તુએ કોઈપણ વખતે પાતાનું જુદું જુદું રૂપ-લક્ષણ લીધેતુ જણાતું નથી. પણ માત્ર ઉષāાગી, અથવા કિંમતી તરીકે ગણાપલી છે, અને ાચિત ઘણું થયું તે પવિત્ર તરીકે ગણાયલી હાય*
વેદના દેવતાઓમાં અર્ધ-સ્પર્શ પદાર્થો.
00
પણ જયારે આપણે બીજા વર્ગ તરફ આવિયે છિયે ત્યારે વાત ઘણી જુદીજ છે. જે વસ્તુઓનુ આપણે અર્ધ સ્પર્ધ પદાર્થ તરીકે વર્ણન કીધુ છે તેમાંની ઘણી ખરી દરેક વસ્તુ વેદના કેહવાતા દેવતાઓમાં જણાય છે. આપણે ઋગવેદ ૧, ૯૦, ૧૮ માં મા મમાણે વાંચિયે હિયે :
--:
સત્યવત મનુષ્ય ઉપર પવત મધ નામે છે, નદિયા મધ નામે છે; આપણા રોપા મીઠા થાએ,' ૬.
રાત્રિ અને પરોઢિયુ એ મધ થાઓ; પૃથ્વી ઉપરનું - કાશ મધથી ભરેલુ રહે; આકાશ આપણા બાપ મધ થા’; ૭.
* એવુ` કેહવાય છે કે વાસણા અથવા હથિયારો કદી પણ પૂજા પાર્થ થતાં નથી જુમ્મા Kapp ‘Grundlinien der philosophic der Technidk' 1878. P. 104, પોતાન નાં લખાણના ટેકામાં તે Caspari ‘Urgeschichte der Menschheit' I 300 ટાંકે છે. I Spencer on Principles of Sociology ના પેહલા ભાગને ૩૪૩ પાને એથી ઉલટુ જ આપણે વાંચિયે છિયે. ‘(હે...સ્થાનમાં ઍક સ્રિ, જે ટોપલીમાં તેણીની જરૂર જેમી વસ્તુ રહે છે આપના આવે છે, તેની પૂજા કરે છે; અને તેને ભેગ આપે છે; તેમજ મૈાખાની પટી તથા બીજાં હથિયાર જે તેણીને પરસ`સારી કામમાં મદદ કરે છે તેને એજ રીતે ગણે છે. અક સુતાર તેના વાંસલા, કુહાડા, તથા બીજાં હથિયારોની એજ પ્રમાણે પૂજા કરે છે, અને તેની આગળ ભેગ આપે છે. એક બ્રાહ્મણ જે કલમી તે લખતા હોય તે કલમની; એ સિપાહ જે હથિયારો તે લડાઈમાં વાપરતા હેાય તે હથિયારની; એકડિયા તેની પાપોની એજ પ્રમાણે પૂજા કરે છે. ડુબાઈ (Dabois) ન કેહવા ઊપર ઘણા ભરોસા રખાય નહિ. પણ એના કરતાં વધારે કાબેલ સી ધૈયલ (Lyall) ની સાક્ષી આપણી પાસે છે, કે જે પાતાના પુસ્તઃ Religion of an Indian Province માં આજ પ્રમાણે કહે છે. ખેડૂત. તેના હળતી, માછી તેની જાળની, વણકર તેની સાલની પૂજા કરે મેહુતા તેની કલમની અને નાણાવટો તેના ચેપુડાની પૂજા કરે છે.' હવે અહીં સવાલ એ છે કે
છે.એટલુંજ નહિ, પણ એક
પૂજા કર્વી એટલે શું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
(૩૯) આ પણ ઝાડે મધથી ભરપુર રહે; સૂર્ય મધથી ભરપુર રહે; આપણી ગાયો મીઠી થાઓ; ૮.
મેં શબ્દ શબ્દનું ભાષાંતર કર્યું છે, અને મધુ જેનો અર્થ મધ થાય છે તેને તેને તેવો રેહવા દીધો છે, પણ તેનો અર્થ સંસકૃતમાં એ કરતાં ઘણો વધારે છે. મધનો અર્થ ખોરાક અને પાન (પીવાનું), મોઠે ખોરાક અને મીઠું પાન થતો હતો. અને તેથી તાજગી આપતા વરસાદ, પાણી, દૂધ અને કોઈપણ છવ ખુશ કરનારી વસ્તુ મધ કહવાઈ; આવા અસલી શબ્દનો આપણે કદિયે સંપૂર્ણ અર્થ કરી શકશું નહિ; માત્ર લાંબા વખત સુધી અને સંભાળથી કી ઘેલા અભ્યાસથી જ આગળા કવિનાં અને વક્તાઓનાં મનમાં આ શબ્દોએ કેવા કેવા તરંગ ઉભા કીધા હોય તેની અટકળ કરવાનું સામર્થવાન થઈએ છિએ.
વળી ઋગવેદ ૧૦, ૧૪૮ માં આ પ્રમાણે છે – - “અમે અમારી મદદ ત્રણ-સાત (એકવીસ) રડતી નદિયે, તે માટે પાણી, ઝાડે, પહાડે, અને અગ્નિને બેલાવિષે છિયે.
ઋગવેદ ૭, ૩૪, ૨૩. પહાડો, પાણી, રસાળ રોપા, અને આકાશ તથા પવી, તેનાં ઝાડપાન સાથે અને બંને દુનિયા (રદસી) અમારી દોલત બચાવો”.
નાગવેદ ૭, ૩૫, ૮ દીર્ઘ દ્રષ્ટિવાન સૂર્ય શુભ શુકન ભરેલો ઉગે ? ચારે દિશા શુભ શુકન ભરેલી થાઓ; મજબુત પહાડ શુભ શુકન ભરેલા થાઓ, તેમજ નદિયો તથા પાણ”.
કાગવેદ ૩ ૫૪, ૨૦. “મજબુત પહાડે અમારું સાંભળો.
નગદ ૫, ૪૯, ૧. “ઘણા વખાણેલા પહાડો અને ચળકતી નદિ અમારો બચાવ કરો'.
કાગવેદ ૬, પર, ૪ “ઉગતા સહવારના પ્રહાર મારે બચાવ કરો! ઉભરાતી નદિયો મારો બચાવ કરે!
જ્યારે દેવોને અમે બેલાવિયે ત્યારે પેલા પિતાઓ મારો બચાવ
કરો !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
(૪૦) ઋગવેદ ૧૦, ૩૫, ૨. “અમે આકાશ અને પૃથ્વીનું સંરક્ષણ માગયે છિયે; અમને પાપથી દુર રાખવા માટે નદિ, પેલી માવતરો અને ઘાસવાળા પહાડે, સૂર્ય, તથા સહવારના પ્રહારની અમે પ્રાર્થના કરિયે છિયે. સમરસ આજ અમને આરોગ્યતા અને સંપતિ આપો”.
છેલે નદિયો, અને મુખ્ય કરીને પંજાબની નદિયો, જેની હદ આગળ વેદકાળ ઈતિહાસના જે ડાક બનાવે આપણને ખબર છે તે બનાવો બન્યા હતા, તેઓનું એક બીજું સંસારિત સંબંધન આ છે.
ઋગવેદ ૧૦,૭૫, એ નદિ અંહી જીવતના સ્થબમાં તમારી અતિ ઘણી મોટાઈ કવિ જાહેર કરે એમ કરે. સાત સાતના ઝુમખામાં તેઓ ત્રણ મા આવ્યાં છે. પણ સઘળા મુસાફરમાં (નદિયમાં) સિંધુ તેના બળથી ચઢતી છે : ૧ - જ્યારે તું ઈનામને માટે સાડી ત્યારે તને ચાલવા માટે - Bણે એક રસ્તો બનાવ્યા. સઘળા વેહતા ઝરાઓમાં તું સરદાર છે, તેથી તું પૃથ્વીની એક ઉભી કડી પર આગળ વધે છે;' ૨
અવાજ પૃથ્વીની ઉપર આકાશ તરફ જાય છે, પેલી ચકચકીત દમામ સાથે અપાર બરાડ મારે છે. જેમ વાદળમાંથી ઝાપટાં ગગડાટ સાથે તુટી પડે છે, જ્યારે સિંધુ ગોધાની માફક બરાડતી આવે છે; ૩
જેમ પિતાના બાળકની પાસે માં જાય છે તેમ બરાડતી ગાયો (નદિયો) તારી પાસે પોતાનાં દુધ સાથે આવે છે. જેમ એક રાજા લડાઈમાં લશ્કરની બંને બાજુઓને લઈ જાય છે તેમ, જ્યારે તું
આ નીચે ધસી જતી નદિયોની સન્મુખ આવી પહોંચે છે ત્યારે તેઓને તું ચલાવી લઈ જાય છે. ૪
ઓ ગંગા, યમુના, સરસવતી, સુતુદ્રી, પુરાણી, હું તમારી સ્તુતિ કરૂં છું તે કબુલ રાખે ! અસિકની (કેસીસ) સાથે સાંભળો એ મરૂદવિધા અને વિતસ્તા (હાઈદાસપીસ, બેહત) સાથે સાંભળો, ઓ, અર્જિકીયા, સુમ સાથે!' ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
(૪૧) તારી મુસાફરી માટે ત્રિશતા મા સાથે હિલે જડાઇને, એ સિંધુ, તું સુરત, રાસા, અને સ્વતી સાથે જાય છે. કુભા (કોપહેન, કાબુલ નદી) સાથે ગોમતી (મલ) સુધી, મેહનું સાથે કુમુ (કુરમ) સુધી, કે તેઓની સાથે તેજ રસ્તે તું જાય; ૬
ચકચકીત, પ્રકાશતી, મોટા દબદબા સાથે તેણે વાદળાને મેદાનમાંથી લઈ જાય છે, પેલી અછત સિંધુ, ઝડપવાળીઓમાં સર્વથી ઝડપવાળી, ખુબસુરત ઘેડીના જેવી, એક જોવાલાયક દેખાવ ૭.
ધડા, રથ, પિશાક, સોનુ, ચારો, ઉન તથા ઘાસથી ભરપૂર, પેલી સિંધુ ખુબસુરત અને જુવાન, જે દેશમાં મધ વહે છે ત્યાં પથરાય છે ૮
“સિંધુએ પોતાના હલકા રથને ઘડા જોડયા છે; આ યુદ્ધમાં આપણે માટે તેણી લુટ છત કારણકે પેલા અટકાવી નહિ શકાય એવા પ્રખ્યાત અને પ્રતાપિ રથની કીર્તિ મહાન શોભાને પામી છે' ૮
હજારો આરાધનામાંથી આ મેં ચુંટી કાઢી છે, કારણ કે એ પૂર્ણ રીતે સમજી શકાય તેવા અર્ધસ્પર્ય પદાર્થો, અર્ધદેવતાઓને માટે છે.
જે સવાલને હવે આપણને જવાબ આપવાનો છે તે આ છે –
શું આ પ્રાણિયો ને દેવતા કે દેવી કેહવાં જોઈએ? કેટલાક ફક શાઓમાં તો ખચીત આપણાથી સામેલ થઈ શકાશે નહીં, પણ જેકે આપણે અનેકેશ્વરવાદી નથી, તે પણ આવા બોલવામાં વાજબીપણે સામેલ થઈ શકિયે કે ઝાડો, પહાડો, નદિયો, પથવી, આકાશ, અરૂણોદય અને સૂર્ય આપણા ઉપર કૃપાશીળ અને ખુશ રહો.
જ્યારે પહાડે, નદિયો અને બાકીનાં સઘળાંની આરાધના માનસનું રક્ષણ કરવા સારૂ કરવામાં આવી, ત્યારે એક અગત્યનું પગલું આગળ ભરવામાં આવ્યું એમ સમજવું. એ પણ હજી સમજ પડે એવું છે. નૈલ નદીને માટે અસલી મિસર દેશના લોકો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
(ર) શું વિચારતા હતા તે આપણે જાણિયે છિયે, અને હાલના વખ-. તમાં પણ કોઈ દિવસ શહીતકારી, પિતાને અને પિતાના ઘરને પારકા દુશમનોથી બચાવવાને પિતાના પહાડ અને નદિયાની સહયતા માગે એમાં કાંઈ ખોટું નથી.
પણ એક પગલાં પછી બીજું પગલું ભરાય છે. પહાડેને સાંભળવા માટે વિનંતી કરવામાં આવી. એ પણ અમુક હદ સુધી સમજ પડે એવું છે. કારણ કે જે તેઓ સાંભળવાના નહિ હોય તે તેઓને બેલાવિયે જ શું કરવા ?
સૂર્યને ઘણો દુર જેનાર કહ્યો છે–કાં નહિ ? ઉગતા સૂર્યનાં પહલાં કીરણ અંધકારમાંથી આરપાર પસાર થતાં અને દર સહવારે આપણાં છાપડાં આગળ નજરે પડતાં શું આપણે જોતા નથી ? શું આ કીરણે આપણને જેવાને શકિતમાન્ કરતાં નથી ? ત્યારે સૂર્ય દૂર રોશની આપનાર, દૂર નજરકરનાર, દૂર જોનાર, કાં નહિ કેહવાય ?
નદિયોને મા કેહવામાં આવી છે–નહિ કાં ? શું તેઓ મેદાન અને તે ઉપરનાં ઢોરોને ખોરાક પહચાડતી નથી ? શુ આપણી અંદગી પતિજ નદિયે, જેનાં પાણી બરાબર ઋતુસર મેળવવામાં આપણે નિરાશ થતા નથી, તેઓ ઉપર આધાર રાખતી નથી ?
અને જે આકાશ બાપ નહિ એટલે બાપ જેવો અથવા છેલે સરવાળે બાપ કેહવાય ત–શું તે આપણું સંરક્ષણ, આપણે બચાવ, અને આખી પૃથ્વીનો બચાવ કરતું નથી ? આકાશ જેવું ઘરડું, ઉંચું, કોઈ વખત તેટલું માયાળુ અને કોઈ વખત તેટલું ભયંકાર, બીજું કાંઈ છે ? આપણી ભાષામાં જેને આપણે
* કુદરતની શકિતઓ ઉપર ભાવ રાખનાર ગ્રંથકતા આપણને કવચિત જ મળે, કે જેઓ પિતાને બચાવ એક દેવને માનનારાઓના હુમલાસા કરતા હોય; એટલું જ નહિ પણ એકજ દેવને ખરા તરીકે માન્યા પબે કે પ્રકારે જુદા જુદા સ્વતંત્ર દેવતાવિને ભાવ સાચવી રખાય, તે વિચારવું આપણને કઠણ છે. તે પણ એવા ફકરાઓ આપણી પાસે છે. સેલસસ (પછી તે ગમે તે હતો) જે True Story નામની ચોપડીન ગ્રંથકર્ત, જેને રદી આરિજને આપેલો આપણે જણિયે છિયે, તે ખુલી રીતે યુનાની લોકોના અનેકેજરમતને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
(૪૩) શકિતઓ (beings) કહિયે છિયે તથા જેને આપણા પૂર્વજોની ભાષામાં દેવ અથવા ચકચકત લોકો કરીને વારંવાર કહ્યા છે, તેઓની આરાધના આપણને મધ આપવાને એટલે ખુશી, ખોરાક, સુખ આપવાને માટે જે કરવામાં આવી હોય, તો તેથી આપણે અજાયબ થતા નથી, કારણ કે આપણે પણ જાણિયે છિયે કે તેઓ સર્વેથી આપણું કલ્યાણ થાય છે.
જે પહલી વિનતી આપણને અજાયબ જેવો લાગે છે તે એ. છે કે જ્યારે દેષથી આપણને દૂર રાખવાને માટે તેઓને અરજ કરવામાં આવે છે. આ વિચાર પાછલા વખતનો છે એમ ખુલી રીતે માલમ પડે છે ? અને વેદમાંથી એ મળી આવે છે, તેટલા માટે આપણે એમ નહિ વિચારવું કે વેદમાં જે છે તે સઘળું એકજ વખતનું લખેલું છે. જો કે વેદનાં સૂકતે આસરે ઇ. સ. પૂ૦ ૧૦૦૦) વરસ ઉપર એકઠાં કરવામાં આવેલાં છે તે પણ તેઓને એકઠાં કરવામાં આવ્યાં તેની ઘણી આગમજનાં તેઓ હેવાં જોઈએ. શ્રેષ્ઠ વિધિને માટે તે સૂકતને વખત પુષ્કળ મળે હતા. વળી આપણે ભુલવું ન જોઈએ કે પ્રત્યેક બુદ્ધિ (માન પુરૂષના વિચાર) જે આ સૂકતોમાં બહાર પડે છે, તે કેટલીકવાર સદિયા આગળથી સત્ય જીતવા માટે જતાં લકરના મુખ્ય ભાગના ધીમા યાદી અથવા પ્રીતીઓના એકેશ્વરમની સામે બચાવ કરે છે, તે લખે છે કે “યાહુહીઓ આકાશ તથા આકાશવાસી લેકને માન આપે છે, પણ તે ઉચા આકાશમાંના સર્વથી મોટા, સથી મેઢ ચમત્કારને તેઓ માન આપવાના નહિ. તેઓ અંધારાની છાયાની તથા ઊપના ખાટા દેખાવાની આરાધના કરે છે; પણ ભલાઈના પેલા ચકચકિત અને પ્રકાશીત દૂત, પેલા અધિકારિયા જેઓથી શિઆળામાં વરસાદ વરસે છે, હુનાળામાં ગરમી પડે છે, વાદળાં વિજળી, તથા ગગડાટ, તથા પૃથ્વી ઉપરનાં ફળ અને સર્વ જીવતાં પ્રાણિયો ઉત્પન્ન થયાં છે તથા રક્ષણ પામે છે, પેલી શકિતયો કે જેઓ મારફત ઈશ્વર પિતાને જાહેર કરે છે, પલા ભ૦થ આકાશી કાસદો, પેલા ફરસતા, જેઓ ખરાજ ફરેતા છે, તેને માટે કશી દરકાર કરતા નથી, તથા કાંઈ જ યાન આપતા નથી”. Froude, "On Origen and Celeus in Fraser's “Magazine, 1878 P. 167..
+ ઉપનીશદોમાં દેવ શબ્દ શકિત અથવા બુધ એ વપરાયંલો છે; ઈદ્રિને પણ વારંવાર દેવ કેહવામાં આવે છે, તેમજ વળી તેઓને પ્રાણ પણ કેહવામાં ખાવે છે. દેવતાને પણ કોઈ વખત શકિત તરીકે અર્થ કરવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
પણ ચાલુ વધારાની પહેલાંથી ખબર આપે છે. (બુદ્ધિમાન પુરૂષ સાધારણ લોકોની સેંકડો વરસ આગમજ સત્યની શોધમાં ફાવી નિકળે છે.)
• આપણે ઘણા આગળ વધી ગયા છે. જો કે જે પગલાં આપણે ભયા છે તે સાદી અને સેહલાં હતાં, પણ હવે આપણે એમ ધારિયે કે આપણે વેદના કવિયોની સન્મુખ ઉભા રહ્યા છો, તથા વળી જે કવિયોએ નદીને મા અમે આકાશને બાપ કહ્યાં છે, તથા જેઓ પિતાને પાપમાંથી મોકળા કરવા તથા પોતાનું સાંભળવાને તેઓને અરજ કરતા હતા, તેઓની પણ સન્મુખ ઉભા રહ્યા છિએ અને જે આપણે તેઓને પુછિયે કે નદિયો, પહાડો અને આ કાશ શું તેઓના ઈશ્વર હતા, તે તેઓ શું જવાબ દે? હું ધારું છું કે આપણે શું પુષેિ છિયે તે તેઓ સમજીએ શકશે નહિ. કેમકે એવું પુછવું તે જેમ આપણે નાનાં બાળકને પુછિયે કે માનસ, ધડા, માખ, અને માછલીને તમે પ્રાણી ગણો છો, કે એકઝાડને તથા વાચલેટરોપાને વનસ્પતી ગણો છે, તે પ્રમાણે થાય. તેઓ જરૂર જવાબ આપશે કે નહિ. કારણકે હજી તેઓમાં ઉચી તર્કશકિત આવી નથી કે જેથી તેઓને પાછલા વખતમાં ઘણી જુદી જુદી વસ્તુઓને એકજ દેખાવે પારખવાને બની. આવે છે. જેમ જેમ માનો અર્ધ-સ્પર્ય તથા અસ્પૃશ્ય પદાર્થો તરફ વધારે ને વધારે ચોકક્સ વલાણ ધરાવતા ગયા, તેમ તેમ દેવતા વિષેને ખ્યાલ બેશક તેઓના મનવિશે ઉભા થતા ગયા. અપર્ચ અને અજાણ વસ્તુ, જે આ સઘળી અધે સ્પર્ય વસ્તુઓમાં ગુપ્ત હતી, તેમનો શોધ જયારથી આપણી એક અથવા વધુ ઈદ્રિયોમાં તેમને મને ળતી કોઈ વસ્તુ શોધી કાઢવામાં આપણે નિષ્ફળ થયા ત્યારથી શરૂ થયો. લાગણજ્ઞાનની સંપૂર્ણ હાલતમાં, એટલે કે આપણી પાંચે ઈદ્રિયોની જાણમાં જે કાંઇ આવે તેમાં, જે જે જણાતું નહિં હતું તે છે એમ માની લેવામાં આવતું હતું, અથવા તેની ખેળ બીજે ઠેકાણે થતી હતી. આ પ્રમાણે જયાં સુધી કોઈપણ ઈદ્રિથી માલમ નહિ પડે એવી તે પણ વાસ્તવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
(૪૫) તરીકે કબુલ રખાયેલી, એટલું જ નહિ પણ જે પ્રમાણે ઝાડે, નદિયા, અને પહાડો માનસજતને લાભ કરે છે તે જ પ્રમાણેના લાભકારી વસ્તુના વર્ગ આગળ આપણે આવી પહોંચ્યા ત્યાં સુધી, બે અથવા માત્ર એકજ ઈદ્રિથી માલમ પડતી વસ્તુની એક દુનિયાં આપણી આગળ ઉભી થતી ગઈ
જે પગથિયાં મારફત આપણે અપર્ય ઉપરથી અપર્ય પદાર્થો તરફ અને લૈકિક ઉપરથી અલાકિક પદાર્થો ઉપર જઈએ છિયે તેની વચગાળેનાં પગથિયાં ઉપર આપણે વધારે બારીકીથી ધ્યાન પહચાડિય–અને પહેલો અગ્નિ આવે છે.
આગ્ન (આતશ)
હવે અગ્નિ તદન દેખીત હોય, એટલું જ નહિ, પણ સ્પર્ધ હોય એમ લાગે છે; અને ખરેખર તેમ છેજ. પણ અગ્નિને હાલ આપણે જેવી રીતે જાણિયે છિયે તે ભુલી જઈને પૃથ્વી ઉપરનાં અસલી માનસને મનશુ તે કેવો હતો તેનો વિચાર કરી જોઈએ. એમ પણ બન્યું હોય કે અગ્નિ સળગાવવાનો હુનર જાણ્યા વિના માનસ ભાષા અને વિચારે ગોઠવવા લાગ્યું હોય, અને એવી હાલતમાં કેટલોક વખત સુધી પૃથ્વી ઉપર તે વચ્ચો હોય. તે પણ અગ્નિ સળગાવવાને શોધ, જેથી તેની જીંદગીમાં એક પૂર્ણ ફેરફાર થઈ ગયો છે, તેની આગળ તેણે વિજળીના ચમકારો જોયેલા હતા, સૂર્યના પ્રકાશ અને તેની હુંફ તેને જણાયેલાં હતાં તથા વિજળીથી અથવા ઝાડના ઘસારાથી ઉહાળામાં જંગલો સળગી ઉઠીને નાશ પામતાં પણ કદાચ તેણે ભારે ઘભરાટથી જોયેલાં હેય. આ દેખાવમાં તથા તેઓના અલોપ થવામાં કંઈક અત્યંત ગુચવાડે ઉપજાવે એવું હતું. એક પળે અગ્નિ અહીં હતા, તો બીજી પળે જતે રહેલે જણાતો. તે આ ક્યાંથી? અને ગયો કયાં? જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
(૪૬) આપણે જેને ભૂત કહિયે છિયે તે કદી પણ દુનિયામાં હતું, તે તે આ આગલા વખતમાં માનસને મનશુ અગ્નિ હતો. શું તે વાદળો ઉપરથી નહિ આવતે? શું તે દરિયામાં ગુમ નહિ થતું? શું તે સૂર્યમાં નહિ વ ? શું તે તારાઓમાંથી પસાર થતે નહિ? આ સઘળા સવાલો આપણને નજીવા લાગે ખરા, પણ માનસ અગ્નિને પિતાના તાબામાં રાખવા શિખે તે આગળ એ સવાલ કેવળ સ્વાભાવિક હતા અને ઘસારાથી અગ્નિ ઉત્પન્ન કરવા શિખ્યા પછી એ તેનું કારણ અને પરિણામ માનસ સમજી નહિ શકો હતા. જેને આપણે અજવાળું અને ગરમી (હંફ) કહિયે છિયે તેના દેખાવ એકાએક તેઓની નજરે પડતા હતા. આ દેખાવથી તેઓ મેહિત થઈ જતા, અને જેમ છોકરાં હમણાં પણ અગ્નિથી મોહિત થઈ આ પણે ગમે એટલાં વારિયે તે પણ તેની સાથે રમવાનાં, તેમ તેની સાથે આગળ માનસે રમતાં હતાં, અને જ્યારે તેઓ તેને વિષે બોલવા તથા વિચારવા લાગ્યાંત્યારે તેઓ શું કરી શક્યાં વારૂ? અગ્નિ જે કાંઈ કરે તે ઉપરથી માત્ર તેને નામ આપી શકે અને આ પ્રમાણે તેઓએ તેનું નામ અજવાળુંઆપનાર અથવા બાળનાર એવું પાન ડયું, કારણ તે વિજળીના ઝળાંમાં બાળનાર અથવા સૂર્યમાં અજવાળું આપનાર છે, એમ તેઓને લાગ્યું. તેની ઉતાવળી હીલચાલ તથા તેનું આણચી તુ દેખાવું અને અલોપ થવું માનસને ઘણાંજ આ શ્ચર્ય પમાડતાં હતાં, અને તેથી તેને ઉતાવળો અથવા ચાળાક (Agnis) સંસકૃતમાં અવિનસ અને લાતિનમાં ઈનસ એ નામ આપ્યું
એટલી બધી વાત અગ્નિવિષે તે કેહવાઈ શકાય, જેવીકે લાકડાંના બે કકડાને તે શી રીતે છોકરો થત; જનમતા સાથે પોતાના માબાપને, એટલે કે જે બે લાકડાંના કકડામાંથી તે ઉત્પન્ન થયો તેએને, કેવી રીતે ખાઈ જતે; પાણી લાગતાં કેવો ગુમ થતો અથવા બુજાઈ જ ; એક મિત્ર તરીકે પૃથ્વી ઉપર કેવી રીતે રે. હત; આખાં જંગલો કેવી રીતે કાપી નાખત; પાછલા વખતમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
(૪૭) અપાતા ભોગને પૃથ્વી ઉપરથી આકાશ ઉપર કેવી રીતે લઈ જતો; અને દેવો અને માનસોની વચ્ચે દુત તથા વચે પડનાર શી રીત થતો, એ સઘળું જાયે તો આપણને તેનાં સંખ્યાબંધ નામોથી, પ્રતિષ્ઠાનામથી તથા અનિ વિષેની અતિઘણું જુની વાતો અથવા કથાથી અજાયબ થવા જેવું કાંઈ નથી. અને સર્વ કથાઓમાની જુની કથા, કે અગ્નિમાં અણદીઠ અને બેમાલુમ તે પણ ના નહિ પડાય એવું કાંઈક હતું–કદાપિ ઈશ્વર પોતેતો તેથી પણ આપણે અજાયબ થવાની કાંઈ જરૂર નથી.
અગ્નિ પછી સૂર્ય આવે છે, જેને કેટલીક વેળા અગ્નિ તરીકે જ ઓળખવામાં આવ્યું છે. માત્ર જેવાની ઈદ્રિ સિવાય સૂર્ય બીજી સઘળી ઇંદિર થોની શક્તિ બહાર હોવાથી હજી સુધી આપણે ઉપર કહેલી સઘળી વસ્તુએથી જુદા પડે છે. પૃથ્વીના પ્રથમ રેહવાસીના મનમાં સૂર્યને માટે કેવા વિચાર ઉત્પન્ન થયા હશે તે બરાબર જાણવાને આપણે કદી પણ સામર્થવાન થઈ શકશું નહિ. સૂર્યમાં આપણે કેવી રીતે વસિયે છિયે, ફરહર કરિયે છિયે, તેમાં આપણી સત્તા (હયાતી) કેવી રીતે સમાયલી છે, તેને કેવી રીતે આપણે બાળિયે છિયે, શ્વાસ સાથે શરીરમાં લઇએ છિયે તથા તેની ઉપર ગુજરાન કરિયે છિયે, તેનું વર્ણન તિનદાલે ખરી છટાદાર ભાષામાં છેલામાં છેલી શેને આધારે કીધું છે, તે શોધો પણ આ પ્રકાશ અને જિંદગીનાં મૂળ, આ મૌન (મૂગા) મુસાફર, આ પ્રતાપી હાકેમ, આ રેજીંદી અથવા વાર્ષિક ગતિમાં વિદાય થતા મિત્ર અથવા મરણ પામતા વીરવિષે, માનસજાતની પહલી સમજમાં શું આવ્યું હશે, તેને ખ્યાલ આપણને આપી શકતા નથી. પ્રાચીન પુરાણોક્તઈતિહાસ, જે આર્યપ્રજાની
એક મહા વિદ્વાન ઈગરેજ શાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
(૪૮) રોઇદી વાતચીતનો સંગ્રહ હો, તે આટલો બધે સૂર્યને લગતો જ કાં હો એમ લોકો અજાયબ થાય છે પણ એને લગતો નહિ તે બીજાં શાને લગતે હેય વારૂ? સૂર્યનાં નામે જેમ અગણિત છે, તેમ તેવિશેની વાર્તા પણ અગણિત છે; પણ સૂર્ય કોણ હતા, ક્યાંથી આવ્યો અને કયાં ગયો, એ પેહલેથી તે છેલ્લે સુધી એક ભેદ રહી ગયો. જે કે બીજા કોઈ પણ પદાર્થ કરતાં વધારે સારી રીતે તે જણાયેલો છે તે પણ તેમાં સદા કાંઈક ગુહ્ય સમી રહેલ છે. જેમાં એક માનસ બીજાની આંખમાં જઈને તેના અંત:કરણની ઉંડી ખેહ માપવાની પેરવી કરે, અને તેના છેક ગુહ્ય આત્માને પોંહચવાની આશા રાખે–અને જોકે તે આત્મા તેને જડતો નથી, દેખાતો નથી, અથવા હાથ લગાડ્યાથી માલમ પડતો નથી, તે પણ તેની સત્તા તે માને છે, અને તે વિષે કદી શક લાવતો નથી, બલકે તેને માટે માન તથા પ્યાર પણ ધરાવતે હેય,–તેમ માનસ કોઈ બીજા આત્માન સંભાવને માટે આતુરતાથી સૂર્ય તરફ ઉંચે જતા અને જેકે તે સંભાવવચન તેને કદી મળતાં નહોતાં, અને જે કે ખમી નહિ શકાય એવા મેટા ઝળકાટથી તેની ઈદ્રિયો ઝાંખવી મારી જઈ અથવા આંધળી થઈ પાછી હઠી જતી, તો પણ પેલું અદ્રષ્ય ત્યાં છે તે વાતને તેને શક નહિ જ હતો, તેમજ જયાં તેની ઇંદ્રિયો ફાવી ન શકતી, જ્યાં તેની સમજમાં અથવા ધ્યાનમાં તે
તરી નહિ શકતું, ત્યાં પણ માનસ આંખ બંધ કરીને તેઉપર વિશ્વાસ રાખે, નીચે પડીને તેની પૂજા કરે, એ બની શકે એમ છે.
હિંદુસ્થાનમાં સંથલ જાતના ઘણા કનિષ્ટ લોક સૂર્યની પૂજા કરે છે એવું કેહવાય છે. તેઓ સૂર્યને ચદે, એટલે ચળકતા, કહે છે, કે જે નામ વળી ચંદ્રનું પણ છે. આ નામ ઘણું કરીને સંસકૃત કેન્દ્ર હશે. તેઓ સાથે જે ખ્રિસ્તિ ધર્મદૂત (Missionaries) રહ્યા હતા તેઓને તે લોકોએ જણાવ્યું કે ચદાએ દુનિયાં પેદા કીધી છે અને જ્યારે તેઓને કેહવામાં આવ્યું કે એ ચદ દુનિયાં પેદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
(૪૯) કીધી એમ કેહવું મૂર્ખાઇભર્યું છે, ત્યારે તેઓએ જવાબ વાળ્યો કે અમે કંઇ દેખીતા ચદાને માટે નથી કેહતા પણ અણદીઠ ચંદાને માટે કહિયે છિયે.'
પ્રભાત.
--00પ્રભાત, પૂર્વ ઉગતા સૂર્ય, ઝઝકળું, તથા અસ્ત પામતા સૂર્યને માટે કેહવાતું હતું. પણ કેટલોક વખતકેડે આ બે દેખાવ જુદા જુદા થઈ ગયા, અને એમ થતાં પુષ્કળ વાર્તા તથા કથાનો સંગ્રહ થયો. પ્રભાત અને સાંજની સાથે જ થોડા વખતમાં દિવસ અને રાત તથા તેમના જુદા જુદા બેવડા પ્રતિનિધિયો દિસકોરાઈ, સંસક્તના બેઉ જડ અવિનો, તથા વળી આકાશ અને પૃથ્વી અને તેઓનાં બહુરૂપી વંશ આવે છે. ખરેખર હિયાં આપણે ધર્મ અને પ્રાચીન કથાના મધ્ય ભાગમાં આવી લાગ્યા છિએ.
વેદના દેવતાઓમાં સંભળાય એવા પદાર્થો.
અત્યાર સુધી આપણે જે જે અસ્પૃશ્ય પદાર્થો વિશે વિચાર કર્યા છે તે સર્વ આપણી પાસે લાવેલા હતા, અને જોવાની ઈદ્રિથી પારખી શકાતા હતા. હવે જે બીજા પદાર્થો, જ્યારે બીજી સર્વ ઈદ્રિયોથી દર વસે છે, ત્યારે માત્ર આપણી સાંભળવાની ઈદ્રિથીજ આપણી પાસે લાવી શકાય છે તે વિષે આપણને વિચાર કરવાનો છે.*
ન આ પ્રમાણે કહેછે (જુઓ (Mem. IV. 3. 14) “સર્વ જે સધળાંને દેખાય છે તે પોતાની સા મ માનસને જેવા દેતો નથી. પણ જે કોઈ તેની સામુ ટીકી ટીકીને જોવાનું કરે તો તેની આંખ આંધળી કરી નાખે છે. વળી તમને માલમ પડશે કે દેવના કારભારિ અણદીઠ છે, કેમકે અડતે દેખીતું છે કે વિજળી ઉપરથી આવે છે અને તેને માર્ગમાં જે કાંઇ મળે છે તેમાંથી પસાર થઈ જાય છે. પણ તે આવતી, જતી રેહતી, અથવા કોઈ ઉપર પડતી દેખાતી નથી; તેમજ પવન પણ દેખાતો નથી. તે પણ તે જે કાંઈ કરે છે તે તો આપણે સારી પેઠે જાણિયે છિયે, તથા આપણી પાસે આવેલે જણાય છે.”
૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
(૫૦) ગર્જના.
આપણે ગગડાટ સાંભળિયે છિયે, પણ જોઈ શકતા નથી, અથવા હાથ લગાડી, સુંઘી, કે ચાખી શકતા નથી. એક આકારરહિત ઘોંઘાટ અથવા ગગડાટ, જે આપણે ખાતરીપૂર્વક સમજી શકિછિયે, તે અસલી આયાની કલ્પનામાં સમી શકયો નહિ. જયારે તેઓના સાંભળવામાં ગગડાટ આવતો, ત્યારે જેમ જગલમાંથી એક બરાડતા અવાજ સાંભળીને તેઓ કોઈ ખરાડનાર અથવા સિંહ કે કોઈ બીજાં પ્રાણી (પછી ગમે તે હો) ને માટે તરતજ વિચાર લાવે તેમ ગગડાટ કરનાર વિષે બોલતા હતા. એક આકારરહિત બરાડની સમજ તેઓને નહિ હતી. હવે ત્યારે ગગડાટકરનાર અથવા બરાડમારનારનાં નામમાં આપણને કશાંનું પેહલવેહલું નામ મળી આવે છે કે જે કદી પણ જોવામાં આવતું ન હતું, પણ જેની સત્તા કે સારૂં નરસું કરવાની શકિત માટે કશેએ શક ન હતો. વેદમાં ગગડાટ કરનારને રૂદ્ર કહે છે. અને એક વખત એવું નામ પ્રકટ થયા પછી
ક અથવા બરાડમારનારને, વિજ ઘુમાવત, તીરકામઠાં લઈ કરતા, પાપીને મારતે તથા પૂન્યવાનને બચાવો, અને અંધકાર પછી પ્રકાશ, ગરમી પછી તાજગી, અને માંદગી પછી આરોગ્યતા લાવત, કાં કેહવામાં આવે છે તે આપણે સારી પેઠે સમજી શકિયે. ખરેખરું જોતાં, એક ઝાડની પેહલી પાંદડી ફુટયા પછી તે ગમે એવી ઝડપે વધવા માંડે છે તે જોઈને આપણને અજાયબી લાગવી નહિ જોઇયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
(૫૧)
વાયુ.
બીજ લાગણી-પદાર્થ જે મૂખ્ય કરીને આપણી લાગવાની. ઈટ્રિથી જ માલમ પડે છે અને જે કે તે વારંવાર આપણા કાનની મદદથી તથા આડકતરી રીતે આંખથી જણાય છે, તે વાયુ છે. જેવો ભેદ આપણે ફુકનાર અને ક વચ્ચે રાખિયે છિયે તે ભેદ અસલી વિચાર અને ભાષામાં એને માટે પણ નહિ હતો. બંને એક જ છે, અને ઘડાં ઘણાં આપણને પોતાને મળતાં આવે છે, વાયુ એટલે ફેંકનાર, તથા વાત એટલે ફૂંક અથવા પવનના ઝપાટાની વેદમો સ્તુતિ કરેલી આપણને મળી આવે છે પણ તેમાએ નર તરીકે, વાન્યતર તરીકે નહિ. જોકે વાયૂની ઝાઝી વાર સ્તુતિ ગાવામાં આવી નથી, પણ જ્યારે પણ ગાવામાં આવી છે ત્યારે તો તે એક અતિપ્રઢ આસન ધરાવતા દીસે છે. તેને આખી સૃષ્ટિને રાજા, પ્રથમ પેદા થયેલો, ટોનો શ્વાસ, દુનિયાનું બીજ કરીને કેહવામાં આવેલો છે, કે જેના અવાજે આપણે સાંભળિયે છિયે, જો કે તેને કદી જોઈ શકતા નથી.
ભરૂ, તુફાન-દેવતા.
વાયૂ સિવાય બીજા તુફાન-દેવતા અથવા જેને વેદમાં મફત એટલે છેદનારા અથવા ઠોકનારા કહ્યા છે, કે જેઓ ઘેલાં માનસની પેઠે વિજળી અને ગગડાટ સાથે ધૂળ ઉડાવતા, ઝાડોને મરડી નાખતા કે ભાંગી નાખતા, ઘરોનો નાશ કરતા, અને માનસ તથા જાનવરનો જીવ લેતા, પહાડોને ફાડી નાખતા અને ખડકોના ટુકડા કરતા, ધસી આવે છે, તેઓ છે. એમાં પણ આવે છે અને જાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
( પર ) પણ કોઈથી પકડાતા નથી, અને ક્યાંથી આવ્યા અને કયાં ગયા તે પણ કોઈ કહી શકતું નથી. પણ આ તુફાન-દેવતાઓની હયાતીવિષે કશું શક લાવશે? કોણ તેઓની આગળ વાંકો વળી નમશે નહિ? અથવા તો સુણ, સુવિચારો અથવા સુકમથી તેઓને પ્રસન કરશે નહિ? તેઓ આપણો ભુકો કરી નાખશે, આપણે તેઓનો નહિ કરી શકશું,' આ કળનામાં પણ ધર્મવિચારને લગતું કાંઈક મૂળ જણાય છે; એટલું જ નહિ પણ એ એક ધડે છે જે લિયરમેકરના મત કરતાં ઘણા જ આપણા વખતમાં પણ વધારે સારી રીતે સમજી શકશે, કે જે ધણીના મત પ્રમાણે આપણે આધાર કેવળ એક એવી વસ્તુઉપર છે કે જે આ પણું જો કે માપ કરી શકે છે તે પણ આપણે તેનું કરી શક્તા નથી. હવે ત્યારે એક બીજી અસલી કથા, કે જેમ અગ્નિમાં તેમ પવનમાં પણ કાંઈ અણદીઠ, અજાણ્ય, તે પણ ના નહિ પડાય એવું–કદાચ ઈશ્વર પિત–છેતો તેથી આપણને શું અજાયબ થવું ઘટે છે ?
વરસાદ અને વરસાવનાર.
છેલે આપણને વરસાદને વિચાર કરવાનો રહ્યો છે. અસ્પૃશ્ય પદાર્થોના વર્ગમાં એ ખરે ભાગ્યે જ આવી શકે અને જો એને માત્ર પાણી તરીકે ગણવામાં આવે તથા તે નામ આપવામાં આવે, તે એ
પર શબ્દના દરેક અર્થ પ્રમાણે સ્પર્ય પદાર્થ ગણાય. પણ અસલી વિચારોની વળાણ મળતાપણાં કરતાં જુદાપણ ઉપર વધારે ગયેલી જણાય છે. પ્રાચીનકાળના માનસને મનશુ વરસાદ માત્ર પાણી નહિ, પણ એવું પાણી કે જે ક્યાંથી આવે છે તે હજી તેને ખબર ન હતી એવું
* એક પ્રખ્યાત જરમન ધર્મજ્ઞાની તથા ભાષાજ્ઞાની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
( ૩ ) પાણી કે જે જે ઘણો વખત સુધી આવે નહિ તે ઝાડપાન, બાણ, તથા માનસનું મોત નિપજાવે છે; અને જ્યારે પણ પાછું આવે છે ત્યારે સૃષ્ટિમાં આનંદસ્તવ કરી નાખે છે. કેટલાક દેશમાં બરાડ મારનાર (ગર્જના કરનાર) અથવા ફુકનાર (વાયૂ) ને વરસાદ આપનાર સમજ્યામાં આવ્યા હતા. પણ બીજા દેશે, જ્યાં વરસાદનું વાર્ષિક આવવું માનસને મનશુ મરણ જીવનની વાત હતી, ત્યાં ગર્જના કરનાર તથા ફેંકનાર સાથે એક વરસાવનાર અથવા સીપનાર ઉત્પન્ન કર્યામાં આવ્યો હોય, તે તેથી આપણે આશ્ચર્ય પામવું ન જોઇએ. સંસકૃતમાં વરસાદનાં ટીપાંને ઇ-ઉ કહે છે, કે જેઓ પિતજ નર જાતીનાં છે; અને જે તેમને મોકલે છે તે ઇબ્દ-૨, વરસાવનાર સીપનાર કેહવાય છે. આ નામ વેદમાં મુખ્ય દેવતાનું નામ છે, જેની પૂજા હિંદુસ્થાન અથવા સાત નદિયોની ભૂમીમાં આવી વસેલા આર્ય કરતા હતા.
વેદનું સર્વદેવમંડળ.
આપણે એ પ્રમાણે જોઈ ચુક્યા કે આકાશ, જે અસલ પ્રકાશ આપનાર, દુનિયાને પ્રકાશિત કરનાર અને તેટલા માટે ચાસ અથવા ઝિયસ અથવા પિતર કેહવાતું, તેને બદલે તેહવાર દેવતાઓ, જેઓ આકાશમાંની કેટલીક મુખ્ય શક્તિ, જે ગગ- • ડાટ, વરસાદ અને તુફાન દેખાડે છે. તેમને કેવી રીતે ગણ્યામાં આવ્યા. એ દેવતાઓ સિવાય આખા જગતને ઢાંકવાની અને તેનું રક્ષણ કરવાની જે ક્રિયા નહિ પણ, શક્તિ હતી કે જે આકાશને માત્ર આસમાન તરીકે જ સમજ્યાને બદલે એક ઢાંકનાર અથવા સર્વસમાવસકરનાર દેવની કલપના ઉભી કરવામાં વળી મદદ કરે. ઢાંકનાર દેવી તરીકેની પદ્ધિ ઉપરથી તે સહજ રાતના દેવમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
( ૧૪ ) બદલાઈ જાય, કે જે વળી દિવસના દવથી નિશાળે છે. અને આ પ્રમાણે રાત અને દિવસ, સહવાર અને સાંજ, આકાશ અને પબ્લીદર્શક પરસ્પર સંબંધ ધરાવતા દેવોની કલ્પના ઉભી થાય. હવે આ ફેરફારોમાંહેલો દરેક આપણી આંખ આગળ વેદમાં માલમ પડે છે. અને એ ફેરફારાથી જોડિયા દેવો ઉત્પન્ન થયા છે જેવા કે વરૂણ, સર્વસમાવસ કરનાર દેવ, ગ્રીક યુરેનસ તથા મિત્ર દિવસનો પ્રકાશિત સૂર્ય; અરિવને સહવાર અને સાંજ ; વાવા-પૃથિવી, આકાશ અને પૃથ્વી, ઈ.
આ પ્રમાણે વેદના કવિયોનું લગભગ આખું સર્વદેવમંડળ, અને આર્યવ્રતનું સર્વથી પુરાનું સર્વદેવમંડળ આપણે નજર સામે જાણે ઉભું થતું આપણે જોયું. આપણે તો માત્ર મૂળ તપાયાં છે પણ જે કવિતાનાં કીરણ અને તર્કવિદ્યાની ગરમી આગળ આ મૂળ મુકવામાં આવે તે તેની વૃદ્ધિ કેટલી બધી થાય તે આપણે સહજ વિચારી શકિયે. દેવતા તથા દેવના આપણે ત્રણ વર્ગ એળખવા શિખ્યા છિયે ; હું દેવતા (Gods) શબ્દ વાપરું છું, કેમકે બીજે કઈ મળતો નથી; માણી (Beings), શકિત (Powers) ગતિશકિત (Forces), અસુર (Spirits) એ સઘળા શબ્દ વાપરી નહિ શકાય એટલા ભાવવાચક અથવા મનોગત છે.
(૧) અદેવતા, જેવા કે ઝાડે, પહાડે, નદિયો, પૃથ્વી અને સમુદ્ર (અર્ધ પર્ય પદાર્થો.)
(૨) દેવતા જેવા કે આકાશ, સૂર્ય, ચંદ્ર, અરૂણદય, અગ્નિ, (અપર્ય પદાર્થો; વળી ગગડાટ, વિજળી, વાયુ અને વરસાદ; જે કે આ છેલ્લા ચાર તેઓના અનિયમિત દેખાવાને લીધે એક જુદા વર્ગમાં મુકી શકાય, અને જેઓ અત્યંત ક્રિયાશક્ત અને કિયાદર્શક (Dramatic) દેવોના ગુણ ધરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
(૫૫)
દેવે.
આ સર્વ પદાર્થો માટે દેવો અને દેવતા શબ્દો કરતાં બીજે વધારે વિજેડ (કઢ) શબ્દ જણાતો નથી. એક વલનાં બે મધ્યબીંદુ વિષે ઍલવું જેવું અયોગ્ય છે તેવું ઇશ્વરને માટેનો આપણે શબ્દ બહુવચનમાં વાપરો તર્કશાસ્ત્ર પ્રમાણે છે. પણ એ વાત એક કોરે મુકતાં દેવતા શબ્દ અથવા ગ્રીક દીઈ કે લાતિન પીઆઈ વાપરે એ વખતની ગણત્રીમાં ગાળે મુકવા જેવું છે. સર્વથી સરસ રીત તે એ છે કે સંસકૃત શબ્દ દેવ જાળવી રાખવો. જેમ આપણે આગળ જોઈ ગયા તેમ દવાનો અસલ અર્થ પ્રકાશનું થાય છે, અને તે આકાશ, અગ્નિ અરૂણોદય, સૂર્ય, તથા વળી નદિ, ઝાડે, પહાડોને લાગુ પાડવા માટે એક વિશેષણ હતો. આ પ્રમાણે તે શબ્દ એક સાધારણ નામ થયું અને વેદમાં પણ એવું જુનું કોઈ મંત્ર નથી કે જેમાં દેવ શબ્દ રાત અને શિયાળાની અંધકાર શકિત વિરૂદ્ધ આકાશવાસી અને પ્રકાશતા પ્રાણી વિષેની પ્રારંભની સામાન્ય કલ્પના નહિ દેખાડતા હોય. તેનો મૂળાથે જેમ જેમ ભુલાતે ગયે, તેમ તેમ દેવ શબ્દ સર્વ પ્રકાશતી શકિતનું નામ થયું, અને એજ શબ્દ લાતિન થીયસ અને આપણા દીઇતી શબ્દમાં હમણાં મળી આવે છે. વેદનો દેવ અને આપણે દિવનિતિ (ઈશ્વરી અથવા આકાશી શકિત) કે જે આપણા અર્થ સારે છે તે બેની વચ્ચે જેવું ધ્વનીનું તેવું જ વિચારનું પણ નૈરત છે.
* ચાલુપણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
(૫૬) દેખીતું અને અણદીઠ.
હું જે તમને દેખાડવા માંગતો હતો, એટલે કે દેખીતા પદાર્થ ઉપરથી અણદીઠ ઉપર તથા ચળકતાં પ્રાણી, દેવો, જેમને નદીની પેઠે હાથ લગાડી શકાય, ગગડાટની પેઠે સાંભળી શકાય, સૂર્યની પેઠે જઈ શકાય, તેઓ ઉપરથી જે દવે અથવા દેવતાઓ હાથ લગાડી, સાંભળી કે જોઈ શકાય નહી, તેઓ ઉપર કેવી રીતે આવવું થયું, તે આપણે જોયું છે. આપણા વડીલો ઈદ્રિયોથી માલમ પડે તેવી વસ્તુના મંડળમાંથી, ઈદ્રિયોથી માલમ નહી પડે એવી વસ્તુના મંડળ તરફ વધ્યા તેને ખરેખરો પત્તા દેવ અથવા દિયુસ - બ્દમાં દેખાય છે. સુષ્ટિએ પિતજ તે માર્ગ દર્શાવ્યો હત; અથવા જો સષ્ટિ પોતે પણ વેશધારણ કરેલ એક દેવીજ હૈય, તે તેના કરતાં કોઈ વધારે મોટી અને ચઢિયાતી શક્તિએ માર્ગ દેખા હેય. એ જુને માર્ગે હાલ જેમ આપણે જઈએ છિએ, તેમ આગલા આ પણ જાણીતા ઉપરથી અજાણ અને સૃષ્ટિ ઉપરથી સુષ્ટિના કર્તા આગળ પહેર્યા હતા.
પણ તમે કહેશે કે “એ પ્રવાસ અઘટિત હતા. એ આપણને અનેકેશ્વરમત, અને એકેશ્વરમત ઉપર લઈ જઈને, છેલે સરવાલે સઘળા સત્યવાન વિચારનારાને નાસ્તિક બનાવે. માનસને કર્તા અથવા કર્મ માટે નહિ પણ કાર્ય અને ખરાજ બનાવો માટે બેલવાની સત્તા છે.
મારો ઉત્તર આ છે ખરું છે કે તે રસ્તે વેદના અને, અનેકેશ્વરી, એકેશ્વરી, અને નાસ્તિક મત તરફ લઈ ગયે , પણ અસલી દે અથવા દેવતાને નાકબુલ રાખ્યા પછી તેઓ કરતાં જે વધારે ચઢતું હતું, એટલે જગતને ખરેખરો આત્મા, તેમજ તેઓને પોતાનો ખરો આતમા જ્યાં સુધી જ નહિ ત્યાં સુધી તેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
(૫૭) મુગા બેડા નહિ. આપણે પોતે પણ અસલી આથી આ વિષયમાં જુદા નથી. આપણે પણ જયારે એક કામ જોઈએ ત્યારે તેના કને, અને એક ખરો બનાવ જોઈએ ત્યારે તેના બનાવનારને કબુલ રાખવો જોઈએ. તે કર્તા અથવા બનાવનારને કાઢી નાખે, અને પછી ખરી વાત ખરી તરીકે રહેશે નહિ, અને કાર્ય, કાર્ય તરીકે રહેશે નહિ. આપણી સઘળી ભાષા, એટલે આપણે આખા વિચાર, આપણી સત્તા, તે ઉપર આધાર રાખે છે. તે કાઢી નાખે તો આપણા મિત્રની આંખે સ્વાભાવિક શકિત ખેહી દેશે, તે આંખો જાણે કાચની થશે, ખરાં તેજવાળી નહિ. તે કાઢી નાખે તો આપણો આત્મા અલોપ થઈ જશે. આપણે પણ પછી કર્તા નહિ, પણ માત્ર કાર્ય બની જઈશું, કાર્યશકિત વિનાનાં યંત્ર, આત્માવિનાનાં પ્રાણિયો બનશું.
ના, પેલે જુનો માર્ગ, જ્યાંથી આર્ય લોકો દેખીતાં ઉપરથી અણુદીઠ, અને અંતવાન ઉપરથી અનંતભણી ગયા, તે માર્ગ લાંબે . અને ઉભા ચઢાવવાળે હતિ ; પણ તે ખરો માર્ગ હતા, અને જેકે તેના છેડા સુધી આપણે અહી પૃથ્વી ઉપરથી પોંહચી નહિ શકિયે, તો પણ આપણે તે ઉપર વિશ્વાસ રાખશું, કારણ કે આપણે માટે બીજે કોઈ માર્ગ છેજ નહિ. ઠેકાણે ઠેકાણેથી માનસ તે માગે આગળ અને આગળ વધ્યો છે. જેમ જેમ આપણે ઉંચે જતા જઈયે છિયે, તેમ તેમ આ જગત્ નાનું થતું જાય છે, અને આકાશ આગળ આવતું જાય છે. પ્રત્યેક નવી દ્રષ્ટિમર્યાદા નજરે પડતાં આ પણી નજર વધારે બેહળી થતી જાય છે, આપણું હદય વધારે મેટું થતું જાય છે, અને આ પણ શબ્દનો અર્થ વધારે ઉડે થતો જાય છે.
મારા પરમ મિત્રામાં એક કે જેનો અવાજ ઘોડુંકની વાત ઉપર ઉતમિસ્તરના મઠમાં સંભળાતે હતો, અને જેની તાદશ (આબેહુબ) છબી, જે એક હિને હાથે ચિતરાયેલી હોવાથી મારા શ્રેતાજને સાંભળનારા)નાં મનવિશે ઉભી રેહશે, તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
(૧૮) શબ્દ હું ટાંકું: ચાર્લસ કિંસલે કહી જાય છે કે – “પેલા ભેળાદીલના આપણા પૂર્વજો પૃથ્વીઉપર આસપાસ નજર ફેરવી જેઈને પિતાનાં મન સાથે બેલતા કે, તે સર્વપિતા, જે સર્વ. પિતા કહીં હોય, તો કયાં છે? આ પધ્ધીમાં તો નહિ; કારણ કે તેનો તો નાશ થશે. તેમજ સૂર્ય, ચંદ્ર, તારામાં નહિ; કેમકે તેને એનો પણ નાશ થનાર છે તે, કે જે સર્વદા જીવે છે, તે કયાં છે?”
પછી તેઓએ ઉચે નજર કીધી અને સૂર્ય, ચંદ્ર, તારા, . અને જે પણ સઘળું વિકારી છે અને રહશે તેની પેલી પાર, જેમ તેઓએ ધાર્યું હતું તેમ ખુલ્લું, આસમાની આકાશ, આકાશનું અપાર મંડળ તેઓએ દી છું.”
બતે કદિયે બદલાયું નહિ. તે સદા જેમ હતું તેમજ રહ્યું. . વાદળાં અને તુફાન તથા ગાજી રહેલી દુનિયાને સર્વ ઘોંઘાટ, તેની ઘણે નીચે થતો રહ્યો. પણ તે આકાશ સદાના જેવું ખુલ્લું અને . શાંત રહ્યું. પેલો નહિ બદલાય એવો સર્વ-પિતા અવિકારી
આકાશમાં હોવો જોઈએ; આકાશના જે ચળકતા, પવિત્ર, અને અનંત, વળી આકાશના જેવો જ મન અને અત્યંત દૂર
અને તે સર્વ-પિતાને કયે નામે લાવતા હતા ?
પાંચ હજાર વરસની વાતઉપર, અથવા કદાચ તેની પણ પૂર્વે, આર્યપ્રજા, જે હજી સંસત, ગ્રીક કે લાતિન ભાષા બેલતી ન હતી, તે તેને દિશુ પતર, આકાશ-પિતા કેહતી હતી.
ચાર હજાર વરસની વાતઉપર, અથવા કદાચ તેની પણ પૂર્વે, જે આ પંજાબની નદિયાની દક્ષિણે આવી વસ્યા હતા, તેઓ તેને દિપિતા, આકાશ-પિતા કેડતા હતા.
ત્રણ હજાર વરસની વાતઉપર, અથવા કદાચ તેની પણ પૂર્વે, હલેસાન્તના કીનારાઉપર વસતા આર્યો તેને ઝિયસ-પેતર આકાશ-પિતા કેહતા હતા.
બે હજાર વરસ ઉપર, ઈતલીના આ પેલાં ચળકતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
. (૫૯) આકાશ, પેલા પ્રોઢ પ્રકાશ તરફ જોયું અને તેને જુતર, આકાશ-પિતા કરી કેહતા.
અને એક હજાર વરસ ઉપર એજ આકાશ-પિતા અને સી.પિતાની પ્રાર્થના જર્મનીનાં ઘેર જંગલોમાં આપણું પિતાના પર્વજ, તેનિક આર્યોએ કીધી હતી, કે જ્યારે તેનું અસલી નામ તિ, અથવા ચિ કદાચ છેલી જ વાર સાંભળવામાં આવ્યું હશે.
પણ કોઈ પણ વિચાર અથવા કોઈ પણ નામ સમૂજ ભુલી જવાતું નથી. અને અંહી આ અસલી મઠ, કે જે એક વધારે જુના વખતના રોમન મંદીરનાં ખંડેર ઉપર બાંધવામાં આવેલે છે, તેમાં પણ પેલો અદશ્ય, અનંત, જે આપણી સર્વ બાજુએ હાજર છે, પેલો નહિ જણાયેલો પેલો સૃષ્ટિનો ખરે આત્મા અને જે આપણે પિતાને પણ ખરો આત્મા છે, તેનું નામ જે આપણને જોઈતું હોય તે, આપણે પોતે પણ ફરી એક વાર બાળકપેરે એક નાની અંધારી ઓરડીમાં ગુઠણ મડિયે પડી, આ કરતાં વધારે સારું નામ ઉચ્ચારી નહિ શકવાના કેઃ “આપણે પિતા જે આકાશમાં વસે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
અનંતતા તથા નિયમના -
વિચાર.
શ્રદ્ધા એ કાંઈજ નથી કે જેનું જ્ઞાન પ્રથમ ઇ
" ની જાણમાં ન આવતુ હેય.
દરરોજ, દર અઠવાડિયે, દર માસે, અને દર ત્રણ માસે લોકોમાં ઘણાં બહેળાં વંચાતાં વર્તમાનપત્રો હાલ આપણને એવું સમજાવાની અનેક સાથે સરસાઈ કરે છે કે, ધર્મનો વખત વહી ગયો છે કે ધર્મભાવ માત્ર આપણું સમજશક્તિની ભૂલ છે અથવા તો બાલ્યાવસ્થામાં લાગુ પડે કાંઈ રેગ છે; કે દેવતાઓ અંતે સપડાઈ ગયા છે અને ખોટા ઠરી ચુક્યા છે કે ઈદ્રિ મારફત જે જ્ઞાન મળે છે તે સિવાય બીજું કાંઈ સંભવિત નથી; કે આપણે તથ– (ખરેખરી વાત) તથા અંતવાન (Finite, એટલે ઈદ્રિથી જણાચ એવા) પદાર્થોથી સંતોષ પામવું જોઈએ, અને અનંત, અભૂત, અથવા ઇશ્વરી એવા શબ્દોને ભવિષ્યના શબ્દકોશ માંહેથી કાઢી નાખવા જોઈએ. આ ભાષાણોમાં કોઈ પણ પ્રકારના ધર્મનો બચાવ કે તે ઉપર હુમલો કરવાને મારો હેતુ નથી. આ બે કામમાંના એક અથવા બીજા માટે માનસનો કાંઈ ટો નથી, મારું કામ, જે મેં પોતે જ ગેતી કાઢયું છે, અને જે મને લાગ્યું કે આ ભાષાણોના સ્થાપનાર*ના આત્માએ મારે માટે ગતેલું છે, તે કેવળ જુદું છે. તે કામ ઇતિહાસ તથા માનસિકુશાસને લગતું છે. અમુક ધારેલો ધર્મ, સંપૂર્ણ, અસંપૂર્ણ, અથવા ખરો કે ખોટો છે તે, પરમાર્થજ્ઞાની, પછી તેઓ બ્રાહ્મણ કે શ્રમણ મોબેદ કે મુલ્લાં, રાખી
* મીર રાબર્ટ હિબર્ટ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
કે દાક્તર ઓફ દિવીનિતી” ની પદ્ધિ ધરાવનાર ધર્મગુર , તેમને મુકરર કરવા દે. જે આપણે જાણવા માગયે છિયે તે એ છે કે, ધર્મ શી રીતે સંભવિત છે; આપણા સરખાં મનુષ્યને ધર્મ પ્રથમ કેમ મળ્યો હશે? ધર્મ શું છે? અને હાલ જેવો છે તેવો શાથી બન્યો?
જ્યારે આપણે ભાષાવિદ્યા શિખતા હૈઈએ ત્યારે આપણો સર્વથી પહેલો ઉદ્દેશ એક ભાષા બીજી કરતાં વધારે સંપૂર્ણ છે, અથવા એક ભાષામાં બીજી કરતાં વિલક્ષણ નામે કે અદભૂત ક્રિયાપદે વધારે છે, તે શોધી કાઢવાના નથી. આપણે એવી ખાતરીથી કાંઈ આરંભ કરતા નથી કે પ્રથમમાં માત્ર એક જ ભાષા હતી –કે જે ભાષા એવાં નામને યોગ્ય હોય—હાલ છે, કે ભવિષ્યમાં થશે. ના, આપણે તે માત્ર ખરી બીનાઓને એકઠી કરિયે છિયે; તેઓને જુદાજુદા વર્ગમાં ગઠવિયે શ્વેિ, તેના અર્થ સમજવાની પેરવી કરિયે છિયે, અને એ પ્રકારે સઘળી ભાષાની ખરેખરી પૂર્વગ સ્થીતિ, મનુષ્ય વાચાની વૃદ્ધિ તથા નાશ જે નિયમો ઉપર આધાર રાખે છે તે નિયમો, અને ભાષા માત્ર જે સ્થળ (Goal) તરફ જવાની વલાણ ધરાવે છે તે સ્થળ, વધારે અને વધારે શોધી કાઢવાની આશા રાખે છિયે.
ધર્મવિદ્યામાં પણ એ જ પ્રમાણે છે. આપણામાં દરેક જન પોતાની સ્વદેશી ભાષા અથવા પોતાના સ્વદેશી ધર્મને માટે પિતાને જુદે ભાવ ધરાવતા હશે, પણ ઇતિહાસકર્તા તરીકે આપણે સર્વ તરફ એકજ સરખી વર્તણુક રાખવી જોઈએ. ધર્મના ઇતિહાસની જે જે સાબીતિયો આખી દુનિયા ઉપર મળી આવે તે સઘળીને એકઠી કરવાનું, બારીકીથી તપાસવાનું, અને જુદા જુદા વર્ગોમાં ગઠવવાનું માત્ર આપણું કામ છે, અને આ પ્રમાણે ધર્મ માત્રની અવશ્ય પૂર્વગસ્થીતિ, મનુષ્યધર્મની વૃદ્ધિ અને વિનાશ જે નિયમો ઉપર આધાર રાખે છે તે નિયમો, તેમજ જે ઈશ્વરને પીછાનવાની ધર્મ માત્ર વલણ રાખે છે તે ઈશ્વરને શોધી કાઢવાનો યત્ન કરિયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
છિએ. સંસારમાં માત્ર એકજ સાર્વજનિક ભાષા થઈ શકે કે નહિ એ પ્રશ્નનો ઉત્તર આપવા જેટલો ભારી છે, તેટલોજ ભારી એકજ સંપૂર્ણ સાર્વજનિક ધર્મ થઈ શકે કે નહિ એ પ્રશ્ન છે. જે આપણે એટલું જ જાણવા સામર્થવાન થયા કે, એક અત્યંત અસંપૂર્ણ ભાષાની પેઠે એક અત્યંત અસંપૂર્ણ ધર્મ પણ આપણી સઘળી કહપના શક્તિથી સમજી નહિ શકાય એવો કાંઇક વિચિત્ર છે, તે, એ ઢડે, જુદી જુદી વેદાંત શાળાઓમાં ઘણાક કડા શિખ્યા બરાબર છે.
આ એક ઘણી જુની કહેવત છે કે, કોઈપણ વસ્તુની ઉત્પત્તિ જાણ્યા સિવાય આપણે તેને કદી પીછાની શકતા નથી. આ પણે ધર્મ વિષે ઘણું જાણતા હોઈએ, આપણે દુનિયાની ઘણી ખરી ધર્મપથિયો, પંથપોથિયો, પ્રશ્નોત્તરાવળિયો, અને પ્રાર્થના વિધિ વાંચી ગયા હોઈએ, તે પણ ખુદ ધર્મ કાંઈ એવું હોય કે તેને સમજવું આપણી કલ્પનાની કેવળ બાહાર હય, સિવાય કે તે જ્યાંથી પહેલો નિકળ્યો ત્યાંથી તેનાં ઉંડામાં ઉંડાં મૂળ સુધી આપણે પહચવાને શકિતવાન થઈ. એ કરતાં, એટલે ધર્મનાં સજીવ અને આદિ મળે શોધવાનો યત્ન કરતાં, સઘળા વિદ્વાનોએ જે કાંઈ લે. વાની છુટ આપેલી છેપછી તે વિધિવાદી (Positive) કે નિષેધવાદી, (Negative) હોય, તે સિવાય કાંઈ પણ બીજું આપણે આગળથી સ્વિકારવું નહિ જોઈ. મારા પેિહલાં ભાષાણમાં મેં ખુલાસે કીધો છે કે, વિદ્વાનોની કબુલાત પ્રમાણે ચાલવાને હું કેવો તૈયાર છું, અને મારા કામના છેક છેડા સુધી એ કબુલાતાને વળગી રહેવા માગું છું. આપણને કેહવામાં આવ્યું હતું કે સઘળું જ્ઞાન, જ્ઞાન તરીકે ગણાય તેટલા માટે, બે અને માત્ર બેજ ધારાએ પસાર થવું જોછે, ઈદ્રિધારા અને તર્કદારા. ધર્મજ્ઞાન, ખરું કે ખોટું, આ બે દરવાજામાંથી પસાર થયેલું હોવું જોઈએ. એટલા માટે આપણે આ બેઉ દરવાજા આગળ આપણું મથક કરિયે છિયે. કોઈ પણ વસ્તુ જે આ બે સિવાય બીજે દ્વારે દાખલ થયેલી છે એવો દાવો કરેપછી તે દ્વારા પ્રથમ પ્રકટિકરણ” કેહવાય, કે ધર્મ પ્રેરણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
૬૩) કેહવાય, તે પણ તેને વિચારથી ઉલટો ગણીને નાકબુલ કર જેઈ; અને જે પણ કાંઈ પેહલે ઈદ્રિના દરવાજામાંથી પસાર થયાવિને તર્કશકિતને દરવાજે દાખલ થયેલું છે એવો દાવો કરે, તેને પણ પુરતી સત્તા વગરનું ગણી નાકબુલ રાખવું જોઈએ અથવા કાંઇ નહિ તે પહલે દરવાજે જઈને પિતાની યોગ્યતાની પૂર્ણ સાબીતી દેખાડવા ત્યાં પાછા જવા તેને આજ્ઞા કરવી જોઇએ.
આ સરતો બહાલ રાખ્યા પછી મેં મારાં ભાષણનો મુખ્ય હતુ એજ રાખ્યો કે, ધર્મને લગતા વિચારોને પહલવેહેલા આપણી ઈદ્રિયોના દરવાજામાંથી પસાર થતી વેળાએ પકડવા. એટલે કે જે કલ્પનાથી ધર્મ વિચારનું મુખ્ય સત્વ બનેલું છે તે ક૯૫નાનાં લાગણી કે ઈંદ્રિથી માલમ પડે એવાં ભૌતિક (Material) મૂળો જોધી કાઢવાં.
મેં પહલવેહલાં એવું દેખાડવાનો ને કીધું કે, અનંત વિષેનો વિચાર, કે જે સઘળા ધર્મવિચારોનું મૂળ છે, તે માત્ર તર્ક શકિતએ શુન્યતામાંથી ઉત્પન્ન કર્યો નથી, પણ તેને આપણી ઈદ્રિ યોએ તેનાં મૂળરૂપમાં આપેલો છે. જે અનંત વિષેના વિચારને ઈદ્રિથી જણાય એવા પદાર્થનો ટેકો ન હોય તે, આપણને આ પણ શરત પ્રમાણે તેને નાકબુલ કરવો પડે. સર દબભુ હેમિ૯તનની સાથે જ એકમળતા થઇને આપણે કહિયે કે, અનંત વિષેનો ખ્યાલ તર્કશા પ્રમાણે અવશ્ય છે તથા આપણને (ઈશ્વરે) એવા બનાવેલા છે કે જ્યાં પણ સ્થળ અને કાળની હિંદ ઠરાવિયે તે પણ તે હદની એલીમેર સ્થળ અને કાળ છે એમ આપણી સમજમાં આવે છે તે એમ બોલવું પૂર્ણ કેહવાય નહિ. હું ના નથી પાડતા કે એ સર્વેમાં સચાઈ છે; પણ હું માનું છું કે હું પિત એમ કબુલ કરવાને બંધાચલો છું કે આપણી સામી પક્ષવાળાએ એવો વાદ કબુલ રાખવો જ જોઈએ એમ નથી. એટલા માટે મેં એવું દેખાડવાનો યત્ન કર્યો કે અંતવાન (Finite) ની પેલી મેર, પાછળ, નીચે અને અંદર, અનંત સદા આપણી ઇંદ્રિયોથી દેખાય છે. તે આપણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
ઉપર ધસ્યો આવે છે, આપણી ઉપર દરેક બાજુએથી વધતો જાય છે. જેને આપણે સ્થળમાં અને કાળમાં, આકારમાં અને ભાષામાં અંતવાન (Finite) કહિયે છિયે, તે એક બુરખા અથવા જાળ, જે આ પણે પોતે જ અનંત (Infinite) ઉપર નાખી છે. તે સિવાય બીજું કાંઈ નથી. જેટલું અંતવાનવિના અનંત કલ્પનામાં નહિ આવી શકે તેટલું જ અનંતવિના અંતવાન ખુદ એકલું જ આપણી કલ્પનામાં નહિ આવી શકે એવું છે. જે અંતર્વત પદાર્થ આપણને ઇંદ્રિય, શ્રદ્ધા કે બીજું ગમે તે કહો, તેથી જણાય છે, તેઓ સાથે જે પ્રકારે તર્કશકિત વસ છે, તે જ પ્રકારે અનંત, કે જે અંતવાનને તળિયે માલમ પડે છે, તેની સાથે પણ વર્તે છે. જેને આપણે ઈદ્રિ, તર્ક અને શ્રદ્ધા કહિયે છિયે, તે માત્ર એક જ દષ્ટા નાં ત્રણ કાર્યો છેપણ ઈિિવના આપણા સરખાં મનુષ્યને તે સમજશકિત અને શ્રદ્ધા બંને અશકય છે.
હિંદુસ્થાનના પ્રાચીન ધર્મનો ઈતિહાસ જેટલો આજ સુધીમાં આપણે શોધવા શકિતવાન થયા છિએ તેટલે આપણને જાણે અંતવાનના પડદા પછવાડે સંતાયેલા અનંતને નામ આપવાના તરેહવાર - નોના વર્ણન સરખા છે. હિંદુસ્થાનના અસલી આને, વેદના કવિયોને, પહલવેહલાં તે અદય, તે બેમાલુમ અથવા અનંત, ઝાડે, પહાડે અને નદિયમાં અરૂણોદય અને સૂર્યમાં અગ્નિ, તુ. ફાન-વાયુ અને ગર્જનામાં કેવી રીતે દેખાય; અને આ સઘળામાં એક આત્મા, એક સત્વ, એક ઇશ્વરી ટેકો, અથવા ગમે તે બીજું નામ તેને આપે, તે છે એમ કેવી રીતે તેઓએ માની લીધું અને એમ માનતાં દેખીતા પદાર્થોની પછવાડે અણદીઠની, તથા લોકિક પાછળ અલિકિક અને અંતવંત પાછળ અથવા માટે અનંતની સમક્ષતા (હાજરી) તેઓને સદા કેવી રીતે જણાતી હતી, તે આપણે જોયું છે. તેઓએ આપેલાં નામ (the nomina) ખોટાં હોય, પણ જે નામ આપ્યું (the numina) તેની પાછળ કીધેલા
ધ વાસ્તવિક હતા. ગમે તેમ હોય, પણ આપણામાંના ઘણાખરાઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
(૬૫) એ શેાધ જેટલે દૂર લઈ ગયો છે, તેટલેજ દૂર અસલી આને પણ તે કેવી રીતે લઈ ગયો હતો, એટલેકે પિતા આકાશમાં છે તેની પીછાન કેવી રીતે થઈ હતી, તે આપણે જોયું છે.
એટલું જ નહિ, પણ આપણે જોઈશું કે એ શેાધ તેઓને એ કરતાં પણ વધારે આગળ લઈ ગયો. ઇશ્વર પિતા નથી, એટલે પિતા સમાન છે. અને પાછળથી પિતા છે, એવો ખ્યાલ વેદમાં ઘણા પ્રાચીન કાળને માલમ પડે છે. ઋગવેદનું પેહલું જ સૂકત, જે અગ્નિવિષે છે, તેમાં આ પ્રમાણે છે જેમ એક પિતા પોતાના પુત્રઉપર કૃપા રાખે છે તેમ તું અમારી ઉપર રાખજે. એજ વિચાર ફરી ફરી વેદનાં મંત્રમાં આવ્યા કરે છે. ઋગવેદ ૧,૧૦૪૮માં આપણે આ પ્રમાણે વાંચિયે છિયે. “અમને સાંભળ, ઈંદ્ર પિતા સમાન.” ૩,૪૮,૩ માં કવિ કહે છે કે ઈદ્ર એક પિતા પ્રમાણે છેશક આપે છે અને આપણી ઉપર માયા રાખે છે. ૭,૫૦૨ માં એક પિતા તેના પુત્રેતરફ જેવી માયા રાખે છે તેવો જ માયાળુ થવાને તેને વિનતી કરવામાં આવેલી છે. વળી ઋગવેદ, ૯૨૧૧૪ માં આ પણે વાંચિયે છિયે કે જ્યારે તું ગર્જના કરે છે, અને વાદળાંને એકઠાં કરે છે, ત્યારે તું પિતા સમાન કેહવાય છે. ઋગવેદ ૧૦,૩૩,૩ જેમ ઉંદરો પોતાની પુછડી કરડી ખાય છે, તેમ હું જે તે સર્વશકિતમાન ઈશ્વરનો પૂજારી છું, તેને દુઃખ ખાઈ જાય છે. આ સર્વશકિતમાન ઇંદ્ર, એક વખત અમારી ઉપર કૃપાળુ થા ! અમારી ઉપર પિતા સમાન થા!” ઋગવેદ ૧૦,૬૯,૧૦ બજેમ એક પિતા પોતાના પુત્રને ખોળામાં બેસાડે છે, તેમ તેને તેં બેસાડો. ઋગવેદ ૩,૫૩૨ જેમ એક પુત્ર તેના વરની કેર થી પોતાના પિતાને પકડે છે, તેમ આ અતિમધુર ગાયનથી હું તને પકડું છુ. ખરેખર એવી ડીજ પ્રજાઓ છે કે જેઓ પોતાના ઈશ્વર, અથવા ઈશ્વરોને પિતાનું નામ આપતી ન હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
પણ જેમ આપણી બાલ્યાવસ્થાના ભાવમાં ઈશ્વરને પિતા કેહવાથી દીલાસો મળે છે તેમ જોકે અસલી આને પિતાના ભાવની બાલ્યાવસ્થા માં દીલાસો મળ્યો હતો, પણ તેઓને થોડા વખતમાં માલમ પડયું કે પિતા પણ મનુષ્યનામ હતું, અને સઘળાં મનુષ્યના પેઠે એ નામ પણ એટલું જણાવવું જોઇએ તે જોતાં ઘણું જ જણાવી શકયું. એક બાળક જે પૂર ભાવથી જીવે છે અને મરી જાય છે, કે તે એક ઘરથી બીજે ઘર અને એક પિતા પાસેથી બીજા પિતા પાસે જાય છે, તેના જેવી સ્થીતિ જેમ આપણે માગ્યે છિયે, તેમ આપણા અસલી વડીલોની સ્થીતિ પણ આપણે માગે. જેમ દરેક બાળક મોટું થતાં જાણે છે કે તેને પિતા માત્ર એક બાળક સમાન છે તથા બીજા પિતાનો પુત્ર છે. જેમ ઘણાં બાળકોને જે વિચારોથી તેમના મનમાં પિતા ગુણનું કેવળ સવ ઉત્પન્ન થયું હતું, તેવિશેના વિચાર મોટપણમાં આવતાં એક પછી એક તજી દેવા પડયા, તેમ આપણા પૂર્વજો એવું જાણવા શિખ્યા અને આપણને શિખવાનું છે કે, જે પિતા શબ્દ હજી આપણે ઈશ્વરને લગાડવા માંગતા હોઈએ તો તેમાંથી એક પછી એક સઘળા વા, ખરે તેમાં જે પણ કપિ શકાય, તે સઘળું કાઢી નાખવું જોઇએ. એ શબ્દ (પિતા) જેટલો માનસને લાગુ પડી શકે છે તેટલો ઈશ્વરને લાગુ પડતો નથી. જેટલો ઈશ્વરને લાગુ પડી શકે છે તેટલે માનસને લાગુ પડતો નથી. પૃથ્વી ઉપર કોઈ પણ માનસને તારા પિતા કેહતો ના : કારાગ કે તારો પિતા તો એક જ છે જે આકાશમાં છે.' ઉપમા જેમ પ્રથમમાં નિધાર્થથી થઈ તેમ ઘણીક વેળા તેનો અંત પણ નિષેધાર્થથી આ વિ છે. પિલો અનંત, કે જેની સમક્ષતા માનસને સર્વ ઠેકાણે જણાઈ છે. તેને અપાયેલા અગ્નિ તુફાની-વાયુ, આકાશ, ધણી અથવા એવાંજ બીજાં નામે કરતાં બેશક પિતા નામ વધારે સારું છે. પણ વળી પિતા પણ એક અબળ (અધુરં) મનુષ્ય નામ છે કે જે * બચપણમાં જે વિશ્વાસ રાખે છે તે. માનસ વિશ્વાસ (એકીન) રાખવા શિ તે વખત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
કદાચ વેદના કવિયોને મળેલાં નામમાં શ્રેષ્ઠ . પણ જેટલે દૂર પૂર્વથી પશ્ચિમ છે, તેટલું દૂર જેને તેઓ ગોતતા હતા, તે એ નામથી દૂર હતા.
આગલા આર્યોએ સૃષ્ટિના દરેક ભાગમાં અનંત વિષે જે જે શાધો કીધા તે તપાસ્યા પછી, અને ઝાડે, નદિયો, અને પહાડોથી આરંભીને આકાશ-પિતાના નામ સાથે સમાપ્ત થતાં જે સઘળાં નામે તેને તેઓએ આપ્યાં તે સમજવાને ચત્ન કીધા પછી, આપણને હવે બીજા કેટલાક ખ્યાલોની ઉત્પતિમાટે વિચાર કરવાનો છે, કે જેઓ, જોકે પહલેહેલે આપણી ઇંદ્રિયોની બીલકુલ હદ બહાર ગયેલા જણાય, તો પણ તેઓનાં ઉંડામાંઉંડાં મૂળ અને ખરા પ્રારંભ પેલી અંતવાન એટલે દ્રશ્ય સષ્ટિમાં દેખાડી શકાશે, અને જ્યારે હજી એ દુનિયાંજ એકલો એકજ ધોરી માર્ગે સઘળે હતો અને હજીસુધી છે, કે જ્યાંથી આપણે અંતવાન ઉપરથી અનંત, લૈકિક ઉપરથી અલોકિક અને સૃષ્ટિ ઉપથી સૃષ્ટિના ઈશ્વર પાસે પહચી શકિયે છિયે, ત્યારે તે અંતવાન સૃષ્ટિને આપણે એટલી બધી ધિક્કારવાને શા માટે તત્પર છિયે તે કેહવું કઠણ છે.
વેદમાં આવતો દેવ-વંશ (વંશાવળી).
આ વિચીત્ર સંસારમાં આપણું એકાએક આવવું થયું એમ ધારીને આ વાત જાણવાનો યત્ન કીધો કે યિા પદાર્થોએ ઘણુંકરીને આપણા અતિ પુરાતન વખતના વડવાઓને ચોંકાવ્યા હોય, છક્ક કીધા હોય, અથવા ભયભિત કીધા હોય; તથા કિયા, પદાથાએ મૂઢ પેઠે ખાલી નિહાળીને અજાયબીથી જોવાને બદલે તેઓમાં જાણવાની જીજ્ઞાસા ઉત્પન્ન કીધી હોય; અને જે જે દેખાવે તેઓની નજર આગળથી પસાર થતા તે ઉપર ચિત્ત લગાડી પહલવેહલાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
મનન કરતા શાથી બેઠા હેય. આ કીધા પછી વેદના કવિયોના વિચારો સાથે આપણી અટકળોને સરખાવી જોઈ, ખરી ખોટી સાબીત કરવાને યત્ન કીધો; કે જે કવિના ગાયનોમાં ઘણા પ્રા. ચીન કાળના ધર્મ-વિચારોની છે, જે સઘળાવિષે નહિતો મને નુષ્ય જાતની જે શાખામાં આપણે આવેલા છિયે તેને વિષે જળવાઈ રહેલી છે. બેશક મનુષ્ય વિચારના પ્રારંભની વચ્ચે, અને અતિ સપૂર્ણ છંદમાં અને અતિ સંસ્કૃત (સંસ્કારેલી) ભાષામાં પહેલાં સ્તુતિ ભ જ રચાયાં તેની વચ્ચે કેટલાક વંશનો ગાળે પડ હશે, જે ગાળો સેકડો, બલકે હજારો વરશાથી જ ગણી શકાય એવો હશે, અને હજ જોઇયે. તે પણ જે એક વખત પણ ભાષાની સત્તા તળે મનુષ્ય-વિચાર આવ્યો હોય (ભાષાથી બરાબર જણાવી શકાય હેય) તે તેનું નૈરંતય એવું છે કે, વેદનાં ભત્રે સંભાળથી તપાસતાં, આપણી ઘણીખરી અટકળો જેટલી ખરી પડેલી જણાઈ છે તે આપણને જેટલાને માટે આશા રાખવાને સત્તા હતી તે કરતાં અતિ વધારે છે. જે પદાર્થોને આપણે એમ ગણીને જુદા કાયા હતા કે તેઓ આપણા મન ઉપર એવો વિચાર ડસાવવાને શકિતમાન છે, કે જે કાંઈ જોઈ શકાય, સાંભળી શકાય, અથવા લાગણીથી પારખી શકાય, તે ઉપરાંત તેઓમાં કાંઈક વિશેષ છે, તેજ પદાર્થો જે આપણે વેદઉપર વિશ્વાસ રાખે છે જે બારીમાંથી અસલી આયોએ અનંતતા માંહે પેહલેહલે ડેકાવી જોયું હતું” તે બારિયો તરીકે કામે લાગ્યા હતા.
અનંત વિષે સર્વથી પ્રાચીન ભાવના,
જ્યારે હું “અનંતતા” કરી કહું છું ત્યારે અનંતને તેના પ્રમા ભાજ, એટલે કે અતિશય નાના અથવા અતિશય મોટા તરીકે આપણે લેવો નહિ. જે અનંતની આ ભાવના ઘણું સાધારણ છેતે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
તે અર્થમાં ઘણી જ કંગાલ અને ખાલી (અથરહિત) છે. પ્રાચીન આર્યો અનંત આકાર પ્રત્યેક અતવાન પદાર્થની જુદી જુદી આકૃતિ પ્રમાણે જુદે માનતા હતા કે જે અતવંત પદાર્થોની પાછળ તે અનંત સર્વવ્યાપક આધાર અથવા ભરતિયું છે. જેટલું વધારે દેખીતું, સંભળાય એવું, સ્પર્ય અથવા અંતવાન, તેટલું ઓછું અણદીઠ, ન સંભળાય એવું, અસ્પર્ય અથવા અનંત માનસના ધ્યાનમાં આવતું હતું. જેમ જેમ ઈદ્રિયોની પારખવાની શક્તિની હદ ફેરવાતીગઈ તેમ તેમ તેઓની હદબહાર શું હશે તેની શંકા બદલાતી ચાલી. દાખલા તરીકે, પરોઢિયાં અથવા તુફાન-વાયુકરતાં એક નદી અને થવા પહાડનો ખ્યાલ મનમાં ઉત્પન્ન કરવા માટે તેની પાછળ અણદીઠ (વસ્તુ) જે છે તે ઘણી જ થોડી છે એમ ધારવું પડે. પરોઢિયું દર સહવારે આવે છે, પણ તે શું છે અને કયાંથી આવે છે તે કોઈ કહી શકતું નથી. વાયુ પિતાને ગમે ત્યાં ફેંકે છે, અને તે તેનો અવાજ સાંભળે છે, પણ તે કયાંથી આવે છે તે તું કહી શકતા નથી.” નદીમાં પૂર આવ્યાથી, અથવા પહાડ તુટી પડ્યાથી, જે ખરાબી થાય તે સમજવું સેહલું હતું; પણ પવનનાં સખત તુફાન આવી પહચતાં ઝાઠો શાથી મરડાઈ જાય છે, તથા અંધકાર થઇરહે તેવાં ગાજવીજ સાથેનાં તુફાનમાં પહાડોના કકડા કરી નાખનાર, અને તબેલા તથા ઝુપડાં ઉખેડીનાખનાર કોણ છે, તે સમજવું વધારે કઠણ હતું.
માટે અર્ધ-દેવતા તરીકે જણાયલા દેવતાઓ, જેઓ ઘણું કરી ઈદ્રિયની પારખવાની શકિતની હદમાહે હંમેશાં રહે છે, તેઓને જે અભિનેય રૂપથી બીજા દેવતાઓ પરખાયુ છે, તે ભાગ્યે જ મળ્યું હચ. અને વળી આવાં રૂપલેનાર દેવતાઓમાં જેઓ તદન અણદીઠ હતા, અને જેઓના પ્રતિનિધી (બદલી) તરીકે સૃષ્ટિમાં કાંઇ જ હતું નહિ, જેવાકે ઇદ્ર વરસાવનાર, રૂક બરાડનાર, મત છુંદનાર (Pounders) અથવા તુફાન-દેવતા અને વળી વરુણ સર્વસમાવનાર, પ્રકાશીત આકાશ, પરોઢિયાં અથવા સૂર્યકરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
ઘણું વધારે સાકાર અને પુરાણોક્ત રૂપ થોડા વખતમાં પકડે. વળી આ સઘળી શકિતયોનું જે કાંઇ અનંત અથવા અદભૂત લક્ષ
છે, તે તરત જ મનુષ્યરૂપમાં ફેરવાઈ જાય. તેઓને અનંત કેહવામાં નહિ આવે પણ ઘણું કરીને અજેય, અવિનાશી, અક્ષય, અમર, અજાત, સર્વવ્યાપક, સર્વજ્ઞ, સત્યસંકલ્પ, અને છેલ્લે, આ જેવી કેવળ ભાવ સંજ્ઞા અપાય એવી આશા રાખવી જોઈએ.
આપણે આશા રાખવી જોઈએ એમ હું કહું છું, પણ તે જ વેળાએ હું એમ પણ કહું છું કે આવી આશા બાંધવાની ટેવ ઘણી વેળા અતિ જોખમભરી છે. વિચારનાં નવાં પડેને તપાસી વળતાં કાંઈ પણ આશા નહિ રાખવી, તેમજ માત્ર ખરી બીના એકઠી કરવી, જે મળે તે સ્વિકારવું, અને તે મનમાં પચાવવાને થત્ન કર, એજ રીત સદા ઉત્તમ છે.
અદિતિ અનંત.
-
-------00
જ્યારે પહલેહલે મારા જાણવામાં આવ્યું કે, વેદમાં ખરેખર એક દેવતા છે કે જેને માત્ર અપાર અથવા અનંત અને સંસકૃતમાં અ–હિતિ કેહવામાં આવે છે, ત્યારે જેમ હું ખરેજ આશ્ચર્ય પામ્યા હતો, તેમ તમે પણ જાણીને આશ્ચર્ય પામશે.
અદિતિ શબ્દ નકારવાચક પ્રત્યય અ અને દિલ ઉપરથી નિકળ્યો છે. દિલ વળી દા વતી)=અધવું એ ધાતુ ઉપરથી નિયમ પ્રમાણે નિકળેલો છે, કે જે ધાતુ ઉપરથી કૃદંત દિલ, બધેલું, અને નામ દિતિ એટલે બાંધવું, તથા અધ, નિકળેલાં છે. એટલા માટે અદિતિનો અસલ અર્થ વગરબંધનું, નહિ બાંધેલું, અથવા નહિ ઘેરી લીધેલું, અપાર, અનંત, અનંતતા, એવો હેવો જોઈએ. એજ ધાતુ ગ્રીક શબ્દો. દિય એટલે હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
(૭૧) માં,
દિગુઅ તાજ, એટલે માથાની આસપાસ જે બાંધેલું, તેમાં જણાય છે. દિલિ નામ ગ્રીકમાં લિસિસ શબ્દથી અને અદિતિ, આ-દિસિસથી જણાવી શકાય.
અદિતિ એટલે અનંત નામ ધરાવનાર કઈ રવી પાછલા વખતની હોવી જોઈ એમ કેહવું સેહલું છે. પણ શું હોવું જેછે તેની અટકળ કર્થના કરતાં શું છે તે જાણવાની પેરવી કરવી એ વધારે ડહાપણભરેલું છે. અને તેની શુદ્ધ માનસિક ભાવના અર્વાચીન વખતની લાગી માટેજ વેદના આપણા મોટા વિલન અભ્યાસિમાંના કેટલાકેએ અદિલિ પાછલા વખતની કલ્પના છે. એમ ઠરાવ્યું કે જેથી તેના પુત્રે, પિલા વિખ્યાત આદિ અથવા સૂર્યદેવતાઓના નામે સમજાવવાને બની આવે. કોઈ પણ મંત્રમાં અદિતિને એકલીજ સંધેલી નથી, તેથી તેઓએ એવુ અનુમાન કર્યું કે વેદ-કાવ્યની બનાવટની છેલી ઘડીએ તેને એક દેવી તરીકે દાખલ કરેલી છે
ગ્રીક શબ્દ ઝીયુકસાથે એકમળતા વૈમ્ નામ વિષે પણ એમજ કેહવાય. વેદમાં જે દેવતાઓ માટે લાંબાં મંત્રો ગાવામાં આવે છે તેમાં અદિતિકરતાં પણ નામ એછી વાર જોવામાં આવે છે. પણ એટલા માટે ની ઉત્પત્તિ અર્વાચીન કાળની હેયાને બદલે હિંદુસ્થાનમાં સંસકૃતને ગ્રીસમાં ગ્રીકને એક પણ શબ્દ બોલા તેની પૂર્વે તે હતા એમ આપણે જાણયે છિયે. ખરેખર સર્વથી પ્રાચીન્ટકાળના દેવતાઓમાંહેનો એ એક છે કે જેને ઈદ્ર, રુદ્ર, અગ્નિ, ઈ૦ હિંદિ દેવતાઓએ દબાણ કરી જાણે કહાડી મુકયો હેચ.
અદિતિ અર્વાચીન દેવી નથી.
હું ધારું છું કે અદિતિની પણ એજ ગતિ થઈ છે. વૈસ આકાશ, પૃથિવી ભૂમી, સિંધુ નદિયો આદિ, ખરેખર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
(૭૨) પ્રથમ દેવતાઓનાં સ્મરણમાં તેનું નામ આવે છે. અને આદિ
ચાની માત્ર આનુમાનિક માતા હોવાને બદલે તે સઘળા દેવતાએની માતા ગણાયેલી છે.
આ વાત સમજવા માટે તેની પોતાની જન્મભૂમી કઈ હતી, અદિતિ એટલે અપાર, અનંત એવું નામ કોણે સૂચવ્યું હશે, અને જગત્માં એવો કો દેખીતો ભાગ હતો, કે જેને પ્રથમ આવું નામ લગાડવામાં આવ્યું હોય, તે જાણવાને આપણે યત્ન કરવો જોઈએ.
અદિતિનું સ્વાભાવિક મૂળ.
હું ધારું છું, અને તેમાં થોડે જ શક છે કે, અદિતિ એટલે અપાર નામ અરૂણોદયના સર્વથી જુના નામમાંહેનું એક હતું, અથવા વધારે ખરૂં બલિયે તો આકાશનો તે ભાગ કે જ્યાંથી રોજ સવારે પૃથ્વીને જે તે પ્રકાશ અને જીવ બહાર પ્રકટી નિકળતા હતા, તેનું નામ હતું. અરૂણોદય તરફ જરી નજર કરે, અને એક ક્ષણવાર તમારૂં જયોતિષ શાસ ભુલી જાઓ; અને હું તેમને પુછું કે રાત્રિના અંધકારને પડદે જ્યારે ધીમે ધીમે ઉંચકાત જાય છે, જ્યારે હવા પારદર્શક અને સચેત થતી જાય છે, અને અજવાળું કયાંથી આવે છે તેની તમને ખબર પડ્યા વગર પ્રકાશ થવા માંડે છે, ત્યારે તમારી નજર લાંબે તાં, જેટલે દૂર જઈ શકે તેટલે દૂર પણ કટ તાણી તાણીને જોયા પછી, શું તમને એમ નહિ લાગશે કે તમે જાણે અનંતની આંખ ભણી જ જોતા હોય ? આગલા વખતના ઋષિયોના મનમાં અરૂણોદય બીજી દુનિયાના સેનેરી દરવાજા ખોલતા હોય એમ લાગતો હતો. અને જ્યારે આ દરવાજા સૂર્યને પિતાને જયવંત માર્ગ આપવાને માટે ઉંઘાડા રેહતા હતા, ત્યારે તેઓનું ચિત્ત અને તેઓની દષ્ટિ બચપેરે આ અંતવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
જગની મર્યાદાની પલીમેર નિકળી જવાની પરવા કરતાં હતાં. . અરૂણોદય તો આવતે જતો, પણ તેની પાછળ પેલા પ્રકાશ અથવા અગ્નિના ઉછળતા સમુદ્રમાંથી તે અરૂણોદય ઉત્પન્ન થાય છે, તે પાછળ રહી જતો. શું આ દેખીતે અનંત નહિ? અને વેદિક કવિ
એ એને અદિતિ એટલે અપાર, પિલે પારનો, એકેએક અને સર્વની પેલે પારનો, એવું જે નામ આપ્યું તે કરતાં બીજું વધારે સારું નામ શું આપી શકાય ?
હું ધારું છું કે એક દેવતા જે પ્રથમ એટલી બધી મનોગત જણાતી હતી, કે તેની જન્મભૂમી પણ જગમાં કોઈ ઠેકાણે જડતી નહિ હતી, તથા એટલી બધી અર્વાચીન કાળની, કે વેદમાં તે છે એમ પણ માન્યામાં કદાચ જ આવી શકે, તે કેવે પ્રકારે હિંદુ મનનું જુનામાં જુનું સહજજ્ઞાન અને નવી ઉત્પત્તિ થઈ હશે તે આ પ્રમાણે આપણે સમજી શકિયે છિયે. વધારે પાછલા વખતમાં આ અપાર
અદિતિ આકાશ અને વળી પૃથ્વી લેખેજ ગણાઈ હશે, પણ અસલત તે આકાશ તેમજ પૃથ્વી કરતાં બહુજ વધારે હતી. જે મંત્ર દિવસ અને રાતના પ્રતિનિધિ મિત્ર અને વરૂણને આપેલું છે તેમાં આપણે એમ વાંચિયે છિયેઓ મિત્ર તથા વરૂણ તમે તમારે રથ, જે પ્રાત:કાળે સેનેરી રંગનો છે, અને જેને સૂર્યાસ્ત થતાં લોઢાંની દાંડી હોય છે, તે ઉપર બેસો છોf “ત્યાંથી તમે અદિતિ અને દિતિ જુઓ છો, એટલે કે જે કાંઈ પેલી મેર અને જે કાંઈ અહીં છે, જેકાંઈ અનંત અને જેકાંઈ સંતવાન છે, જે કાંઇ મર્ય અને જેકાંઈ અમર છે, તે જુએ છો.
* ઋગવેદ સંહિતાના મારાં ભાષાંતરમાં ઋગવેદમાંની અદિતિવિષે પણ વર્ણન કર્યું છે. (૫.૧લું. પૃષ્ટ ર૩૦–૧૫૧) એ વિષયઉપર દાકતર આલફેદ હીલેબ્રેન્ડે એક ઉત્કૃષ્ટ નિબંધ
Ubar dio Guttin Aditi” નામને ૧૮૭૬માં બહાર પાડે છે, “દા એટલે બાંધવું ધાતુ ઉપરથી અદિતિ નિકળ્યો એમ તે કહે છે. પણ તેને અર્ધ અવિનાશ એવો કરે છે અને સર્વથાપક એવો નહિ થઈ જાય તેની સંભાળ લેતો જણાય છે.
+ સહવારના અને સાંજનાં અજવાળાં વચે કેર સેના અને લેઢાંની ધાતુના રંગ વચ્ચેના ફેરથી દેખાડવામાં આવેલો છે.
૪૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
( ૭૪ ) - બીજે કવિ અરૂણોદયને અદિતિનું મુખ કહે છે, તે એવું દર્શાવવા કે અદિતિ અહી પિતે અરૂણોદયજ માત્ર નથી, પણ તેની પેલી મેર તેનેથી કાંઈક વધારે છે.
સૂર્ય અને સૂર્યમંડળના બીજા દેવતા પૂર્વ દિશા તરફથી ઉગે છે એટલા ઉપરથી આપણને સારી પેઠે સમજ પડે છે કે અદિતિ તેજસ્વી દવાની મા કેહવાઈ હશે, તથા મુખ્યકરીને મિત્ર અને વરૂણની (ઋગવેદ ૧૦,૩૬,૩), અર્યમન્ અને લગની અને છેલે પેલા સાત, બલકે આઠ આદિત્યોની, એટલે પૂર્વ તરફથી ઉગતા સૂર્યમંડળના દેવોની મા કેમ કેહવાઈ હશે તે પણ આપણે સમજી શકયે. સૂર્યને માત્ર આદિત્ય જ કહ્યું નથી (ઋગવેદ ૯,૧૦૧,૧૧ અ મહાનસી સૂર્યે બટાદિત્ય મહાનસી; સૂર્ય, ખરેજ તુ મોટો છે; આદિત્ય ખરે જ તું મોટો છે; પણ વળી આદિતય પણ લેખ્યો છે. (સગવેદ, ૧૦૮૮,૧૧)
બેશક લગભગ પ્રથમથી જ અદિલિને કેવળ નારી ૨૫ મીવાનું કારણ, આ તેના પુત્ર વિષે વારંવાર બલવામાં આવ્યું તે છે. તે જોરાવર, ભયાનક, અને રાજકીય પુત્રોની માં છે. પણ કેટલાંએક વાકય એવાં છે કે જેમાં અદિતિ નર દેવતા હોય, અથવા કાંઇજ નહિત જાતિરહિત શક્તિ હોય, એમ ગણાયેલી છે..
જો કે અદિતિ અરૂણોદય નિકટ સંબંધ ધરાવે છે તે તેનું સ્મરણ સહવારમાં જ નહિ પણ મધ્યાન તેમજ સંધ્યાકાળે પણ છેડા વખતમાં થવા લાગ્યું, જ્યારે આપણે અથર્વવેદ (૧૦,૮,૧૬)માં વાંચિયેછિયે કે “જ્યાંથી સૂર્ય ઉગે છે અને જ્યાં અસ્ત પામે છે તેને હું સર્વથી પ્રાચીન ગણું છું, અને તેની પેલે પાર કોઈ જતું નથી, ત્યારે આપણે સર્વથી પ્રાચીન'ને અર્થ ઘણું કરીને અદિતિ કરી શકિએ. આ પછી તરત જ અદિતિની સર્વ ઘટતી પૂજા અને ભક્તિ કરવામાં આવે છે, અને અંધકાર અને અંધારામાં ભટકતા શત્રુઓને હાંકી કાઢવાને જ નહિ, પણ વળી માનસને તેના પાપથી મુકત કરવાને પણ તેને વિનવવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
(૭૫) અંધકાર અને પાપ.
આ બંને વિચારો-અંધકાર અને પા૫–જે આપણને ઘણુ જુદા લાગે છે, તેને આગલા આ અકેક સાથે અતલગના સંબંધમાં જોડાયેલા ગણતા હતા. એક વિચાર, જેકે શત્રુને ભય, તે કેટલીક વખત, બીજે વિચાર, જે કે પાપને ભય–જે પાપને આપણે સર્વથી દુષ્ટ શત્ર ગ જેઈ–તેને લેતે આવે છે, તે દેખાઠવાને હું તમારી આગળ થોડાંક વાકય વાંચી સંભળાવું છું. “ઓ આદિત્ય, વરૂઓના મેહમાંથી અમને છોડવો, જેવો એક બાંધી મુકેલ ચેર હોય, એ અદિતિ ! “દિવસની વેળા અમારાં ઢોરનું ૨. ક્ષણ અદિતિથી થાઓ, તે અદિતિ જે કદી ઠગાતી નથી, તે વાતની વેળા તેઓનું રક્ષણ કરે; તે અચળ વદિવડે સંકટમાંથી અમારું રક્ષણ કરે” ( સક શબ્દ જે સંસકૃતમાં આવે છે તેને મૂળ શબ્દ પ્રમાણે અર્થ, ફકરથી, પાપની જાણથી નિપજતા ગંગળાટથી એવો થાય છે.) “અને પેલી ડાહી અદિતિ દિવસે અમારી પાસે મદદ લઈ આવે!” “અમને અદિતિ કૃપા કરી સુખ આણી આપે અને સંકટમાં શત્રુને હાંકી કહાડે !'
અથવા વળી: “અદિતિ, મિત્ર અને વરૂણ અમે તમારી સામે કાંઈ પાપ કર્યું હોય તો તે માફ કરો. આ ઈદ્ર મને વિશાળ નિર્ભય પ્રકાશ મળે ! અમારે માથે લાંબે અંધકાર ન આવશે !” “અદિતિ, અમને નિપાપ સ્થિતિ આપે !”
અદિતિવિષેના ખ્યાલઉપરથી એક બીજે વિચાર સ્વાભાવિક રીતે નિકળેલ જણાય છે. જ્યાં જયાં આપણે જઈએ છિયે ત્યાં આપણને માલમ પડે છે કે બીજા જન્મવિષેની કલ્પના સર્વથી પુરાની કલપનાઓમાંની એક છે, જે સૂર્ય અને બીજા આકાશી ગ્રહના નિત્ય આવવા અને જવાઉપર વિચાર કર્યાથી ઉત્પન્ન થપેલી છે. જેમ આપણે હાલ પણ બોલિયે છિયે કે તેનો સૂર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
અસ્ત પામ્યો છે, તેમ તેઓ (આપણું પૂર્વ) બોલતા તથા માનતા હતા, કે જેઓ આ ભવ પસાર કરી ગયા છે તેઓ પશ્ચિમ તરફ જ્યાં સૂર્ય અસ્ત પામે છે તે તરફ જશે. સૂર્ય સવારે જન્મીને સાંજે મરણ પામે છે, એવું ધારવામાં આવતું હતું; અથવા જો કોઈ પણ વધારે લાંબી હયાતી તેને આપવામાં આવી હોય, તે તે એક વર્ષની ટુંકી મુદત હતી. આ મુદતને છે. સૂર્ય મરણ પામતો હતા, જેમ આપણે હજી પણ કહિયે છિયે કે જુનું વર્ષ મરણ પામે છે.
અમરપણું (અમૃત.)
આ કલ્પનાઓડે બીજી ઉભી થાય. જેમ અજવાળું અને જીદગી પૂર્વતરફથી આવે છે તેમ પૂર્વદિશા પ્રાચિનકાળની ઘણીક પ્રજામાં પ્રકાશીત દેવાનું રહેઠાણ તથા અમર આત્માઓનુ સદાકાળનું ઘર ગણાતી હતી. અને જ્યારે એક વખત એવો વિચાર ઉ. પન્ન થયો કે મનુષ્ય દેહમાંથી મુકત થયેલા અથવા સુગતિને પામેલા લોકે દેવમંડળમાં જઈ મળે છે, ત્યારે વળી તેઓને પૂર્વ દિશા તરફ ગયેલા વિચારવામાં આવી શકે.
આવા કોઈક અર્થમાં અદિતિ “અમર આત્માઓની જન્મભૂમી' કેહવાયેલી આપણને જણાય છે; અને એ જ અર્થે વેદના કવિયોમાંહેનો એક ગાય છે કે “કોણ અમને પેલી મહાન અદિતિને પાછા હવાલે કરશે ; કે પિતા અને માતાને જોઉં ? જે પ્રમાણે અમરપણાનું આ જ્ઞાન ઈદગીના રોજીંદા સાધારણ બનાવોએ ચાર્યું, અને મનુષ્યઅંતઃકરણના ડહાપણુ બળે, કોઈની મદદ લીધા વિના સમજાવ્યું, તેઉપર જો ફરો વિચાર કરિયે, તે આપણને શું અમરપણા વિષે આ એક સુંદર સાદી અને પુર્ણ સ્વાભાવિક સૂચના લાગે નહી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
જે મોટી શિક્ષા વેદ આપણને આપે છે તે આ છે ! આપણા સઘળા અને વળી દેખીતી રીતે ઘણાજ માનસિક વિચારોનાં પણ આદિ મૂળ, આપણી ઈદ્રિયો સન્મુખ બનતા નિત્ય બનાવોમાં છે. શ્રદ્ધા એ કાંઈજ નથી કે જેનું જ્ઞાન પ્રથમ ઇદ્રની જાણમાં ન આવતું હોય, માનસ કદાચ સૃષ્ટિના આ અવાજોનો થોડોવાર અનાદર કરે; પણ જ્યાં સુધી તેઓ ઉપર ધ્યાન આપવામાં નહિ આવે, ત્યાં સુધી તેઓ ફરી ફરી દિવસે અને રાતે આવે છે; અને એકવાર ધ્યાન આપ્યા પછી, આ અવાજેનો ભાવાર્થ વધારે અને સ્પષ્ટ થાય છે, અને જે પ્રથમ માત્ર સૂર્યોદય હતું તે અંતે અનંતનું દેખીતું રૂપ થયું. બીજા હાથ ઉપર સૂર્યાસ્ત, અમરપણાની પેહલી જંખના (છાયા)ના રૂપમાં ફેરવાઈ ગયો.
વેદમાંના બીજા ધર્મ વિચારો.
જે વિચારો આપણને આટલા બધા માનસિક અને આટલા બધા કૃત્રિમ જણાય છે કે મનુષ્ય વિચારની અતિપ્રાચીન થિતિને લગતા તેઓને ઠરાવવા ઘણા કઠણ દેખાય છે; પણ જેઓ વિષે જો વેદને અનુસરી અભિપ્રાય આપિયે તે એમ કહી શકાય, કે બુદ્ધિના ઉધાનના પહલાજ ઉછાળામાં માનસના દીલમાં તેઓ જઈ વસ્યાહતા, તેઓમાંના એક વધારેની તપાસ લઈએ. વેદ જેટલું પુરાતન છે તે કરતાં તેને વધારે પુરાતન કરાવવાનો મારો હેતુ નથી. તેની પૂર્વગ સ્થિતિને અપાર દેખાવ હું સારી પેઠે જાણું છું. તેમાં અકેકમાં અકેક ભેરવાયેલી કડી એટલી છે કે આપણેથી ગણાતી પણ નથી. અને મનુષ્યવિચારની આ લાંબી, ધીમી વદ્ધિ થતી જોઈને આપણે આશ્ચર્યમાં ગરક થઈયે છિયે. પણ આપણને તેમાં જે ઘણુંક અર્વાચીન જેવું લાગે છે તેની જ પાસે ઘણુક માચીન અને પ્રથમ જેવું પણ લાગે છે. અને હું ધારું છું કે પ્રાચીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
(૭૮) પદાર્થવિજ્ઞાનવિદ્યા (Archaeology) ઉપરથી આપણે ઢડે લેવો જોઈએ અને પ્રથમથી જ વિચારના જુદા જુદા યુગ ઠરાવવાને યત્ન કરવો ન જોઈએ. ઘણો લાંબો વખત સુધી પ્રાચીન પદાર્થવિજ્ઞાનવિઘા જાણનારાઓ એવું શિખવતા હતા કે પ્રથમ યુગ પથ્થર હતા, કે જ્યારે કાંસાંનાં કે લોઢાંનાં હથિયાર કે ઓજારો દુનિયામાં હવા નહિ જોઈયે. પથ્થરના યુગપછી કાંસાને યુગ આવ્યો કે
જ્યારે ઘરમાંથી પણ કાંસાં તથા પથ્થરનાં ઓજારો પુષ્કળ મળી આવતાં, પણ લોઢાંની તો કેવળ નીશાન પણ માલમ પડતી નહિ. છેલે, આપણને જણાવવામાં આવતું હતું કે ત્રિજો યુગ આવ્યો તેમાં લોઢાંનાં ઓજારોને પ્રસાર સાફ જણાઈ આવતું હતું, ને એકવેળા લોઢાંનાં ઓજારો વપરાશમાં આવ્યાં કે તેઓએ તરત જ બંને પથ્થર અને કાંસાં કારીગરીઉપર સરસાઈ મેળવી. આ ત્રણ યુગ અને તેને લગતા બીજા નાના વિભાગોની મન:કલ્પનામાં બેશક કાંઈ સરચાઈ હતી, પણ તેને પ્રાચીન પદાર્થવિજ્ઞાનવિદ્યાના એક જાતનાં મત તરીકે કબુલ રાખ્યાથી જેમ, દરેક પ્રકારના મતથી સ્વતંત્ર તપાસના માર્ગમાં અટકાવ થઈ પડે છે, તેમ લાંબો વખત સુધી, આ મતે પણ હયાંસુધી હરકત કર્યો કીધી હતી; કે જ્યારે એવું માલમ પડયું કે આ ધાતુઓનો ઉપયોગ એક પછી એક અથવા એકજ વખતે થવાનો આધાર ત્યાંની સ્થાનિક હાલત ઉપર રહતે હવે તથા વળી જ્યાં લો હું ખનિજ (Palustric) કે ઉહિકક (meteoric) સ્થિતિમાં સેહલાઈથી મળી આવતું હતું, ત્યાં લોઢાંના ઓજારો પથ. રનાં હથિયારોના વખતમાંજ અને કાંસાંબનાવટ પૂર્વે મળી શકે અને મળ્યાં હતાં.
આ ઉપરથી આપણે ચેતવણી લેવી કે બુદ્ધિના જમાના એક પછી એક થયા એમ આગળથી ધારી મુકવું નહી જોઈએ. કોઈ પણ paleolithic શસ્ત્રો માફક અણઘડ અને કાચા વિચારો વેદમાં જોવામાં આવે છે, પણ તેઓની જ અડોઅડ અને પડોશમાં લોઢાં જેવા તેજ અને કાંસા જેવા ચળકતા વિચારો જોવામાં આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
છે. શું આપણાથી એમ કેહવાય કે આ તેજસ્વી અને પ્રતાપી વિચારો, જેઓની વચ્ચે અંહિ તંહિ અણઘડ રીતે કાપેલા ચકમકના કકડા (અજ્ઞાનપણાંનાં ચિન્હ) જણાય છે, તેમનાથી તેઓ વધારે અવાચીન કાળના છે ? તેઓ કદાપી હોય, પણ તેઓને કર્તા કોણ છે, તથા સઘળા કાળમાં જન્મબુદ્ધિમાન પુરૂષો થયેલા છે અને જન્મબુદ્ધિમાન પુરૂષોનું વરથી થોડું જ બંધન થાય છે, તેની આપણે યાદ રાખવી જોઈએ. એક માનસ, જેને પોતાવિષે અને પોતાની આસપાસની દુનિયાંવિષે વિશ્વાશ છે, તેને મનથી એક વાર નજર કરવી અને એક હજાર વખત તપાસ કરવી બરાબર છે; વિદ્વાનના મનમાં સષ્ટિના દેખાવો, તેઓના નામ, અને જે દેવે તેમના પ્રતિનિધિ છે એ સઘળું સહવારના ઘુમસપેરે એકજ વિચારે ગુમ થઈ જાય છે. અને વેદની કાવ્યરૂપી ભાષામાં આ પ્રમાણે તે જાહેર કરે છે કે છે તે એકજ જોકે કવિ ઘણેક નામે તેને બેલાવે છે, એક સદ્ વિમા બહુધા વદતી.
બેશક આપણે કહિ શકિયે કે, કવિનાં આપેલાં ઘણાંક નામને વિદ્વાનો ત્યાગ કરે તેની પૂર્વ તે નામો વપરાસમાં હેવાં જોઈએ. એમ ખરું, પણ જ્યારે કવિયોએ ઈ, મિત્ર, વરૂણ કે અગ્નિનું સ્મરણ કરવાનું કાંઇક મુદત સુધી ચાલુ રાખ્યું હશે, ત્યારે બીજા હાથ ઉપર હિંદુસ્થાનના વિદ્વાનોએ દવેનાં ઘણાં નામે ઘણાં મંદીરો, અને ઘણું કથાની સામે હેરેકલીસની પેઠ, શકટમાં વાદ કર્યો કીધે હશે.
નિયમની કલ્પના.
એવું વારંવાર કેહવામાં આવ્યું છે કે પ્રથમ કાળના લોકોમાં જે એક વિચાર શબ્દો મળતું નથી, તે વિચાર નિયમને છે. ડચુક આ આગાલે “નિયમનું રાજ્ય” એવું નામ એક પોતાનાં અગત્યનાં પુસ્તકમાટે એકવેળા પસંદ કીધું હતું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
(૮૦) તેનું શુદ્ધ ભાષાંતર ગ્રીક અને લાતિન ભાષામાં પણ કરવું કઠણ જણાશે; અને તે પણ તે વિચાર પોતાની અર્ધસાવધ હાલતમાં વેદમાં ઘણું કરીને જે પણ કાંઈ પ્રાચીન હશે તેના જેટલો જ પ્રાચીન છે. થોડુંક થયું અવ્યકત સંક૯૫ unconscious cerebration વિષે પુષ્કળ લખાયું છે તથા બહુ અતિત હેવાલો આપવામાં આવ્યા છે. તથાપિ હજી ઘણીક માનસિક ક્રિયા, એટલે કે જે મને કત્ય હજી ભાષા માર્ગ બોલી શકાયાં નથી, તે ચાલુ છે, કે જેને આપણે અવ્યકત ગણી શકિયે. આપણી ઈદ્રિઉપર હજારો છાપ પડ્યા જાય છે, જેમને માટે ભાગ
માલમ ચાલ્યો જાય છે, અને આપણી સ્મરણશક્તિની સપાટીઉપરથી સદાનો ભુસાઈ ગયેલો જણાય છે, પણ કાંઈ પણ ખરેખરૂં કદી જતું રેહતું નથી, કારણકે ગતિરક્ષક નિયમ એમ બનવા દેજ નહિ. દરેક છાપ તેની નિશાની મુકી જાય છે, અને વારંવાર એમ ચાલુ રહ્યાથી આ નિશાનિયાનાં ઝાંખાં ટીપકાં એકત્ર થઈને સ્પષ્ટ લીટી બને છે, કે જે લીટીઓથી છેલે આપણા મનના નકશાની સપાટી તથા તિઉપરના ખુલ્લા અને ઘેરા વર્ણ (કસ) અને તેને આખો સામાન્ય ચિતાર બને છે.
આ પ્રમાણે આપણે સમજી શકિયે છિયે કે, જ્યારે સૃષ્ટિના પેલા મહાન અને પેહલે દેખાવે પિતાના મહત્વથી દાબી નાખે એવા ચમત્કારો માનભેગા ત્રાસ, ભય, આશ્ચર્ય અને આનંદ, મનુષ્યનાં દિલમાં ઉતપન્ન કરતા હતા, ત્યારે તેજ ચમત્કારો નિત્ય ફરી ફરી નેજરે પડયાથી, દિવસ અને રાતના અચૂક પાછાં ફર્યાથી, વદ તથા સુદ ચંદ્રની અઠવાડિયાની ઘટ-વધથી ઋતુના એક પછી એક આવવાથી, અને તારાઓની ગાયનસમાન એકસરખી ગતિ (Rythmic dances) થી તેનામાં વિશ્રાંતિ, વિસામે અને સલામતી આપનાર એક લાગણી ઉભી થઈ કે જે પહેલાં તે માત્ર એક લાગણી જ હતી અને જે ભાષામારફતે સમજાવવી પ્રથમ એટલી કઠણ હતી કે, જેમ હજીપણ ચ અથવા ઈતાલિયન ભાષાઓમાં our feeling at home વાક્યનો બરાબર અર્થ ઉતરવો કઠણ છે. આ લાગણીને તમારે ગમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
(૮૧) તે એક જાતનું અવ્યકત સંક૯૫ Unconscious cerebration સમજે; પણ એ લાગણી એવી છે કે જે અનેક પ્રકારની ભાસનાથી તે બનેલી છે તે ભાસના આપણા ધ્યાનમાં જેવી ઉતરી અને ધ્યાનમાં ઉતર્યા પછી સમજ પડે એવા શબ્દોથી જણાવો શકાઈ કે તરત તેને ખ્યાલ આપણા મનમાં ઉભા થઈ શકે છે.
ગ્રીસ અને રોમના આગલા વિદ્વાનોએ આ લાગણી અને નેક પ્રકારે શબ્દોથી બહાર પાડેલી જણાય છે. જ્યારે હરેકરીતે આ પ્રમાણે છે કે “યે અથવા હેલિએસ પિતાની હદ ગ્રીક તા મેત્રા ઓળંગી જશે નહિ એટલે જે માર્ગ તેને માટે ઠરાવી મુકેલો છે તે ઓળંગી જશે નહિ, ત્યારે તે શું કેહવા માગતા હતા ? અને જે તે વળી આ પ્રમાણે કહે કે “સૂર્ય તેની હદબહાર કદી જાયતો એનિસ એટલે સત્યના સહાયકાર એ વાત જાણી લેશે, તો તેનો અર્થ શું ? ઈ પણ વસ્તુ આથી વધારે સ્પષ્ટ રીતે જણાવી શકનાર નથી, કે તેને (એટલે હેરેકલીસના) જાણવામાં સૃષ્ટિનાં દરેક કામ માંહે માલમ પડતો કોઈ નિયમ આવ્યો હતો, કે જે નિયમને તાબે હેલિઓસને પણ થવું જ પડે, પછી ગમે તે સૂર્ય કે સર્યમંડળને લગતા દેવ હોય. આ વિચાર ગ્રીક તત્વવિદ્યામાં બહ ફેલાચલો જણાયો. અને ધર્મ વિશે બોલતાં હું ધારું છું કે તે ગ્રીક મોટા અથવા નસીબની ઉત્પત્તિનું પ્રથમ મૂળ હશે.
જોકે આપણે જેમના વિદ્વાન તરફથી કોઈ ઘણા પ્રાચીન તથા અસલ વિચારો જેવાની આશા રાખતા નથી, તે પણ સીસt નું એક જાણીતું કેહણ, કે જેમાં હેરેકલીસે જણાવેલા વિચારો ઘણોખરો ઉપયોગ કીધેલ છે, તે આ ઠેકાણે આપું છું. સીસો કહે છે કે અંતરીક્ષના પદાર્થોના અનુક્રમ ઉપર મનન કરવાનેજ માટે માનસને સરજેલાં નથી, પણ પોતાની જીંદગીમાં તે અનુક્રમ અને સ્થીરતાની નકલ કરવા માટે સરજેલાં છે; આગળ ચાલતાં આપણા
* એક યુનાની વિદ્રા જે આ જગન્ દેવતાનું બનેલું છે એમ માનતા અને દેવતાને પોતાનો ઈશ્વર ગણતે.
* એક જાણીત રમી વિદ્વાન અને સુવાક્તા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
(૮૨)
જોવામાં આવશે કે જે વિચારો વેદના કવિએ સાદી ભાષામાં દર્શાવાને યત્ન કર્યો છે, તેને આ વિચાર બરાબર મળતા છે.
- જેમ અનતિના ખ્યાલની પ્રથમ ઉત્પત્તિ વિશે ધ ચલાવતાં આપણે જે પ્રશ્ન કર્યો હતો, તેમ હવે તેજ પ્રશ્ન અહીં કરિયે કે સૃષ્ટિમાં જણાતા અનુકમ, માપ તથા નિયમના વિચારને જન્મ આપનાર શું ભૂમી હશે? તેનું પ્રથમ નામ શું, અને તે વિષે પ્રથમ સમજી શકાય એવો શબ્દ શો હશે?
હું ધારું છું કે તે શબ્દ સંસકૃત શત હતા, કે જે શબ્દ જાણે હિંદુસ્થાનની ધર્મસંબંધી કવિતાના તારને મુખ્ય સ્વર જેવો લાગે છે, જોકે બ્રાહ્મણના પુરાતન ધર્મ વિશે લખાણ કરનારાઓ તેને માટે કશું બેલતા નથી.
સંસકૃત ઋત.
–06–
ઘણાખરા સઘળા દેવને શ્વત શબ્દ ઉપરથી નિકળેલાં ગણવાચક વિશેષણ આપવામાં આવેલાં છે કે જેથી બે વિચારો દર્શાવવાનો હેતુ રાખેલો છે. પેહલો એકે એ વિશ્વ-નિયમ સ્થાપ્ય તથા વિશ્વ તેઓની આજ્ઞા માને છે બીજો એ કે સૃષ્ટિમાં એક વ્યવહારિક નિયમ છે, જેને માનસે માન્ય કરવા જોઈએ, અને જેનું ઉલ્લંઘન કરવાથી દેવો તેઓને શિક્ષા કરે છે. આવાં ગુણવાચક વિશેષણ પ્રાચીન ધર્મ વિશે પરિજ્ઞાન આપવા કાજે, દેવોના ખાલી નામો, અને સષ્ટિના અમુક દેખાવો સાથે તે નામોને સંબંધ જાણવા કરતા, અતિશય વધારે અગત્યનાં છે, પણ તેઓના ખરા અર્થ સમજવા એ બહુ ગુચવણ ભરેલું છે.
wત જેવા શબ્દોના પ્રથમ, દ્રિતિયા અને તતિયા પ્રકારના અર્થ કેટલીક વેળા એકજ મંત્રમાં જોવામાં આવે છે, મંત્રકર્તા કવિ પિતે પણ તે અર્થો વચ્ચેનો ભેદ ઘણી સ્પષ્ટ રીતે હમેશ જાણી શકો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
(૮૩)
નહિ હશે અને જે કામ કવિએ પિતજ કીધું નથી, તે કરવાને - ડાજ વિવરણકર્તા હામ ભીડશે. જયારે આપણે નિયમ વિષે બેલિયે છિયે ત્યારે નિયમ શબ્દથી આપણે જે અર્થ જાણવા માંગિયે છિયે તે શું આપણે પોતે જ હંમેશાં સ્પષ્ટ રીતે સમજી શકિયે છિયે? અને શું આપણે આશા રાખી શકિયે કે હાલના વિદ્વાનો કરતાં પ્રાચીનકાળના કવિય વધારે ચોકસાઈથી બોલનારા અને વિ. ચાર કરનારા હતા?
ખરેખર, ઘણેક ઠેકાણે જ્યાં ત શબ્દ વપરાયો છે, ત્યાં તેના અર્થનું કોઈ અનિશ્ચિત તથા સાધારણ ભાષાંતર, જેવું કે નિયમ, અનુક્રમ, પવિત્ર રૂઢી તથા યજ્ઞ વગર પુછવે પસાર થાય; પણ જે આપણે વેદનાં મંત્રનાં કોઇપણ ભાષાંતર જોયા પછી આ મોટા અવાજ કરતા શબ્દોને કિ ચેકસ અર્થ આપી શકિયે, તે વિષે આપણે પિતાને પ્રશ્ન કરિયે , નિરાશ થઈ ચાપડી બંધ કરવાની આપણને ઘણીક વેળા મનસા થશે. જે અગ્નિદેવ વિષે અથવા સૂર્યમંડળના કોઈ બીજા દેવવિષે એમ કેહવામાં આવે કે તે ઈશ્વરી સત્યનું પહેલું અવતરેલું બાળક છે, તે એવાં ભાષાંતરથી કિયો સમજી શકાય એ વિચાર નિકળે ? સારા ભાગ્યે જે ફકરાઓમાં દત શબ્દ વપરાયેલો છે તેની સંખ્યા પુરતી રહેલી છે, કે જેથી તે શબ્દની ધીમી વૃદ્ધિ અને તેનો અર્થ તપાસવાને બની આવે તેમ છે.
આવી જાની ઈમારતેને ફરીથી ઉભી કરવામાં બેશક ઘણીક અટકળો ચલાવવી જરૂરની છે, અને શ્વત શબ્દના મૂળ પાયા વિષે અને પાછલા વખતની તે પાયા ઉપર ઉઠાવેલી ઇમારત વિષે જે થોડાક વિચારો હું આપું છું, તેને માત્ર અટકળ તથા પેહલા યત્ન કરતાં વધારે અગત્યના નહિ સમજવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
(૮૪) રતનો પ્રથમ (મૂળ) અર્થ.
-૦૦– – સૂર્ય અને બીજા આકાશી પદાર્થોની નિયમિત ગતિ દર્શાવવાને હું ધારું છું કે ઋત શબ્દ અસલ વપરાતો હતો. # કિયાપદ જેનો અર્થ જોડેલું, બેસાડેલું, જડેલું; અથવા ગયેલું, જવું, જતી વેળા પકડેલો માર્ગ, એ થઈ શકે, તેને શબ્દ કૃદંત છે. મને પિતાને તે એમાંની બીજી વ્યુત્પત્તિ રૂચે છે, અને એજ ધાતુ મને બીજા શબ્દ નિર-તીમાં જણાય છે, કે જેને અર્થ જતુ રેહતું, પછી ક્ષય, વિનાશ, મૃત્યુ, તેમજ વળી વિનાશસ્થળ, અતલ અને વધારે પાછલા વખતમાં (અનાની પ) નર્ક અથવા દોજખની માતા એ થયો હતો.
આ ઉપર જણાવેલું ગમન, સ્વારી, રોજીદો માટે પ્રવાસ અથવા ઉદયથી તે અસ્ત પામતાં સુધી સૂર્ય પકડેલો માર્ગ, કે જે માર્ગ વળી પરોઢિયું, દિવસ તથા રાત અને તેઓના વિવિધ રૂપાન્તરે પકડેલો માર્ગ છે, અને જે માર્ગમાં આડે આવવાને રાત અને અંધકારમાં શકિત નથી, તેને થોડે વખત પછી સત્ય ગતિ, શુભ કામ અને સીધા માર્ગ ગણવામાં આવે.
તે પણ જન વિષે બોલતાં વેદના કવિયોના વિચારમાં સૂર્યની રોઇદી ગતિ, અથવા સૂર્યના માર્ગ કરતાં જે મૂળ સ્થળથી એ માર્ગ નક્કી થયા હતા, એટલે જે ચેકસ બીંદુ આગળથી સૂર્ય નિકળીને ત્યાં પાછો આવે છે, તે હતું એ સ્પષ્ટ રીતે માલમ પડી આવે છે, આ માટે તેઓ તેને તને માગ કરી કહે છે; જેનું ભાષાંતર માત્ર ખરે માર્ગ એવું જ આપણે કરી શકશું; પણ તેઓના મનમાં, જે બેમાલુમ શકિતને તેઓએ ઋતના નામથી મનમાં સમજવાનો યત્ન કર્યો હતો, તે શક્તિએ મુકરર કીધેલો માર્ગ હતો. જે આકાશમાં સૂર્ય તેની રોજીંદી ગતિ માટે નિકળતો હતો, તેની પિલી મેરેનો પાર વિનાને તફાવત જે પૂર્વદિશા દર સહવારે ખુલો મુકતી હતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
(૮૫) તે દિશા, અદિતિ એટલે અપાર દાખલ પહલાં કેમ ગણાઈ હતી, તેની જે તમને યાદ હોય, તમે જાણીને વિસ્મય નહિ થશે કે
છે, કે જે સૂર્યને માર્ગ નક્કી કરનાર શકિત અથવા સ્થળ છે, તે કોઈ કોઈ વેળા વેદમાં અદિતિની જગ્યા લે છે. જેમ પ્રાતઃકાલને
અદિતિનું મુખ કહેવામાં આવ્યું, તેમ સૂર્યને તનું તેજસ્વી મુખ કહ્યું છે એટલું જ નહિ, પણ આપણને એવાં પણ નામસ્મરણ મળી આવે છે કે, જેમાં આ મહાન્ત અદિતિ તથા આકાશ અને પથ્વીથી માત્ર બીજી જ પદ્ધિ ધરાવે છે. દેખીતી રીતે તેનું રહડાણ પૂર્વદિશા છે, કે જ્યાં એક અતિપ્રાચીન કથા પ્રમાણે પ્રકાશ લાવનાર દેવતાઓ દર સહવારે એરોની સંતાવાની અંધારી ગુફા ભાંગીને ખુલી મુકતા હતા, અને તેમાંથી ગાયો* એટલે દિવસોને બહાર લાવતા હતા ; જેમ અંધારા તબેલામાંથી એક ગાય ધીમે ધીમે હીંડતી પથ્વી તથા આકાશનાં પ્રકાશિત બીડતરફ ચરવા જતી હોય, તેમ પ્રત્યેક દિવસ નિકળે છે એમ કલ્પના કરેલી છે. જ્યારે આ ક૯૫નારૂપ બદલાયું, અને જ્યારે સૂર્ય સવારમાં પોતાના ઘોડા જેડીને સૃષ્ટિક્રમણ માટે પોતાનો રોછો માર્ગ કાપે છે એમ ગણાયું, ત્યારે જે સ્થળે ઘડાને છોડવામાં આવતા હતા તે સ્થળ wત કેહવાયું. કેટલીક વેળા એવું કેહવાયેલું છે કે પરોઢિયાં Aતના ઉંડા ગારમાં વસે છે, અને પરોઢિયાં કેવે પ્રકારે પાછાં મળ્યાં તેવિશે તેમજ રાત્રિના અંધારા કોઠારમાં સંતાડેલો ખજાને પાછો મેળવવામાં પરોઢિયું (અરૂણોદય) પોતે ઈદ્રને તથા બીજા દેવોને કેવે પ્રકારે મદદ કરતું તેવિશે ઘણીક વાતે કરવામાં આવે છે.
-
-
-
* દેખીતા આકાશમાંથી દ્રષ્ટિમયાદાંની પેલીમરના ઉંડા તથા અંધારા ગારતરફ બસ, ડાઈ જતાં વાદળાને અર્થ આ ગાયે કેટલીક વેળા દર્શાવે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
(૮૬) સરમાની વાર્તા.
ઘણી સારી પેઠે જણાયેલી વાતેમાંની એક એવી છે કે, સમા, એટલે દિવસનું ઝઝકળું (peep), તેને ઈદે ગાયો
ક્યાં સંતાડેલી છે તે શોધવા મેકલી. જ્યારે સરમાએ ગાયનું બરાડવું સાંભળ્યું, ત્યારે તે વાત ઈદ્રને કેહવામાટે પાછી ફરી, અને પછી ઈક ચાર સાથે યુદ્ધ ચલાવીને, તે પ્રકાશિત ગાયોને બહાર લઈ આવ્યો. પાછળથી સરમા ઈંદ્રના કુતરાતરીકે લેખાયેલી છે, અને તેના પુત્રને સારમેય એવું લાક્ષણિક (Metronymic) નામ જે મળેલું છે, તે પ્રોફેસર કહનના જણાવ્યા પ્રમાણે હરમીયસ અથવા હરગીસને મળતું છે. આ નામ પ્રાચીન પુરાણકત ઈતિહાસના અંધારા ઓરડામાં દાખલ થવાનો ખરો માર્ગ (પત્થા*તસ્ય), તેના વિદ્યાર્થીઓને દેખાડવાના સાધનમાંનું એક પ્રથમ સાધન હતું. હવે આ સરમા, પરોઢિયાંની પ્રવૃત્તિ લાવનાર વૃદ્ધને બત એટલે ખરે માર્ગે જવાથી અથવા ત એટલે ખરે સ્થળે જવાથી” ગાયો મળેલી કહે છે. એક કવિ કહે છે કે “જયારે સરમાએ ખડકમાં ફાટ જઈ, ત્યારે તેણે પિલા મોટા જાના માર્ગને એક બીંદુ તરફ લઈ જાય એવો કીધે, પેલી ઝડપથી ચાલતી, રસ્તે આગળ ચાલી ; અને તે અમર (ગાયો અથવા દહાડા) ને ઘોંઘાટ જાણતી હતી, તેથી પહલેહલી તેમની તરફ ગઈ. (ઋગવેદ ૩, ૩૧, ૬)
ઉપલા લોકમાં દેવ અને તેઓના સાથિયો, તે પેલા પ્રાચીન કાળના કવિયોએ જે માર્ગ ગાયો પાછી મેળવવાના એટલે દિવસનું અજવાળું શોધવાના પહેલા યત્નમાં પકડયો હતો, તેને તેનો માર્ગ કહે છે; પણ વળી બીજે ઠેકાણે એવું જણાવેલું છે કે ઈદ્ર અને તેના મિત્રએ ખરા માર્ગ તને ખોળી કાઢીને વલ નામના ચોર અથવા ગુફાને ચીરીને ટુકડા કરી નાખ્યો.
જે સ્થીર માર્ગ, ગ્રીક પૅનર, ઉપરથી દેવે આકાશ અને પૃથ્વીને ઘણેજ મક્કમપણે સ્થાપી શકે તે આવશે એવી જયારે આશા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
(૮૭) લાગી ત્યારે પણ પિલાં ખરાં, અચળ તથા સનાતન સ્થળને તેઓ સંભારે છે. વરૂણને આ પ્રમાણે બોલતા જણાવેલ છે કે તની બેઠકમાં હું આકાશને ટેકો આપું છું; અને આગળ ચાલતાં સત્ય, સાચાંની પેકે, તને જે સઘળું હયાત છે તેનાં મૂળ તરીકે સમજવામાં આવેલી છે.
ઋતના જે માર્ગ પ્રમાણે પરોઢુિં, સૂર્ય, દિવસ અને રાત ચાલે છે તે ફરી ફરી આવ્યા કરે છે, અને તેનું સાધારણ ભાષાંતર જે એકજ રીતે થઈ શકે છે તે સત્ય માર્ગ છે. આ પ્રમાણે આપણે પરોઢિયાંવિષે વાંચિયે છિયેઃ
તને માર્ગ, ખરે માર્ગે જાય છે; જાણે આગમજથી તે માર્ગ જાણતી હોય તેમ હદ બહાર જતી નથી.”
તે પ્રાતઃકાલરૂપ સ્ત્રી જે આકાશ ઉપર જન્મેલી છે તે ખરા માર્ગ ઉપર ઉગી; પિતાની મોટાઈ દેખાડતી તે પાસે આવી. તેણે દુષ્ટ આત્માઓને તથા નિર્દય અંધકારને હાંકી કાઢયાં.
સૂર્ય વિશે આ પ્રમાણે કહેલું છે ?
સવિત દેવ, ખરા માર્ગ ઉપર મહેનત કરે છે. તેનું (રણ) શીંગડું અતીશય મેહોટાઈએ પોંચ્યું છે કે જેઓ સારી રીતે લડે છે તેને પણ ઋત અટકાવી શકે છે.
- જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે તને માર્ગ કીરણથી ચોમેર વીંટનાયલો કેહવાચ છે, અને હેરીકલીતાએ જણાવેલો પેલો વિચાર કે “હેલિઓસ પોતાની હદ ઓળંગી જશે નહિ તે ઋગવેદની એક
ક્યાં આ પ્રમાણે જણાય છે. સૂર્ય ઠેરવેલાં સ્થળોને નુકસાન પહચાડતો નથી.” આ માર્ગ જેને તેનો માર્ગ કેહવામાં આવ્યો છે, તેને બીજે ઠેકાણે ગાતું એટલે પોહળી ગતિ કેહવામાં આવી છે અને વળી તેની પેઠે આ વાત એટલે ગતિ પણ સહુવારને લગતા પ્રાચીન દેવતાઓની સાથે ગણેલી જોવામાં આવે છે. દેખીતી રીતે જે માર્ગ દિવસ અને રાત મુસાફરી કરતાં કેહવાય છે તે જ
કામ-વેદ ૩,૩૨,૧૫ ઈએ સૂર્યન, પરોઢિયાન, ગતિને, તથા અગ્નિને સાથે ઉત્પન્ન કીધાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
(૮૮) આ માર્ગ છે. અને દહાડે દહાડે આ માર્ગ જેમ ફરવા જાય છે તેમ આ પણે અશ્વિને, દિવસ, રાત તથા એવા જ પ્રકારના દેવતાઓએ પસાર કીધેલા ઘણાક માવિષે સાંભળિયે છિયે.
એમાં બીજી અગત્યનું લક્ષણ એ છે કે, આ માર્ગ જે સાધારણ જતનો માર્ગ કરી કેહવાય છે તેને કેટલીક વેળા વેદના પ્રા. ચીન દેવતાઓમાંહેના એક, રાજ વણે સૂર્યને માટે બનાવેલા માર્ગ તરીકે ગણવામાં આવે છે. (૧,૨૪,૮); કાંકે એ ઉપરથી આપણને સમજ પડે છે કે જે નિયમને કેટલેક ઠેકાણે વરૂણનો નિયમ કહ્યો છે તેને બીજે ઠેકાણે જતનો નિયમ શા માટે કહ્યું છે; તથા જેને બીજે ઠેકાણે ઊત કહી છે તેને, સર્વનો સમાવશ કરનાર આકાશના દેવ વરુણે કેવી રીતે એક સ્વતંત્ર શકિત દાખલ નક્કી કીઘેલી અથવા ઠેરવેલી કોઈ વેળા ધારવામાં આવી છે, તેની પણ સમજ પડે છે. - જ્યારે એક વખત એવું જાણવામાં આવ્યું કે સીધો માર્ગ અથવા સત્ય માર્ગ પકડ્યાથી દેવો અંધકારના બળ ઉપર ફાવી ગયા છે, ત્યારે તેઓના પૂજારિયો પણ તેજ સત્યમાં પોતાને પણ ચાલવાદેવા માટે અર્જ કરે તો તેમાં કોઈ મોટી વાત નહિ. આ પ્રમાણે આપણા વાંચવામાં આવે છે: “ઓ ઇદ્ર જલના માર્ગ ઉપર અમને દેરી લઈ જા, સઘળાં સંકટ ઉપરથી સત્યના માર્ગ ઉપર.
અથવા, “ઓ મિત્ર અને વરૂણ, જેમ કોઈ વહાણમાં બેસાને સમુદ્ર ઓળંગી જાય છે, તેમ અમે તમારા સત્ય માર્ગ ચઢી સર્વ પાપ એળગી જઇયે. વળી એજ દવે, મિત્ર અને વરુણ, પેલી મહાન ઋતની સ્તુતિ કરતા કેહવાય છે. બીજે કવિ કહે છે. હું તને માર્ગે સારી પેઠે ચાલું છું બીજા હાથ ઉપર કેહવામાં આવે છે કે દુષ્ટ તને માર્ગે આડા ઉતરતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
(૮૯) ત એટલે યજ્ઞ.
–૦૦જે આપણે યાદ રાખિયે કે હિંદુસ્થાનમાં પ્રાચીન કાળમાં કેટલા બધા થશે સૂર્યની ગતિઉપર આધાર રાખતા હતા તથા સૂર્યોદય, મધ્યાન્હ તથા સૂર્યાસ્ત વેળા નિત્ય યશો કેમ થતા હતા; પૂર્ણિમા (પુનમ) અને ચાંદરત ઉપર બલિદાન કેમ થતાં હતાં; અને ત્રણે ઋતુઓ તથા સૂર્યના અર્ધ-વાર્ષિક અથવા વાર્ષિક વેગ (ગમન) પછી ભેગો કેમ આપવામાં આવતા હતા, તો યજ્ઞ પોતે વખત જતાં તેને માર્ગ કાં કહેવાયો તે આપણે સારી પેઠે સમજી શકશું.
છેલે તો સામાન્ય અર્થ નિયમ થયો. નદિયો, જેમને કેટલેક ઠેકાણે તેને માર્ગે જતી કહેલી છે. તેઓને બીજાં મંત્રમાં વરૂણના નિયમ અથવા રીતિપ્રમાણે ચાલતી જણાવી છે. એ સિવાય
તના બીજા ઘણા અર્થો, અથવા અર્થના પ્રકાર છે, પણ તે આપણા કામને માટે થોડા જ અગત્યના છે. મારે બીજું એટલું જ ઉમેરવું છે કે જે પ્રમાણે તેનો અર્થ જે કાંઈ સીધું, સારું અને સત્ય છે, તે દર્શાવનાર થયો તેમજ અનત શબ્દ જે કાંઈ જુ, દુષ્ટ અથવા અસત્ય છે તે દર્શાવવા માટે વપરાતો હતે.
wતનો વિસ્તાર (ખીલવું).
વેદમાંના આ ઋતવિષે, તમને કોઈ સ્પષ્ટ વિચાર આપવામાં, એટલે કે આ જગત્ની, સૂર્યની, સહવાર અને સાંજની, દિવસ અને રાતની, સ્થીર સ્થાપેલી ગતિને પ્રથમ અર્થ કેમ થયો? તે ગતિનું મૂળ છેક દૂર પૂર્વ દિશામાં કેમ ઠસી બેઠું; તેનાં સ્વરૂપ આકાશી પદાર્થોના માર્ગમાં, એટલે આપણે કેહવું જોઈએ કે દિવસ તથા રાતમાં કેમ માલમ પડ્યાં હતાં અને જે સત્ય માર્ગ
૧૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
(૯૦). ભણી દેવો અધંકારમાંથી પ્રકાશ લાવ્યા તે માર્ગ માનસને થોડોક બલિદાન ક્રિયાને પ્રતાપે અને ડોક તેના સાધારણ નિતિ પ્રકારથી પકડવાને પાછળથી કેમ યોગ્ય થયે–એ સઘળા કાંઈ સ્પષ્ટ વિચાર આપવામાં હું સફળ થયો છું કે નહિ તે હું જાણતો નથી. આ માચીન ભાવનાને વિસ્તારી વર્ણન કરવામાં તમારે કાંઇ વિચારની અતિ ઘણી એકસાઈ કે સ્પષ્ટતાની આશા રાખવી ન જોઈએ. એમનામાં તેવું કાંઈ હતું નહિ અને તેવું કાંઈ હેય નહિ. અને આ પણે જે આ કાવ્યરૂપી કલ્પનાઓને કરડા વિચારના તરેહવાર - ર્ગોમાં તાણી તેડીને મુકવાનો યત્ન કરિયે, તે આપણે હાથે તેએની પાંખે તુટી જશે અને તેઓમાં જે જીવ (સત્ય) છે તે ભચડાઈને નિકળી જશે. આપણી પાસે તેઓ માત્ર માંસ, લેહી, અને જીવ વગરનાં, ખાલી હાડકાં રહી જશે.
ભાષાંતર કરતાં નડતી અડચણો.
આ જાતના સઘળા વાદવિવાદોમાં નડતી અડચણાનું કારણ એ છે કે વિચારને પ્રાચીન રૂપોમાંથી અર્વાચીન રૂપમાં બદલે પડે છે અને તેમ કરતાં કેટલાક બળાત્કાર અવશ્ય થઈ પડે છે. વેદના
ત શબ્દ જેટલો લવચીક તથા કાર્યક્ષમતામાં પુરો, અને વિચારનાં નવાં નવાં રૂપ ઉભાં કરવામાં સમર્થ આપણી પાસે કોઈ શબ્દ નથી. જે કાંઈ આપણે કરી શકિયે તે એજ કે, બની શકે તો વિચારનું મધ્યબિંદુ શોધી કાઢવું, અને પછી તે બિંદુથી જુદી જુદી દિશા તરફ જતાં કીરણો પાછળ જવું. મેં જે યત્ન કર્યો છે તે એજ, અને તેમ કરતાં જે હું “જુના ઉપર નવું વસ ઘાલવા” જેવું કરતો દેખાતા
* હિ૬ શબ્દ યાચાર, કેજે આશર એટલે આગળજવું ઉપરથી નિકળે છે તેની વૃદ્ધિ પણ એજ પ્રમાણે થયેલી જોવામાં આવે છે. હિમાં કેટલીક કલ્પિત કથાઓનું મૂળ આ આશર ઘાતુમાંથી જન્મ પામેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
(૯૧) હે, તે હું એટલું જ કહી શકું છું કે, મને બીજે માર્ગ સુઝ નથી, સિવાય કે આપણે સઘળા સંસકૃત ભાષા, અને તે પણ વળી વેદની જ સંસ્કૃત ભાષા, બલવાનું કબુલ રાખિયે.
થોડુંક થયું એક મોટા અંગ્રેજ કવિ અને વિદ્વાને (Personal Jehova) શારીરિક સ્વરૂપવાન્ ઈશ્વરવાળાં જુનાં હિબ્રુ મતનું ભાષાંતર એક નિરંતર શકિત, આપણે પોતે નહિ, જે સત્યતા તરફ જાથછે' એવાં અર્થના શબ્દોમાં કરવાથી તેને ઘણોક દેષ દેવામાં આ
વ્યો હતો. એવો વધે લેવાય છે કે આ અચીન, અને આવો કેવળ અંગ્રેજી વિચાર દર્શાવનાર કોઈ શબ્દ હિમૃમાં મળી આવે એ અસંભવિત છે. એ ખરું પણ હોય, પણ વેદના પ્રાચીનકાળના કવિ જે આજ હયાત હતા, તથા તેઓ અવાચીન વિચાર પ્રમાણે વિચાર કરતા હોત, અને અર્વાચીન ભાષા બોલતા હત, તે મારે કેહવું જોઇએ કે તેઓ પોતાના પ્રાચીન તનું ભાષાંતર “એક નિરંતર શક્તિ, આપણે પોતે નહિ, જે સત્યતા તરફ જાય છે” એમ કરવાનું મન કરત; જે વાત કાંઈ ઘણું અસંભવિત નહિ ગણાય.
શું જત સામાન્ય આર્ય ભાવના હતી?
એક બીજી વાત હજી નક્કી કરવાની રહેલી છે. આપણે જોયું કે વેદમાં ઋત શબ્દ વિચારના સર્વથી જુના પડને લગતો છે. હવે સવાલ એ છે કે તે કેવળ વેદને લગતોજ છે કે ઐસ, ઝિયુસ અને જુપિતરની પેઠે આર્યપ્રજાની કોઈ સામાન્ય ભાવના હતી ?
એ વિષે ખાતરીથી બોલવું કઠિણ છે. આપણે જોવામાં આ વશે કે એક જ ધાતુ અ (ar) ઉપરથી નિકળેલા લાલિન તથા જમન શબ્દામાં સહજાત વિચારો હતા ખરા, પણ એવું દેખાડવાની પુરતી સાબીતી નથી કે વેદના કવિયોના જતની પેઠે આ શબ્દ, આકાશી પદાર્થોની રોજીદી, અઠવાડીયાની, માસિક અને વાર્ષિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
(૯ર) ગતિની કલ્પના ઉપરથી જ, અને બીજાં કશાં ઉપરથી, નિકળ્યા નથી. ,
સંસકૃતમાં ઋતસિવાય આપણને ઋતુઓને માટે સાધારણ શબ્દ મળે છે કે જેનો અર્થ પ્રથમ વર્ષના નિયમસરનાં પગલાં અથવા હાલચાલ થતો હતો. કંદમાં જે ૨૩ શબ્દ છે, તે પણ એજ “ઋતુ' શબ્દ છે, પણ તેનો અર્થ એકલો અનુક્રમ થતો નથી, પણ વળી અનુક્રમ રાખનાર એ પણ થાય છે.
સંસકૃત ઋતુ એટલે ઋતુ અને *ત એટલે નક્કી થયેલું, નિયમસરનું,. તેઓને, મુખ્યત્વે કરીને જ્યારે આકાશી પદાર્થોની ગતિ તથા પ્રાચીન યશોના અનુક્રમના અર્થમાં લાગુ પાડેલા હોય,
ત્યારે તેઓને લાતિન રેત એટલે ધર્મ સંબંધી રેવાજો પ્રમાણે અને રસ એટલે ક્રિયા અથવા ઘર્મ સંબંધી ક્રિયાની રૂઢી તથા ઋત સાથે એકમળતા દેખાડવાને વારંવાર યત્ન કર્યામાં આવ્યો છે. પણ લાતિન હૈ સંસકત જ સાથે કદી એમળતી થતી નથી, કારણ કે બ, અર્ અથવા ૨નું ટુંકું રૂપ છે અને તેટલા માટે તે લાતિનમાં એ (or) ઍ (en) અ (ur) અને કવચીતજ ૨ (re) થાય છે.
તે પણ આપણા ધાતુ અર્ અથવા % સાથે લાતિન - રનો સંબંધ દેખાડવામાં કાંઈ અડચણ દેખાતી નથી; અને બેનરીએ દેખાડી આપ્યું છે કે ઍર તથા આરેનિસ સંસકૃતના એક રૂ૫ -હવન સાથે એક મળતાં આવશે. રદિચર એટલે વણવું, તેને પ્રથમ અર્થ એવો જણાય છે કે, કોઈપણ પદાર્થની સંભાળથી અને અનુક્રમથી કીધેલો ગોઠવણ મુખ્ય કરીને દેરાના તારની ગોઠવણ.
wત શબ્દની સાથે લગભગ મળતો આવતા શબ્દ લાતિનમાં શતમ્ (rātus) છે, વિશેષ કરીને જ્યારે આપણે ધ્યાનમાં લઈયે કે આ રાજસ્ શબ્દ લાતિનમાં તારાઓની નિરંતર ગતિને પણ આગળ લાગુ પાયામાં આવતો હતો. મને એવો વિચાર જાય છે કે લાતિનને આ તસ્ શબ્દ ઉત્પત્તિમાં અને વળી અર્થમાં સંસકૃત ઋત સાથે એકમળો છે, એટલું જ કે વેદના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
(૯૩) કતની પેઠે તે લાતિનમાં કદી પણ એક ધર્મસંબંધી ભાવનાના રૂપમાં ખીલ્યો અથવા ઠર્યોજ નથી. પણ જે કે હું આ વિચાર ધરાવું છું, તો પણ હું તેથી જે અગવડો ઉભી થાય છે તે છુપી રાખવા માંગતા નથી. જે બફત લાતિનમાં જળવાઈ રેહલો હતો, તે તે આરત, એરત ઍરત, અથવા ઉરતમ્ થાત; પણ રાત, કે વળી શીત કે જે ધણીતસુ, એટલે વ્યર્થ અથવા અસ્થીર, શબ્દમાં જોવામાં આવે છે, તે થાત નહિ. હું સાફ કબુલ કરું છું કે ધ્વનિ (અવાજ) ઉપરથી મુકાબલો કરવા પ્રમાણે (Phonetically) પ્રોફેસર કહને લાતિન રાતને સંસકૃત રાત સાથે એકમળો દેખાડે છે, તે વધારે નિયમસર છે. પ્રિોફેસર કહન તેને રા એટલે આપવું, ધાતુ ઉપરથી નિકળેલો જણાવે છે અને જેમ, દ ધાતુ ઉપરથી લાતિનમાં દાતમ્ તથા જેવીતમ નિકળેલા છે તેમ ધાતુ ઉપરથી થથાનિયમ બરાબર રાત તથા ઇરિતમ્ આપણને મળવા જોઈએ. પણ મેં કહનની વ્યુત્પત્તિમાં જે અડચણ નડે છે તે તેના અર્થની છે. રાતનાં અર્થે આપેલું એવો થાય છે. અને જો કે તેને અર્થ બક્ષે આપી દીધેલું, ઠેરવેલું એ પણ થાય છે, તથા જોકે ઝંદમાં પણ વળી વાત એટલે નિયમ, દા (ધા) બંને આપવું અને નકકી કરવું એ ધાતુ ઉપરથી નિકળેલો છે, તો પણ કેરસેનના જણાવ્યા પ્રમાણે લાતિન રાતને અસલ અથે કદી પણ એ થયો હોય તેનાં કાંઇ પણ ચિન્હો જણાતાં નથી.
વળી લાતિન રાતને સંસકૃત #ત સાથે અવાજમાં એકમળતે દેખાડવામાં નડતી અડચણ નહિ એલંગાય એવી નથી. લાતિન શબ્દ રાતી એટલે તરાપો (તર), તેનો સંબંધ ઘણુ કરીને સંસત ધાતુ અણું, એટલે હલેસાં મારવાં, તેની સાથે તથા લાતિન એસિલિસને સંબંધ સંસકૃત કુષ સાથે દેખાડવામાં આવે છે. હવે ત્યારે જે લાતિન રાત સુ શબ્દ સંસકૃત ત શબ્દજ હોય, તે તે પણ અસલ આકાશી પદાર્થોની નિયમિત અને ઠરેલી ગતિને માટે લાગુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
(૯૪) પડયા હતા તેમજ કેનસિપેશે કે મલેર તથા એવા બીજા ઘણા શબ્દની પેઠે તે પાછળથી એક વિશેષાર્થ વપરાતે બંધ ૫ડયો હતો એમ માનવાને દરેક કારણ છે. એમ જ હતા, આ વાત જાણવી મનોરંજક લાગશે કે, જયારે સંસકૃતમાં શ્વતનો અર્થ આકાશી પદાર્થોના અનુક્રમ ઉપરથી, વખત જતાં, નીતિનો માર્ગ તથા સત્યતા થશે, ત્યારે રાત જો કે તે જ મૂળો ઉપરથી નિકળેલો છે
પણ લાતિન અને જરમનમાં તેનો અર્થ બુદ્ધિને લગતા નિયમ તથા વિવેક દવનાર . કારણકે વાત શબ્દનાજ ધાતુ ઉપરથી નિકળેલો, તથા તેની સાથે ઘણે નિકટ સંબંધ ધરાવનાર શબ્દ લાતિન રેશિ છે કે જેનો અર્થ ઠરાવવું, ગણવું, ઉમેરવું તથા બાદ કરવું, અને તર્કશકિત થાય છે તથા વળી ગથિક રાજે એટલે સંખ્યા, રાજન ગણવું, તથા ઉત્તર જરમનીની જુની ભાષાના ૨૪ એટલે ભાષા, અને જે એટલે બોલવું, તે છે.
બત છંદમાં અશ થાય) છે.
પણ જોકે આપણને બીજી આર્ય ભાષાઓમાં વેદના અને બરાબર મળતા કોઈ શબ્દ જડત નથી, અને તેટલા માટે તેને વાસ્ તથા ઝિસની પેઠે આર્ય પ્રજાના પ્રથમ જુદા પડવાની આગમજના જેટલો પુરાતન ન ગણી શકાય, પણ આપણે દેખાડી શકહ્યું કે તે શબ્દ અને તેથી ઉભી થતી ભાવના બંને, ઈ. રાતિશા. જેઓનો ધર્મ છંદઅવસ્તામાં આપણને જણાયેલો છે, તથા હિંદુઓ જેઓનાં પવિત્ર મંત્ર વેદમાં જળવાઈ રહેલાં છે. તેઓ એક બીજાથી છેલલા છુટા પડયા તે આગળનાં હયાત હતાં. ઘણો લાંબે વખત થયો એવું જણાવેલું છે કે આર્ય ભાષાની આ બંને શાખા, જે અગ્નિકોણ તરફ ફેલાયેલી હતી, તેઓ બીજી સઘળી શાખાઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
જેઓએ વાવ્યકોણનો માર્ગ લીધે હતા, તેઓથી જુદા પડયા પછી ઘણે લાંબો વખત સુધી સાથે રહેલી હેવી જોઈએ. આ બે શાખાઓમાં જે કેટલાક શબ્દો અને વિચારો સામાન્ય છે તેમને મળતું કાંઈ પણ બીજે કોઇ ઠેકાણે આપણા જેવામાં આવતું નથી. વિશેષ કરીને તેઓના ધર્મ અને સંસ્કારકર્મમાં વપરાતાં કેટલાંક નામે ખાસ ગણાઈ શકાય એમ છે, તો પણ તેઓ બંને સંસકૃત અને અંદમાં મળી આવે છે. અંદમાં જે શબ્દ સંસકૃત ઋતને મળતો છે, તે અશછે. અવાજ ઉપરથી સરખાવી જતાં આશ શબ્દ #તથી ઘણો જુદો દેખાય છે, પણ
ત શબ્દ ખરેખર તો આર્ત છે અને સંસકૃત હું (ct) નો ઝંદમાં શું (sh) થઈ શકે છે.*
અત્યાર સુધી અંદમાંના અશનું ભાષાંતર પવિત્રાઈ કરવામાં આવ્યું છે. અને હાલના પારસીઓ હંમેશા તેનો આ અર્થે કબુલ રાખે છે. પણ એક ઘણુ કાબેલ ચ વિદ્યાર્થિ મ. ડાતેતરે જેમ
ડુંક થયાં દેખાડી આપ્યું છે તેમ, તે શબ્દની આ બીજ ઉત્પત્તિ છે; તથા જે અર્થ જતનો વેદમાં થાય છે તે અર્થ અશને લાગુ પાડયાથી અવતામાંનાં ઘણાક વાક પહલી જ વખતે પિતાનું ખરૂં લક્ષણ લે છે. (તેનો અર્થ બંધ બેસતો થાય છે.) આ વાત ને પાડી નહિ શકાય કે જેમ વેદમાં તેમ અવસ્તામાં અશનું ભાષાંતર કેટલીકવેળા પવિત્રા કરી શકાય; અને જયાં થી બરાબર કરવા માટે જણાવે છે, ત્યાં તે ઘણી વેળા વપરાયેલો છે. એવે ઠેકાણે અશ
* અતં તથા અા બંને એકજ છે એવું પ્રથમ દેખાડીઆપનાર દી લગડે de Lagarde (“Gesammele Abhandlungen” p. 162) તથા એપાર્ટ (*Inscriptions des Achemenides' p. lo5) હતા. હોગે તે કબુલ રાખ્યું હતું ('Day 18 Capital deg Vendidad Sitzungsberichte der Kgl. Bayer Akad der Wissenschaft. en' 1868. p. 526) અને શુબશમેને તેને ટેકો આપ્યો હતો. (“Ein Zoroasterisches Lied. p.76) આ પ્રમાણે, સંસકૃત મત્ય= મરય; સં૦ 9તના ઝ૦ પેશના; સં૦ ભ = ૪૦ બાશર સંમૃત=૪૦ મેશ , સં. પરંતુ ઝ૦૫શુ. પીગલ (“Arische Studien' p. 83) આ માહેના કેટલાએકનું મળતાપણું ખોટું છે એમ જણાવે છે અને તેઓને જુદી રીતે ખુલાસો આપે છે. તે પણ સંસકતા તે દ માં બદલાઈ શકે એમ તે પણ કબુલ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
નો અર્થ જેને સારા વિચારો, સારા શબ્દો, સારાં કામે” કરી કેહવામાં આવે છે, તેમાં સમાઈ જાય છે. સારૂં એટલેકે ક્રિયાકામમાં જે સારૂં અથવા ખરૂં, યજ્ઞ કરવામાં એક પણ ચૂક કે ખાટા ઉચ્ચાર વિનાનું તે છે. પણ કેટલાક વાક ઉપરથી એવું માલુમ પડે છે કે જરથોતને પણ કોઈએક અનુક્રમ અથવા ઉતની હયાતી જણાઈ હતી. સવાર, બપોર, અને રાત કેમ જાય છે, તથા જે નિયમ તેએને માટે ઘડી કાઢેલો છે તેને અનુસરીને તેઓ કેવી રીતે ચાલે છે, તે વિષે વળી તે બોલે છે સુર્ય અને ચંદ્રવચ્ચે ચાલતા પુર્ણ સ્નેહથી, તથા જીવંત વિશ્વમાં જે એકવછે તેથી, દરેક જન્મના ચમત્કારોથી, અને માતા પાસે પિતાના બાળકને માટે ખોરાક કેવી રીતે વેલાસર મળી આવે છે, તેથી તે પણ સાનંદાશ્ચર્ય પામે છે. જેમ વેદમાં તેમ અવસ્તામાં પણ જગત્ અને અનુસરીને ચાલે છે, તથા સૃષ્ટિ અંશની ઉત્પત્તિ છે એમ જણાવેલું છે. દીનદાર (ધર્મભકતો) આ દુનિયામાં પિતાની હયાતીમાં અશના રક્ષણ માટે પ્રાર્થના કરે છે અને મરણ બાદ સર્વથી ઉત્તમ આકાશ, જે અશનું રેહઠાણ છે, ત્યાં એમઝદને જઈ મળશે. જે ખરો સુભકત છે તે અશનો બચાવ કરે છે, અને અશથી દુનિયામાં વૃદ્ધિ અને આબાદો થાય છે. દુનિયાનો મોટામાં મોટો નિયમ અશ છે, અને દીનદાર (ધર્મભકત)ની મોટામાં મોટી મનની ઈચ્છા અસવન એટલે અશ ધરાવનાર, એટલે અશ થવાની છે. - આ ઉપરથી એવું દેખાડવું બસ થશે કે હિંદુઓ તથા ઈરાનો છુટા પડ્યા તે આગળ વિશ્વને લગતા કોઈ અનુક્રમની હયાતી વિષે માનવામાં આવતું હતું, તથા તે અનુક્રમ તેઓના પ્રાચીન સામાન્ય ધર્મનો એક ભાગ હતો અને તેટલા માટે અવતાના સવથી પુરાતન ગાથા કરતાં વધુ પુરાતન, અને વેદના સર્વથી પુરાતન મંત્ર કરતાં વધુ પુરાતન તે હતો. તે પાછલા વખતની અટકળનું પરિણામ ન હતું તેમજ જુદા જુદા દેવને માન્યા પછીજ અને આ સષ્ટિઉપર તેઓને વધતે ઓછો સ્વતંત્ર (આપખુદ) અમલ આખર થયા પછી જ, તે માત્ર બહાર પડશે નહતો. નહિ, તે (અનુક્રમ) દક્ષિણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
તરફ વસનારા આલોકના પ્રાચીન ધર્મમાં સઘળે વ્યાપી રહેલું એક અંતાન હતું, અને તેઓના ધર્મનું ખરું તેલ કરવા માટે પરોઢિચાંની, અગ્નિની, ઈંદ્રની તથા રૂદ્રની સઘળી વાર્તાઓ કરતાં તે અત્યંત અગત્યનું છે.
ત એટલે દુનિયાનેલગતા એક અનુક્રમવિષે માનવું તે “સૂર્ય પોતાની હદબહાર જશે નહિ એવાં મત કરતાં પ્રથમ કાંઈ વધારે નહોત તોપણ એ મત ધરાવ એટલે શું? તેને સહજ વિચાર કરે. જેટલો ભેદ જુના વ્યવસ્થા અને અનુભવ છે તથા જેટલો ભેદ દેવના આંધળા ખેલવચ્ચે તથા સમજ પડે એવા અને તેટલા માટે જ્ઞાની દેવાનુસંધાન વચે છે, તેટલો ભેદ એમાં છે. આજે પણ કેટલાં બધાં મનુષ્યા, જ્યારે બીજી સર્વ પદાર્થોથી પોતાની ખાતરી કરવામાં નિરાશ થયાં છે, જ્યારે તેઓ પોતાની ખાળ્યાવસ્થામાં મજબુત ઠરેલા અને ખાતર જમા કરનારા વિચારો તછ બેઠા છે, જ્યારે માનસવિષેનો તેમને ભાવ બગડી ગયો છે, જ્યારે જે સઘળું આપ
સ્વાર્થિ, નીચ, તથા અધેિર છે, તેના બહારના દેખાતા જયથી તેઓએ સત્યતા, સદાચાર તથા નિષ્કપટના પક્ષને માટે વધારે વાર લડવાનું,
ક્યાં નહિતો આ દુનિયામાં નકામું ગણીને છોડી દીધું છે, ત્યારે હું કહું છું કે કેટલાં બધાંઓને પોતાનું પેલું સુખ અને છેલી શાંતી
wત ઊપર આ દુનિયાના અનુક્રમ ઊપર-મનન કરવાથી મળ્યાં છે? પછી તે અનુક્રમ તારાઓની અવિકારી ગતિમાં જણાયે હૈય, કે નાનામાં નાના forget-me-not એ નામનાં ફુલની પાંખડી, દેરા, અને પુષ્પ ગર્ભતંતુઓની એકની એક અમુક સંખ્યામાં માલમ પડયો હોય. કેટલા બધાઓને એમ લાગ્યું છે કે, આ વ્યવસ્થાને લગતા-સુષ્ટિના આ સુશોભિત અનુક્રમને લગતા હેવું એ, જ્યારે બીજી દરેક વસ્તુ નિષ્ફળ ઉતરી છે, ત્યારે તેઓને માટે કાંઈ આધાર લેવાગ, વિશ્વાસ રાખવા જોગ માનવા જોગ છે. આપણને આતનો, એટલે દુનિયામાંના નિયમ અને અનુકમનો આ આભાસ ઘણો થોડે લાગે; પણ પશ્વિઉપરના આગલા રેહવાસિયો, જેઓને બીજાં કશાનો ટેક ન ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
તેઓને મન તે સર્વે જ હતા–તેઓના તેજસ્વિ આત્માઓ કરતાં, તેઓના દેવો કરતાં વધારે સરસ, અગ્નિ અને ઈદકરતાં વધારે સરસ હતો; કારણ કે જે તે એક વખત તેમનાં- જાણવામાં આવ્યો, એક વખત સમજવામાં આવ્યું, તો પછી તેને તેમનાં મનમાંથી કદી કાઢશકાય એમ નહોતું.
હવે ત્યારે આપણે વેદઉપરથી જે શિખ્યાછિયે તે આ છે, કે હિંદુસ્થાનમાં આપણી જ્ઞાતિના પૂર્વજો પિતાની ઈદ્રિથી, નદિયો, અને પહાડોમાં, આકાશ અને સૂર્યમાં, ગર્જના અને વરસાદમાં, વધતી ઓછી જણાતી ઇશ્વરી શક્તિને માત્ર માનતા હતા. એટલું જ નહિ, પણ વળી તેઓની ઈદ્રિએ સઘળા ધમાનાં બે અતિઆવશ્યક તો સૂચવ્યાં હતાં, એટલેકે અનંતની ભાવના અને નિયમ તથા અનુકમની ભાસના, કે જેમાંની એક, અરૂણદયની પછવાડે એનેરી વર્ણના સમુદ્રમાં અને બીજી સૂર્યની રોજીંદી ચાલમાં પ્રકટી નિકળતી, તેઓને જણાતી હતી. આ બે ઇંદ્રિયજ્ઞ પદાર્થો, જેને મડે વહેલે દરેક માનસે મનમાં ઉતારવા જોઈએ, તેઓ પ્રથમ એક પ્રેરણા સિવાય કાંઈક વધારે નહતા, પણ તેઓનું ચાલક બળ
જ્યાં સુધી આપણી જાતિના વડીલોના મન ઉપર “સઘળું સીધું છે એવી મજબુત અને જતીન રહે તેવી અસર કીધી તથા “સઘળું સીધું થશે એવી આશા અને આશા કરતાં કાંઈક વધારે તેઓના દિલમાં ઉતા કીધું ત્યાં સુધી સ્વસ્થ થયું નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
ઈઝેશ્વરમત, અનેકવરમત, એકે
શ્વરમત, નિરીશ્વરમતશું એકેશ્વરમત ધર્મનું એક પ્રથમ રૂપ છે?
વેદમાં આવેલા મુખ્ય દેવતાઓનાં મૂળ અને વૃદ્ધિ કેટલાં રીતાનુસાર, કેટલાં સમજી શકાય તેવાં અને કેટલાં અનિવાર્ય છે, તે વિષે જે તમે વિચારકરશે તો તમે કદાપિ માસ વિચારને મળતા થશો કે, મનુષ્યજાતિને પહલો ધર્મ એકેશ્વરમત કે અનેકેશ્વરમતનો હતા, એવા આખા વિવાદ વિષે કાંઈ નહિતો જેટલું હિંદુ પ્રજાને કે વળી હિંદુસ્તાનથી પૂરપમાં જઈવસેલી પ્રજાઓને લાગતું વળગતું છે, તે જોતાં ભારે તકરાર ચલાવવી યોગ્ય નથી.”
આ સવાલ કોઈપણ દિવસે ઉભા થયો હોત એવિષે મને શક છે સિવાય તે કઈ બીજા મતના પરિણામ દાખલ આપણે હાથઆવ્યોહિત નહિં, કે જે મત યૂરપના મધ્યયુગમાં ઘણું સાધારણ હતું, અને તે એકે, ધર્મનો આરંભ હિલે પ્રથમણકટિકરણથી થયો છે, જે પ્રથમ પ્રકટિકરણ વિષે કોઈ બીજી રીતે તર્ક : બાંધી ન શકાય, પણ એકજ રીતે, અને તે એકે એ પ્રકટિકરણ એક સત્ય અને પર્ણ ધર્મનું, અને તેટલાજ માટે એકેશ્વરમતનું હતું. એ પ્રથમ ઉતપત્તિના એકેશ્વરમતવિષે એમ ધારવામાં આવે છે કે તેને યાહુધી લોકેજ માત્ર જાળવી રાખ્યું હતું, અને બીજી
* અસલ એકેશ્વરમતને હું સ્વિકારનાર હાઉ એમ કેટલીક વેળા ટાંકી દેખાડવામાં આવ્યું છે. પણ એ મત હું કેવા અમાં લઉ છું તે આગળ આવતા ટીકાઓ ઊપરથી અને મુખ્ય કરીને પુષ્ટ ર૭૩ ની ૭ મી એળ ઊપરથી જણાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) સઘળી પ્રજા તે મતનો ત્યાગ કરી અનેકેશ્વરમત અને મૂર્તિપૂજા વિકારી બેડી, જે હાલતમાંથી પાછલા વખતમાં તે પ્રજાએ પાછી ફરી ધર્મને અનુસરતાં અથવા તત્વશાસને અનુસરતાં એકેશ્વરમતને વધારે સ્વચ્છ અને પ્રકાશિત માર્ગ પકડયો.
આ કેવળ આધારરહિત તર્કોમાંના કોઈએક નિરાધારતર્કનું પણ ખંડણ કરતાં કેટલો વખત વહી જાય છે તે જોતાં આપણને આશ્ચર્ય લાગે છે. એ મતો વારંવાર ખંડણ થયું હોય; ઉત્તમ ધર્મશારિયો અને પંડિતોએ કાંઈક મુદતથી કબુલ રાખ્યું હોય, કે એ મતનો કોઈપણ જાતના દઢ પાયા ઉપર આધાર નથી; તો પણ એ મતે, જ્યાં આપણે તેમની મળી આવવાની વકી રાખતા નથી, ત્યાં, જેમકે પ્રમાણને માટે વપરાતાં પુસ્તકોમાં અને વધારે દુભંગ્ય, નિશાળમાં વપરાતાં સાધારણ પુસ્તકોમાં, નિકળી આવે છે, અને એ રીતે આ નકામાં ઝાડવાં ચોમેર રેપી દેવામાં આવ્યા છે, જે સઘળે સ્થળે ઉગી નિકળે છે, અને જે ખરા ઘહુના કયારા છે તેને જાણે ઢાંકી નાખે છે.
ભાષા વિદ્યા અને ધર્મ વિધા.
આ બાબદષાં ભાષા-વિધા ધર્મ-વિધા સાથે ઘણી વાતે મળતી આવે છે. ઐબલ અથવા કોઈ પણ એવાં બીજાં મૂળ લખાણ તરફની કાંઈ પણ સત્તાવિના, અને એટલું જ નહિ પણ આવા અનુજનથી શું સમજવું તેને કાંઈપણ સાફ ખુલાસે કરવાની શકિતવિના ઘણા પ્રાચીનકાળના અને વળી અર્વાચીન કાળના ગ્રંથકે પણ એવું ખાતરીપૂર્વક મત આપી ગયા છે કે ભાષાનું મૂળ પણ (ધર્મ પઠ) પ્રથમકટિકરણમાંથી નિકળ્યું છે. એટલું કહ્યા પછી ઉપલા લખનારનું બીજું કેહવું એ હતું કે આ પ્રથમકાળની ભાષા તે હિબ્રીજ હોવી જોઈએ; તથા .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
(૧૦૧) બીજું એ કે બીજી સઘળી ભાષાઓ હિખીમાંથી જ નિકળેલી જોઈએ. ગ્રીક અને લાલિન, કેચ અને ઈગ્રેજી એ સઘળી ભાષાઓ હિસ્ટ્રીમાંથી નિકળી છે એવું સિદ્ધ કરવા સ્થૂલ પુસ્તકો રચવામાં જે વિદ્વતા અને ચતુરાઈ વપરાઈ છે તે કાંઈ વિલક્ષણ વાત છે. તે પણ જ્યારે એવું જણાયું કે ગમે તેમ તાણતુશીને હિસ્ટ્રી પાસે એવું મનાવી ન શકાયું કે હું આ સઘળી ગુણક્ષીણ પુત્રીની માતા છું,' ત્યારે આ ફરીફરી કરેલા યત્નોનું પરિણામ નિષ્ફળતામાં જ આવવાથી મનુષ્ય ભાષાનાં મૂળ અને વૃદ્ધિના સંબંધમાં સઘળીમળી આવતી સાક્ષીનો નિપક્ષપાત સંગ્રહ કરી, એકવાર ફરી તપાસ લંબાવવી અવની લાગી. આ સંગ્રહ, જેને આપણે ભાષાને ઇતિહાસમાગે ચલાવેલો અભ્યાસ કહિયે છિયે, તે ઉપરથી તુરત દુનિયાનો મુખ્ય ભાષાની જાતિ પ્રમાણે વર્ગ કિધામાં આવ્યા, જેમ કરતાં હિન્રીને તેની ખરી જગ્યા બીજી સેમિતિક ભાષાઓની બાજુએ મળી; અને ભાષાના મૂળના સવાલે તે એક કેવળ નવાજ સવાલનું રૂપ લીધું, તે એકે, મનુષ્ય ભાષાની મોટી શાખાઓમાંની પ્રત્યેકમાં જે ધાતુ અને અસલ વિચારો આવેલા છે તેમનાં મૂળ શું? ભાષાવિદ્યાને દાખલો લઈ તપાસતાં ધર્મવિદ્યાના અભ્યાસિ પણ એને ઘણેએક મળતે પરિણામે પહોંચ્યા. દુનિયાના ધમાં કાંતો પાહુદી ધર્મના અપભ્રંશ છે કાંતે યાહુદી ધર્મની સાથે કોઈ પૂર્ણ પ્રથમકટિકરણમાંથી નિકળ્યા છે, (ધર્મજ્ઞાન ઈશ્વર તરફથી પ્રથમ કોઈ માર્ગ પ્રકટથયું) એવા તેઓવિષે આગળ થીજ વિચાર બાંધીને તે ધર્મનો અભ્યાસ આરંભવાને બદલે, ઉપલા અભ્યાસિયોએ દીઠું કે એ તે અમારો ધર્મ છે કે દુનિયાનાં ધર્મપુસ્તકોમાં, અથવા જુદી જુદી મનુષ્યજાતિનાં પુરાણત ઇતિહાસ, રીતભાત અથવા વળી ભાષામાં પણ ધર્મવિચારને અસલ ઇતિહાસ જે કાંઈ આજ સુધી મળી આવે, તે સંબંધી સઘળી સાક્ષી એકઠી કરવી. ત્યારપછી જેટલા સાહિત્ય આજ સુધી એકઠા થયા છે તેનો તેઓએ એક જાતિ પ્રમાણાર્થે કોઠો કર્યો, અને ત્યાર પછી જ તેઓએ જુદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
(૧૨) જુદા ધમાનાં મૂળ, એટલે જે અસલ ખ્યાલોથી તેમનો પાયો રચાય છે, અને તે સઘળાંની પૂર્વે જે અનંત છે, તે વિષેનો ખ્યાલ કેવી રીતે ખીલવવાને શકિતમાન થયા હશે, તે શોધી કાઢવાની પેરવી કરી, ધર્મના મૂળ સંબંધી સવાલ ઉપર લક્ષ આપ્યું; જેમ કરૂ વામાં એક કોરે ઈક્રિયજ્ઞાન અને બીજી કોરે સૃષ્ટિ આપણી આસપાસ ઊભી છે તે બે સિવાય કાંઈ ત્રીજી વાત આગળથી સ્વિકારી નહિ.
આ બે વિદ્યાઓમાં એક બીજું મળતાપણું છે. એને સારી પેઠે જાણીતું છે કે ભાષામાં સદા વધવાને અને વિસ્તાર પામવાને ગુણ છે, અને વિસ્તાર પામતી વેળા જે વાત અવશ્ય છે કે જે જે વપરાઇ રહેલું અને અપભ્રંશ થયેલું, તે સઘળું કાઢી નાખવું, તેજ પ્રમાણે ધર્મને ઇતિહાસ પણ સદાનો વધારો અને વિસ્તાર દેખા
તો આવ્યો છે, અને તેની આખી હયાતીજ ભ્રષ્ટ થયેલાં તને તજી દેવામાં જ સમાયેલી છે, જેમ થવું અવશ્યનું છે; કારણ, જે કાંઈ હજી નરેગ અને સજીવ છે, તે વધારે સારી રીતે જળવાઈ રહે, અને તે જ વખતે વળી જે અખૂટ ભંડારમાંથી સઘળા ધર્મ નિકળે છે તેમાંથી નવી વળાણોને આવવાને માર્ગ મળે. જે ધર્મ અવિકારી, તે જાણે કોઈ બેલાતી બંધ પડેલી ભાષા જેવો છે, જે ભાષા થોડોક વખત પિતાને પૂર્ણ અમલ ચલાવે છે, પણ છેલે સરવાળે લૈકિક ભાષાના બેમાલુમ સંબંધથી તથા લેકમત, જેને વારંવાર ઈશ્વરનું પિતાનું મત કેહવામાં આવ્યું છે, તેથી તે ભાષાને બળાત્યારે હાંકી કાઢવામાં આવે છે.
વળી કોઈપણ “સહજન્મ-ભાષા” એવું નામ હવે વધારે વાર બોલતું નથી–કારણ એ વાકયનો શો અર્થ કરવો તે આપણે ભાગ્યેજ જાણિય–તે જ પ્રમાણે એવો પણ વખત આવશે જ્યારે “સહજન્મ-ધર્મ” એમ બેલવું તે પણ આવી જ રીતે નહિ સમજાય તેવું પ્રમાણ થઈ પડશે. આપણે હવે જાણિયે છિયે કે એક મનુષ્ય પોતાના મેં ઉપરના પરસેવાથી (શ્રમથી) દરેક વસ્તુ ઝીલવાની છે, તે પણ આપણે એ પણ જાણિયે છિયે કે જ્યાં જ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
(૧૦૩).
તેણે યથાર્થ મેહનત કરી હોય, તે તે જગ્યાએ તેને માત્ર કટ કચરજ માત્ર મળ્યો નહિ હોય, પણ તેને નિર્વાહ ચાલે એટલે ખોરાક મળ્યો હશે, જો કે તેણે આખા જન્મારા સુધી ઉદાસી વચે જ ભજન કરેલું કેહવાય.
- એ તો સમજવું સહેલું છે કે, જે એક સંપૂર્ણ વ્યાકરણ અને શબ્દકોશ એકાએક સ્વર્ગમાંથી ઉતરી આવ્યાં હોય, તે પણ જે પ્રાણિ પિતાની ભાસનાને વધારી ભાવના બનાવવાને અશક્ત હતા, અને જેઓને એક ભાવના સાથે બીજીને શો સંબંધ છે તેની ખબર નહતી, તેવા માણિને ઉપલાં દેવદત્ત વ્યાકરણ અને શબ્દકોશ નિરઉોગી થઈ પડત. એ તો માત્ર કોઈ પારકી ભાષા જેવું થાત, અને જેને પોતાની ભાષા સમજવાનું ઠેકાણું નહિ, તે પારકી ભાષા શું સમજવાના? આપણે બહારની સહાયતાથી પારકી ભાષા સમજી શકશે. પણ ભાષા અને ભાષા એટલે શું તે તે નિજઅંતરથી સમજવું જોઈએ. એ જ પ્રમાણે ધર્મ સમજવો. કોઈ ખ્રિસ્તિ-ધર્મ-કથા દૂતને પુછે, કે જે લોકોને ધર્મ શું તેનો વિચાર નથી તેમની આગળ ખ્રિસ્તિ ધર્મના ભેદ પૂર્ણ રીતે સમજાવી શકશે? તે ઘણું કરે છે એટલું જ કે તુચ્છમાં તુરછ જંગલિયોમાં પણ જે થોડાં ઘણાં ધર્મનાં મૂળ છે તે શોધી કાઢે, જો કે એ મૂળ કદાપિ ધ્રુવના ઉંડા પડમાં છુપાયેલાં હોય. આ મૂળિયાં જે ઝારવાંથી સુકાઈ ગયાં હોય તેને તેડી નાખી તેમને ફરી ઉગાડે અને પછી જે જમીનમાં જ માત્ર ધર્મનાં સ્વાભાવિક બીજાના પીલા ઉગે તે જમીન ફરી એક ચઢતા પ્રકારના ધર્મનાં બીજની વાવણી માટે તથા એ બીજને પુષ્ટિ આપવાને માટે યોગ્ય થાય, ત્યાં સુધી ધીરજથી ઉભો રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
(૧૪) ઇવરવિષેની ભાવના.
.
આ વૃત્તિથી આપણે ધર્મનો અભ્યાસ માંડિયે તે ધર્મ પહેલાં એકેશ્વરમતને કે અનેકેશ્વરમતને હતા, એ સવાલ આપણને કદી નડનાર નથી. જ્યારે માનસ એક વેળા વિચારના કોઈ આવાં સ્થળ સુધી આવી લાગ્યો છે કે જ્યાં તે કોઈક વસ્તુ, પછી તે એક હોય કે વધારે, તેને ઈશ્વર કહી શકે, ત્યારે સમજવું કે તે અરધાથી વધારે માર્ગ કાપી ચુકી છે. તેને ઇશ્વર એ ભાવ તો મળ્યો છે, અને હવે માત્ર જે વિષયને તે હવે પછી યથાર્થે લાગુ પડે તે માત્ર શોધી કાઢવું રહ્યું છે. આપણે જાણવાનું એ છે કે, માનસ પેહલ હેલો ઈશ્વરી અંશનો વિચાર કરવા કેમ શિખ્યો, અને એ વિચાર કયાં મૂળ તત્વોને આધારે એણે બાંધ્યો. આ પછીનો સવાલ તિ એ આવશે કે, માનસ આ અથવા પેલી વસ્તુ, જે એક છે અથવા અનેક છે, તેમાં ઈશ્વરી અંશ નિશ્ચયે બોલવાને કેમ શકિતમાન થયો. ધર્મ વિશે* લખાણ કરનાર ગ્રંથકારો કહે છે કે
અસલના માનસો સૃષ્ટિના જે મહાન પદાર્થ તેમની આસપાસ પથરાયેલા છે તેમને ઈશ્વર કરી માનતા.” ઉપલા લખનારા ભલે એમ પણ કહે કે અસલના લોકો સુગંધી મસાલો ભરવા માટે (મમઈ કરવા) તેઓ પાસે મમ અથવા મીણ હતું તે પહેલાં તેઓ પિતાનાં મરદાંને મીણ-મશાલાથી જાળવી રાખતા હતા.
* પ્રાચીન કાળના આની ધર્મવિષયક લાગણિયો ગમે એવી મજબુત હોય, અભૂત વિષેની તેની સમજ ગમે એવી તીણ હોય, અને એટલા માટે જે મહા કુદરતી પદાર્થ તેની આસપાસ પથરાયેલા તથા પિતાના મહતવથી ધ્રુજાવી નાખતા હતા તેમને ઈશ્વર કરી માનવાને ગમે એવી ભારે ઉત્કંઠા તેઓને થઈ હોય, એમ આપણે વિચાર,
પણ આ તે સ્પષ્ટ છે કે આ પદાર્જેથી તેમની લાગણી ઊપર જે જે એકિય (physical) અસર થઈ હતી, તે જેમ પેલા પદાર્થો વધારે વધારે નજરે પડતા અને હરકત કરતા તેના પ્રમાણમાં હજી વારે હોત; એને માટે જ આકાશ, પૃથ્વી, , , જો કે દેવતા ગણાતાં હતાં, તોપણ સ્વાભાવિક રીતે ઈશ્વરી ગુણ તેમનામાં છે એવું મનાતું હતું, તે - ગુણદર્શક નામો કરતાં કુદરતી રીતે તેમનાં બહારનાં વિલક્ષણ નામે તેમને આપવામાં આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
(૧૫) વિદથી મળતાં નવાં સાધન.
હું કોઈ એવા લખનારમાં એક નથી કે જેઓ માને છે કે ઘર્મવિદ્યાસંબંધી આ અને બીજા સઘળા સિદ્ધાંતને ખુલાસો વેદથી મળે છે.
ધર્મ જેવી રીતે હિંદુસ્થાનમાં વિરતાર પામ્યો, તેવીજ ચેકસ રીત સઘળી પ્રજાના ધર્મનો પ્રસાર થયો એમ માનવું, તેના કરતાં બીજી વધારે મોટી ભુલ કાંઈ ન હોય. એથી ઊલટું, ધર્મશાસ્ત્રમાં આ અન્યઅન્ય તુલનારૂપ અભ્યાસ કરવાનો મુખ્ય લાભ તે એ છે કે, એમ કરે આપણે જોઈશ કે કેટલે જ માર્ગ એકજ આશયે પહચી શકાય, અને પહેચી શકાયું છે. હું જે ખાતરીથી કેહવા માગું છું તે એટલું જ કે ધર્મ માત્રના પ્રસારણને વેદ એક પ્રવાહ છે, અને તે એક ઘણો અગત્યનો પ્રવાહ છે; અને કોઈ પણ આગળથી સ્વિકારેલા વિચાર મનમાં રાખ્યાવિના જ આ વિષયને આપણે અને
ભ્યાસ કરિયે, તે હિંદુસ્થાનના આયેલોકોને પેહલે ધમૅ સાધારણાર્થે એકેશ્વર મતનો હતો, એવો સવાલ મારા મનને કેવળ અરહિત દીસે છે.
ઈષ્ટવર મત.
વેદકાળના હિંદુઓમાં વેદકાળની જે સાથી પ્રાચીન રૂઢી હતી તેને માટે જે આપણને એક સાધારણ નામ જોઈતું હોય તો તે નામ એકેશ્વર મત નહિ કે વળી અનેકેશ્વર મત નહિ, પણ માત્ર ઈશ્વર મત જાણવું, એટલે કે એકલ વસ્તુઓ, પછી તેઓ અર્ધ
સ્પેશ્ય હોય કે અસ્પૃશ્ય હોય, તેના ઉપર ભાવ અને તેની પૂજા ; જે વસ્તુઓમાં માનસે પહેલવેહેલાં અટષ્ય અને અનંત (ઈશ્વર)ની સમક્ષતા ક૯૫; અને જે વસતુઓમાંહેલી દરેક આપણે આગળ જોઈ ગયાછિયે તેમ અંતવાન, સ્વાભાવિક અને કલ્પિશકાય એવી
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
નહિ, પણ એથી કાંઈક વિશેષ ગુણવાળી ગણ; અને એ પ્રમાણે સરવાળે કોઈ વસ્તુ અસૂર, એટલે જીવતી ગઈ, તે કોઈ દેવ અથવા પ્રકાશિત આત્મા થયા, અને કોઈ અમયે, એટલે તમારે નેવી, અને પાછળથી એક અમર અને અનાદિ આમ થયો. ખરું જોતાં દરેક પદાર્થ એક ઈશ્વર થશે, જેમાં મનુષ્યબુદ્ધિ - તાની વૃદ્ધિનાં તરેહવાર રૂપમાં જે પ્રિઢમાં પ્રિઢ ગુણો કલ્પિશકે તે સઘળા સમાયલા હતા.
ધર્મવિષયક વિચારના આ રૂપનું જેટલું વેદથી અવલેકિન થાય છે, તેટલું બીજા કશાથી નહિ થાય; ખરું પુછો તે વેદવિના બીજે કઈ ઠેકાણે એની સત્તાની પણ આપણને ભાગ્યેજ ખબર પડત.
- સૂર્ય, તેને સ્વાભાવિક વર્ણ.
- વિશ્વના પદાર્થો આ રીતે બદલાઈ એકિક કેમ થયા, અને છેલે વળી તે બદલાઈ દેવતાઈ શક્તિઓ કેમ થઈ ગયા, તેના દાખલા માટે આપણે સૂર્ય લઇએ. સૂર્યનાં નામ ઘણાં છે, જેવાંકે સર્ય, સવિતું, મિત્ર, પૂલ, આદિત્ય આદિ. આમાંનું હિરેક નામ સચેતન વ્યતિરૂપ પિતાની મેળે કેવું ધારણ કરે છે, તે તપાસી જેવું મનોરંજક છે; અને વેદધર્મનો અભ્યાસ કરતાં બને તેમ દરેક નામને બીજાંથી નિરાળું રાખવું એ ઘણું જ અવશ્યનું છે. એમ છતાં પણ આપણી મતલબને સારૂ વધારે અગત્યનું તે એ છે કે, એ સઘળાં નામે એક સામાન્ય મૂળમાંથી કેમ ફૂટી નિકળી ડાંખળાં પેરે પથરાય છે; કે જેઓ પેહલાં તે એકજ વસ્તુની માત્ર જુદે જુદે સ્થળેથી દેખાતી આકૃતિ દેખાડવાને માટે હતાં
સૂર્યને તમે સૂર્ય સવિતું, મિત્ર, પૂશન, કે અદિત્યને નામે બોલાવે, પણ તેનું સાધારણ વર્ણન એવું છે કે જે માનસમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
(૧૦૭) સૃષ્ટિવિષે કોઈ કવિસરખી તિક્ષણ લાગણી ઉત્પન્ન થતી હોય તે તે તે વર્ણન સહજ સમજી શકશે. સૂર્યને આકાશને પુત્ર કેહવામાં આવ્યા છે; અરૂણોદયને તેની સી તેમજ પુત્રી કહેવામાં આવી છે; અને વળી એ અરૂણદય આકાશની પુત્રી છે તેથી તે સૂર્યની બેહેન પણ કેહવા. વળી કોઈ કોઈ વૈળા એવું પણ દેખાડવામાં આવ્યું છે કે ઈ સૂર્ય તેમજ અરૂણોદય બંનેને જન્મ આપેલો છેએમ છતાં બીજી રીતે જોતાં એજ અરૂણોદયે સૂર્યને જન્મ આપ્યો, એમ કેહવાય છે. હિયાં પુરાણોક્ત ઇતિહાસ અને કરૂણારસ નાટક એ બંનેની વહિને માટે જોઈએ તેટલી સામગ્રી છે પણ હાલ એ વિજય જોડે આપણને કામ સ્થી
જેમ ગ્રીક કવિતામાં તેમજ વેદમાં પણ સૂર્ય પાસ એક રથ છે, જેને એક અથવા સાત ઘેડા ઘસડે છે. પેલા સાત હરિત, એટલે પ્રકાશિત અશ્વો જેમાં સઘા ભેદ છતાં પણ ગ્રીક શબદ “ચારિતિઝ” ને મૂળરૂપ-પૃતિ જણાય છે, એમ આપણને કબુલ કરવું પડશે. એ સૂર્યને દેવાનું મુખ કરી કહે છે અને બીજા પ્રકૃણ શરીરવાનું દેવ, જેવાકે મિત્ર, વરૂણ અને અનિ, તેઓની એ આંખ છે, એમ ગણાયેલું છે. જ્યારે સૂર્ય પોતાના ઘડાને રથથી છેડે છે ત્યારે રાત્રિ પોતાનાં વસ્ત્ર પહેરે છે, એમ કેહવામાં આવે છે. આ સઘળુ સૂર્યનું જ વૃત્તાન્ત છે, જે આપણે લગભગ સઘળે ઈછિયે.
જોકે સૂર્યને પિતાને પ્રસાવિત, એટલે પેદા કરનાર કેહવામાં *ગવેદ ૧૦,
૩૧, દિવઃ પુત્રાય સૂર્ય શરત=સૂજે દેસ (આકાશ)નો પુત્ર છે તે આગળ ગા
ઋગવેદ, ૭,૭૫,૫, સૂર્યસ્ય યાશા-સૂર્યની પત્નિ. ઋગવેદ, ૪,૪૩,૨, સૂર્યસ્ય હિતા=સૂર્યની પુત્રી. ઋગવેદ, ૫,૭૯,૮, દુહિતા દિવ:= આકાશની પુત્રી..
ઋગવેદ, ૨,૧૨,૭, ય: સૂર્યમ્ : ઉષસમ્ જ જાન જેણે સૂર્યને જન્મ આપે, જેણે આપણોદયને જન્મ આપ્યો.
ઋગવેદ, ૭,૭૮,૩, અજીજનન સૂર્ણમ યજ્ઞનું અનિ–તેઓએ સૂર્ય, યજ્ઞ તથા અગ્નિને ઉપજ કીધાં.
ય એતશ: વહતિ અશ્વ હરિતઃ સૂર્યાસ્ય અયુક્ત સપ્ત હરિત:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
(૧૦૮) આવે છે પણ ખ્રિસ્તિ ધર્મમાં પેદા કરનાર એ શબ્દ જે પ્રતિબંધક અર્થે વપરાય છે, તે જ અર્થમાં માત્ર નહિ પણ સવિત ને નામે તે એક વધારે સ્વાધીન અને અભિનેય રૂપ ધારણ કરે છે. સવિત દાખલ તેને એક સોનાના રથ ઉપર ઉભેલો દેખાડવામાં આવ્યા છે, અને તેના વાળ પીળા અને બાહ, હાથ અને આખા, તેમજ વળી જીભ પણ સોનેરી છે, અને તેનાં જડબાં લોહડાંનાં જણાવેલાં છે. તે એક કવચ અથવા ચળકતા કપીલા રંગને જર્ભે ઘાલે છે, અને ધુળરહિત રસ્તે ગમન કરે છે.
વળી મિત્ર તે પહેલાં સૂર્ય પતિ જ હતા, માત્ર તેનું રૂપજ નવું હતું, અને તેથી તેનું નામે જુદું હતું. તે મુખ્યકારી સહવાર અથવા દિવસને પ્રકાશિત અને આનંદી સૂર્ય છે. કારણ કે સૂર્ય અને દિવસ એ બંને શબ્દો અવાચીન ભાષા માં પણ એકાર્થે વપરાયેલા છે, જેમકે અંગ્રેજીમાં yesterday ને માટે yester sun પણ વપરાય છે. કોઈ કોઈ વેળા કઈ કવિ કહે છે કે સવિત, જે કામ મિત્ર કરે છે, તે જ કરે છે. આ મિત્રનું બહુ કરી વરુણ જોડે સ્મરણ કરવામાં આવે છે. આ બંને દેવતા એકજ રથ ઉપર ઉભારહે છે, જે પ્રહાર ફાટતાં સોનેરી રંગની હોય છે, અને જેના સ્તંભ સૂર્યાસ્ત લોઢાનાં દીસે છે.
વળી સૂર્યનું બીજું નામવિલણ છે. વિષ્ણુ પણ પોતે પૂર્વેને સૂર્યમંડળનો રહેવાસી હતા, એતો તેના ત્રણ વિકમથી બહુજ ખુલી રીતે દેખાય છે, એટલે તેનાં સહવાર, બપોર અને સાંજનાં સ્થળથી દેખાય છે. પણ એનું આ લક્ષણ એના પાછલા દૈવિક કોના પ્રકાશપાછળ જલદીથી અલોપ થઇ જાય છે.
*મિત્ર એટલે સ્નેહી, મિત–લને બદલે વપરાય છે, અને આ મિત્ર–ન, દેશી યાકરણિયો એ અત્યારસુધી સૂચવ્યા પ્રમાણે મિદ્ ધાતુ ઉપરથી ઉત્પન્ન થયો હશે, જેને અર્થ પુષ્ટ થવું પુષ્ટ કરવું, ચળકતું કરવું, ખુશી થવું, ચાહવું, થાય છે. એવી જ રીતને અર્ષને ફેરફાર સ્નિઈ ધાતુમાં જણાય છે. મિદ્ ઉપરથી, મેદા=ચરબી તથા મેદીન= ખુશી કરનાર, મિત્ર, રેડિયો, નિકળ્યાં છે. આથર્વવેદ ૧૦, ૧, ૩૩–ન મેદિના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
(૧૯) એથી ઉલટ, પૂશન્ સદા એક હલકી પદ્ધિ ધરાવે છે. પૂ. શત્ એ પૂર્વે ભરવાડને દેખાતા સૂર્યનું નામ હતું. તેના ઘોડા, જે વેદ કવિને દાખલો પકડી આપણે તેમની જ રીત પ્રમાણે બેલિયે તો, બકરા છે. એક પરાણે તે પિતાના રાજદંડ દાખલ હાથમાં રાખે છે અને વળી એક સોનાની વાષી (ખંજર) રાખે છે. સૂર્ય, જે સહવારના સૂર્ય અથવા અરૂણોદયનું એક દેવી તરીકે ગણેલું નામ છે, તે પૂશ ની બેહન અથવા પ્રિયા છે; અને બીજા સૂર્યમંડળના દેવતા પેઠે તે પણ આખા વિશ્વને જુવે છે.
આદિત્ય, જે પાછલા વખતમાં સૂર્યનું એક ઘણું સાધારણ નામ થઈ પડયું છે, તે વેદમાં મુખ્યકરી ઘણાક સૂર્ય દેવતાઓનાં એક સામાન્ય નામદાખલ વપરાતું હતું. હું તેમને સૂર્યમંડળને લગતા કરી કહું છું, કારણ, જોકે ફેસરોથ ધારે છે કે તેઓ માત્ર નીતિવિદ્યાની કલ્પના છે, તે પણ કેટલાંક વેદના સકતામાં તેઓ પિતાને સૂર્ય સાથેનો આગલો સંબંધ સ્પષ્ટ રીતે દેખાડે છે. એમ જોતાં સૂર્ય એ આદિત્ય છે, સવિત એ આદિ છે, અને મિત્ર એ પણ આદિત્ય છે. અને આદિવ્ય એ શબ્દ જ્યારે એકલો આવે, મુખ્યત્વે કરી ઋગવેદના પાછલા ભાગમાં, ત્યારે ઘણું કરી તેનો અર્થ માત્ર સૂર્ય કરી થઈ શકે. આ સઘળું સમજી શકાય તેવું છે, અને બીજા ધર્મ અને તેમની પૂરાણોક્ત કથાના અભ્યાસને લીધે એ સઘળું આપણા મનમાં રમી રહેલું છે.
સૂર્ય એક અદ્ભુત શક્તિ દાખલ.
તે પણ બીજી જગ્યાએ વેદના કવિયોની ઢ૫ બદલાય છે. સૂર્ય માત્ર એક પ્રકાશિત દેવ, જે આકાશવિશે પોતાનું નિત્ય રોજનું કામ કર્યું જાય છે, એટલું જ નહિ પણ એથી બહુ વધારે કામ કરતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
(૧૧૦)
ધારવામાં આવ્યો છે; ખરું જોતાં તો એને આ દુનિયાને હાકેમ, સ્થાપનાર, તથા કર્તા તરીકે લેખવામાં આવ્યો છે.
જે વૃદ્ધિ પ્રકારથી સૂર્ય માત્ર એક પ્રકાશમાન ગળામાંથી બદલાઈને દુનિયાનો પેદારનાર, રક્ષણ કરનાર, અમલ કરનાર અને સુફલ આપનાર થાય છે, ટુકમાં, એક દૈવિક અને શ્રેષ્ઠ આત્મા થાય છે, એ સઘળું આપણે વેદમાં ક્રમાનુજમ જોઇ શકિયે.
પહલે પગલે આપણે માત્ર અજવાળાંમાંથી એવા પ્રકાશતરફ જઈયેષેિ કે, જે પ્રકાશ સહવારમાં માનસને ઉંઘમાંથી જાગૃત કરે છે, અને જે માનસને જ નહિ પણ આખી સૃષ્ટિને નવો જન્મ આપતો જણાય છે. જે આપણને સહવારમાં જગાડે છે, જે આખી સૃષ્ટિને નવી જીંદગી આપે છે, તે થોડા વખતમાં “નિત્યનો જીવદાતા” કેહવાય છે. .
બીજું, એક બીજી અને વધારે સાહસિક વિચારસંકલનાથી નિત્યના પ્રકાશ અને જીંદગીના આપનારને, સઘળી જાતના પ્રકાશ અને જીદગીનો આપનાર કેહવામાં આવ્યો. જે ધણી આજે પ્રકાશ અને જંદગી આણે છે, તે સૌથી પ્રથમ દિવસે પ્રકાશ અને જિંદગી લઈ આવ્યો તે જ છે. જેમ દિવસનો આરંભ પ્રકાશથી છે, તે જ પ્રમાણે મકાશ સૃષ્ટિનો પણ આરંભ હતો; અને સૂર્ય જે પહેલાં માત્ર પ્રકાશ લાવનાર અથવા અંદગી આપનાર હતા, તે હવે જગને સૂછા, અને સૃષ્ટા, તો વળી થોડા વખતમાં તેના હાકેમ પણ થયો.
ત્રીજુ, રાતનું અંધારું હાંકી કહાડ તેમજ પૃથ્વિને ફળદ્રુપ કરતો હોવાથી, સૂર્ય સઘળી જવતી વસ્તુઓને રક્ષણ કર્તા અને સંભાળ લેનાર વિચારવામાં આવ્યા.
ચોથે, સૂર્ય દરેક વસ્તુ જુવે છે, પછી તે ભલી હેય, કે ભુંડી; અને આમ જતાં તો આ કેવું સ્વાભાવિક છે કે કુકર્મિને આપણે કહિશે કે, જે માનસની આંખે દીઠું નથી તે સૂર્ય તે જુવે છે, અને તેમજ કોઈ નિર્દોષ માનસ, જેને બીજી કોઇ બાજુથી આશ્રયની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
(111) આશા નથી, તેણે પિતાની નિર્દોષતાવિ સાક્ષી આપવાને સૂર્ય (દેવતા)ને અરજ કરવી. “જેઓ સહવારની રાહ જોઈ બેસે છે તેમનાં કરતાં પણ વધારે આલુરતાથી મારો આતમા તેને માટે વાટ જોઈ બેઠા છે. બેબલમાંનું ભજન ૧૩૦ મું.
આ પૂર્ણ સ્વાભાવિક વિકારોમાંના દરેકવિષે ખુલામ કરે તેવાં થોડાંક વાકયો હવે આપણે તપાસી જોઈએ. સૂર્યને જે સવિત કરી નામ આપ્યું છે, તે નામનો અર્થ જ જીવંત કરનાર થાય છે, તથા સૂર્યનું “પ્રસવતા જવાના, એટલે મનુષ્યને સજીવન કરનાર, એવું નામ પડયું છે.
ઋગવેદના ૮૭, ૨૩, ૧ માં આપણે વાંચિયે છિ:-સૂર્ય ઉગેછે, સુખદાતા, સર્વજોનાર મનુષ્ય માત્રને માટે એકજ; જે મિત્ર અને વરૂણની આંખ છે, અને તે દેવ જેણે અંધકારને જેમ ચામડાનો વીટો વાળે તેમ વાળી મુક્યું છે.
વળી ઋગર (૭, ૩, ૪) માં લખ્યું છે તે તેજસ્વી (સૂર્ય) બહોળે પ્રકાશ આપતે આકાશવિશે ઉગે છે; અને પ્રકાશ ભર્યો પિતાના દૂરના કામઉપર જાય છે. હવે માંનસે પણ એ સૂર્યથી હથિયારી પકડીને પોતાને સ્થાને અને પિતાને કામે જવું જોઈએ.
વળી બીજાં મંત્રમાં (૭, ૬૦, ૨,) સૂર્યની આ ઉપમાથી આરાધના કરવામાં આવે છે એમ જણાય છે :- દરેક વસ્તુ, જે ગમન કરે છે અથવા સ્થીર ઉભી રહે છે, જે સઘળું હયાત છે. તેનો એ રક્ષણકર્તા છે.
વારંવાર સર્યની સઘળું જોવાની શક્તિ વિષે પણ ઇશારો કરવામાં આવ્યો છે. સર્વવ્યાપક સર્યને દેખી તારાઓ તો ચાર પેઠે નાસી જાય છે. તે મનુષ્ય વસ્તીમાં ભલાં તેમજ ભુંડાને જાય છે. જે વિશ્વ માત્ર જાવે છે, તે વળી મનુષ્યના મનવિશે જે જે વિચારો હોય તે પણ જાણે છે.
સૂર્ય પ્રત્યેક વસ્તુ જીવે છે અને જાણે છે તેથી તેણે એકલાએ જ માત્ર જોયું છે અને જાણે છે, તે ક્ષમા કરવા તથા ભુલી જવાને માટે તેને વિનવવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
. (૧૨) આ પ્રમાણે આપણે ૪ ૫૪ ૩ મંત્રમાં વાંચિયે છિયે કેઈશ્વરી મંડળ સામે અવિચાર, નબળાઈ, ગર્વ તથા અમારા મનુષ્ય સ્વભાવને લીધે અમે જે કાંઈ ઉલટા ચાલ્યા હેઈ, તે (પાપના પરિણા) થી, હું સવિત, તું અમને દેવ તેમજ મનુષ્યજાત આગળ મોકળા કરી
મંદવાડ અને દુષ્ટ સ્વપનાં દૂર કરવાને સૂર્ય જોગ અરજ કરવામાં આવે છે. સૂર્યાસ્ત મનુષ્યને પાપ તેમજ અવધથી મોકળો કરવાને બીજા દેવોને પણ વિનવવામાં આવે છે.'
જીવન-લાવનાર તરીકે એકવાર અને એકથી વધુવાર સૂર્યને આરાધ્યાથી વળી તેને સઘળી વસ્તુ, જે ગમન કરે છે અથવા સ્થીર રહે છે, તેનો શ્વાસ અથવા છવ કરીને પણ કહેવામાં આવે છેઅને છેલે તે વિશ્વકર્મ, એટલે સઘળી વસ્તુને કર્તા, અને પ્રજાપતિ, એટલે મનુષ્ય તેમજ સઘળા જીવજંતુ માત્રનો ધણી, થાય છે. એક કવિ કહી જાય છે કે “સવિતએ આ પૃથ્વીને દોરડેવતી બાંધી છે અને આકાશને વમર બે ઉભું રાખ્યું છે.' તને આકાશને ટેકો આપનાર, સૃષ્ટીના પ્રજાપતિ કહેલો છે, અને આ રૂપમાં પણ તે બદામી રંગનું કવચ અથવા જન્મેો પહેરે છે જે પહરણ વધારે ચોગ્ય રીતે તે સેનેરી વાળવાળા સૂર્ય દેવનું હેચ એવું દીસતું હતું.
બીજે કવિ કહી જાય છે કે આકાશ સૂર્યને આધારે ઉભું છે, અને આ પૃથ્વી સચાઈને એટલે પેલું સભ્ય જેને ગ્રીકમાં તે
ન કહે છે, તેને આધારે રહેલી છે. અંતે જે શબ્દો અને લાગ પાડવામાં આવતા હતા તે અતિત થઈ જાય છે. તે દેવોનો દેવ છેઃ તે દેવતાઓનો દેવિક અગ્રસર (મુખી) છે.'
સવિત (ના અવતાર) માં આ શારીરિક અને ઈશ્વરી અંશ વધુ દઢરીતે પ્રદીપિત થાય છે. ઉપર ટકેલાં કેટલાંક વાકયો ઉપરથી આતે આપણને અત્યારમાં જણાઈ ગયું છે. પણ બીજાં વાડામાં એ વાત આપણે હજી વધારે સ્પષ્ટ રીતે જોઇશું. સવિત એકલો જ આખી સૃષ્ટિ ઊ૫ર રાજય કરે છે. જે નિયમો એણે રચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
- (૧૧૩) છે તે સ્થીર બેઠા છે; બીજા દે એનાં વખાણ કરે છે એટલું જ નહિ પણ તેઓના અગ્રસરતરીકે તેમને એની પાછળ ચાલવું પડે છે. એક વાક્યમાં તે કહેલું છે કે સવિતએ બીજા દેવાને અમરતા આપી છે; અને માનસ જે એક પછી એક આવે છે તેમના પ્રાણ પણ સહિતની જ બખશેસથી છે. આ સઘળાને અર્થ તો એજ થઈ શકે, કે દેવોની અમરતા તેમજ માનસની અંદગી એ બંને સવિત, જે ઝળઝળાટ કરી મુકનાર સૂર્યનું નામ છે, તેની ઉપર આધાર રાખે છે. છેલે આપણે એ વાત ભુલી જવી નહિ જોઈએ, કે આખા વેદમાં સર્વથી પવિત્ર પદ ગાયત્રિ સૂકતનું છે, જે સવિવની આરાધના કરવા માટે છે –“સવિતનો પૂજ્ય પ્રકાશ આપણે મેળવ્યું” (અથવા હિંદુઓની કથા પ્રમાણે વિષે આપણે મનન કરિયે.) તે આપણાં મનને બુદ્ધિથી પ્રદીપ્ત કરો.”
સૂર્યને લગતા દેવ પૂષન પણ કેટલીકવાર માત્ર એક ક્ષેત્ર દેવની શક્તિથી કાંઈક વધુ શકિત ધરાવતો દીસે છે. જોકે એક જગ્યાએ તેને મૃત્યુલોકથી ચઢિયાતો અને દેવલોકનો બરોબરિયો કહ્યા છે, તે પણ બીજી જગ્યાએ તે જે પણ અચળ છે અથવા ગતિયુકત છે, તે સઘળાંનો એને પતિ કહ્યા છે. સઘળા સૂર્યમંડળના દેવતાની પેઠે તે દરેક વસ્તુ જુવે છે અને સહિતની પેઠે મરણ પામેલાંના આત્માને સ્વર્ગવાસિયોને ધામે લઇ જાય છે, એવી ક૯૫ના કરવામાં આવે છે.
- મિત્ર અને વિષ્ણુવિષે આ તો સારી પેઠે જણાચલુ છે, કે તેઓ પૂર્ણ શ્રેષ્ઠતાને પહોંચ્યા હતા. મિત્ર, પૃથ્વી અને આકાશ કરતાં ચઢિયાત છે અને વળી દેવ માત્રને પણ આધાર છે. વિષ્ણુ સર્વ ગ્રહોનો આધાર છે. ઈદ્રના યુદ્ધમાં વિષ્ણુ તેને સાથી છે, અને તેના મહત્વની મર્યાદાને કેઈથી પિહેચાય જ નહિં. * જયારે આપણે વાંચિયે કે સુધન્વના પુત્ર ભૂઓને સવિતૃએ અમરતા બક્ષી, ત્યારે તે જુદુ જાણવું, કારણ કે આ લુઓ અસલ માનસ હતા, અને માત્ર પાછળથી જ દેશિક ઘા એમ સદા દર્શાવેલું જણાય છે.
પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
(૧૪) સૂર્યનું ગણત્વ.
વેદમાંની ધર્મવિષયક કવિતાવિષે આપણને જે આસિવાય બીજી કશી ખબર નહોત, તે સૂર્યની આવી રસ્તુતિ કરેલી વાંચી આપણે એવું કહેવાનું મન થાત, કે અસલી બ્રાહ્મણે સૂર્યને જુદે જુદે નામે પિતાને શ્રેષ્ઠ દેવ કરી પૂજતા હતા; અને વળી એવું પણ કહવાને આપણું મન થાત, કે આ ઉપર કહેલા અર્થ પ્રમાણે તે તેઓ માત્ર એક જ ઈશ્વરને માનનાર, ખરું કેહતાં, એકેશ્વરમતી હતા. તોપણ આ વિચાર સચાઈથી જેટલું વેગળો છે તેટલું બીજું કશું નથી. ખરું કે આ પ્રસારણમાં સૂર્ય એક શ્રેષ્ઠ દેવનું રૂપ ધારણ કર્યું, પણ જે વા આપણે ટાંકી બતાવ્યા છે તેમાં પણ સૂર્યની શ્રેષતા વિષે એવું ખાતરી પૂર્વક કહેલું નથી, કે જે બીજા દેવોનાં મંત્રમાં પણ નહિ કહેલું હોય. એ વાતમાં (ગ્રીક લોકના) ઝીચુસ અને રેમન લોકના) જુષિતરથી સૂર્ય કેવળ જુદે જ છે. અને વેદ-કર્તા કવિયો પણ સૂર્ય દેવ જેને એકવાર સઘળી વસ્તુના કર્તા તથા આધારિતરીકે ગણેલો, તેને બીજી વાર સમુદ્રોનું બાળક પ્રહારો પેદા કરેલો, બીજા રવિમાંને એક, નહિ સરસ કે નહિ નરસ એ દર્શાવવાને એક પળ વાર પણ આંચકો ખાતા નથી.
પ્રાચીન વેદધર્મનો આ એક ખાસ ગુણ છે જેનું નામ મે હિનાથીઇઝમ” અથવા “કેથેનાથીઈઝમ' (ઈઝેશ્વરમત) કરી ઓળખવા કય છે, એટલે એક પછી એક માનવામાં આવેલા શ્રેષ્ઠ દેવો મહિલા અકેકનેજ એકી વખતે શ્રેષ્ઠ ગણવો તે. આ નામ પાડવાનો મારો હેતુ એ છે કે, જે ધર્મવિચારની સ્થિતિને સાધારણ રીતે અને કેશ્વરમત કેહ વામાં આવે છે કે જેમાં ઘણાક દેવો એક શ્રેષ્ઠ ઈશ્વરના હાથ હેઠળ આવી ચુકેલા છે, કે જેથી કરી એક, જેના જેવો બીજો કોઈ નહિ એવો ઇશ્વર મેળવવાની આપણે અતિ ઈચ્છા વધારે પૂર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
(૧૧૫) રીતે તૃમ થાય છે તે મતથી ઊપલું મત નિરાળું રહે. વેદમાં એક દેવ પછી બીજાની આરાધના થાય છે. એવી વેળા એક દેવતાઈ આભાને માટે જે કેહવાઈ શકે તે સઘળું એ દેવને માટે કેહવાય છે. કવિ જે વેળા કોઈ દેવની આરાધના કરે છે ત્યારે બીજા કોઈ દે છે જ નહિ એવું સમજો દીસે છે. પણ એકજ મંત્ર સંગ્રહમાં, કઈક વેળા વળી તે જ મંત્રમાં બીજા દેવોનાં પણ નામ દેવામાં આવે છે, અને તેઓ પણ ખરાજ દેવિક, ખરાજ સ્વતંત્ર છે, અને કદાપિ શ્રેષ્ઠ પણ હેય. પૂજારીની ભાસન (ચૈતન્ય) એકાએક બદલાતી દીસે છે, અને જે કવિ એક પળે આકાશ અને પૃથ્વીના હામદાખલ મૂર્ય સિવાય બીજા કોઈને જે તે ન હતા, તે જ કવિ હમણા તેજ આકાશ અને પૃથ્વીને સૂર્ય તેમજ બીજા સઘળા દેવોનાં પિતા તથા માતા તરીકે જુવે છે.
ધર્મ સંબંધો વિચારનું આ રૂપ સમજી શકવું આપણને અને ઘરું લાગે, પણ જો આપણે આટલું ચાદ રાખે કે ઈશ્વર વિષેની કલ્પના, જેવી આપણે કપિયે છિયે તેવી હજી નક્કી અને થવા ચાસ થયેલી ન હતી, પણ માત્ર હળવે હળવે પૂર્ણ થતી ગઈ, તે એ રૂ૫ સર્વ પ્રકારે સમજી શકાય તેવું, અને ખરૂં કહિયે તો, અનિવાર્ય માલમ પડશે. કવિ સૂર્યને ઉંચામાં ઉંચી શકિત આરોપી ગયા છે. પણ વળી સૃષ્ટીમાંના બીજા દેખાવને પણ તેઓ એટલીજ મટી શકિત આરોપી ગયા છે. પર્વત, ઝાડ, નદી, પૃથ્વી, આકાશ, તુફાન, અગ્નિ એ સઘળાંનાં જેમ બને તેમ વધુ વખાણ કરવાં એ તેમને હેતુ હતા. આ શ્રેષ્ઠ સ્તુતિ પામી આમાં દરેક વારાફરતી શ્રેષ્ઠ અથવા ઉત્કૃષ્ટ સર્વશક્તિમાન દેવ થઈ બેઠે; પણ એમ કેહવું કે તે કવિ આમાંના દરેકને ઈશ્વર અથવા દેવ કરીને પણ કહી ગયા છે, એતો કાળગણત્રી કરવામાં આપણી સમજાની ભૂલ સરખું છે; કારણકે જયારે તેઓએ આ પિલવેહલી
સ્તુતિ ગાઇ તે વખતે તેઓની જાણમાં ઈશ્વર અથવા દેવ એવો શબ્દ અથવા એવી કલ્પના જેવું કાંઇ નહોતું. બેશક, આ સઘળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
( ૧૧૬ ) ચમત્કારોમાં કાંઈક એવું તે શોધતા હતા કે જેને તેઓએ પાછા ળથી દેવિક ગમ્યું. પણ પેહલતા જે જુદી જુદી વસ્તુઓની તેઓ સ્તુતિ ગાતા તેઓના ગુણ ઉંચામાં ઉંચા જેટલા જણાવી શકાય તે જ જણાવી તેઓ સંતોષ પામતા હતા. આટલું કર્યા પછી, અને કદાચ એ કરતાં કરતાંજ, એમાંનાં કેટલાંક વિશેષણ જે આ સ્તુત્ય વસ્તુએમાંની ઘણીખરી અથવા સઘળીને લાગુપડતાં, તે વિશેષણો એક સ્વતંત્ર રૂપ લઈ બેસવાલાગ્યાં; અને એ પ્રમાણે જેને આપણે દેવિક કહિયે છિયે તેનાં પ્રથમ નામ અને તે વિષેનાં કલ્પાંતર ઊભાં થયાં. પર્વત, નદિયો, આકાશ અને સૂર્ય જે જીવતાં અને કાર્યકત (અસૂર), નાશ ન પામે એવાં (અજર), ન મરે એવાં (અમર્ત્ય), અથવા પ્રકાશિત (દેવ) એ નામે ઓળખાવા લાગ્યાં, તો આમાંનું દરેક વિશેષણ થોડા વખત પછી એવા આત્માઓના વર્ગનું નામ થઈ પડ્યું હોય, કે જે તેઓની અવિકારો જીવનશકિત, તેએનું ક્ષયમાંથી મેળાપણું અથવા તેઓને પ્રકાશ દેખાડે એટલું જ નહિ, પણ એ શબ્દોથી બીજો જે પણ વિચાર જણાવી શકાય તેપણ દેખાડે. માટે અગ્નિ અથવા દેવતા, દેવ અથવા પ્રકાશિત આત્માના વર્ગમાં છે, એમ કેહવુ તે દેવતા પ્રકાશ છે એમ કેહવું તેથી ઘણું જુદી વાત છે. વળી શું આકાશ, કે સૂર્ય સુરજ, એક અસૂર, જીવતું પ્રાણું છે અથવા અમર્ય, અમર પ્રાણું છે, એમ કેહવાથી જે અર્થ ઉઠે, તે, આકાશ નાશ નથી પામતું અથ. વા સર્ય ક્રિયાશક્તિ અને હાલતો ચાલતો છે, તે કરતાં બહુ બહોળો છે. અસૂર એટલે શરીર સંપત્તિયુકત, અજર એટલે નાશનહિ પામે એવું, અને દેવ એટલે ચળકતું, એવાં જે સાધારણ વિશેષણ છે તેઓ સદા ઘણું વસ્તુઓને તેનો તેજ ગુણ દેખાડવા માટે વપરાયછે; પણ પ્રથમ એકેશ્વરમતના પક્ષકારો જે આ કરતાં વધારે કેહવા માંગતા ન હોય કે, ઈશ્વર જે વિશેષ્ય, જેને શેાધ કરવામાં આવ્યા છે અને જે હળવે હળવે સમજવામાં આવ્યું છે, તથા એશ્વર્યને વિશેષણાર્થ (ઈશ્વરની ધારણા) મૂળ જાતેજ એક છે, તો આવા મત વિષે કાંઈ કેહવું પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
(૧૧૭) પણ જે સવાલ સાથે હાલ આપણને કામ છે તેને આ છે, કે આ ધારણા કેમ સફળ થઈ; કેટલાં પગલાં ભર્યા પછી અને કેટલે નામે, અનંત વિષેનું કલ્પાંતર ગ્રહણ થયું, અજાણને નામ અપાયું, અને છેલે સરવાળે દૈવિક રૂપને પહચાયું. વેદમાં જે આત્માઓને દેવ કહેલા છે તેઓ ઘણી જગ્યાએ હજી ગ્રીકમાં જેને લઈ કહે છે તેની બરાબર પણ નથી કારણકે ગ્રીક લોકો છેક હેમરના વખતથીજ સંદેહ રાખતા આવ્યા છે કે દેવને નામે ઓળખાતા આત્માઓની સંખ્યા અને તેમના સ્વભાવ ગમે તેવા હેય, તે પણ કોઈએક પણ શ્રેષ્ઠ તે હો જોઈએ, પછી તે દેવ હોય કે દેવ હોય, તથા દેવ અને મનુષ્યનો કાંઈ નહિતે એક પિતા હોવા જોઈએ. વળી વેદના કેટલાક ભાગોમાં પણ ઉપલો વિચાર નિકળી આવે છે ખરો, અને આપણે એમ વિચારકરિયે કે જેમ ગ્રીસ, ઇતલી, જર્મની અને બીજા દેશમાં તેમજ હિંદુસ્થાનમાં પણ એક દેવ મે. ળવવાની જે ધર્મ સંબંધી અભિલાષા છે, તે એક અધિરાજાની સત્તા માનનાર અનેક દેવને માનવાના મતથી પુરી પડે. પણ હિંદુનું મન થોડી વારમાં એથી પણ આગળ વધ્યું, અને સરવાળે સઘળી દેવોને અમાન્યૂ કરવાની તેને કેવી રીતે ગરજ પડી અને સઘળા દેવા, તેમાંથી વાસ્ પતિ અથવા વરૂણ, અથવા ઇદ્ર અથવા પ્રજાપતિ પણ બચ્યા નથી. એ સઘળા કરતાં કોઈ વધુ ચઢિયાતા દેવના શોધમાં નિકળવાની એને કેવી જરૂર પડી તે આપણે જોઈશું. હાલતે વેદમાં આવતા દેવોની ઊત્તિવિષે વિચાર કરતાં, મારે જે મુખ્ય કરીને દેખાડવું છે તે એ કે, એ સઘળા દેવો જુદાં જુદાં મૂળથી નિકળવાને લીધે એક બીજા સાથે કાંઈ પણ સંબંધ ધરાવ્યા વિના, પેહલાં તે અકેકની જોડેજોડ નિકળી આવે, કે જે દરેક દેવ પિતાના મંડળમાં પૂર્ણ હોય, અને આ દરેક મંડળ ડેક વખત તે તેના પૂજારિયોની દ્રષ્ટિની આખી મર્યાદા ભરી નાખે, એ સઘળું કાંઇ જ નહિ પણ સ્વાભાવિક છે.
વેદનાં મત્રાનાં મુખ્ય મહત્વ અને રસ આ વાતમાં સમાઈ
5
ઉદના
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
(૧૧૮) રહેલા છે. પણ તે સઘળા વિચારોને પૂર્ણ રીતે અર્વાચીન ભાષામાં કહી બતાવવા એ લગભગ અશક્ય છે. જ્યારે વેદ કાળના કવિ, પર્વતને પિતાનું રક્ષણ કરવા આરાધે છે, અથવા નદિયોને પિતાનું નીર આપવા અરજ કરે છે, ત્યારે નદી અને પર્વતને તેઓ દેવ - રીકે ગણતા હૈથ; પણ એમ ગણ્યા છતાં પણ દેવને અર્થે પ્રકાશિત કરતાં કાંઈક વધારે થાય–જેને આપણે દૈવિક કહિયે છિયે તેથી વળી દેવનો અર્થ બહુ દર હો જોઈયે. ત્યારે તે પ્રાચીન ભાષાનો અને તેની ખરી અસ્પષ્ટતાનો ચોકસ અર્થવાળા અર્વાચીન શબ્દો વડે ભાષાંતર કરીને યથાર્થ ભાવ કેમ જણાવી શકાય? વેદ કાળના કવિને મનથી નદિયો અને પર્વતો બેશક જેમ આપણે ગણિયે છિયે તેમજ હતાં, પણ તેઓ તેમને વિષે જે વિચાર બાંધતા તે વિશેષ કરીને ક્રિયાશકત પદાર્થ પેઠે ધારીને બાંધતા, કારણકે તેઓની ભાકામાં એક પદાર્થના નામથી જે સમજવામાં આવતું હતું તે માત્ર એટલું જ કે, જે કાર્યશકિત માનસ પોતામાં છે એમ જાણતો હતો તે કાર્યશકિત તે દર્શાવતું સમજવામાં આવતું. કોઈપણ વસ્તુ જયાં સુધી ક્રિયાશત દાખલ ધારવામાં નહિ આવતી ત્યાં સુધી વેદ-કાળના કવિના મનમાં તે તેવિશે કશએ માલ જણાતો નહિ, અને તેની હયાતી પણ તેમની સમજમાં આવતી નહિ. પણ સૃષ્ટિના અમુક ભાગો ગતિશકત છે એવા તર્કવચે, અને જે ક્રિયાને આપણે સજીવારોપણ અથવા દવપદધારણ કહિયે છિયે એની વચ્ચે હજી માટે ગાળે છે. જયારે તે કવિ સૂર્યવિષે એમ પણ બેલતા કે તે એક રથ પર ઉભો છે, તેણે સોનેરી કવચ સક્યું છે, તેણે પોતાના હાથ પોહળા કીધા છે, ત્યારે પણ એ સઘળું બોલવાને અર્થ તે જે કર્યો તેઓ પોતે કરતા હતા તેનું સ્મરણ કરાવે એવી સૃષ્ટિમાંની કઈ વસ્તુવિષે કાવ્યરૂપી કલ્પના કરતાં કાંઈ વધારે ન હતા. આપણે મનથી જે અતિશયોક્તિ ભાષા (કાવ્ય) છે તે તેને મનથી સાદી ભાષા હતી. જે આપણને એક કઢંગું રૂપાંતર દેખાય છે, તે સાંભળનારાઓને ખુશી કરવા અથવા વિસ્મય પમાડવાના હેતુથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
(૧૧) કરવા કરતાં, ઘણીક વાર આસપાસની સૃષ્ટિને સમજી લેવાની અશક્તિ અને તેને આપવાનું નામ ન મળી આવવાથી થયું. જે આપણે વસિષ્ઠ અથવા વિશ્વામિત્ર, કે કોઈ બીજા પ્રાચીન આર્ય કવિયોને પુષ્ટિએ, કે શું તમે સોનેરી રંગના દડા જેવો ને સૂર્ય જુવો છો તે હાથ અને પગ, હૃદય અને ફક્સાવાળો કોઈ માનસ છે એવું ખરેખરૂં માનો છો? તે તેઓ ખરે આપણને હસી કાઢશે, અને કેહશે કે તમે અમારી ભાષા તે સમયાછો પણ અમારા વિચાર કળી શકયા નથી.
સવિન એટલે સૂર્ય, એ શબ્દનો જે પહેલાં અર્થ થતા, તે તેની મતલબથી વધારે નહતા. તે સૂ ધાતુઉપરથી નિકળ્યો હતો, જે નો અર્થ જણવું અથવા જીવ આપો, થતો હતો, અને તેથી કરીને જયારે એ શબ્દ સૂર્યને લાગુ પાડવામાં આવતા, ત્યારે તેનો અર્થ માત્ર એટલે જ થતું હતું કે, છંદગી આપવાનાં અને ફળકપ કરવાના કામમાં સૂર્યની શક્તિ જેટલી દેખાતી હતી તેટલીજ અને તેથી વધારે કાંઇ નહિ. ત્યાર પછી જ સવિત એક હાથ ઊપર એક કથાયુક્ત આત્માનું નામ પડયું, કે જેનેવિશે જીવન આપનાર સુરજને લાગુ પડે એવી કેટલીક વાતો કેહવામાં આવે; અને બીજા હાથ ઉપર સવિત શબ્દનો અર્થ દંતકથાને લગતો અને અર્થહિત સૂર્યને માટેનો એક ખાલી નજીવો શબ્દ બની ગયો.
સૂર્યના સંબંધમાં જે ક્રિયા આપણે તપાસતા આવ્યા છે તે કિયા વળી ફરી ફરીને ઘણા ખરા વેદમાંના દેવતાઓમાં આપણે જોઈ શકિયે તે પણ સઘળાજ દેવતાઓની બાબદમાં નહિ. અધે દેવને નામે ઓળખાતા, જેવાકે નદિયે, પર્વતા, વાદળાં, સમુદ્ર, વળી પરોઢિયું, રાત્રિ, વાયુ અથવા તુફાન, એમાંના કોઈયે શ્રેષ્ઠ દેવની પદવીએ પહચતા નથી; પણ અહ, એટલે દેવતા, વરૂણ એટલે ઢાંકણરોકું આકશ, ઈક, વિષ્ણુ, રૂ, સેમ, પર્જન્ય આદિ સઘળાને માટે તે એવી સંજ્ઞા આપવામાં આવી છે, અને એવાં આખાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
(૧ર૦) આખાં વર્ણનો આપવામાં આવ્યાં છે, કે જે આપણે વિચારપ્રમાણે તે માત્ર એક શ્રેષ્ઠ દેવતાને જ યોગ્ય રીતે આપી શકાય,
ઘસ એટલે પ્રકાશ આપનાર આકાશ.
હવે આપણે એક બીજા દેવની ઉન્નતિ અને પ્રવૃત્તિ તરફ નજર કરિયે, જે દેવ વેદકાળના માત્ર આર્ય લોકોના જ નહિ પણ સઘળી આર્યપ્રજાના દેવોમાંનો એક અતિ પ્રાચીન છે, એટલે વેદમાંના સ્ અને ગ્રીક ધર્મના ઝિયુસ વિષે હું બોલું છું. કેટલાક વિદ્વાન વેદમાં આવો કોઈ દેવ હતિ એવું માનવાને હજી સદેહ રાખે છે; અને ખરેખર હિંદુસ્થાનના પાછલા વખતના શાસ્ત્રમાં
સ્ નામનો કોઈ દેવ તે નહિ, પણ એવું કઈ પુરૂષવાચક નામ પણ શોધ્યું મળતું નથી. એ સંબંધમાં ચૈ એક નારી જાતિ નામ થયું છે, અને તેનો અર્થ માત્ર આકાશ થાય છે. હવે વિદ શિખનારા વિદ્યાર્થિાએ કરેલા શોધોમાં આ શોધ મને સદા ઘણોજ
અજાયબ જેવો લાગતો આવ્યો છે કે, એક દેવ જે યુનાન દેશમાં ઝિસ પેતર નામે હતો, જે ઈટલીમાં પીતર નામે હો,
એદામાં ત્યર્ નામે હતો, જર્મનીમાં જિયો નામે હતો, અને જે દેવ આપણે જાણિયે છિયે કે વળી સંસકૃતમાં પણ હવે જોઈએ, પણ તેમાં નહિ હતો, તે દેવ એકાએક વેદનાં આ પ્રાચીન મંત્રોમાં મળી આવ્યો! વેદમાં વૈમ્ શબ્દ આવે છે તે માત્ર નર જાતિ રૂપે જ નહિ, પણ પિતા એટલે બાપ એ શબ્દ સાથે નિકટ સંબંધ ધરાવતે આવે છે, જેમકે પિતા જે વળી પાછા લાતિનમાં આપણને જીપીર દાખલ મળે છે. આ સ્થાપિતાનો જે શોધ થયો છે તે જાણે અને એક મોટા દૂરદર્શક યંત્રથી આકાશમાં જે તારાની જગ્યા આપણે પહેલાં ગણત્રીથી નક્કી કરી હોય તેજ જગ્યામાં તેને શોધી કાઢ હોય એમ દીસે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
(૧૧) પરંતુ વેદમાં પણ વૈમ્ અત્યારથી જ એક ઝાંખા તાર જે. થઈ પડ્યો. એ શબ્દનો સાધારણ અર્થ તો આકાશ કરી આપવામાં આવ્યા છે; પણ એનો વધારે ખરો અર્થ તે પ્રકાશિત અથવા ચળકતા” એવો થાય; કેમકે એ દિવ અથવા ધુ ઘાતુ ઉપરથી નિકળ્યો છે, જેનો અર્થ પ્રકાશવું અથવા પ્રકાશનું કરવું એ થાય છે અને આ ચળકવાની અને જગને પ્રકાશ આપવાની શક્તિ
સ્ નામ સાથે મળી ગઈ છે. પ્રકાશિત તે કોણ એ વાત એકલા તે શબ્દથી જ જાણી શકાતી નહતી. તે એક અસુર અથવા જીવતું પ્રાણું હતું; બસ એટલુંજ અને ત્યાર પછીજ વસ્. એ શબ્દ કથા કહાણીનું મધ્યબિંદુ થઇ પડ્યા, અને વળી સાધારણ ભાષામાં જેમ સાવન એટલે જીવ આપનારના સંબંધમાં થયું હતું, તેમજ એ થાર્ શબ્દ આકાશના ઘણાક દંતકથા સંબંધી અને અર્થહિત શબ્દોમાંનો એક થયા. ત્યારે હવે વૈ એટલે પ્રકાશ અથવા આકાશને પ્રકાશિત કરનાર બેશક પહેલાંથી જ દેવ અથવા પ્રકાશમાં (નુરી) પ્રાણિયોમાં કાંઇક જાતની શ્રેષ્ઠતા ધરાવાને અતિયોગ્ય હતા; અને આપણે જાણિયે છિયે કે એ શ્રેષ્ઠતા ગ્રીક ઝિયુસ અને લાતિન જીપીર શબ્દોમાં કેવી પૂર્ણ રીતે મળી. વેદમાંના શાસ્ શબ્દમાં પણ આપણે એક એવીજ વલાણ જોઈ શકિયે; પણ તેમાં એ વલાણની સામે દરેક દેવમાં સર્વથી ઉત્તમ લક્ષણ ધારણ કરવાની જે જાતિ વલાણ છે, તે વલાણે પ્રતિકાર કર્યો.
ચા, આકાશ, ની આરાધના પૃથવી અને દેવતા છે વારંવાર કરવામાં આવે છે.
ઉદાહરણ (ઋગવેદ ૭, પ૧, ૫) : બૉમ્ (આકાશ) પિતા, અને પૃથિવી (ભૂમી) માતા, અગ્નિ (દેવતા) બંધુ, અને, રે તમે વસુઓ; હે પ્રકાશિત દેવતાએ, અમારી ઉપર દયા કરો !”
હિયાં આપણે જોઈએ છિએ કે મ્ હિલી જગ્યા લે છે, અને આ અસલી આરાધનાઓમાં તે ઘણું કરીને પહેલી જ જગ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
(૧૨) લે છે. તેને સદા પિતાને નામે બોલાવવામાં આવે છે. ઉદાહરણ (૧, ૧૮૧, ૨): “ઘ પિતા છે અને પૃથિવી, ભૂમી તમારી માતા છે, એમ તમારો બંધુ છે. અદિતિ તમારી બેહેન છે.” અથવા વળી (ઋગવેદ ૪, ૧, ૧૦માં) હૈ, પિતા, સૃષ્ટા પૈસ્ પિતા જનિતા, ઝિયુસ પિતર જુપિતર.
તોપણ વ્યાસ (આકાશ)ને જેટલો એલો ને છુટોજ આરાધવામાં આવે છે તે કરતાં વધારે વાર થિવિ એટલે ભૂમી સાથે આરાધવામાં આવે છે; અને એ બે શબ્દ સંયુક્ત થયાથી વેદમાં એક જાતનો યુગ્મ દેવ થાય છે, જેને વાવાથિવી, એટલે આકાશ અને પૃથ્વી કરીને કહે છે.
હવે વેદમાં એવાં તે ઘણી વારો આવે છે કે જેમાં આકાશ અને પૃથ્વીની શ્રેષ્ઠ દેવતા દાખલ આરાધના થાય છે. વળી દવા તેમના પુત્ર કેહવાય છે, મુખત્વે કરીને વેદના બે ઘણા જ લોકપ્રિય રો, ઈદ્ર અને અગ્નિ, બને તેમના સંતાન ગણાચલા છે. આ બે માત પિતાએજ આખું જગત્ બનાવ્યું છે, તેઓ જ તેનું રક્ષણ કરે છે, અને પોતાની શકિતથી જે પણ વસ્તુ હયાત છે તેને ટેકવી રાખે છે.
તે પણ આકાશ અને પૃથ્વીને તેઓનું અમરપણ, તેઓની સર્વકાર્ય શકિત, અને તેઓનું આમંત્ય હમેશગી) દર્શાવાને જેટલી ઉત્પન્ન કરી શકાય તેટલી ઉપમા મળ્યા પછી, આપણે એકાએક સાંભળિયે છિયે કે કોઈ એવો હશિયાર કારીગર દવામાંથી નિકળી આવ્યું, કે જેણે આકાશ અને પૃથ્વી એ બંનેને પેદા કીધા, પછી તેમને વાવાથિવી કહે કે શેકસી. કેટલીક જગ્યાએ એમ કહેવું છે કે આકાશ અને પૃથવીને પેદા કરનાર અને આધાર આપનાર ઈદ્ર છે તે જ ઈદ્ર કે જેને બીજી જગ્યાએ વૈો પુત્ર અથવા આકાશ અને પૃથ્વીનો પુત્ર ગણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
(૧૨૩) પૈસૂ અને ઇંદ્ર વચ્ચે શ્રેષ્ઠતા માટે કસાકસી.
——૦૦––– – ખરે, આપણે હિંયા બે પ્રમુખ દેવતાઓ વચ્ચે કોઈ જાતની હરીફાઈ ઉઠેલી પહલવેહલી જઇએ છિયે; જે ઝગડે પિલા પ્રાચીન અને પ્રથમ કાળના દેવ અને દેવી આકાશ તથા પૃથ્વી અને વધારે અર્વાચીન અને વધારે શારીરિક દેવ ઈક, જે પહલાં વરસાદ આપનાર છુપીતર લુવિયસ હતા, અને જેને અંધકાર, રાત્રિ તથા શિયાળાની શક્તિ સાથે, અને વિશેષ કરીને જે ચારે વરસાદનાં વાદળાંઓને જ્યાં સુધી તે ગગડાટ અને વિજળીથી ફરી તેમની ઉપર જીત મેળવે ત્યાં સુધી ખેંચી જતા, તેમની સામે રોજીંદુ અને વાર્ષિક યુદ્ધ ચલાવ્યાથી, એક પરાક્રમી લક્ષણ મળ્યું હતું, તેવા ઈદ્ર વચ્ચે માલમ પડે છે. આ ઇંદ્ર કે પ્રથમ આકાશ તથા પૃથ્વીને પુત્ર હતા, પણ તે વિષે વગરઅડચણે કહી શકાય, કે તેના જન્મ વેળા આકાશ તથા પૃથ્વી ધ્રુજ્યાં. વળી આપણે વેદ ૧, ૧૩૧, ૧ માં વાંચિયે છિયે કે “ઈદ્ર આગળ પેલા દેવિક સે (આકાશ) નમસ્કાર કર્યો, ઈદ્ર સન્મુખ પેલી મહાત્ પૃથિવી (ભૂમી)એ નમસ્કાર કર્યો. તું, એ ઇંદ્ર, આકાશનું શિખર હીલવેછે.” ગાજવીજન દેવ જેની આગળ “પૃથ્વી ઇજશે,
આકાશ કાપશે, સૂર્ય અને ચંદ્ર ઝાંખા પડી જશે અને તારા પિતાને પ્રકાશ પાછો ખેંચી લેશે,’ એવાં વચનો જે સષ્ટિમાં વિશ્વનિયમાનુસાર વાસ્તવિક છે, અને જે તેને લાગુ પાડવામાં આવ્યા છે, તેનો થોડા વખતમાં વિવેકને અનુસરતા અર્થ કરવામાં આવે, અને પછી ઈદ્રનાં મહત્વ અને શ્રેષ્ઠતાને ખ્યાલ આવે. એક કવિ એ પ્રમાણે કહી જાય છે કે “ઇદ્રનું મહત્વ તે ખરેખર ગગન (એટલે
સ) થી ચઢતું છે, પૃથ્વીથી ચઢતુ છે અને આકાશથી ચઢતું છે બીજે કવિ કહે છે કે “ઈંદ્ર આકાશ અને પૃથ્વીથી ચઢત છે. એની સાથે સરખાવતાં તેઓ એનાં અરધાં છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
(૧૨૪) આ પછી આ દેવોના પિતા અને પુત્રની અન્ય સાપેક્ષ પદવી વિષે મનન કરવું બની આવે, અને છેલે એવું કબુલ કરવું પડે કે તે પુત્ર, પેલે શિવાન ઈદ્ર, તેના વિજ અને વિજ-બાનથી તેના પિતા, એટલે પેલાં સ્થીર આકાશ કરતાં મેટ હતો, તેની મા, એટલે પેલી અચળ પૃથ્વીથી મેટ, અને બીજા દેવો કરતાં પણ મોટો હતા. એક કવિ કહી જાય છે કે: “બીજા દેવોને લેવાઈ (સુકાઈ ગયેલા ઘરડા સા પેઠે હાંકી કાઢવામાં આવ્યા હતા; પણ ઓ ઈકતું તે રાજા થયો. આ રીતે આપણે જોઈએ છિએ કે ઈદ્ર પણ કેવી રીતે બીજો શ્રેષ્ઠ દેવ થઈ બેઠો. એક કવિ કહી જાય છે કે: “તારી પિલીમેર કોઈ નથી, તારાથી ચઢિયાતો કોઈ નથી. તારા સમાન પણ કોઈ નથી. વેદના મંત્રીના મોટા ભાગમાં ઈંદ્ર મુખ્યકરીને શ્રેષ્ઠ દેવ છે; તોપણ એટલી હદ સુધી નહિ કે જેથી ઝિયુસની પદવી સાથે એની પદવો સરખાવી શકે. તેમજ બીજા દે કાંઈ સદા તેથી ઉતરતા નથી, અને વળી એમ પણ નહિ કેહવાય કે તે સઘળા સરખી પદવીના છે. જોકે કેટલીક જગ્યાએ કેટલાક દસરખી પદવીઓ જોડાયેલાજ આવે છે, અને કેટલાક, તેમાં મુખ્યકરીને ઇંદ્ર, બીજાઓ કરતાં મોટા ગગયેલા છે, પણ આ બીજા
નો પણ એક દિવસ આવે છે, કે જ્યારે તેઓને આશીસ દેવાને માટે અરજી કરવામાં આવે છે, અને ત્યારે એ દેવતાઓનાં શક્તિ અને ડહાપણનો મહિમા એવી તો જબરી ભાષાથી દર્શાવવામાં આ વે છે, કે તેથી વધારે જબરી ભાષા મળે નહિ.
એક શ્રેષ્ઠ દેવ દાખલ ઇંદ્રની સ્તુતિ.
હું તમને એક મંત્ર જે ઈદ્રને અર્પે છે, તેનું, અને બીજું મંત્ર જે વરૂણને માટે છે, તેનું ભાષાંતર કરી બતાવું છું, તે એવા હેતુથી કે ઈઝેશ્વરમત, એટલે એક ધર્મ કે જેમાં પ્રત્યેક દેવની
* સંસકૃતમાં મંત્રી નરજાતિમાં વપરાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
(૧૫) જે વેળા આરાધના થાય છે તે વેળા સર્વથી શ્રેષ્ઠ દેવના સઘળા ગુણ તે ભોગવે છે એવો ધર્મ તે શાને કહે છે. જે અર્થે આપણે તે શબ્દ લઈએ છિએ તેમાં કાંઈ તમારે કાવ્યચાતુર્ય જેવાનું નથી. તે પ્રાચીન કવિ પાસે કાવ્યરચનાની ટાપટીપ અથવા માત્ર ખાલી ભપકાદાર શબ્દોને માટે વખત નહતા. તેઓ તો જે કાંઈ કેહવા માગતા તેને માટે જોઈતાં ખરાં વચન શોધવા ભારે મેહનત લેતા. બરાબર બંધબેસતાં વચનથી તેમનાં મનને જાણે વિસામે મલતો હતો. દરેક મંત્ર, પછી તે આપણને ગમે એવું નિર્જીવ કે નિરસ લાગે, તે પણ તેઓનાં મનને તે તે એક શૂરવીર પરાક્રમ, એક ખરો યા હતા. તેમને દરેક શબ્દ અર્થમાં વજનદાર જાય છે, અને તેની ચેકસ અસર થાય છે. પણ જ્યારે આપણે અર્વાચીન ભાષામાં તેનું ભાષાંતર કરવા જઇયે છિયે, ત્યારે તો આપણને એ કામ નિરાશ થઈને મુકી દેવાને વારંવાર મન થાય છે.
- ઋગવેદ ૪, ૧૭:– “ઓ ઈંદ્ર, તું મટે છે. તેને એકલાને પૃથ્વીએ અને આકાશે, તને જ ખુશીથી પોતાનું રાજ સેપ્યું છે.
જ્યારે તે સૂરભેર વૃત્રને માર્યો, ત્યારે એ અસુર જે પાણીના ઝરા ગળી ગયો હતો, તેમને તે છેડી મુકયા.”
તારા પ્રકાશના જન્મકાળે આકાશ ધ્રુ. પથ્વી પણ તેના પિતાના પુત્રના ધના ભયથી ધ્રુજી. મજબુત પહાડો હાલ્યા, જંગલો ભીનાશવાળાં થયાં, અને પાણી (નાં નાળાં) વેહવા લાગ્યાં. .
“શુરભેર વજ ફેકતાં અને એકસરખી રીતે પિતાની શક્તિ દેખાતાં તેણે પહાડો ને ચીરી નાખ્યા. પિતાની વીજવતે તેણે વૃને મારી નાખે, અને પાણી તેમના મજબુત રખેવાળના મરવા પછો ઝડપથી વેહતાં ચાલ્યાં.
તારો પિતા ઘેટુ (તારે લીધે) પરાક્રમી ગણાત, જેણે ઈંદ્રને બનાવ્યું તે હશિયારમાં હશિયાર કારીગર હતાં; કારણ કે તેણે એક એવા દેવને જન્મ દી છે, કે જે પ્રકાશિત છે, જોનો વજ સખત છે, અને જે પથ્વીની પેઠે તેની જગ્યાએથી હીલવાને નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
(૧૬) ઇંદ્ર, જેની ઘણુઓ આરાધના કરે છે, જે એકલો જ પૃથ્વીન હીલવી શકે તે પ્રજાનો રાજા છે. સઘળી પ્રાણનો આનંદ એજ છે, કે જે એકલો સત્યવાન છે. સઘળાં પ્રાણી એ પરાક્રમી દેવની ઉદારતા વખાણે છે.
“સઘળા સમ સદા એનાજ હતા; સર્વથી પ્રબલ આનંદ સદા એ મહાન્ રવને માટે હતા; તું સદા ભંડારનો ભંડારી હતી. આ ઈદ્ર, તું સઘળાં માનસને પોતપોતાના ભાગ્યનું નિર્માણ કરી આપે છે.
એ ઈંદ્ર જેવો તું જનમ્યો છે તેવા જ સઘળાં મનુષ્ય તારેથી બીહવા લાગ્યાં. એ વીર, તેં તારી વીજથી નિચે ધસારાબંધ હટી પડતાં પાણીને આડે જે સર્ષ બેઠો હતો તેને કાપી નાખ્યો.
ઇંદ્ર સદા મારનાર, ધેયવાન, વિકાળ, મહાનું, અપાર અને ભલી વીજવાળા શરવીર છે, તેનાં વખાણ કરો. તે વૃત્રને મારી નાખે છે લુટ છતી લેછે, દલિત આપે છે, તે દોલતમાન્ છે, તે ઉદા છે.
જે શત્રુઓ એકઠા થયા છે તેને તે વિખેરી નાખે છે, તે માત્ર પિતે જ લડાઈમાં શ્રા તરીકે પ્રખ્યાત છે. જે લુટ તેણે મેળવી છે, તે ઘેર લાવે છે, તેની મિત્રતામાં આપણે તેના વહાલા થઈયે.
૧ વિજયી અને કારકરનાર દાખલ પ્રખ્યાત છે, વળી તે લાઈમાં ઢોરોને લાવે છે. જ્યારે ઈદ્ર ખરેખરો ધાયમાન થાય છે ત્યારે જે કાંઇ દ્રઢ હોય છે તે દુજે છે અને તેનાથી બીહે છે.
કે ઢેરોને ત્યાં તેણે સોનું અને અરવિ ત્યાં, તે બળવાન જે સઘળા કિલાએ તેડી પાડે છે. પુષ્કળ મનુષ્યનો તે ધણી આ બળવાન માનસોથી ભંડારને વેહેચનાર છે અને દોલતનો સં. ગ્રહ કરનાર છે.
જે માત પિતાએ તેને જન્મ દીધો તેની ઈંદ્ર કેટલી દરકાર રાખે છે? ઈક, જે એક ક્ષણમાં પિતાનું જેમ જેમ વળિ ગ
ના કરતાં વાદળાં સાથે ધસી જતે હૈય, તેમ જગાડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
(૧૭) જેિનું ઘર હોય તેને એ ઘરરહીત કરી મુકે છે. તે સબળ ટેવ થળને ઉડાવી વાદળ પરે કરી દે છે. તે દરેક ચીજને છે (આકાશ), વીજના ઘુમાવનાર પેઠે ભાંજી નાખે છે. શું તે પોતાના મંત્ર ગાનારને (કવિને) દાલતની વચ્ચે બેસાડશે ?
તેણે સૂર્યનું ચક્ર આગળ હાંકી કહાવું, પછી તેણે અતરને તેની ગતિમાં અટકાવી દીધો. પાછો ફરી તેણે તેને રાતના અંધારા ડેહમાં નાખી દીધો, આ આકાશની જન્મભૂમીમાં.
જે પ્રમાણે એક કુવામાંથી આપણે એક કળસિયા કહાષેિ છિયે, તેમ અમે કવિયા, જેમને ગાયો જોઈયે છે અથવા જોઈએ છે, લૂટ જોઈયે છે, સ્ત્રીઓ જોઈયે છે, તેમને જે શકિતમાન્ દેવ સીએ આપે છે અને જેની સાહેતા કદી નિષ્ફળ જતી નથી, એવા ઈદ્રને મિત્ર તરીકે પાસે લાવ્યે છિયે.
“અમારા મિત્ર તરીકે આવી તું અમારો રક્ષણ કર્તા થા ! તુજેવદાન કરનારને શાંતી આપનાર છે. મિત્ર છે, પિતા છે, સૌથી સરસ પિતા છે, તુ જે સ્વતંત્રતા આપે છે, અને જે કોઈ માગે તેને જીદગી બખશે છે, તે અમારી ભણી જે.
જેઓ તારી મિત્રતા માગે તે સઘળાનો તું મિત્ર અને રક્ષણકર્તા થા. આ ઈદ્ર! જ્યારે તારી સ્તુતિ થઈ હોય ત્યારે જેણે તારી કીર્તિ ગાઈ હોય તેને જીવતદાન આપ; અમે સઘળા ભેગા મળી તને બલિદાન આપ્યાં છે, અને એ ઈ! એ કર્મથી કરી અમે તારૂં મહત્વ વધાર્યું છે.
ઈદ્રને બળવાન્ દાખલ વખાણવામાં આવ્યા છે, કારણ જો કે તે એક છે તે પણ ઘણા અનુપમ શત્રુઓને મારે છે. જેની સંભાળતળે તેને આ મિત્ર અને કવિ ઉભો છે તેની સામે મનુષ્ય કે દેવ કોઈ થઇ શકે નહિ.
ઈદ્ર જે સર્વશકિતમાન, બળવાનું મનુષ્યને પાળનાર વજદહી અધ્ય છે, તે આ સઘળું ખરે આપણે માટે વાસ્તવિક કરો. તું, જે સઘળા વંશનો રાજા છે, તે કવિની જે મુખ્ય કીર્તિ છે તે અમને આપ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
(૧૨૮) શ્રેષ્ઠ દેવ દાખલ વરૂણનું સ્તોત્ર.
-
OO
આ નિચલું ભજન વરૂણને માટે છે. (ઋગવેદ ૨, ૨૮): – આ (મૃષ્ટિ) ડાહ્યા રાજ આદિત્યની છે. તે પોતાની શકિતથી સઘળાં પ્રાણીઉ૫૨ ફાવી નિકળે! હું તે દેવને માટે એક સ્તુતિમય ભજન શોધું છું, જે યજ્ઞ ઉપર બહુ ભાવ દેખાડે છે એટલે તે ઔદાર્ય વરણ માટે.
“વરૂણ અમે જેઓ સદા તારૂં મનન કરિયે છિયે અને તારી સ્તુતિ ગાઈએ છિએ કે જેઓ દિનપ્રતિદિન યજ્ઞકુંડ ઉપર જેમ અંગારા હૈય, તેમ સુંદર ઉષાના આગમનસામે તને નમસ્કાર કરિયે છિયે, તેમને તારી નોકરીમાં દાખલ કરી તારા આશીસથી સુખી કરી દે.
“ઓ વરૂણ, અમારા ભેમિયા, અમને તારા રક્ષણતળે રેહવા દ, તું કે જેની પાસે પુષ્કળ શુરવીર છે, અને જેનાં ખંડ ધરતી ઉપર વખાણ થાય છે. અને એ દેવ! તમે અદિતિના અછત પુ, અમને તમારા મિત્ર દાખલ કૃપા કરી કબૂલ રાખે.
“રાજ્યકતા અદિત્યે આ નદિઓ મોકલી છે. તેઓ વરૂણના નિયમ પ્રમાણે ચાલે છે. તેઓ થાકતી નથી, તેઓ અટકતી નથી; પક્ષીપેરે તેઓ દરેક બાજુએ ત્વરાથી ઉડે છે.
મારૂ પાપ જે સાંકળ જેવું છે તે મારી પાસેથી લઈ લે, અને આ વરૂણ, અમે તારા નિયમને પ્રવાહ વધારશું. હું મારું ગાયન ગંતું છું, તેટલાં તારને તુટવા દેતે નહિ. વખત આવ્યા આગળ એ ઋચાઓ રચનાર કવિના પૂલદેહનો ભંગ થવા દેતો નહિ. : “ઓ વરૂણ, તું પુન્યવાન્ રાજા, મારી પાસેથી આ ત્રાસ છેક દૂર કર, મારી ઉપર દયા કરે. જેમ એક વાછરડાને દોરડાથી બાંધેલો). છોડવે તેમ મને મારાં પાપથી છોડવ; કારણ કે તારેથી દૂર હોઉં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
(૧૯) છું, ત્યારે હું એક આંખના પલકારાને પણ મારે વશ રાખી શકતા નથી.
આ વરૂણ, જે હથિયારોથી તું યથામરછ કુર્મિને મારે છે, તે હથિયાર વતી અમને ના મારતો. જ્યાંથી પ્રકાશ અલોપ થયું છે ત્યાં અમને ના જવાદે. અમારા શત્રુઓને વિખેરી નાખ, કે અમે આવિયે.
“એ વરૂણ, બળવાન્ દેવ, અમે પૂર્વે તાસં વખાણ ગાયાં હતાં, હાલ ગાઇયે છિયે અને ભવિષ્યમાં પણ ગાઈશું. કારણ કે હે અજેય વીર, તારાઉપર સઘળા અચળ કાયદા જાણે એક ખડકઉપર જડી લીધા હોય તેમ રહેલા છે. તે
સઘળાં આત્મકૃત પાપથી મને બહ દર કર, અને ઓ રાજ! તું એવું કર કે બીજાઓનાં કરેલાં પાપને માટે મને ખમવું ન પડે. ઘણી ઉષા હજી તે મારા ઉપર ગઈ નથી, માટે, હે વરૂણ અમને તે રહે ત્યાં સુધી જીવવા દે.
ઓ વરૂણ કોઈ માર સખે અથવા મિત્ર હોય, જેણે હું સુતિ અને કાંપતો હોંઉ તે વેળા મારી સામે ભયંકર મારણમંત્ર સાધ્યા હોય, અથવા કોઈ ચોર અથવા વરૂ મને ઈજા કરવાને ઈચ્છતે હય, તે એવાથી અમારો બચાવ કર.'
કોઈ ગ્રીક કવિ ઝી યુસની સ્તુતિ ગાતાં આથી કાંઈ વધારે બેલી શકે નહી; તે પણ હું તમને બીજાં ભજનોમાંથી સહજ ચુંટી કહાડેલાં વાકયો બતાવી આપું કે જેમાં અગ્નિ, મિત્ર, સેમ, અને બીજા દેવો વિષે એવીજ અને એથી પણ વધારે મજબુત ભાષા વાપરવામાં આવી છે.
ઈષ્ટ*વરમત, ધર્મને વાકકાળ.
ત્યારે ઈશ્વરમતને અર્થ તે આ છે, કે ધર્મ વિષયક વિચારનો એક એવો પ્રકાર, કે જેની ઓળખ આપણને પહલી જ વખત
૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
(૧૩૦) વેદમાત થઈ છે, તે જોકે બીજા ધર્મોને પણ એ પ્રકારમાંથી થઈને જવું પડ્યું હતું એમાં તે શેડો જ શક છે. ઈ. સ. ૧૮૫૮ માં મેં પ્રાચીન સંસકૃત ભણતરનો ઇતિહાસ પ્રગટ કર્યો તેમાં પહલાથી જ મેં ધર્મના આ ઈશ્વર રૂપતરફ ધ્યાન ખેંચ્યું હતું. પષ્ટ પ૩ર માં મેં લખ્યું છે કે “જ્યારે આ પ્રત્યેક દેવની આરાધના કરવામાં આવતો હતી ત્યારે તેઓ બીજા દેવો કરતાં ચઢિયાતા કે ઉતરતા છે, એમ ગણીને તેમની શક્તિની સિમા આવેલી હોય એમ નહિ વિચારવું. દરેક દેવ પ્રાર્થકને મન બીજા સઘળા દેવ જેજ યોગ્ય છે. જોકે આપણાં મનમાં દેવોના બહુવને લીધે પ્રત્યેક જુદા દેવની શકિતની અવશ્ય જોઈએ એમ ધારયાછતાં જે વેળા તેની આરાધના થાય છે તે વેળા તે એક ખરોજ ઈશ્વર લાગે છે અને વળી ઈશ્વર જેટલે જ શ્રેષ્ઠ અને સ્વતંત્ર લાગે છે. કવિની નજર આગળથી બીજા સઘળા રે અલોપ થઈ જાય છે, અને માત્ર તેજ દેવ જે પુજારિયોની સઘળી કામના પુરી પાડનાર છે તે તેમની આંખ આગળ પોતાના પૂર્ણ પ્રકાશસહીત આવી ઉભો રહે છે.
એ તમારામાં કોઈ નાનામાં નથી અને કોઈ જુવાન પણ નથી ; ખરે તમે તે સઘળા મેટા છે”-આ વિચાર જોકે કવિ મણ વિરવત જેટલો સ્પષ્ટ રીતે જાહેર કર્યો છે તેટલો સ્પષ્ટ કદાચ ન હોય, પણ તે વેદમાં આવતી સઘળી કવિતામાં પ્રસરેલો છે. જોકે કોઈ કોઈ વખત નો સ્પષ્ટ રીતે મોટા દેવ અને નાના દેવ, તરૂણ દેવ અને વૃદ્ધ દેવ તરીકે આરાધના કરવામાં આવી છે, (ઋગવેદ ૧, ૨૭, ૧૩,) તોપણ દૈવિક શકિતને માટે સર્વથી વિ. સ્તર્ણ વચન શોધી કહાડવાનો એતો માત્ર એક થન છે, અને કોઈ પણ જગ્યાએ દેવોમાંના કોઈને પણ બીજા દેવના દાસ તરીકે લેખેલા નથી.
તે પણ અનેકેશ્વરમતના સાધારણ અર્થથી જુદો રાખવાને માટે જે મતને મેં હિયાં ઈઝેશ્વરમત એવું નામ આપ્યું છે તે ઉપરથી કોઈએ એમ નહિ માનવું કે એ ઈઝેશ્વરમત માત્ર હિંદુસ્થાનમાં જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
( ૧૩૧).
હતુ. એ મતનો પત્તો ગ્રીસમાં, ઇટલીમાં, અને જર્મનીમાં મળી આવે છે. જે કાળમાં સ્વતંત્ર ભારતમાંથી પ્રજાએ સ્થાપન થાય છે તેના પૂર્વના કાળમાં એ પત્તો આપણને ઘણું સ્પષ્ટ દેખાય છે. એ વિષે જો હું કહી શકું તે એમકે જાણે એક રાજસત્તાના રાજની પૂર્વના અરાજ સત્તા જેવું, જાણે ધર્મના સામાજિક પ્રકારથી અલગ લોકાભિપ્રાયાનુસાર રાજ્ય પ્રકાર હોય તેમ છે. એનું સિથી સરસ વર્ણન કરવું હોય તો એ ધર્મને ભાષાકાળ કેહવાય. કારણકે જેમ કોઈપણ ભાષાની પૂર્વ એક ભાષા જે પાછળથી પ્રજાની સાધારણ ભાષા કેહવાય છે, તેની પૂર્વે તેને ઉત્પત્તિ ખાપનાર બોલીઓ આવે છે, તે જ પ્રમાણે ધર્મની બાબદમાં પણ છે. તેઓ (દેવો) દરેક ઘરને ચૂલે ચુલે ઉભી થાય છે. જેમ કુટુંબે એકઠાં થયાથી એક જાત બને છે, અને ત્યારે જે માત્ર એકલો ચુલો હતો તે આખા ગામને યજ્ઞવેદી થઈ પડે છે; અને જેમ જુદી જુદી જાતે એકત્ર થવાથી એક રાજય થાય છે, તેમ પેલા જુદા જુદા યજ્ઞકુંડનું એક દેહ બની જાય છે, અથવા તે આખી પ્રજાનું પવિત્ર સ્થાન થઈ જાય છે. આ ક્રિયા સ્વાભાવિક છે અને તેથી તે સામાન્ય છે. માત્ર વેદમાં જેમ એ ક્રિયાને તેની ઠેઠ ઉત્પત્તિથીજ જેટલી સ્પષ્ટ આપણે જોઈએ છિયે તેટલી બીજે કોઇ ઠેકાણે જોતા નથી.
જુદા જુદા દેવાની શ્રેષ્ઠતા.
--00
થોડાક ઉદાહરણથી આ વાત હજીપણ વધારે સ્પષ્ટ થશે. બીજા મંડળના પેહલા મંત્રમાં અગ્નિને સર્વ જગતનો પતિ, મનુષ્ય માને ધણી ડાહ્યો રાજા અને મનુષ્યનો પિતા, બંધુ, પુત્ર અને મિત્ર કહ્યું છે, એટલું જ નહિ પણ બીજા સઘળા દેવાની શકિત અને સંજ્ઞા સ્પષ્ટ રીતે અગ્નિને લાગુ પાડવામાં આવી છે. ખરું કે એ મંત્ર વધારે અર્વાચીન કાળના કાવ્યોને લગતું છે; તોપણ જોકે અગ્નિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
(૧૩૨) તેમાં આવી શ્રેષ્ઠ પદવિએ ચઢાવ્યો છે, તો પણ બીજા દેવાના ઈશ્વરી લક્ષણને હલકું દેખાડે એવું કાંઈજ તેમાં કહેલું નથી.
ઈદ્ર વિષે શું શું કહી શકાય તે આપણે હમણાં જ તેને અપેલાં ભજનમાં જોયું. એ ભજનામાં તેમજ પાછલા બ્રાહ્મણેમાં એ સઘળા દેવામાં āથી શક્તિમાનું અને બહુજ શુરવીર દાખલ પ્રખ્યાત થયેલો છે ; અને દશમાં પુસ્તકના એક ભજનનો મુખ્ય વિષયો આ છે : “
વિસ્મા , ઈદ્ર ઉત્તરઃ' એટલે ઈટ સઘળાંથી વધારે ચઢિયાત છે.
એક બીજા દેવ સેમવિષે એવું કેહવાયેલું છે કે એ જન્મજ મેટો હતો અને સર્વને જીતી લે છે. એને વિશ્વનો રાજા કહ્યું છે મનુષ્યના આયુશ લંબાવવાની એનામાં શક્તિ છે, એટલું જ નહિ, પણ એક લેખે તે વે પણ પિતાની જીંદગી અને અમરતાને માટે એને આભારી છે, એને (સોમન) આકાશ અને પૃથ્વિ, મનુષ્યો અને દે
ને રાજા કહ્યું છે. જે આપણે વાણની (ઍરેનસ) આરાધન માટે જે ભજનો છે તે વાંચિયે તો આપણે ફરી જોઇશું કે એ દેવનું હિયાં સ્મરણ કરતાં કવિના મનમાં તે શ્રેષ્ઠ અને સર્વ શક્તિમાન્ છે.
આ પણ કવિ વરૂણને માટે જે કહે છે તેના કરતાં એક દૈવિક અને શ્રેષ્ટ શકિતને ખ્યાલ દર્શાવવાનો યત્ન કરતાં મનુષ્ય ભાષા બીજું વધારે શું કરી શકે? કવિ આમ કહે છે: “તું સઘળાંને પતિ છે, આ કાશનો અને પૃથ્વીને (૧, ૨૫, ૨૦); અથવા વળી જેમ બીજાં મંત્ર (૧૧ ૨૭, ૧૦)માં કહ્યું છે તેમ “સર્વનો રાજા છે, જેઓ દેવ છે તેમનો તેમજ જેઓ મનુષ્ય છે તેમને પણ.” અને વરૂણુને માત્ર સૃષ્ટિને જ પતિ કરી લેખે નથી; તે સૃષ્ટિનો નિયમ જાણે છે અને તેને નિભાવે છે, કારણકે તરત એવી છે એની ઉપમા છે તેને અર્થ જ ઉપર પ્રમાણે થાય છે. તો એટલે સૃષ્ટિના નિયમે, કાંઈ ડગડગાવી શકાય એવા નથી. તેઓ જેમ એક ખડક ઉપર ચેટો બેઠા હોય તેમ વરૂણ ઉપર સ્થાપિત થઈ રહ્યા છે. માટે વરૂણ બારે મહિના જાણે છે અને વળી તેરમો મહિનો પણ જાણે છે ; વાયુની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
( ૧૩૩ )
ગતિ અને પવનમાં ઉડતાં પક્ષીઓ અને સમુદ્રમાં ફરતાં વહાણ વિષે પણ તે જાણેછે. સૃષ્ટિનાં સઘળાં ચમતકારિક કાર્યોને જાણેછે, અને તે ભૂતકાળ કળીશકેછે એટલું જ નહિ પણ ભવિષ્ય પણ તે સમજી શકેછે. પણ આ સઘળાંથી વધારે તા આ છે કે વરૂણ સત્યસામાજિક નિયમ ઉપર ચાકી રાખેછે. જેમકે કવિ એક મ`ત્રમાં એવુ બુલ કરી ભજન શરૂ કરેછે કે હું વરૂણનાં કામેા ભુલી ગાજી અને તેના નિયમેનુ મેં અપમાન કર્યુંછે. કવિ વરૂણથી ક્ષમા માગે છે અને પેાતાના બચાવમાં મનુષ્ય સ્વભાવની નબળાઇ દેખાડી અરજ કરેછે. પાપના બદલે માતથી લેવા સામે તે પોતાની નારાજ દેખાડેછે. જેમ એક ઘેાડાને માયાળુ શબ્દોથી નરમ પાડવામાં આવે છે તેમ કવિ વરૂણને પોતાની પ્રાર્થનાથી સમાધાન કરવાની આશા રાખેછે. કવિ છેલે કહેછે કે કૃપાયમાન થા અને ફરી મારી જોડે ખાલ.' આ વાંચ્યા પછી ખ્રિસ્તિધર્મ સ્તોત્રનાં વચન તે આપણું શરીર જાણેછે, માટે તેને ખબરછે કે આપણે માટીના બનેલા ચેિ’ એ કોને યાદ નહિ આવશે?
તાય આ વરૂણ પણ કાંઇ શ્રેષ્ઠ નથી. તે કાંઈ એવા પણ નથી કે જેતા સરખા કોઈ બીજો હોય નહિ. લગભગ સદા તે એક ખોજા દેવ મિત્ર જોડે જોડિયા થઇને આવેછે, પણ કાંઇયે જ ણાતું નથી કે વરૂણ મિત્રથી મેટો કે મિત્ર વરૂણથી મોટો છે.
આનું નામ હુ' ઇષ્ટદેવમત કરી રાખુંછું, એટલે છુટા છુટા અને અકેકા દેવની પૂજા; જેમાં ખીજા સઘળાવિષે સ્પષ્ટ રીતે ઇનકાર કરેલા હાચ તેથી અને અનેકેશ્વરમત, એટલે ઘણા દેવા જેએ એકત્ર થઇ એક શ્રેષ્ઠ દેવી સત્તાતળે એક દૈવિક મંડળી થાયછે, તેથી ઉપલું ઈન્ટેશ્વરમત સંભાળી જુદું ગણવું જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
(૧૩૪) ઈષ્ટવરમતની ચાલુ વૃદ્ધિ
–06– હવે વેદના આ ઈન્ટેશ્વરમતની વધુ વૃદ્ધિ થતાં તેનું શું થયું તે આપણે જોઈએ.
સૌથી પહેલાં આપણે જોઈએ છિકે આમાંના કેટલાક પથક દેવોને એકજ મૂળમાંથી નિકળ્યા પછી ઘણે શેડો વખત પોતાના
જુદા ક્રમ ચલાવીને પાછા એકત્ર થઈ જવાની વૃતિ છે. વૈને અર્થ આકાશ, એટલે સદા નજર આગળ રેહતા પ્રકાશ હતો. વરૂણને અર્થ પણ આકાશ, એટલે સર્વ-સમાવસ કરનાર હતા, મિત્ર એ પણ આકાશ, એટલે મહારના પ્રકાશથી પ્રકાશિત થયેલો છે. સૂર્ય તે આકાશમાં પ્રકાશતો સુરજ. સાવિત એટલે પ્રકાશ અને જીદગી લાવતે સૂર્ય. વિષ્ણુ એટલે ત્રણ પગલામાં બધું આ કશ ફરી વળતા સૂર્યઈક આકાશમાં વરસાદ આપનાર દાખલ જણાય. રુદ્ર અને મત આકાશવિશે ગર્જના-તોફાન સાથે જતા; વાત અને વાયુ વાતાવરણના પવન હતા; અગ્નિ એ વસ્તવ અને પ્રકાશ હતા, પછી તે કયાએ જોવામાં આવે; જે સહવારે અંધકારમાંથી નિકળતા અથવા સાંજે અંધકારમાં અલોપ થતા. એજ ક્રિયા કેટલાક બીજા નાના દેવાને પણ લાગુ પડે છે.
આથી કરી સદા એવું બનતું કે એક દેવવિષે જે કેહવામાં આવતું તેજ બીજા દેવવિષે પણ કહી શકાતું; એકની એકજ ઉ પમાં ઘણાઓને માટે વપરાય છે. જુદા જુદા વિષે તેની તે વાત કહેવામાં આવી છે.
અને સૂર્યમંડળના દેવ જેવાકે, સૂયજ માત્ર નહિ પણ ઈ% એટલે વરસાદને દેવ, માતા, એટલે તુફાન દે, એ સઘળી વે, એટલે આકાશના પુત્ર કહેવાતા; અને આકાશને પૃથ્વીના પતિ તરીકે કલ્પવામાં આવ્યો, તેથી પૃથ્વી એ સઘળા દેવોની માતા થઈ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
( ૧૩૫) જયારે સૂર્ય ઉગતો ત્યારે તે કાંઈ માત્ર પ્રકાશ આપવાને માટેજ નહિ, પણ આકાશ અને પૃથ્વીને આપણી સમક્ષ જાણે પાથરીને ખુલ્લો મુકવા સારૂ હોય, એમ ધારવામાં આવતું; અને જયારે એવું ધારવામાં આવતું, ત્યારે સૂર્ય, આકાશ અને પૃથ્વીને આપણી પાસે પાછો લાવતો અથવા આપણે માટે તેમને બનાવો, એવું દશાવવું એ એક પગલું સેહેજ આગળ વધવા જેવું છે.
તે પણ એજ પરાક્રમ વળી ઈ વરૂણુ અને અગ્નિ , જે સૂર્યનો પ્રકાશ છે, તેને તેમજ વિષ્ણુ જે આખી સૃષ્ટિ પિતાને ત્રણ પગલે ઓળગે છે તેને પણ લાગુ પાડવામાં આવ્યું.
બીજી રીતે જોતાં અગ્નિ સૂર્યને પાછો લાવે છે એમ ધારવામાં આવ્યું છે, અને બીજા કવિયો એજ પરાક્રમ ઈદ્ર, વરૂણને અને વિષ્ણુને લાગુ પાડે છે.
જોકે અંધકાર તથા વાદળાં સામેનું ભારે યુદ્ધ મુખ્ય કરીને ઈદ્ર ચલાવે છે, તો પણ એ યુદ્ધમાં વૈમ્ પણ પોતાની વીજ ઘુમાવી ફેકે છે, અનિ અંધકારના દેવાનો સંહાર કરે છે અને વિષ્ણુ, મરતો અને પરજ એ સઘળા પિલાં જ નિત્યનાં અથવા વાર્ષિક યુદ્ધમાં ભાગ લે છે.
અસલી કવિને, જેમ આ સઘળું આપણે જોઈએ છિયે તેજ પ્રમાણે બરાબર દેખાયું, અને વારંવાર તેઓ એટલી હદ સુધી ગયલા જણાય છે કે જે એક દેવ તેજ બીજા દેવ છે એમ જાહેર કરે છે. જેમકે અને જે ખરેખરો વર્તવને દેવ છે તે વળી ઈદ્ર અને વિષ્ણુ, સવિત, પુશન, , અને અદિતિ પણ છે; એટલું જ નહિ પણ એને વિષે તો કહે છે કે એ પોતે જ એ સઘળા દેવ છે. અથર્વવેદના એક શ્લોકમાં (૧૩, ૩, ૧૩) આપણે વાંચયે છિયે કે – સાંજે અગ્નિ વરૂણ થઈ જાય છે, જયારે સવારે ઉગે છે ત્યારે તે મિત્ર થાય છે, સવિત થયા પછી તે આકાશમાં થઈને જાય છે, ઇંદ્ર થયા પછી તે આકાશને વચમાંથી ગરમ કરે છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
(૩૬) - સૂર્ય એટલે સુરજ તેજ ઈદ્ર અને અગ્નિ છે એમ જાણવામાં આવ્યું છે સવિ તેજ મિત્ર અને પુશન; ઈદ્ર તેજ વરૂણ ૌસ એટલે આકાશ તેજ પર જય અથવા વરસાદનો દેવ છે એમ જાણવામાં આવ્યું છે. આ સઘળું સ્વતંત્ર દેવોની સંખ્યા ઓછી કરવામાં બ્રાહ્મણોને સહાય કરવા બેક ઘણું અગત્યનું હતું; તે પણ હજી એઓ એકેશ્વરમથી તે બહુ આઘા પડેલા હતા. * પ્રાચીન કવિયોએ વળી જે એક બીજી યુકિત કરી હતી, અને જે માત્ર વેદમાં જ ખાસ દેખાય છે, તે એ કે, તેઓએ સંયુક્ત રવો બનાવ્યા. બે જેઓ અમુક કાર્યો કરવાની શક્તિ ધરાવતા તેને ઓનાં નામને એક સંધો શબ્દ જેને પ્રત્યય દિવચની હોય તેથી સંયુક્ત કરતા, અને આ સંધી-શબ્દ એક નવા દેવનું નામ થયું. આ પ્રમાણે આપણી પાસે મિત્ર અને વરુણ વિષેનાંજ ભજન છે એટલું જ નહિ પણ મિત્રાવરુણા એવે નામના એક દેવવિષે પણ છે એટલું છતાં વળી કેટલીકવાર તે એમને બે મિત્ર અને બે વરૂણ કહે છે. -
એક ત્રીજી યુતિ એ હતી કે સઘળા દેવોને એક સામાન્ય નામમાં સમાયેલા સમજવા, જેમકે તેઓને વિશ્વદેવ એટલે સર્વ દેવ કરી કડવા અને તેમની એકત્ર પદવિમાં આરાધના કરવી અને બલીદાન આપવાં.
છેલે સરવાળે તેઓએ પેલી યુતિ રચી કે જે યુતિ આપણને સૌથી વધારે સ્વાભાવિક દેખાય છે; એ યુકિત ગ્રીક અને રોમન લોકોએ પણ રચી હતી, અને તે એ હતી કે સઘળા દેવોને માથે એક શ્રેષ્ઠ દેવ ઠરાવો કે જેથી કરી ઘણક દેવોની હયાતી સાથે એક દેવ વિષેની મનકામના (ત થાય) બંધબેસતી આવે. એ પ્રમાણે એક શ્રેષ્ઠ શકિત જેને ગ્રીકમાં ઇસ કેરેનેસ ઍપન કહે છે તે વિષે આપણી મનકામના પુરી પડે, તેમજ આગલા વખતની દંતકથાથી અને સષ્ટિમાં જે દેવિક છે તેનાં જુદાં જુદાં સ્વરૂપ, જેવાંકે એપલૈન, અને ઍથિના અથવા પિસિન્ અને હદીસ, જે ઝિયુસની લગોલગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૩૭) બાજુએ આવે છે, તેમની જ પૂજા થતી તેથી કેવળ વિરુદ્ધ ચાલવું ન પડે. જેમ કોઈ કોઈવાર સૂચવ્યામાં આવ્યું છે તે કેહવું જે ખરૂં હોય, કે દેવમંડળમાં એક રાજા-પ્રજા સરખી વ્યવસ્થાની સ્થાપના માત્ર એવી જ પ્રજામાં થઇ હતી કે જેમના રાજની વ્યવસ્થા એકાધિપત્ય હતી, તો પ્રાચીન હિંદુસ્થાનમાંના દેવામાં કોઈ રાજા નહતા તે ઉપરથી આપણે એવો વાદ કરી શકિયે કે તે દેશમાં એક રાજાથી ચાલતું રાજય પણ નહી
કેવરમત તરફ પ્રવાહ.
–06– તે પણ વળી વેદકાળના આયોએ પોતાના ટામાં કોઈક જાતની શ્રેષ્ઠતા સ્થાપવાનો યત્ન કર્યા હતા, જે કે એ થતો ગ્રીસ અને બીજા દેશોમાં જેટલા પાર પડયા તેટલા હિંદુસ્થાનમાં પાર પડવા નહિ.
આપણે આગળ જોઈગયા છિએ કે કેટલાક દેવો, જેવાકે સવિતું, એટલે સૂર્ય વરૂણ અને બીજાઓએ પોતાના પ્રકાશથી સૃષ્ટિને પ્રકટ કરી હતી એટલું જ કહપવામાં આવ્યું ન હતું, પણ તેઓએ આકાશ અને પશ્વિ, બંનેને જાણે પાથરીને ખુલાં કીધાં, માખ્યાં, અને છેલે તેઓને બનાવ્યાં એમ પણ કલ્પવામાં આવ્યું છે. એથી તેઓને વિશ્વચક્ષસ્ એટલે સર્વજોનાર, વિશ્વશ્ચચમ્ એટલે સર્વસમાવિશકનાર, વિશ્વ-દસ એટલે સર્વજ્ઞ, એટલી જ ઉ૫મા ન મળી, પણ વળી વિશ્વકર્માન એટલે સર્વવસ્તુને પેદા કરનાર, પ્રજાપતિ એટલે મનુષ્ય માત્રને ધણું, એવી પણ ઉપમા મળી ; અને એ બંને ઉપમા, કેટલોક વખત ગયા કેડે દેખીતી રીતે નવા દેવોના નામ દાખલ ગણાઈ. વિશ્વકર્માન્ એટલે સૂજનાર અને પ્રજાપતિ એટલે સાહેબ, એ બંનેના સ્મરણ અર્થે વપરાતાં કેટલાંક એવાં મંત્ર છે કે જેમાં એ દેવોનું મૂળ સૂર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
(૧૩૮) માંથી નિકળ્યું છે તેનો કાંઈ સહેજ પરે લાગે છે. આમાંનાં કેટલાંક ભજનો આપણને ખ્રિસ્તિ ધર્મ ભજનોની ભાષાની યાદ આપે છે, અને તે ઉપરથી એક માનસ એમ વિચાર કરે કે પ્રજાપતિ અથવા વિશ્વકર્મન્ જેવા એક દેવે એકેશ્વરમતમાટે હિંદુસ્થાનના પ્રાચીન કાળના આની અભિલાશા ખરેખર તપ્ત કરી હતી, અને તેમના ધર્મવિચારની વૃદ્ધિમાં તે છેલછેલું આશય સ્થળ બની રહયો હોત. પણ આપણે આગળ જોઇશું કે આવું તે કઈ બનનાર ન હતું.
વિવકર્મન, સર્વ પદાર્થનો કર્તા.
હું તમારી આગળ ઋગવેદમાંથી કેટલાંક વાકયો વાંચી જાઉં છું, જે પાછલા વખતનાં કરી કેહવાતાં મંત્રમાંથી ચૂંટી કાઢેલાં છે, જેમાં એક ઇશ્વર તે આ સૃષ્ટિના સુજનાર અને રાજ્યકર્તા વિએની કલ્પના ઘણી સ્પષ્ટ રીતે દર્શાવેલી છે.
અને પહેલાં વિશ્વકમને પેલાં કેટલાંક પદો છે તે વાંચું -
સર્વવ્યાપક વિશ્વકર્મને આ પૃવિ પેદા કરતી વેળા પિતાના બળથી આકાશને પ્રકટ કર્યું ત્યારે તેની જગ્યા ક્યાં હતી, તેનો ટેકો શું હતા અને કિયે ઠેકાણે
ત એકજ ઈશ્વર જેની નજર સર્વ જગ્યાએ અને જેનાં હિ, હાથ અને પગ સઘળી જગ્યાએ છે; તે આકાશ અને પૃથ્વ પેદા કરતી વેળા પિતાના હાથથી અને પાંખોથી તેમને સાથે સાંધી લે છે.'
“કિયાં વનમાંથી અને ક્યિાં ઝાડ ઉપરથી તેઓએ આકાશ અને પશ્વિને કાપી કાઢયાં; હે તમે જ્ઞાતિ, જે જગ્યાએ સૃષ્ટિને આ ધાર તે તે ઉભો હતો, તે તમારા મનમાં શોધે.
વાચાનો ધણી, વિશ્વકર્મન્ સર્વ વસ્તુનો ઉપદા કરનાર જે આપણા મનમાં ઈશ્વરી જ્ઞાન ઉતારે છે, તેને યુદ્ધમાં આપણાં રક્ષણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
(૧૩) અર્થે આપણે આજે આરાધિ. તે જે સર્વને મન એક મોટા આ શીર્વાદ છે અને જે આપણા રક્ષણને અર્થે રૂડાં કામ કરે છે, તે આપણાં સઘળાં બલિદાન સ્વિકારો ?
બીજું મંત્ર જે વિશ્વકર્મને એજ પ્રમાણે અપેલ છે તેમાં આપણે એવું વાંચિયે છિયે કે –
જે પિતાએ આપણને પિદા કીધા છે, જે હાકેમને નિયમો અને સઘળી સૃષ્ટિનું જ્ઞાન છે, જેણે એકલાએ જ દેવોને નામ ' આપ્યાં, તેની પાસે માંગવા થકી, બીજાં સઘળાં પ્રાણિયો જાય છે.”
“આકાશની પેલીમેર, પશ્વિની પેલી મેર, દે અને અસુરોની પિલીમેર એવું શું બીજ હતું જે જળમાંથી જન્મ પામ્યું અને જેમાં, સર્વ દેવો દિઠામાં આવ્યા ?”
જળપ્રવાહએ તે પહલું બીજ પેદા કર્યું જેમાં સઘળા કે એકઠા મળ્યા. જે એક વસ્તુમાં સઘળાં પ્રાંણિએ વિસામે લીધે તેને અજાતના ખેાળાઉપર મુકવામાં આવી હતી.” - “આ વસ્તુઓ જેણે પિદા કરી તેને તમે કદી જાણશો નહિ તમારી અને તેની વચ્ચે કોઈ બીજી વસ્તુ આડી ઉભી છે. ઘુમાસમાં જાણે ઢંકાયેલા હોય તેમ અને લથડત અવાજે કવિ પિતાની જંદગીથી ખુશી થતા આગળ વધે છે.
પ્રજાપતિ, પ્રાણિયોનો ધણી.
બીજો દેવ જેને વિષે આપણે વિચાર કરવો છે તે પ્રજાપતિ એટલે સઘળા પ્રાણીનો ધણી છે, જે ઘણીવાત વિશ્વકર્મન્ એટલે સર્વવસ્તુના કર્તા સાથે એકમળતા છે, તે પણ વિશ્વકર્મ કરતાં તે વધારે સ્વસત્તા ભોગવે છે. વિશેષ્ય કરીને બ્રાહ્મણમાં. વેદનાં કેટલાંક મંત્રમાં પ્રજપતિ હજી પણ સાવિત એટલે સૂર્યના માત્ર ઉપમાનાર્થે આવે છે, જેમકે : “આકાશને આધાર આપનાર, વિશ્વનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
(૧૪૦) પ્રજાપતિ, જ્ઞાતા, પિતાનું પ્રકાશિત કવચ સજે છે; પિતે પ્રકાશી નિકળીને, બેહળા વિસ્તારમાં પ્રસરીને, અને તેને ભરી નાંખીને સવિત મેટામાં મોટું સુખ ઉત્પન્ન કરે છે
વળી તેને સંતાનદાતા ગણીને આરાધવામાં આવ્યો છે, અને એક મંત્ર (જગવેદ ૧૦, ૧૨૧) માં તેને સૃષ્ટિને કર્તા, સર્વ દેવમાં હલો, એવા શબ્દોથી સ્તુતિ કરી છે, તથા વળી તેને હિરણયગર્ભ એટલે સોનેરી બીજ અથવા સોનેરી ઇંડું કરી કહેલો છે.
“પ્રથમમાં હિરણ્યગર્ભ પેદા થયે આ સઘળાંને તે જન્મ • થી જ પેદા થયેલો ધણી હતું. તેણે પથ્વિ અને આકાશ સ્થાપ્યાંતે દેવ કિયે છે જેને આપણે આપણાં બલિદાન આપિયે ?
તે જે શ્વાસ છે જે જોર દે છે, જેની આજ્ઞા સઘળા તેજવી દેવે માનપૂર્વક પાળે છે, જેનો છાયો અમરતા છે, જેનો છાયો મૃત્ય છેતે દવ કિયો છે જેને આપણે આપણાં બલિદાન આપિયે
“તે કે જે પોતાની શકિતથી જીવતી અને ઉંઘતી દુનિયાને એકલો રાજા થયો, જે શું માનસ કે શું જાનવર સર્વની ઉપર અમલ કરે છે તે દેવ કિયો છે જેને આપણે આપણાં બલિદાન આપિયે?
તે જેની શકિતથી આ બરફવાળા પહાડે તથા કહે છે કે - મક પણ દૂરની નદી (સા) સાથે હયાત છે. તે, જેના આ મુલાકે બંને બાહુછે –તે દેવ કિયો છે જેને આપણે આપણાં બલિદાન આપિશે?
૨ કે જેનાથી આકાશ તજવી છે અને પવિ સુદ્રઢ છે, તે કે જેથી આકાશ, ખરે વળી ઉંચામાં ઉંચુ આકાશ પણ સ્થાપવામાં આવ્યું; તે કે જેણે આકાશવિશે વિસ્તાર માપ:તે દેવ કિયા છે જેને આપણે આપણાં બલિદાન આપિયે?
તે કે જેની તરફ, આકાશ અને પૃથ્વિ તેની મરજીથી દ્રઢ ઉભાં રહીને પિતાના મનમાં ઘૂજતાં પુજતાં જુવે છે તે, જેની ઉપર ઉગતા સૂર્ય પ્રકાશી નિકળે -તે દેવાકિયે છે જેને આપણે આપણાં બલિદાન અપિપે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૪૧ ) જ્યારે મોટા જળપ્રવાહ હાથમાં બીજ પકડતા અને દવ તાને પેદા કરતા, દરેક બાજુએ ગયા, ત્યારે ત્યાંથી તે પેદા થયો, જે દેવોને એકલો પ્રાણ છે -તે દેવ કિયો છે જેને આપણે આ પણું બલિદાન આપિયે?
તે જેણે પોતાની શક્તિથી જળપ્રવાહમાં જે શક્તિ હતી, અને જેઓએ યજ્ઞદાનનો અંગાર સળગાવ્યો, તેની ઉપર વટીક જોયું, તે જે સર્વ દેવોઉપર એકજ દેવ છે –તે દેવ કિયા છે જેને આપણે આપણાં બલિદાન આપિયે?
“તે, જે પશ્વિનો કર્તા છે, અથવા તે સત્યવાદી જેણે આકાશ પેદા કીધું, તે કે જેણે વળી પ્રકાશતા અને બળવાન્ જળપ્રવાહ પિદા કીધા, તે અમને ઈજ ન કરે તે દેવ કિયે છે જેને આપણે આપણાં બલિદાન આપિયે ?
પ્રજાપતિ! તું શિવાય બીજો કોઈ આ સઘળી પેદા - પલી વસ્તુઓને સમાવી શકતા નથી. જ્યારે અમે તને યાદાન દઈયે છિયે ત્યારે જે અમે માંગિયે તે અમને મળે. અમે દ્રવ્યના ધણી થઈએ.'
આ જેવા વિચારો વેદ-કાળના કવિયોના મનમાં ઉત્પન્ન થતા જઈ આપણે એવો વિચાર લાવતે કે તેઓના પુરાના ધર્મની સ્વાભાવિક વદ્ધિ માત્ર એકેશ્વરમત તરફ જ, એક શારીરિક દેવની પૂજા તરફ વધી શકી હોય; અને હિંદુસ્થાનમાં પણ આ પ્રમાણે બીજાં સઘળા રૂપ અને નામ નિષ્ફળ જવા પછી માત (ઈશ્વર) ને જે રૂપ આપવા માનસ ઇચ્છે છે તે રૂ૫ આગળ આવી પોહ
ગ્યાં હેત. પણ એમ નહિ બન્યું. જે મંત્રો મેં ટાંકી બતાવ્યાં છે તેની સંખ્યા ત્રાગ-વેદમાં થોડી છે, અને ત્યાર પછીના વખતમાં એટલે પ્રાહ્મણના વખતમાં તેઓથી કાંઈ ઘણું વધારે ચોકસ અથવા સંગીન લાભ થતો નથી. પ્રજાપતિ જે જીવતાં પ્રાણિયોનો ધણી, દેવા અને અસુરોનો પિતા, તેને ખરે આ મંત્રો કરતાં પ્રહાણેમાં વિશેષ ચઢતી પદવિ આપવામાં આવી છે, પણ એ પ્રાણામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
(૧૪) પણ એનું કથાસૂચક લક્ષણ વખતે વખત ઘણું જોરથી પ્રકટી નિકળ્યું છે. ઉદાહરણઃ જ્યારે અગ્નિ, વાયુ, અદિત્ય (સૂર્ય), ચંદ્ર મસ, ચંદ્ર અને ઉષસ્ (સહવારનું પ્રહાર)ના પિતા દાખલ તે દેખાય છે ત્યારે; તથા એની પુત્રિ, કે જે પુત્રિ પહલાં સવારનું - હાર (ઉષા) ગણાતી, જેની પાછળ સૂર્ય લાગ્યો હતો તે પુત્રિ તરફની એની પ્રીતિવિષે જે વાર્તા આવે છે–જે વાર્તથી પ્રાપવિના પૂજારિયોને પાછળથી એક મોટી અડચણ નડવા લાગી, તેમાં પ્રકટી નિકળે છે..
કોઈ કોઈ વાર પ્રહાણના કેટલાંક પ્રકરણ વાંચવાથી વાંચનારના મનમાં એવો વિચાર આવે છે કે એક શ્રેષ્ઠ આવરાવિક ઇશ્વર મેળવવાની જે માનસની અતિ ઇચ્છા તે આખરે પ્રજાપતિ એટલે સર્વજીવતી વસ્તુનો ધણી, તેને પામીને તપ્ત થઈ હતી અને આ નવા પ્રકાશના ઝળકટ આગળ બીજા સઘળા દેવા અલોપ થઈ જશે. આ પ્રમાણે આપણે વાંચિયે છિયે –
- પ્રથમમાં તો પ્રજાપતિ જ આ સર્વે હતો. પ્રજાપતિએ ભરત અથવા ટેકો આપનાર છે, કારણકે તે આ સર્વને ટેકો આપે છે. પ્રજાપતિએ પોતાના (vital breath) પ્રાણથી સઘળાં જીવતાં પ્રાણી પેદા કર્યા. પોતાના ઉદાનપ્રાણથી તેણે કેવાને પેદા કીધા અને પિતાના અપાનકાણથી મનુષ્ય પદા કીધાં. ત્યાર પછી તેણે મરણ પેદા કર્યું, કે જે સર્વ જીવતાં પાણિ
ને ભક્ષ કરનાર થાય. આ પ્રજાપતિનો અરધો ભાગ મૃત્યુ હતો અને અરધો ભાગ અમર્ય હતા, અને જે અરધો ભાગ મ. ર્યા હતા તે માટે તે મતથી ખીહત હતો.'
નિરીવરમત તરફ પ્રવાહ.
હિયાં આપણે જોઇયે છિયે કે પ્રાણના રચનારને પણ પ્રજાપતિમાં કંઈક મૃત્યપાત્ર જણાયું હતું અને એક વાકયમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૩) તો તેઓ એટલે સુધી લખી ગયા છે કે પ્રજાપતિના આખરે ક. કડા થઈ ગયા અને એક દેવ અન્ય શિવાય બીજા સઘળા દેવો એની પાસેથી જતા રહ્યા.
અને ખરેખર એવું જ બન્યું, જોકે તેના પૂજરિયો ધારતા હતા તેથી જુદી રીતે બન્યું. હિંદુ પ્રજાની બુદ્ધિ વધારે અને વધારે દ્રઢ થઈ અને થતી ગઈ. અનંતની પાછળની પોતાની શોધમાં - ડોક વખત તે પર્વત અને નદિ ઉપર આધાર રાખી, તેઓ પાસે પિતા માટે રક્ષણ માગી, અને તેઓના અનંત પ્રતાપની સ્તુતિ કરી તે બુદ્ધિ સંતોષ પામી, જોકે એ સઘળો વખત પૂજારિયોને એમ લાગતું હતું કે એ સઘળા પદાર્થો કોઈ બીજી વસ્તુ, જેનો શોધ કરવામાં આવતો, તેનાં માત્ર ચિન્હ છે. આ પણા આર્ય પૂર્વજે તે વેળા આકાશ, સૂર્ય અને મહારાણી જેવા શિખ્યા હતા, અને એ સઘળામાં તેમને એક જીવતી શક્તિની સમક્ષતા દેખાતી, જે શક્તિ તેઓની ઈદ્રિથી અર્ધ-પ્રગટ (૨૫૪) અને અર્ધ-ગુહ્ય હતી, અને તેજ ઈદ્રિ જે કાંઇ ગ્રહણ કરી શકતી તેની પેલી મેર પણ કાંઇ છે, એવું સદા નિર્માણ કરતી.
તેઓ હજીપણ આગળ વધ્યા. પ્રકાશિત આકાશ તે એક મકાશ આપનાર છે એમ તેઓને જણાયું; સઘળે ફરીવળેલું ગગન એક ઘેરી લેનાર છે એમ તેઓને જણાયું. ગર્જનાના કડાકામાં અને તુફાનના જોરમાં તેઓને કોઈ પકારકરનાર અને વિકાળ મારનાર હોય એમ લાગ્યું અને વરસાદમાંથી તેઓએ ઈદ્ર અથવા વરસાદ આપનાર ઉત્પન્ન કર્યો.
તે પણ આ છેલી યુક્તિ જે તેઓએ રચી તેમાં પહેલો પ્રત્યાઘાત એટલે સંશય પણ આવ્યો. જ્યાં સુધી પ્રાચીન આર્ય પૂજારિચોને પોતાના વિચારે ટેકાવવાને માટે કોઈ સ્પષ્ટ અથવા સ્પેશ્ય વસ્તુનો આધાર હતા, ત્યાં સુધી બેશક તેઓની ધર્મસંબંધી તગા, જેટલું ખરેખરૂં અવલોકન તેઓ કરતા હતા તેથી બહુ આગળ ગઈ હેય; તે પણ જેમને તેઓ પોતાના દેવ અથવા ઇશ્વર કેહવા ઠીક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
(૧૪૪) ધારતા હતા તેમની સત્તા અથવા નજરે પડતી સાબીતી (ઈદ્રિય જન્ય આધાર) ઉપર કોઈથી શાક લવાય નહિ. પર્વતો અને નદિયો પિતાની હયાતી પોતે જાહેર કરવાને સદા હાજર હતાં; અને જે તેમનાં જે વખાણ થતાં હતાં તે જોઇએ તે કરતાં અત્યંત વધારે
ખાતા તેપણ આ આત્માઓની સત્તાજવિષે કાંઈપણ શંકા લાવ્યા વિના એ વખાણેને નરમ પાડી શકાય. આજ નિયમ આકાશ, સૂર્ય અને પ્રહાર સર્વને લાગુ પડતા. તેઓ પણ સદા હાજર હતા; અને જોકે તેઓ માત્ર જંખના (પ્રતિમા) અથવા દેખાવ જ કેહવાઈ શકાય તે પણ મનુષ્ય બુદ્ધિ એવી બનેલી છે કે જયાં સુધી જે વસ્તુ તેને દેખાય છે, એટલે કાંઇક વાસતિત્વ અથવા પદાર્થ છે એમ તે જ વેળા તે કબુલ રાખે નહિ, ત્યાંસુધી કોઈ પણ દેખાવ તે સ્વિકારતી નથી. પણ જયારે આપણે દેવના ત્રિજા વર્ગઉપર આવ્યું છિય, એટલે જે રવે માત્ર સ્પર્ય જ નથી પણ અદ્રશ્ય પણ છે ત્યારે વાત જુદી જ છે. ઈદ્રને વરસાદ આપનાર દાખલ અને રૂદ્રને ગગડાટ કરનાર દાખલ ગણવા, એ બંને કલ્પાનેતર બધી રીતે મનુષ્ય બુદ્ધિની ઉત્પત્તિ હતી. જે સઘળું હતું તેને માત્ર વરસાદ અને ગગડાટ, પણ સૃષ્ટિમાં એવું કાંઈ ન હતું કે જેને ઈશ્વરનો પોતાનો દેખાવ કહી શકાય. ગગડાટ અને વરસાદ કાંઈ દેવિક ગણાતા ન હતા, પણ માત્ર એવા આત્માઓના કૃત્ય ગણાતા કે જેઓ પોતે કદી દ્રશ્ય સવરૂપ લેતા ન હતા.
માનસ તેમાનું કામ છે, પણ માત્ર એટલું જ; પણ અને રૂદ્રની હયાતી તેમના અસલ અર્થ અને ૨૫માં સાબીત કરવાને કઈથી પણ આકાશ અથવા સૂર્ય અથવા મહારતરફ કે વળી બીજી પ્રય વસ્તુતરફ આંગળી કરી બતાવી શકાતું ન હતું. ઈતિહાસના પૂર્વકાળમાં મનુષ્યની અંદગી અને મનુષ્યની વ્યાવહારિક ચંચલતા હતાં, એવું સાબીત કરવાને માનસનાં માથાંની ખોપરી અથવા માત્ર એક ચકમકનો ભાંગેલો કકડો વાપરવાને શકિતમાન્ થવું, એ બેની વચે જેટલો તફાવત છે, તે જ કાંઈ તફાવત ઉપલી બાબદમાં છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
(૧૪૫ ) પણે આગળ જોઈ ગયા છિયે કે ઈંદ્ર બીજા દેવો કરતાં વધારે શા. રીરિક, રૂપવાનું અને કથારૂપી દેવ થયે, તે એટલા જ કારણમાટે કે સષ્ટિમાં કોઈ એવી વસ્તુ ન હતી કે જેને એ વળગે, અથવા એવી કાંઇ કશ્ય વસ્તુ ન હતી કે જેથી કરીને એને પૂજારિયોના મનમાં એની વૃદ્ધિ અટકી શકે. વેદમાં આવેલા કોઈપણ બીજા દેવવિષે જેટલાં યુદ્ધો અને જેટલી વાર્તા લખાયેલાં છે, તે કરતાં ઈંદ્ર વિષે વધારે લખાયેલાં છે, અને એથીકરીને પૂર્વ કાળના કવિયોને પણ જે એવું લાગતું હતું કે ઈદે ઘસને, એટલે હિંદુસ્થાનના ઝિયુસને તેની શ્રેષ્ઠ પદવિએથી ઉડાડી મુકો, તે કેમ થયું હતું તે સમજવું આપણને બની આવે છે. પણ વિરદેવી એની પાછળ જ આવતી હતી.
આ દેવ પિત, જે છેડેક વખત સુધી બીજા સઘળા દેવોને ઝાંખમાં નાખતે જણા હતા, અને જેને ઘણાઓ વેદને જે શ્રેષ્ઠ દેવ નહિતો, એછામાં ઓછો સર્વને પ્રિય દેવ ગણતા હતા, તે દેવની સત્તાજિવિષે પહલવેહલાં શક લાવવામાં આવ્યો.
ઇંદ્ર ઉપરની શ્રદ્ધા અને ઇંદ્રવિષે શંકા,
આ વાત નવાઈ જેવી લાગે છે કે વેદનાં મત્રામાં બીજા કોઈ પણ દેવકરતાં ઈદ્ર માટે જ વધારે શ્રદ્ધાની જરૂર છે. આપણે વાંચે છિશે કે “જ્યારે તામસી (વિકાળ) ઈંદ્ર તેના વીજ જોરથી નીચે
કે છે, ત્યારે લોકો તેનેવિષે શ્રદ્ધા આણે છે.” વળી આપણે વાંચે છિયે કે ઈંદ્રના આ મહાન્ અને બળવાન્ પરાક્રમ જુવો અને એની શકિત કબુલ રાખે.” “એ ઈદ્ર, અમારાં સાથી અતલગનાં સગાંને ઈજા ન કર, કારણકે અમે તારી મોટી શક્તિ કબુલ રાખેછિયે.' “ ઈદ્ર, અમારા મનવિશે શ્રદ્ધા આવે તે માટે સૂર્ય અને ચંદ્ર નિયમિત ફરે છે.” આવી વિનતી લગભગ જાણે ધર્મસંબંધી વિવાદ જેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
(૧૪૬ )
લાગે છે અને આટલા પૂર્વકાળમાં એવી અરજ આપણું જોવામાં આવે એવી આશા આપણે કવચિત જ રાખવી જોઇએ. પણ મનુષ્યના ઈતિહાસમાં પણ આપણને એ બધા શિખર પડે કે દરેક વસ્તુ જે નવી છે તે જુની છે અને જુની છે તે નવી છે. આ દુનિયાં અને માનસના વિચાર કેટલા લગોલગ સાથે રંગાઇ રહે છે તે વિષે વિચાર કરે. આસ્થા (યકીન) શબ્દને માટે શ્રદ્ધા કરીને જે શબ્દ હિયાં પેહલી જ વાર વપરાયો છે, તે તેજ શબ્દ છે જે આપણને વળી લાતિનમાં cred૦ કરીને મળે છે, કે જે શબ્દ હજીસુધી અંગ્રેજી creedમાં દેખાય છે. જેને રોમન લોકો દિદિ (credidi) કેહતા તેને બ્રાહ્મણે શ્રદ્ધા કેહતા; અને જેને રોમન લોકો દિન તમ્ કેહતા તેને બ્રાહ્મણ લોકો શ્રદ્ધતમ્ કેહતા. માટે તે શબ્દ અને તે વિચાર આર્ય કુટુંબ જુદું પડયું અને સંસકૃત, સંસકૃત જેવી થઇ અને લાટિન લાતન જેવી થઈ ત્યારપેહલાં હયાત હોવા જોઈયે. તે પૂર્વ કાળમાં પણ વળી માને, જે કાંઈ તેઓની ઈદ્રિથી સમજાય નહિ (ગ્રહણ થાય નહિ) અથવા તેઓના તર્કથી કલ્પી શકાય નહિ તેને પણ તેઓ માનતા; તેઓ માનતા, અને તેઓ માત્ર એક સત્ય તરીકે માનતા એટલું જ નહિ, પણ એ ભાવને માટે તેઓએ એક શબ્દ બનાવ્યા હતા.. એટલેકે આ પ્રમાણે માનવાથી તેઓ શું કરતા હતા તેની તમને ખબર હતી, અને તે મન-ક્રિયાને આપવાનું નામ આપીને અભિશેક કરી. આ મળતાપણાંથી શું અર્થ નિપજે તે સઘળું સમજાવાને મને બની શકતું નથી; હું તો માત્ર હિયાં તે અપાર દેખાવ તરફ તમારું ધ્યાન ખેંચી શકું, જે દેખાવ આપણને એકલો પેલો શબ્દ આપણી આંખ આગળ આલાસ અને કેસની પેલીગમ અતિ દૂર હિમાલય પર્વત સુધી લાવી ઉભો રાખે છે..
તોપણ આ દેવ ઈક, જેને બીજા સર્વ દેવો પહલાં કબુલ રાખવામાં આવનાર હતું જયારે બીજા ઘણાખરા દે તો માત્ર વગર સાબીતીએ કબુલ રખાયા હતા, ત્યારે તેજ ઈંદ્ર તેના પૂજારિયોનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
(૧૪૭). અભાવ (સંશય) પેદા કરવાને પણ પહેલો હતો. આપણે આ પ્રમાણે વાંચશે છિયે :–
જે તમને લુંટ જોઈતી હોય તો ઇંદ્રની સ્તુતિ કરો; ને તે ખરેજ જીવતો હોય તે તેની ખરી સ્તુતિ કરો. કોઈ કોઈ તો કહે છે કે ઈદ્ર છેજ નહિ. તેને કોણે છે? આપણે કોનાં વખાણ કર્યું? - આ મંત્રમાં કવિ પાછો ફરીને ઇંદ્રને પિતાને દાખલ કરી તેની પાસે આમ બોલાવે છે –
ઓ પૂજારી, હું આ રહ: મને હિયાં નિહાળ. મારી શક્તિથી મેં સઘળાં પ્રાણીને હરાવ્યા છે.”
પણ એક બીજાં મંત્રમાં વળી આપણે વચ્ચે છિ :--
“તે ભયાનક દેવ, જેનેવિશે તેઓ પુછે છે કે એ ક્યાં છે, અને જેને વિષે તેઓ કહે છે કે તે નથી : જેમ ચપટની બાજીમાંથી યાદો ઉંચકી લઈએ, તેમ તે તેના શત્રુ પાસથી દલિત લઈ મુકે છે. હે મનુષ્પો, તમે એને કબુલ શેખા (એની ઉપર વિશ્વાસ લાવો) કારણકે બેરેજ એ ઈદ્ર છે.
આ પ્રમાણે જ્યારે આપણે જોઈએ છિએ કે પેલા વૃદ્ધ દેવ - સને ઈદે પાછળ નાખ્યો, ઇંદ્રને પિતાને લોકોએ નાકબુલ કર્યો, અને પ્રજાપતિ જાણે કકડાબુલા થઈ પડશે, તથા વળી જ્યારે બીજે કવિ આ પ્રમાણે સાફ જાહેર કરે છે કે સઘળા દેવ માત્ર નામનાજ છે, જ્યારે આપણે વિચારી શકે કે ધર્મસંબંધી વિચારોનો પ્રવાહ જે પર્વત અને નદિ વિષેના ભાવમાંથી નિકળ્યો, વળતી આકાશ અને સૂર્યની આરાધના તરફ વધ્યો, અને પછી ગાજવી જ મોલનાર અને વરસાદ આપનાર સરખા અદ્રશ્ય દેવોની પૂજાનું રૂપ જેણે પકડયું, તે પ્રવાહે પોતાનો માર્ગ લગભગ પુરો કર્યો હતો. એડાના કવિયો આઈસલાંન્ડમાં જે વિનાશવિષે સદા આગમચેતી કરતા–એટલે સૃષ્ટિના સંહારપેહલાં દેવતાઓને ઝળઝળાટ ખાવાવિષે આગમચેતી કરતા, તે વિનાશની આપણે હિંદુસ્થાનમાં પણ આશા રાખે. આપણે હવે ઈન્ટેશ્વર મતની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
(૧૪૮) આ સ્થિતિએ આવી પહચ્યા એમ દીસે છે, કે જ્યારે એ મત એક હાથઉપર એક ચોક્કસ વ્યવસ્થિત અનેકેશ્વરમત થવાને, અથવા બીજા હાથઉપર એક નિરપવાદી એકેશ્વરમત થવાને ફોકટ યત્ન કર્યા પછી, અગતનુંમાય નિરીશ્વરમત, એટલે ઇશ્વર અથવા દેવતાઓ જેવું કાંઇ નથી, એવાં મતમાં તેનો છેડો આવે.
પારમાર્થિક (ખરાં) અને લોકિક (હલકાં)
નિરી”વરત વચ્ચે ભેદ.
અને એમ જ થયું. તો પણ નિરીશ્વરમત હિંદુ ધર્મને કાંઈ છેલો શબ્દ નથી, જોકે ડોક વખત સુધી બુધધર્મના કેટલાક પ્રકારમાં એમ લાગતું હતું. નિરીશ્વરમત એ શબ્દજ હિંદુસ્થાનના ધર્મને લાગુ પાડતાં કદાચ બંધબેસતો આવે નહિ. પ્રાચીન હિંદુઓમાં હસરના વર્ગના ગવૈયાઓનો “દીએ ઈ” શબ્દ નહોતે, તેમજ ઈલીયાતિક વિદ્વાનો “દિયસ” પણ નહોતા. તેઓનું જે નિરીશ્વરમત વિશે વધારે શુદ્ધરીને બેલ્યો તેને અદેવમત, એટલે જુના દેવોનો ઈનકાર એમ કેહવાય. તેપણ જેને એક વળા માનવામાં આવતું, છતાં જેને પરમાર્થતઃ હવે વધારેવાર માની ન શકાય, તેનો અનાદર કરવો એ ધર્મ માત્રના નાશને બદલે ખરૂ જોતાં તેની સત્તાનો અંશ છે. પ્રાચીન અને પ્રથમથી જ લાગ્યું, હા, કદાપી પાછળકરતાં પ્રથમ જ વધારે લાગ્યું હોય કે (ષ્ટિમાં) કોઈ પેલીમેર, કોઈ અનંત, કોઈ ખ્ય, કે પછી જે. ગમે તે નામે હાલ આપણે તેને બોલાવતા હઈય, તે છે; અને હાલ જેમ આપણે સઘળા કરિયે છે, તેમ તેઓએ એક પછી એક નામ આપી તેને ગ્રહણ કરવાને અને સમજવાનો યત્ન કર્યો. તેઓએ વિ. ચાર્યું કે પર્વતો અને નદિયમાં, મહારમાં, સુર્યમાં, આકાશમાં, સ્વર્ગમાં, અને સ્વર્ગ-પિતામાં તેમને તે જડે. પણ પ્રત્યેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
(૧૪૯)
નામ પાછળ “ના તે નહિ એવો ઉત્તર આવ્યા. તેઓ જેને શોધતા હતા, તે પતિ જે, નદિ જે પ્રહાર જેવો, આકાશ જે. પિતા જેવો હતો ખરે; પણ તે કાંઈ પર્વતો નહિ નદિ નહિ, મહાર નહિ, આકાશ નહિ, તેમ પિતા ન હિ. આ સઘળામાંનું તે કાંઈક હતું, પણ વળી એ સઘળાંથી તે વધારે હતું, એ સઘળાંની હદબહાર પેલો મેરે હતું. અગર અને થવા દેવ જેવાં સામાન્ય નામ પણ વધારે વાર તેઓને તૃપ્ત કરી શક્યાં નહિ. તેઓ બેલતા કે દેવ અને અપુર તો હશે; પણ અમને તો એથી અધિક જોઈયે છિયે, અમને તો એક વધારે ચાહતો શબ્દ, એક વધારે સ્વચ્છ વિચાર જઇયે છે. તેઓએ તેજસ્વી દેવે તજી દોધા તે કાંઈ તે દેવોમાં તેમને થોડી આસ્થા હતી અથવા તેઓનો ઘોડી ઈચ્છા હતી તેથી નહિ, પણ તેઓ તેજસ્વી દેવા કરતાં પણ કોઈક મોટા દેવવિષે આસ્થા રાખતા હતા અને ઈચ્છા ધરાવતા હતા.
એક નવો ખ્યાલ તેઓના મનમાં ઘુમ્યા કરતો હતો; અને તેઓ નિરાશી થઈ જે બુમ મારતા હતા તે માત્ર જાણે નવા જન્મના કાસદિયા હતા. સદા એમજ થતું આવ્યું છે અને એમ જ થશે. એક જાતનું નિરીશ્વરમત એવું છે જે સત્યભાવના મોત સમાન છે, બીજું નિરીશ્વર મતવળી સઘળા સત્ય ભાવ (ધર્મ)નું કેવળ આયુષ્યરત છે. એ (આ બીજી જાતનું નિરીશ્વરમત) તો જે સમયે આપણાં અંત:કરણ બહુજ પ્રમાણિક હોય તે શ્રેષ્ઠ સમયે જે વાત વધારે વાર સત્ય નથી એમ જાણતાં જ તેને તજી દેવાની આપણી શક્તિ છે. એ નિરિશ્વરમત તે એકે જે કાંઈ ઓછપણ છે, જે આપણે મન એક વેળા ગમે તેવું પ્રિય અને ગમે તેવું પવિત્ર હતું. તેને બદલે જે કાંઈક વધારે પૂર્ણ, પછી તે ગમે તેટલું ધિક્કારમાં આવેલું છે, જેમ હજી પણ જગત્માં દીઠામાં આ
છે, તે લાવવાની તત્પરતા છે. એ નિરીધરમતને ખરો આત્મત્યાગ (Self surrender) ખરો ભેગ, સત્યમાં સત્ય વિશવાસ, સૈથી સત્ય શ્રદ્ધા છે. આ નિરીશ્વરમત વિનાતન ધર્મ ઘણુંકનો પથરસમાન નિર્જીવ ઢોંગ થઈ પડયો હત; એ નિરીશ્વરમતવિના કોઈ નવો ધર્મ, કોઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
(૧૫) સુધારો, કોઈ ઘરફાર અથવા સછવનતા કાંઈએ કદી સંભવિત ન હતાં, એ નિરીશ્વરમતવિના આપણુમાંના કોઈને માટે નવો અવતાર સંભવિત નથી.
આપણે ધર્મને ઇતિહાસ તરફ જોઈએ. સઘળા દેશ અને સઘળા કાળામાં કેટલાં બધાં મનુષ્યોને નિરીશ્વરમતી કેહવામાં આ
વ્યાં છે, કારણ દ્રશ્ય અને સંતવાની પેલી મેર કાંઈપણ છે એવું તેઓ ના કેહતા હતા, તે માટે નહિ અથવા જે સૃષ્ટિ તેઓને દેખાતી હતી તેવિશે કાંઇપણ કારણ વિના, કાંઈપણ હેતુવિના, કે કોઈપણ ઈશ્વરવિના, સમજાવી શકાય એવું કેહતા, તેને માટે નહિ, પણ ઘણીવાર તો એટલા માટે કે જે દેવ તે વેળા પ્રજાપ્રિય હતા તેની ચાલતી આવેલી દંતકથાવિષેના મતરિને લીધે,
અને વળી તેમના બાળપણમાં ઇશ્વરને જે ખ્યાલ બાંધવા તેઓ શિખ્યા હતા તે કરતાં કાંઇ વધારે ચઢસો અને વધારે સ્વછ ખ્યાલ મેળવવાને તેઓ આતુર હતા તેને લીધે ગણાયા હતા.
બ્રાહ્મણોની નજરમાં યુદ્ધ નિરીશ્વરમતી હતા. હવે બુદ્ધિમત વિદ્યાશાળાઓમાંની કેટલીક ખરે નિરીશ્વરમતી હતી. ગ્રામ, શાકયસની, એટલે બુદ્ધ પોતે નિરીશ્વર મતી હતી એ વાત કાંઇ નહિ શકભરેલી છે અને લોકપ્રિય દેવોનો એણે જે અનાદર કર્યો તેથી કી નિશ્ચય તે કાંઈ નિરીશ્વરતી ઠકતો નથી.
સૌÉતીસ, તેના એથિનિયન ન્યાયાધીશોની નજરમાં નિરીશ્વરમતી હ; તે જોકે તેણે ગ્રીસના નો અનાદર પણ કર્યો નથી, પણ માત્ર હિસતિસ, અને એ રાત સરખા દેવતા કરતાં કાંઈક વધારે ચઢિયાતા, અને વધારે ખરા દૈવિક આત્માઉપર ભાવ રાખવાને પોતાના હકથી દાવો કર્યો.
યાધી લોકોની નજરમાં જે કોઈ પિતાવિષે એમ કહે કે હું ઈશ્વરનો પુત્ર છું તે તે ઇશ્વર-નિંદા કરનાર ઠડતો; અને જે કોઈ “તે નવી રીતે તેના પર્વના ઈશ્વરની પૂજા કરતો તે પાખંડી ગણાતા. ગ્રીક અને રોમન લોકોમાં ખ્રિસ્તિ લોકનું નામ જ નિરીશ્વરમતી હતું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
(૧૫) અને વળી પિસ્તિમાં પિતાનામાં પણ ભાષાનો આ ગેરઉપયોગ કાંઈ સમૂળ અટક નહિ. એનેસની નજરમાં એસમતવાદીઓ દૈત્ય, ખ્રિસ્ત વિરદ્ધિ, ઉન્મત, યાહુધી, અનેકેશ્વરમતી અને નિરીશ્વરમતી હતા; અને એ યસ એપેનેયસ-મતવાદીઓ વિષે આથી કાંઈ વધારે મોટા મનના સખી વિચાર નહિ ધરાવત, તેને માટે કાંઈ અજબ થવાનું કારણ નથી. પણ એને. યસ અને અર્થસ એ બંને માત્ર ઇશ્વરવિના સત્તમ વિ. ચાર મેળવવાને પિતાપિતાને જુદે માર્ગ ફાંફાં મારતા હતા; એયસ બીહ હતો કે અ-ખ્રિસ્તિ લોકોની ભુલોથી, તેમજ એનેશ્વસ બીહ હતો કે યાહુધી લોકની ભુલોથી, એ વિચારનાં સત્યતા અને પ્રતાપ કાંઈક ઓછાં થશે.
એટલું જ નહિ, પણ હજી પાછલા વખતમાં ધર્મસંબંધી (ઈશ્વર જ્ઞાન વિષેના) વિવાદમાં એવું જ અવિચારી વિરેચન ચાલુ રહ્યું. સોળમી સદીમાં સર્વેતએ કવિને એક ત્રિ- વમતી અને નિરીશ્વરમતી કહો ત્યારે કાલવિન સર્વેતસને ફાંસીના માંચરાપાત્ર ગણતા (ઇ. સ. ૧૫૫૩) કારણકે ઈશ્વરવિ પિતાના વિચારથી તે વિરૂદ્ધ હતો.
એની પછીની સર્દીમાં એક બનાવ, જે હાલ વધારે સંભાળથી ફરી તપાસવામાં આવ્યા છે, તેનો દાખલો લઈએ : વેલિવિને (ઈ. સ? ૧૯૧૮) તેની જીભ ખેંચી કાહાડવાની અને તે બાળી મારવાની સિક્ષા કરવામાં આવી, કારણકે તેના પિતાના ન્યાયાધીશના જણાવ્યા પ્રમાણે જોકે ઘણાઓ માત્ર તેને પાખંડીનો સરદાર ગહતા, પણ તેણે લેબિલિને એક નિરીશ્વરીમતી દાખલ અપરાધી કરાવ્યો. કેટલાક ડુંકના લખનારાઓ, જેઓનો અનુભવ વધારે સારો હોવો જોઈએ, તેઓએ ગ્રાન્ટ લેબો વિનિનો દોષ કહાડવામાં ભાગ લીધો છે, તેથી આ નિરીધરમતી ઇશ્વર વિષે શું કેહતા હતા તે સાંભળવું માત્ર યથાયોગ્ય જ છે.
તે લખી જાય છે કે “તમે મને પુછો છો કે ઈશ્વર શું છે. જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
(૧૫ર) એ વાત હું જાણતે તો હું ઈશ્વર હવે, કારણકે એકલા ઈશ્વર શિવાય ઇશ્વરને બીજુ કોઈ જાણતું નથી. જેમ વાદળાંમાંથી આપણે સૂર્યને શોધી કહાથે ળેિ, તેમ જોકે થોડે ઘણો તેના કાર્યોથી આપણે ઇશ્વરને શેહધી કહાડ, તે પણ તેમ કરી તેને આપણે વધારે સ્પષ્ટ રીતે સમજી શકવાના નહિ. એમ છતાં પણ આપણે કહિએ કે ઈશ્વર સર્વોત્તમ ભલું છે તે પ્રથમ પ્રાણ, અખંડ, ન્યાયી, દયાળુ, સુખી, શાંત છે, ને સૃષ્ટા, રક્ષક, નિયામક, સર્વજ્ઞાની અને સર્વ-શકિતમાનું છે, તે પિતા, રાજા, ધણી, બદલો વાળનાર અને હાકેમ છે તે આરંભ, અંત, મધ્યસ્થ અનાદિ છે, તે ક, આયુષઆપનાર, જોનાર (દ્રષ્ટા), કારીગર, સર્વનું શુભચિંતક (Providence) પરમાર્થ છે. એજ સર્વ સૃષ્ટિનો સાર છે.
જે માનસ આ પ્રમાણે લખી ગયા છે તેને નિરીશ્વરમતી ગણી બાળી નાંખવામાં આવ્યા હત! ખરું જોતાં સતરમી સદીમાં નિરીશ્વરમતના ખરા અર્થવિષેના વિચાર એટલા ગુચવાડાભર્યા થઈ ગયા હતા, કે છેક ૧૯૮૯માં એદીનબરોની પારલામેન્ટ “ઇશ્વરમતી લોકોના નિરીશ્વરમતી વિચાર સામે' એક કાયદો પસાર કર્યો અને સ્પિનેઝા અને આર્ચ-શિષ તિતસન જેવાં માનસોને, જોકે હવે બાળી નાખવાનું તે નહિ બનતું, તો પણ વગર વિચારે નિરીશ્વરમતીને કલંક લગાડવામાં આવ્યા હતા.
વળી અઢારમી સદી પણ આવા દોષથી તદન મોકળી નથી રહી. ઘણાં માનસોને એ કાળમાં પણ નિરીરમતી કેહવામાં આવતા હતા, તે એટલા માટે નહિ કે ઈશ્વરની સત્તાનો અનાદર કરવાનું તેઓએ સ્વપને પણ વિચાર્યું હતું, પણ એટલાજ માટે કે ઐશ્વર્યના વિચારમાં મનુષ્ય જે અતિશકતી અને ભૂલ કરે છે એવું લાગતું તેથી તેને સ્વચ્છ કરવાની તેઓની ઈચ્છા હતી. - આપણા પોતાના વખતમાં નિરીશ્વરમત તે શું છે એ આપણે એટલું તો સારી પેઠે શિખ્યા છિયે, કે એ શબ્દ એટલો તોછડાઈથી કે અવિચારથી આપણે વાપરિયે નહિ. તે પણ જે કોઈ પણ પિતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
(૧૫૩) તરફ બીજીતરફ ન્યાયી થવાની હિંમત કરે, પછી તે સંસારી મનુષ્ય (શિષ્ય) હેચ, કે (ધર્મગુર હોય તો પણ તેણે તેની પૂર્વે જે માનસ થઈ ગયાં છે, અને જેઓને ઈશ્વર-નિંદક, પાખંડી, કે નિરીશ્વરમતી કહેલા છે, તેઓ કેવા હતા તે સદા યાદ રાખવું સારું છે.
આપણી જીંદગીમાં એવો એક વખત આવે છે કે જ્યારે આપણે ઇશ્વરને ભારે ઉત્કંઠાથી શેધિયે છિયે ત્યારે જાણે ઈશ્વરે આપણને તછદીધા હોય એમ લાગે છે; જ્યારે આપણને પિતાને આ પ્રશ્ન પુછવાની ભાગ્યે હિંમત રહે છે કે: “ત્યારે શું હું ઇશ્વરને સ્વિકારું છું કે નથી સ્વિઝરતે.'
એવાં માનોએ નિરાશ થવું નહિ, અને એવાંવિષે આપણે કરડે વિચાર લાવવો નહિ; તેઓની નિરાશતા કદાપી ઘણું આસ્થા કરતાં વધારે ઉપયોગી હેય.
આ વિષય સમાપ્ત કર્યો આગળ એક મહાન ધર્મગુરૂ જે થોડુંકની વાત ઉપર દેવલોક છે અને જેનાં પ્રમાણિકપણા અને ભકિતભાવઉપર કદીએ શક લાવવામાં આવ્યો નથી, તેનાં વચનો હ ટાંકી દેખાડું છું ( તે કહે છે કે ઈશ્વર એક બહુ મોટો શબ્દ છે. જે કોઈ તે શબ્દ અનુભવે છે અને સમજે છે કે જેઓ કબુલ કરે છે કે ઈશ્વર ઉપર અમારો ભાવ છે એમ કેહવાને અમારી હિંમત ચાલતી નથી, તેઓ વિષે વધારે નરમાસણી અને વધારે વાજબીપણે વિચાર કરશે.'
હવે, હું બહુ સારી પેઠે જાણું છું કે હું જે અપઘડી કહા ગયો છું તેને કેટલાક ભુલથી ઉલટું સમજશે, અને કદાપિ તેને ઉલટ સાર કાઢશે. હું જાણું છું કે મેં નિરીશ્વરમતનો બચાવ કર્યો અને તેની કિર્તિ ગાઇ તથા માનસ ધર્મસંબંધી વિચારના મસારણમાં જે ઉંચામાં ઉંચા સ્થળે પહચે તે એ મતથી છે એવું સમજાવવાનો આરોપ મારી ઉપર મુકવામાં આવશે. એમ બને તો ચિંતા નહિ. જે થોડાક એવા હાજર હોય કે જેઓ, જેને
૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
(૧૫૪) હું પારથિક નિરીશ્વરમત કહું છું તે સમજી શકે અને એ મત સાધારણ નિરીશ્વમતથી, અને વળી અપ્રમાણિક ઈશ્વરમતથી કેટલું જ પડે છે એ જાણે તે હું સતાશ પામીશ, કારણકે હું જાણું છું કે એ ભેદ સમજવાથી વારંવાર આપણી અત્યંત ગરજના વખતમાં આપણને મદદ મળશે. એ ભેદ આપણને સમજાવશે કે જે જાના પાંદડાં એક પ્રકાશિત અને મનહર વસંતના પાંદડાં છે તે સઘળાં જ્યારે ખરી પડે છે અને જ્યારે સઘળું આપણા નિજ સંતરમાં અને આસપાસ શિયાળાના વખત જેવું હમાઈ ગયેલું અને સુન (નીર્જીવ) મારી ગયેલું લાગે છે. તે વખતે દરેક ઉત્સાહભરેલાં અને પ્રમાણિક અંત:કરણ માટે એક નવો પ્રવાહ તૈયાર છે અને હોવો જોઈએ. એ ભેદ આપણને શિખવશે કે ન્યાયી શંકા તે ન્યાયી આસ્થાને અતિ ઉડે ગવાહ છે કે જેણે કાંઇ ગુમાવ્યું હશે તેજ તે મળવશે. '
હિંદની બુષ્ટિએ આ મંજલે આવ્યા પછી ઘમસંબંધી સિદ્ધાંત તેમાંના આ છેલા અને મધ્ય સિદ્ધાંતને ગ્રહણ કરવાને કેવી રીતે યત્ન કર્યો, અને એક બીજા લાકુનપેઠે નિરીશ્વરમતના આંટા કેવી રીતે ઓગાળી નાંખ્યા, તે આપણે આવતા અને છેલા ભાષણમાં જઇશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
તત્વજ્ઞાન અને ધર્મ,
દેવ ઉપરની આસ્થાને લગ
જયારે હિંસ્થાનમાં આવી વસેલા આની ખાતરી થઈ કે ઘમના સઘળા દો તે માત્ર નામ હતા, ત્યારે તેઓએ જેમને યુગના યુગ લગણ આરાધ્યા અને જયા હતા તેમનાથી નિરાશ થઇ અને કંટાળી જઈને, મેં ફરવું હશે એવું આપણે વિચાર્યું ખરા. આમાં તેઓને કેઈએ ઠગ્યા હતા, અથવા તેઓ પિતાને જ હાથે ગાયા હતા, એ વાત એક કોરે રાખ્યા છતાં, આટલું તો ખરું કે જયારે તેમના અસલ વખતના દેવ તેમના ઇંદ્ર, અગ્નિ અને વરૂણ એ માત્ર કાંઈ જ નહિ પણ ખાલી નામે જ હતા એવું જ્યારે તેઓએ શોધી કાઢશે, ત્યારે એવા શોધથી તેમના ઉપર જે અસર ઘણું કરીને થઈ હશે તે, જેવી ગ્રીક લોકોને પિતાનાં દહી અને દેવનો નાશ થતે દેખીને, અને જર્મન લોકોને પોતાના પવિત્ર એક કાપી નખાયા છતાં, જયારે એ અઘાર કર્મને માટે વેર લેવા એપલ કે આધીન કોઈને પણ આવતો નહિ દીઠ, ત્યારે જેવી તેમની ઉપર અસર થઈ હતી, તેવી જ અસર હિંદુઓ ઉપર પણ થઇ હશે. પણ એનું પરિણામ તો આપણે વી - ખવી જોઇએ તેથી કેવળ જુજ નિકળ્યું. ગ્રીક રોમન અને જર્મન લોકોવિષે તે આપણે જાણયે છિયે કે જયારે તેમના પુરાતન દેવ પિતાને માર્ગ પુરો કરી રહ્યા પછી (વખત વહી ગયા પછી) કાંતિ અલોપ થઈ ગયા, કતિ તેઓની હયાતીને અંત જે સમૂળેજ લાવી ન શકાયો તો તેઓને દુષ્ટ અને દુઃખ દેનાર આત્મા દાખલ ગણીને ઉતારી પાડવામાં આવ્યા; ત્યારે તે જ વખતે એક નવો ધર્મ, એટલે ખ્રિસ્તિ ધર્મ તૈયાર જ હતા, કે જે મનુષ્યની તણા, જે કદીપણ સમૂળી દાબી શકાતી નથી, તે પુરી પાડવાને શક્તિમાન્ હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
(૧૫૬) હિંદુસ્થાનમાં તે જાણે બહારથી આવત એવો કોઈપણ ધર્મ ન હતો કે જે ધર્મમાં જ્યારે બ્રાહ્મણે પિતાના જુના દેવો અને રક્ષાકર્તને હી બેઠા ત્યારે આશ્રય લે : એટલા માટે ગ્રીક અને રોમન લોકોની પેઠે એક બાજાએ મેહ મરડીને ફરી નવેસરથી આરંભ કરવાને બદલે, તેઓ પિતાને જાણીત માર્ગ શ્રમ ખેંચતાજ ચાલ્યા, તે એવે ભરોસે કે તેઓની ઈદ્રિયો જ્યારથી પહેલવહલે સચેતન થઈ ત્યારથી જ જે તેમના મનમાં સદા હાજર હતું, પણ જેને કદીએ મક્કમપણે ગ્રહણ કરવાને, સમજવાને કે નામ આપવાને તેઓ શકિતમાનું ન હતા, તેના શોધમાં જ તેઓ થાક્યા નહિ તો ખરે માર્ગે જઈ પહોંચે.
તેઓએ પેલાં જુનાં નામે તજી મુકયાં, પણ જેને નામ આપવાને તેઓએ પ્રયત્ન કર્યો હતો તે ઉપરની પિતાની આસ્થાને કાંઈ તેઓએ ત્યાગ ન કર્યો. તેઓના જુના દેવાના યજ્ઞવેદી ભા. છ નાંખ્યા પછી તે અહિં તહિં વિખેરાઈ પડેલી ઈટોથી પેલા નહિ જણાયેલા ઈશ્વર માટે એક નવી યાદી બાંધી–જે ઇશ્વર નહિ જણાયેલે નહિ નામવાળે અને તે પણ સર્વ-વ્યાપક છે જે હવે વધારેવાર પહાડો અને નદિયોમાં, આકાશ અને સૂર્યમાં, વરસાદ અને ગર્જનામાં જણાતો ન હતો, પણ જે તે વેળા હાજર તો હતો અને કદાપિ તેમની પડોશમાં, તેમની મેર ફરી વળેલો હોય તે કાંઈ વરૂણની પેઠે સર્વને ઘેરી લેતો અને સર્વવ્યાપી હવાઈ પદાર્થ નહતો, પણ વધારે નિકટ સંબંધમાં અને વધારે અંતરના ભાગમાં હાજર હતો, એટલે તેઓના પોતાના જ કેહવા પ્રમાણે તેઓના અંતઃકરણમાને હવાઈ પ્રવાહ હતો, કદાપિ તેજ તેઓનું અંતઃકરણ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
(૧૫૭) દૈવિક સંજ્ઞા આપવાનો હેતુ.
પેહલાં આપણે યાદ રાખવું કે વેદના પ્રાચીન કવિ કાંઇ એમ નથી કહી ગયા કે મિત્ર, વરૂણ અને અગ્નિ કાંઇ જ નહિ પણ માત્ર ખાલી નામ જ હતા. તેઓ લખી ગયા છે કે “તેઓ મિત્ર, વરૂણ અને અગ્નિવિષે બોલે છે, એ વેળા તે આકાશવાસી પક્ષી થાભ થાય છે જે છે અને જે એકછે તેને કવિ તહેવાર નામે બોલાવે છે તેઓ યમ, આન, માતરિશ્વવિષે બોલે છે.”
હવે અહિં આપણે ત્રણ વસ્તુ જોઈયે છિયે. પિહલું એક કવિયોને કદી કાંઈજ શક હતો કે કાંઈક વાસ્તવિક (સત) આ સૃષ્ટિમાં છે, જેનાં અનિ, ઈદ્ર અને વરૂણુ અને બાકીનાં બીજાં સર્વ માત્ર નામ છે.
બીજુ એકે, એ સત્ તેઓને મન એક અને માત્ર એક જ હતું.
ત્રીજું એકે એ એકને જેમ પ્રજાપતિ અને બીજા દેવો નરજાતિના ગણાતા તેમ નહિ, પણ નાન્યતરજાતિ દાખલ ગણવું.
નાન્યતર નામો નરજાતિ અને નારજાતિનાં
નામોથી વધારે ચઢિયાત.
હવે, ખરેખર આ વાત આપણા કાનને કઠેર લાગે છે. ઇશ્વર નામ નાન્યતરજાતિમાં વાપરવું આપણાથી બની શકે નહિ. આપણે મન તે નાન્યતરજાતિ કાંઈ એવો વિચાર દેખાડે છે કે એક વસ્તુ માત્ર સ્કૂલ, નિર્જીવ, અને અકર્તક છે. પણ પ્રાચીન ભાષામાં એટલે પ્રાચીન વિચાર પ્રમાણે, એમ નહતું; આજે પણ આપણી કેટલીક અર્વાચીન ભાષાઓમાં એમ નથી. એથી ઉલટું નાન્યતરનામ પસંદ કરવામાં પ્રાચીન મનુષ્યોએ એવું કાંઈ દેખાડવાનો યત્ન કીધો .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
(૧૫૮) હત, કે જે નર પણ નહિ અને નારિ પણ નહિ હોવું જોઈએ, અને જે ખરું જોતાં મનુષ્યની અપૂર્ણ ભાષાથી જેટલું અવર્યું છે, તેટલું તેની નિર્બળ (ડામાડોળ) પ્રકૃતિથી અગમ્ય છે. એવું કાંઈ જે નર અને નારિ કરતાં ચઢતું, પણ ઉતરતું નહિ તે. તેઓને એક જાતિરહિત દવ જોઈતો હતો, પણ એટલાજ માટે ગતિરહિત, કે વળી કેટલાક શબ્દમાં વિરૂદ્ધ ભેદ જોયા વિના જેને અકર્તક ઈશ્વર કહે છે તેવ, ઈતા હતા એમ કોઈ પણ રીતે ઠડતું નથી.
બીજા વાકયો એવા છે કે જેમાં, જોકે કવિ એક જ ઈશ્વર વિષે ઘણે નામે બોલે છે, તો પણ તેઓ તેને વિષે નરજાતિ નામેજ બોલે છે. જેમકે સૂર્યને અર્પણ કરેલું એક ભજન, કે જેમાં સૂર્યને એક પક્ષીની ઉપમા આપી છે તેમાં, આપણે આ પ્રમાણે વાંચે છિયે કે: બાહ્યા કવિ પિતાનું વચનાથી જે પક્ષી એકજ છે તેને ઘણી રીતે બોલાવે છે. આ આપણે મન તો કાંઇ જ નહિ પણ માત્ર પુરાણોકત કથા છે. આ નીચલી કવિતામાં શ્રેષ્ઠ આત્મા એથી
છે પુરાણોક્ત કથારૂપે, તોપણ ઇશ્વરને મનુષ્ય ધર્મનું આરોપણ કરી દેખાડવામાં આવ્યો છે.
જયારે જેને હાડકાં નથી તેણે હાડકાંવાળાને જન્મ દીધે, ત્યારે તે પ્રથમ જનમે તેને કોણે જોયે સૃષ્ટિના શ્વાસ, રા, અને આત્મા ક્યાં હતાં? એ સઘળું જે જાણતો હતો તેની કને કેણ પુછવા ગયું
આમને દરેક શબ્દ વિચારથી ભરપુર છે. “જેને કાંઈ હાડકાં નથી' એ વાઘનો અર્થ એ કે એ વિચાર આપણે એમ કહિ દર્શાવ્યું કે જેને કાંઇ આકાર નથી; અને જેને હાડકાં છે તેનો
અર્થ એવો કે જેણે ઘટપણું અને આકાર પકડયાં છે તે. વળી “સુછિના શ્વાસ અને રક્ત” તે આ સૃષ્ટિ જેને આધારે છે તે અજાણ અથવા અદ્રશ્ય શકિત દેખાડવાના યત્નો દેખાડે છે. ખરું જોતાં “પાસ” શબ્દ જેને આપણે હમણાં આ સૃષ્ટિનો અંશ અથવા વાસ્તવિક તત્વ કએિ, તે સર્વથી વધારે મળતો આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
(૧૫૯) આત્મન્ એટલે અંતર્ગત ઇવરાંશ.
આ શબ્દ, એટલે શ્વાસ, જે સંસકૃતમાં આમળુ છે અને જેનું અંગ્રેજીમાં Self કરી ભાષાંતર થાય છે તે શબ્દ આપણે જેઈશું કે આગળ ચાલતાં અતિ અગત્યને થઈ પડશે. મૂળમાં આ ત્મન્ શબદનો અર્થ શ્વાસ થતે, પાછળથી અંદગી થયો અને ઈક વખત શરીર એવો પણ થયે; પણ આ કરતાં ઘણીવાર આત્મન ને અર્થ અંશ અથવા સત્ કરી થતો. ખરું જોતાં એ શબ્દ ગ્રીક ના તૈોસ pse અથવા self જેવું એક તત્પદાક્ષિક સર્વનામ થયું,તે છતાં પણ એ શબ્દ વ્યાકરણના આ વર્ગમાં જ માત્ર આવી અટાયો ન હતા, પણ હિંદુસ્થાનમાં અથવા કોઈ પણ બીજા દેશમાં એ તત્વ જ્ઞાનને લગતા એક સર્વથી ચઢતા પ્રકારના મનનની સંજ્ઞા દાખલ નવે રૂપે વપરાવા લાગે તે કાંઈ માત્ર અહંપદ અથવા હું, પણું દર્શાવવા માત્ર વાપરવામાં આવતો નહતો, કારણકે એ હશ: કે હમાં તે આ જીંદગીના જલદી વહી જતા અને ઘણોજ મોટો ભાગ આવ્યો હતો. ના, એ અહમ એની પેલીમેર જે હતું અને જે એને છેડેકવાર આશ્રય દેતું તે દર્શાવતો હતો; પણ થોડેક વખત ગયાકે મનુષ્ય અહમ: ની બેડી અને સંકેતમાંથી એટલે હુંપણાના અર્થમાંથી) મોકળો થયો અને ફરી એક સ્વરછ સ્વાત્મા છે. બીજી ભાષાઓમાં જે શબ્દો પેહલાં શ્વાસને માટે વપરાઈ પાછળથી છવ, આત્મા અથવા પ્રાણ એવો અર્થ દેખાડવા લાગ્યા, તે શથી આસન જુદો છે. ઘણા પ્રાચીનકાળમાંજ એનો અર્થ જે શ્વાસ થતા હતા તે જાતે રહ્યા, અને તેના વેહવારીક અર્થમાંથી મોકળો થયા પછી, તથા માત્ર એક સર્વ નામ દાખલ વ૫રાયા પછી તે ગ્રીકના શકે અથવા પુમા, લાતિનના anima અથવા mimas અથવા સંસકૃતના અણ અથવા પ્રાણ સરખાં ભાવવાચક નામ કરતાં વધારે ભાવાર્થ દેખાડનાર શબ્દ થયો. ઉપનિષમાં મનુષ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
(૧૬) જંદગીના ખરા સાર દાખલ પ્રાણ, પાસ અથવા દમ ઉપર જે ભાવ રાખવામાં આવતો હતો તે આત્મન્ અથવા સવિર્ષના ભાવકરતાં સાધારણે કબુલ રાખ્યા પ્રમાણે તત્વજ્ઞાનની એક વધારે ઉતરતી સ્થિતિ દેખાડે છે. જે પ્રમાણે આપણામાં (અંગ્રેજીમાં) self શબ્દ I કરતાં વધારે ચઢિયાતા છે, તે પ્રમાણે હિંદુઓમાં પ્રાણ કરાં અાભન્ન વધારે શ્રેષ્ઠ લેખાય, અને છેલે સરવાળે પ્રાણનો અર્થ તેમાં સમાઈ ગો - આ પ્રમાણે પાછલા વખતમાં હિંદુસ્થાનના પ્રાચીનકાળના તત્વવેત્તાઓએ પિ અંનત શોધી કાઢયે જે તેમનો પોતાની હયાતીને આધાર હતો, એટલે જે અંતરને આત્મા, કે જે અહમની હદબહાર ઘણે દૂર હતો.
આત્મન્ એટલે વિવાત્મા.
હવે તેઓએ બહારની, એટલે કર્મક સૃષ્ટિમાંથી તે અનંતને ધી કાઢવાને કેવી રીતે યત્ન કર્યો તે આપણે જોઈ.
કવિએ કેટલોક વખત પેલો એક કે જેને એક્લા એક દેવ દાખલ તેઓએ કહ પણ જે હજી નરજાતિનો, ગતિવાન અને કાંઈક કથાસૂચક હતા, તેના ઉપર ભાવ રાખ્યો; જે દેવ ખરું જોતાં અહંપદરૂપે વ્યાપ્ત હતું, પણ સ્વાત્મા અને સ્વરૂપ બ્રહ્મજ ન હતા. એમ છતાં પણ આપણને એક જુદી જ જાતનાં વા એકાએક મળી આવે છે. આપણે એક નવી દુનિયામાં જાણે કુરતા (ગમન કરતા) હજીયે એવું લાગે છે. જે સઘળું અભિનય અને કથામૃત છે તે, તેમજ દરેક રૂપાંતર અને દરેક સંજ્ઞા, તજી દેવામાં આવ્યાં, અને પેલો એક અથવા તે, જે નાન્યતર રૂપે હયાત છે, તે જ માત્ર અનંતને ગ્રહણ કરવાના છેલા યત્ન દાખલ રહી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
(૧૬) વેદકાળના કવિયો હવે વધારેવાર આકાશ અથવા અરૂણોદયનાં કિર્તન ગાતા નથી. તેઓ ઈદ્રનું ચાતુર્ય તથા વિશ્વકર્મન્ અને પ્રજાપતિના ડહાપણવિષે કાંઈ સ્તુતિભજન કરતા નથી. જેમતેઓ પોતે જ કહે છે તેમ જાણે “ધુમસથી ઢંકાઈ અને ખાલી નિરર્થ વચનોથી જાણે વિંટળાઈ ગયા છે. બીજો કવિ કહે છે કે “મારા કાન, મારી આંખે, અને વળી મારા હૃદયવિશે જે પ્રકાશ રહે છે તે પણ અલોપ થાય છે મારું મન પિતાની અતિ છેટે જતી આતુરતા સહિત મને છોડી જાય છે; હું શું કહું અને શું વિચારું
અથવા વળી “હું પોતે કાંઈ જાણતા નથી તેથી હિંયાં ? ષિ જાણે છે તેમને હું પુછું છું; હું પોતે અજ્ઞાન હોવાથી શિખવામાટે; જેણે છ દુનિયાં સ્થાપી છે તે જ શું તે એક છે કે જે અજાત આત્મારૂપે હયાત છે?'
આ સઘળાં તુફાને એક વધારે પ્રકાશિત આકાશ અને એક ને વી વસંતઋતુવિષે ખબર આપે છે. એટલે આ સંશયી વિચારો છે તે ઇશ્વરવિશે વધારે શ્રેષ્ઠ ખ્યાલ ઉત્પન્ન થવાનાં ચિન્હો છે.
છેલે તે એક, તે આત્માની હયાતી હીંમતથી જાહેર કરવામાં આલે છે, કે જે પોતાની મેળે જીવતા જણાય છે, જે સઘળી પેદા થયેલી વસ્તુ આગળનો જીવતો જણાયો છે અને જે દેવો કરતાં પણ એટલો બધો આગળનો જીવતા જણાય છે કે, તે દેવે પોતે પણ એની ઉત્પત્તિ કયાંથી થઈ તે જાણતા નથી.
આપણને જણાવવામાં આવ્યું છે કે “સૃષ્ટિમાં કાંઈ પણ હતુ ત્યારપેહલાં, મોત અથવા અમરતા હતાં ત્યારપેહલાં, દિવસ અને રાત્રિની વચ્ચે કાંઈએ ભેદ થયો ત્યાપેહલાં, તે એક હયાત હતા. તે, જે શ્વાસરહિત છે, તે પોતાની મેળે શ્વાસ લેતા. તે સિવાય કાંઈ બીજી તેના જેવું થયું નથી. તે વેળા સઘળું અંધકાર હતું. પ્રથમમાં દરેક વસ્તુ ધુમસપેરે કાળાશથી ઢંકાઈ ગયેલી હતી–સઘળું જાણે પ્રકાશવિનાના મહાસાગર જેવું હતું. ત્યારપછી તે બીયું, જે છાલાં થી ઢંકાયેલું હતું, એટલે પેલો એક ગરમીની શકિતથી પેદા થયો.”
૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
- (૧૬૨ ) એપ્રમાણે કવિ સઘળી વસ્તુના પ્રારંભના સિદ્ધાંતવિષે, તથા તે એકના અનેક કેમ થયા, તે અજાણ્ય, જાણીતા અથવા નામવાળા કેમ થયો, અનંત તે અંતવાનું કેમ થયો, એ સઘળાવિષે ચિંતન કર્યો જાય છે, અને છેલે સરવાળે આ લીટીઓ તેના મુખમાંથી નિકળી પડે છે: “તે ભેદ કોણ જાણે છે? હિયાં તેને કોણે પ્રગટ કર્યો? આ ભાતભાતની ઉત્પત્તિ કયાંથી, અરે ક્યાંથી નિપછ? દવે તે પણ પાછળથી હસ્તિમાં આવ્યા. આ ઉમટી પેદાશ કયાંથી ઉત્પન્ન થઈ તે કોણ જાણે છે? જેની આજ્ઞાથી આ સઘળી મટી પેદાશ નિપછ–પછી તેણે તેની મરજીથી સરળ્યું અથવા મરજીવિના– એ સઘળું જે સૌથી મોટો જાણનાર છે (ઋષિ છે, જે સૌથી ઉંચા (૪) આકાશમાં રહે છે, તે જાણે છે, કદાપિ તે પણ જાણ ન હોય.'
આ વિચારે જે જગવેદના મંત્રોમાં માત્ર પહેલાં નજરે પડતા ઝાંખા તારા જેવા ખાય છે, તે જેમ જેમ વખત વહે છે તેમ સંખ્યામાં અને પ્રકાશમાં વધતાં જાય છે; અને છેલે એટલે સુધી, કે જેને ઉપનિષદ કહે છે તેમાં તેઓ એક પૂર્ણ આકાશગંગાના પ્રકાશપેઠે ખુલા દેખાય છે; આ ઉપનિષ૬ વિદ્યાને લગત છેલો જ ગ્રંથ છે કે જે હજી વેદકાળને લગતે ગણાય છે, જો કે તેની અસર તે કાળની હદ બાહર બહુ લંબે પચે છે.
ઉપનિષદૂમાંહેનું તત્ત્વજ્ઞાન.
તમને યાદ હશે કે જેને આપણે મંત્ર-કાળ કહિયે છિયે તેની પડે તરતજ બ્રાહ્મણ એટલે પ્રાચીન કાળના થોવિષે વર્ણન અને દ્રષ્ટાંત આપવાની ધારણાથી રચાયેલાં ગાનાં પ્રાચીન પુસ્તકોને કાળ આવે છે.
આ બ્રાહ્મણને છેડે ઘણુ કરીને આપણને એક આરણ્યક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
(૧૬૩) • મળે છે, એટલે એક વન-પથિ, એટલે જેઓ એ પિતાનું ઘરબાર તક જંગલમાં એકાંતવાસમાં વસવું કર્યું હોય તેને માટે લખાયેલું પુસ્તક છે.
વળી એ આરણ્યકોને છેડે અથવા તેમાંજ મળીગયેલાં આપણને જુનામાં જુને ઉપનિષદ્ મળી આવે છે એ ઉપનિષદૂનો - ખ્ય શબ્દનો અર્થ બેઠક. એટલે નિશાળિયાઓનું પિતાના શિક્ષક આગળ ભેગા મળીને બેઠેલું મંડળ, એવો થાય છે. અને આ ઉપનિઅલ્માં વેદ-કાળનાં સઘળાં ધર્મસંબંધી તત્તવજ્ઞાન (ફલસુફી) સંગ્રહ થઈ રહેલો છે.
આ ઉપનિષદમાં જે વિચારનો મોટો ભંડાર એકઠો થયેલો છે તેનો તમને કાંઈક ખ્યાલ આપવા માટે હું તમને કહું કે - થમ મારી ધારણા એવી હતી કે મારાં આ સઘળાં ભાષણે ઉપનિષદ્ માંહેના મતનું વિવેચન કરવા ઉપયોગમાં લેવાં. મને તેમાં પુષ્કળ સાધન મળતે; પણ હાલત જે છેડે વખત હજી મારી પાસે બાકી રહેલ છે તેમાં હું તમને માત્ર કાંઈ સેહજ વર્ણન આપી શકું છું.
આ ઉપનિષદોને તત્વજ્ઞાનશાસ્ત્ર માને છે તેમ તે છે કે છે નહિ. તે શબ્દના ખરા અર્થમમાણે તે તેઓ સત્યવિષેની અટકળો છે, જે વારવાર એકબીજાને ખોટી પાડે છે, તોપણ સઘળી એકજદિશા ભણી ઢળતી જણાય છે. એ જુના ઉપનિષદોની કુંચી “તું તારા આત્માને પિછાની એ છે, પણ ડેલીના ભવિષ્ય વર્તનારના થી સિતાન શબ્દો કરતાં આમાં અર્થ બહુ ઉંડે છે. ઉપનિષદોનાં “તું તારા આત્માને પિછાન' એવો અર્થ થાય છે કે તું તારો ખરો આત્મા જે તારા અહમપદમાંહે ગુપ્ત છે તેને જાણ, અને જે એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તથા અચળ આત્મા છે, કે જેના જેવો બીજો કોઇએ નથી, અને જે સારા જગમાં ગુહ્ય છે, તેની મહિ તારા આશાને શોધ અને પિછાન.
અનંત, અદ્રશ્ય, અજાણ દેવિક એ સઘળું, પાછળના શોધને છેલો ખુલાસે હતા, કે જે શાધનો આરંભ સાદામાં સાદાં મંત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
• (૧૬૪) થી થઈને ઉપનિષદ, અથવા જેને પાછળથી વેદાંત કહેવામાં આવ્યા તેમાં, એટલે કે જેમાં વેદને મોટામાં મેટ હેતુ અને થવા અર્થે પાર પડ હતા, તેમાં તેને છેડે આવ્યો.
આ પુસ્તકો, જેની બરાબરી કરી શકે એવાં પુસ્તક હિંદુસ્થાનના સાહિત્યમાંજ નહિ, પણ આખી દુનિયાના સાહિત્યમાં નથી, તેમાંથી થોડાંક વાડ ટાળવીને વાંચી સંભળાવવા કરતાં કાંઈ વધારે મારાથી બનશે નહિ.
પ્રજાપતિ અને ઈંદ્ર
હિલે વાડથ ખાંડગ્ય ઉપનિષહ્માંથી (૯, ૭, ૧૨) કાઢેલું છે. એ વાકય એક વાર્તા છે જેમાં ઈક, જે સઘળા દેવોનો સરદાર છે, અને વિરેચન, જે અસુરોનો સરદાર છે, તેમને પ્રજાપતિ પાસેથી જ્ઞાન સંપાદન કરતા દર્શાવ્યા છે.
ઋગવેદના મંત્ર સાથે સરખાવતાં નિશ્ચયે આ અવાચીન કાળનું લાગે છે, અને એમ છતાં હિંદુસ્થાનના બીજા સઘળા ગ્રંથ સાથે સરખાવતાં તે જરાએ અર્વાચીન જેવું નથી લાગતું. દવ અને અસુરવચે જે વિરૂદ્ધતા છે તે બેશક ઓછી અગત્યની છેપણ તેનાં ચિહે સગવેદમાં, અને મુખ્ય કરીને છેલા પુસ્તકમાં દેખાવા માંડે છે. “અસુર એટલે જીવતું (જીવત) એ પહેલાં સુષ્ટિની કેટલીક શક્તિને, અને મુખ્ય કરીને આકાશની શકિતને આપેલી સંજ્ઞા હતી. કેટલાંક વાકયોમાં દેવા અસરઃ' શબ્દનો અર્થ છે. વતા દવે એ કરવાનો હરકોઈનું મન થાય છે. ડેક વખત પછી આર શબદ વળી કેટલાક અમુક દુષ્ટ આત્મા (દૈત્યો)ની સંજ્ઞા દાખલ વાપરવામાં આવ્યા છે અને છેલેસરવાળે બહુવચનમાં દુષ્ટ આત્માઓ, જેઓ, દેવ એટલે તેજસ્વી, માયા, અને ભલા આત્માઆથી ઉલટાછે, તેમનાં નામદાખલ આવે છે. શ્રાવણમાં એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
(૧૬૫) ભેદ સ્પષ્ટપણે સ્થાપવામાં આવ્યો છે, અને તેમાં ઘણાંખરાં સઘળાંનિ ચુકાદ દેવ અને અસુરની વચ્ચેનાં યુદ્ધોથી થયેલ છે.
ઈક વિતરફથી આવે એ તે સ્વાભાવિક છે. તે પણ વિશેચન તે પાછલા વખતનો છે; મંત્રમાં એ નામ વપરાયલું નથી. વિરોચન પેહલો તૈત્તિરીય પ્રાણમાં (૧,૫,૮૧) આવે છે, જયાં એને પ્રહરાદ અને કયાના પુત્ર દાખલ ઓળખવામાં આવ્યા છે. આ કથામાં પ્રજાપતિએ એક જાતના શ્રેષ્ઠ ઇશ્વર દાખલ પોતાનું લક્ષણ લીધું છે; તેતિણીય પ્રાસણમાં (૧, ૫, ૮, ૧) તે વળી તેને ઈદ્રના પણ પિતા દાખલ દેખાડવામાં આવ્યો છે.
આ આપણું કથાનો હેતુ દેખીતી રીતે આપણે જે જુદ જદ પંથકે થઈને મનુષ્યમાં જે ખરો આત્મા છે તેનું જ્ઞાન મેળવવાનો છે. પ્રજાપતિ પેહલાં કાંઈક ભરમભરેલી રીતે બોલે છે, અને કહે છે કે આત્મા એટલે જે પુરૂષ આંખમાં દેખાય છે તે. એમ કેહવાનો એનો અર્થ આંખથી કેવળ નિરાળ જ કોઈ જોનારમાટે છે, પણ એના શિષ્યો એ અર્થ ઉંધે સમજે છે; અસુરો એમ ધારે છે કે જેમ આરસી માં તેમ આંખની કીકીમાં જે નાનું શરીર દેખાય છે તે જ આત્મા છે, અને દેવ ધારે છે કે આરસીમાં અથવા પાણીમાં જે છા અથવા છબી પડે છે તે આત્મા છે. પણ જો વિરેચન આથી સતિષ પામે છે, તે ઈદ્ર સંતોષ પામતો નથી, અને ત્યારે તે આત્માની શોધમાં નિકળે છે. પેહલત ઈદ્રિયોના સ્પર્શયજ્ઞાનથી મોકળે થયેલો કોઈ વપ્નવત હાલતમાં પડેલા પુરૂષમાં તે આત્માને શોધે છે; પછી એક પુરૂષ, જેને સ્વપ્ન આવતાં નથી અને કેવળ બેભાન (અચેતન) હાલતમાં હેય, તેમાં આત્માને શેાધે છે. તે પણ આ સઘળું, જે તેને કેવળ ક્ષય જેવું દેખાયું તેથી નારાજ થઈને ઈદ્રને છેલે સરવાળે જાણવાનું બની આવ્યું કે self આવ્યા છે તે પુરૂષ જે પિતાની ઇંદ્રિયોનો ઉપયોગ કરે છે તે પણ તેથી નિરાળે છે. ખરું જોતાં તે તે પુરૂષ જે આંખમાં દેખાય છે, એટલે જોનાર ધણ દાખલ - ખમાં માલમ પડે છે તે; અથવા વળી એમ પણ કે જે કઈ પિતાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
(૧૬૬) મન, કે જેને દૈવિક દ્રષ્ટિ કરી કેહવામાં આવ્યું છે, તે માત્ર કાંઈજનહિ પણ એક સાધન છે, એવું જાણે તે છતાં પોતાને જાણનાર સમજે તે. હિંયાં આપણે વનમાં વસનાર લોકોએ જે સત્ય જોયેલું તેને વિષે બોલવામાટે સરસમાં સરસ વચનો, અને અનંત પાછળની પોતાની શોધમાં તેઓ જે ઉંચામાં ઉંચે સ્થળે પોહચ્યા તે જોઈયે છિયે.
ખંડ સાતમો.
પ્રજાપતિએ કહ્યું “જે આત્મા પાપથી મળે છે, ઘડપણથી, મિત અને ઉદાસીથી, ભુખ અને તરસથી જે મોકળા છે, જે તેને ઘટે છે તેજ માત્ર માગે છે જે ક૯પવું ઘટે છે તે જ માત્ર કહ્યું છે, તે આત્મા આપણે શોધી કાઢવો જાઈએ, અને તે સમજવાને આપણે યત્ન કરવો જોઈએ. જેણે એ આત્મા શોધ્યો છે અને સમજે છે તે સઘળી દુનિયાં અને સઘળી ઈચ્છા મેળવે છે. (ઉભય લોકને પ્રાપ્ત થાય છે.) ન દેવા (ઈશ્વર) અને અસુરો (દૈત્યો) બંનેએ આ શબ્દો સાંભળ્યા અને બોલ્યા “વારૂ ચાલો આપણે તે શોધે જે જો કોઈને મળે તો તેને સઘળી દુનિયા અને સઘળી ઇચ્છા મળે છે
આ પ્રમાણે બોલી દેવામાંથી નિકળી ગયો, અને અસુરમાંથી વિરેચન નિકળી ગયો, અને બંને એક બીજા સાથે કાંઇ પણ વેહવાર ચલાવ્યાવિના જે પ્રમાણે શિષ્યોને પિતાના ગરૂઆગળ જતી વેળા સમિધ (બળતણ) લઈ જવાનો ચાલ છે, તે પ્રમાણે પોતાના હાથમાં સમિધ લઈને પ્રજાપતિ આગળ આવ્યા.
ત્યાં તેઓ બત્રીશ વર્ષ સુધી શિષ્પદાખલ રહ્યા. ત્યારે પ્રજા પતિએ તેઓને પુછ્યું “તમે બંને અહિં શા માટે રહ્યા છો?”
તિઓએ ઉત્તર દીધો “તમારું એક કહેણ લોકો ફરીફરી બેછે કે “જે પાપથી મોકળો છે, ઘડપણથી મત છે ઉદાસીથી, ભુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
(૧૬૭) અને તરસથી જે મકળે છે, જે તેને માંગવું ઘટે છે તે જ માત્ર માંગે છે જે કલ્પવું ઘટે તે જ માત્ર કપે છે તે આપણે શોધી કાઢ જેઈયે અને તે સમજવાને આપણે યત્ન કરવો જોઈએ. જેણે એ આત્મા શોધ્યો છે અને સમજે છે, તે સઘળી દુનિયા અને સઘળી ઈચ્છા મેળવે છે. હવે અમે બંને અહિં રહ્યા ળેિ તેનું કારણ કે અમારે તે જોઈએ છે.”
પ્રજાપતિએ તેમને કહ્યું “જે પુરૂષ આંખમાં ખાય છે તે આત્મા છે એમ મેં કહ્યું છે. એજ અમર છે, નિર્ભય છે, એજ બ્રાહ્મણ છે.”
તેઓએ પુછયું “મહારાજ, જે પાણીમાં દેખાય છે અને જે આરસીમાં દેખાય છે તે કોણ?”+
તેણે ઉત્તરદી છે કે તે પોતે જ માત્ર આ સઘળાંમાં દેખાય છે.”
ખંડ આઠમ.
એક પાણીના પાણીમાં તમારા આત્મા તરફ જુ અને તમારા આત્મા વિષે તમે જે કાંઈ નહિ સમજે તે મને આવીને કહે.'
તેઓએ તે પાણીના પિણામાં જોયું. પછી પ્રજાપતિએ તેમને કહ્યું તમને શું દેખાય છે ?”
તેઓએ ઉત્તર દીધે “અમે બંને આત્માને આ પ્રમાણે સ્પષ્ટ
* ટિપ્રકાર અને ખરે ખુલાસો કરે છે. પ્રજાપતિને કેહવાને અર્થ એ કે આંખમાં - ખાતો, એટલે કે જવાના કામનો ખરે કર્તા (ખારા જેનાર પોતે જેને ઋષિકે પિતાની માં પેલી અખથી પણ જોઈ શકે છે તે. સંય તેના (પ્રજાપતિના) શિષ્યો તેનું કહેલું ઉલટી રીતે સમજે છે. તેમાં જે માનસ દેખાય છે તેને વિષે વિચાર લાવે છે, અને જે માનસ જાય છે તેને માટે નહિ. તેમને મન જ નાની માકતિ માંખમાં પડેલી દેખાય છે તે આંખમાં દેખાયેલો પુરૂષ છે, અને એટલા માટે તેને પુછયાજાય છે કે પાણીમાં અપક્ષ આરસીમાં ૫ ડે પડછાય શું આત્મા નહિ હોય.
+ટિકાકારે પણ શ્રમ લઈને સમજાવે છે કે પ્રખપતયે કાંઈએ ખોટું કહ્યું નથી. પુરુષ કેહવાને તેને હેતુ એટલોજ કે પુરૂષવાચક તવને તેના સર્વથી ચઢતા અર્થમાં લેવું, અને તેના શિયાએ પુરૂષનો અમાનસ અથવા શરીર કી તેમાં તેને કાંઈ વાંક નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
(૧૬૮) ઈયે છિયે તે એટલે સુધી કે તેની છબીમાં વાળ અને નખ પણ જણાય છે.”
પ્રજાપતિએ તેમને કહ્યું “તમારું શરીર શણગાર્યા પછી, સર. સમાં સરસ વસ પહેર્યા પછી, અને સ્વચ્છ થયા પછી એક વાર ફરી એ પાણીના પિણામાં જુવો.”
તેઓએ શણગાર કર્યા પછી, સરસમાં સરસ વસ્ત્ર પહેર્યા પછી અને સ્વચ્છ થયા પછી પાણીના પિણામાં જોયું.'
“પ્રજાપતિ બોલ્યા તમને શું દીસે છે ?”
તેઓએ ઉત્તર વાળ્યો જેવા અમે છિયે તેવા સારી રીતે શણગારાયેલા, સરસમાં સરસ વસ પેહરેલા અને સ્વચ્છ, એવા અમે હિંયાં બંને છિયે; માહરાજ, સારી રીતે શણગારાયેલા, અમારાં સસમાં સરસ વસ્ત્ર સાથે અને સ્વચ્છ.
" “પ્રજાપતિ બોલ્યા “તેજ આત્મા છે, એજ અમર છે, નિર્ભય છે, એજ બ્રાહ્મણ છે.”
પછી બંને પોતાના દિલમાં સતિષ પામી ચાલ્યા ગયા. ” “અને પ્રજાપતિ તેઓની પાછળ જઈને બોલ્યા “આ બંને જણ જાણ્યાવિના અને જોયાવિના જતા રહે છે, અને એ બંનેમને કોઈય, પછી તે ટેવ હોય કે અસુર, જે એ મત (ઉપનિષદ) પ્રમાણે ચાલશે, તે મરણ પામશે.”
હવે વિરોચન પોતાના દિલમાં સંતોષ પામી અસુરો આ ગળ ગયો, અને તેઓ આગળ એ મતનો ઉપદેશ કર્યો કે માત્ર આત્માની જ (શરીરનીજ) પૂજા કરવી જોઈએ, અને આત્માનીજ (શરીરનીજ) સેવા કરવી જોઇયે, અને જે એ આત્માની પૂજા કરે છે, અને એ આત્માની સેવા કરે છે, તે બંને દુનિયા આ અને આવતી, પામશે.”
માટે હાલ પણ જે માનસ આ જગતમાં દાન નથી રહે, જેને શ્રદ્ધા નથી, જે બળીદાન નથી કરતો, તેને અસુર કહે છે, કા૨ણ કે એજ અસુરને મત (ઉપનિષદ) છે. તેઓ મરણ પામેલાંનાં શરીરને સુઘધ, પુષ્પ અને સુંદર વસથી શણગારે છે અને ધારે છે કે એમ કર પિલી દુનિયા ઉપર તેઓ જય પામશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
(૧૬૯) ખંડ નવમો.
-00પણ ઈંદ્રદેવોને પાછો જઈ મળ્યો ત્યાર પહેલાં તેને આ અડચણ જણાઈ. આ આત્મા, (પાણીમાં પડછાયો)* જ્યારે શરીર સારી પેઠે શણગારાયેલું હોય છે, ત્યારે તે પણ શણગારાયેલો હોય છે, જ્યારે શરીર ઉપર સારાં વાસ હોય છે, ત્યારે તેણે પણ સારાં વસ્ત્ર પહેરેલાં હોય છે,
જ્યારે શરીર સારી રીતે સ્વચ્છ કરેલું હોય છે, ત્યારે તે પણ સારી રીતે સ્વરછ થયેલો હોય છે, તે જે શરીર આંધળુ હશે તે આત્મા પણ આંધળો હોવો જોઈએ, જે શરીર લંગડું હશે, તે તે પણ લંગડે હવે જોઈએ, જે શરીર લુલું હશે, તો તે પણ લુલો હોવો જોઈએ, અને ખરું જોતાં જેવું શરીર નાશ પામ્યું કે તે આત્મા પણ નાશ પામશે. માટે આ (મત)માં મને તે કાંઈ માલ દેખાતો નથી.'
તે પિતાના હાથમાં સમિધ લઈ શિખ્યદાખલ ફરી પ્રજા પતિ પાસે આવ્યો. પ્રજાપતિએ તેને કહ્યું “મઘવત્ (ઇંદ્ર) તું વિરોચન જડે તારાં દિલમાં સંતોષ પામી ગયો હતો, તે પાછો શા કારણે આવ્યો ?”
“તેણે ઉત્તર વાળ્યો “મહારાજ, આ (છાયો) જ્યારે શરીર સારી પેઠે શણગારાયેલું હોય છે ત્યારે તે પણ શણગારાયેલો હોય છે, જયારે શરીરઉપર સારાં વાસ હોય છે, ત્યારે તે ઉપર પણ સારાં વસ હોય છે જયારે શરીર સારી રીતે સ્વચ્છ કરેલું હોય છે, ત્યારે તે પણ સારી રીતે સ્વચ્છ હોય છે, તે જે શરીર આંધળું હશે તો તે પણ આંધળો હોવો જોઇયે, જે શરીર લંગડું હશે તો તે પણ લંગડો હોવો જોઈએ, જો શરીર લુલું હશે તો તે પણ લુલો હોવો જોઈએ, અને ખરૂં જતાં શરીર નાશ પામતાં જ તે પણ નાશ પામશે, માટે આ (મત) માં તો મને કાંઈ માલ દેખાતો નથી.” *, * ટીકાકાર જણાવે છે કે જેને ઈદ્ર અને વિરેચન, બંનેએ પ્રજાપતિએ જે કહ્યું તેને ખરા ભાવાર્થ સમજવામાં ભૂલ કરી હતી, પણ જ્યારે વિરેચન શરીરને આત્મા સમજતો ત્યારે ઈદ્ર એમ સમજો કે શરીરને છાશે. તે આત્મા હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
(૧૭૦) પ્રજાપતિએ ઉત્તર વાળ્યો ધમાવત, ખરે એમજ છે; પણ હું તને એ ખરા આત્માવિષે વધારે સમજાવીશ. બીજા બત્રીશ વર્ષ તું મારી જોડે રહે.”
તે તેની જોડે બીજા બત્રીશ વર્ષ રહ્યો અને પછી પ્રજા પતિએ તેને કહ્યું :
ખંડ દશમે.
* જે સ્વપનામાં સુખે ફરે છે તે આતમા છે, એ અમર છે નિર્ભય છે, એ બ્રાહ્મણ છે.” .
પછી ઇંદ્ર પિતાના દિલમાં સંતોષ પામી ચાલ્યો. પણ તે પાછો આગળ ગયા ત્યાર પેહલાં આ અડચણ તેને જણાઈ: હવે જોકે આ તો ખરૂં છે કે કદાપિ શરીર આંધળું હોય તે પણ આત્મા કાંઇ આંધળો નથી, અથવા શરીર લંગડું હોય તો તે કાંઈ લંગડે હતિ નથી, કે શરીરના દોષને લીધે આત્મા કાંઈદાષિત થતું નથી, અથવા જયારે શરીરને વાગે છે ત્યારે આત્માને વાગતું નથી, અથવા શરીર લુલું થાય છે ત્યારે આત્માકાંઈલુલો નથી થતો, પણ વપનામાં એ આત્માને તેઓએ માર્યો હેય, જાણે તેઓએ તેને હાંકી કહા હોય એવું લાગે છે. વળી જાણે તેને દુઃખની પીડા પણ જણાતી હોય એમ લાગે છે, અને તે જાણે આંશુ પાડે છે. તે માટે આ (મત) માં મને કાંઇ માલ લાગતું નથી.'
પોતાના હાથમાં સમિધ લઈ તે ફરી પ્રજાપતિ પાસે શિધ્યદાખલ આવ્યો. પ્રજાપતિએ તેને કહ્યું “મઘવત્ તું, તારા દિલ માં સતિષ પામી ગયો હતો, તે વળી પાછો શા માટે આવ્યો?”
“તેણે જવાબ દીધો “મહારાજ, જો કે આ ખરું છે કે કેદાપિ શરીર આંધળું હોય, તેપણુ આત્મા કાંઈ આંધળો હોતો નથી, કે શરીર લંગડું હોય તે તે કાંઈ લંગડો હેત નથી, તેમજ જેકે -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
( ૧૭૧) રીરના દોષને લીધે આત્મા કાંઈરાષિત થતો નથી, અથવા શરીરને માથે હાથ તેય આત્માને વાગતું નથી, અથવા શરીર લુલું થયાથી કાંઈ આતમા લુલો થતો નથી, પણ સ્વપનામાં તેને કોઈએ જાણે માર્યો હોય, જાણે તેને તેઓએ હાંકી કહા હોય એવું લાગે છે. વળી જાણે તેને દુખની પીડા જણાતી હોય એમ લાગે છે અને તે આંશુ પાડે છે. માટે આ (મત)માં મને કાંઈ સાર લાગતું નથી.”
“પ્રજાપતિએ ઉત્તર દીધો, “મઘવત, ખરેખર એમ જ છે, પણ એ ખરા આત્માવિષે હું તને વધારે સમજાવીશ. તું બીજા બત્રીશ વર્ષ મારી જોડે રહે.”
“ તે તેની જોડે બીજાં બત્રીશ વર્ષ રહ્યા. ત્યારે પ્રજાપતિએ કહ્યું:
ખંડ અગિયારમે.
જયારે એક માનસ નિંદ્રામાં પશે વિસામો લેતો તથા સંપૂર્ણ શાંતિમાં હોય છે અને કાંઇએ સ્વપનું જોતો નથી, ત્યારે તે આત્મા છે, એ અમર છેનિર્ભય છે, બ્રાહ્મણ છે.”
“પછી ઈદ્ર પિતાના દિલમાં સંતોષ પામી ચાલી ગયા. પણ તે દેવોને પાછો જઈમળ્યો તેપેહલાં તેણે આ અડચણ જોઈ: ખરું જોતાં તો આત્મા આ પ્રમાણે પોતાને જ પિતાનાં આત્માને) જાણતા નથી કે તે છે તે હું જ છું, તેમજ કાંઈપણ હયાત વસ્તુ તે જા
તો નથી. તે તે સમૂળે નાશ પામ્યો છે. આ હુમત)માં મને કાંઇ સાર દેખાતો નથી.
પિતાના હાથમાં સમિધ લઈ શિષ્યદાખલ તે ફરી પ્રજા પતિ આગળ ગયો. પ્રજાપતિએ તેને કહ્યું કે “ મઘવતુ, તું તારા દિલમાં સંતોષ પામી ગયો હતો; વળી શા કારણથી પાછો આવ્યો ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
(૧૭ર) * તે બોલ્યા “મહારાજ પેલી રીતે તે પોતાને જ પિતાના આત્માને) ઓળખતો નથી, કે તે છે તે જ હું છું, તેમજ કાંઈપણ હયાત વસ્તુ વિષે તે જાણતો નથી. તે તે સમૂળો નાશ પામે છે. આ તમત)માં મને કાંઇ સાર દેખાતું નથી.”
“ “પ્રજાપતિ ઉત્તર દીધે “મઘવત, ખરે એ એમજ છે. હું તને ખરા આત્માવિષે વધારે સમજાવીશ, અને એથી વધારે કાંઇએ નહિ. હિયાં બીજાં પાંચ વર્ષ રેહ.”
તે બીજાં પાંચ વર્ષ ત્યાં રહ્યા. એ સાથે બધાંમળી એકસને એક વર્ષ થયાં, અને તેથી એમ કેહવાય છે કે ઇદ્ર મઘવત્ પ્રજાપતિ પાસે શિષ્યદાખલ એકસોએક વર્ષ રહ્યા. પ્રજાપતિ તેને કહ્યું :
ખંડ બારમો, “ “ મઘવત્ ! આ દેહ મૃત્ય છે, અને સદા મંતના હાથમાં છે. એ દેહ તે આત્માનું રહેઠાણ છે કે જે આત્મા અમર અને દેહરહિત છે. જ્યારે આત્મા દેહમાં હોય છે (આ દેહ હું છું અને હું તે આ દેહ છે એમ ગણતાં, ત્યારે તે સુખ અને દુઃખને વશ હોય છે. જ્યાં સુધી એ આત્મા આ દેહમાં હોય છે ત્યાં સુધી સુખ દુઃખથી તે મોકળો નથી. પણ જ્યારે તે આ દેહથી એકળો થાય છે જ્યારે દેહથી તે પિતાને જુદે સમજે છે. ત્યારે સુખ કે દુઃખ કાંઈ તેને લાગતું નથી.”
“વાયુ હરહિત છે, વાદળાં, વિજળી, ગર્જના પણ દેહરહિત છે. (હાથ, પગ ઇત્યાદી વિનાનાં) હવે એએ આ આકાશી વાતાવરણ (ખાલી જગા)માંથી નિકળીને જેવાં ઊંચામાં ઉંચા પ્રકાશ આગળ જઈ પહોંચે છે, તેવાં જ તેઓ પોતાના રૂપમાં જે પ્રમાણે નજરે પડે છે?
* કેટલાકોના કહેવા પ્રમાણે આત્માનું પરિણામ દેહ છે; એ દેહનાં તત, અજવાળું, પાણી અને માટી, આમાથી ઉપજ થયાં છે, જેમાં પાછળથી આત્મા દાખલ થ.
* + આ પ્રાચીન ઉપમાઓમાંની ઘણુંખરી જેવી બંધબેસતી આવે છે તેવી આ ઉપમા નથી. વાયુને આત્મા સાથે એટલા માટે સરખા છે, કે જેમ દેહમાં આત્મા અલોપ થઈ જાય છે તેમ વાયુ વાતાવરણમાં થોડેક વખત અલેપ થઈને વાતાવરણમાંથી પાછા નિકળીને પોતાનું વાયુરૂપ પકડે છે. અહિં જે મુખ્ય ભાર મુકયોછે તે સર્વથી મોટા પ્રકાશ ઉપર છે, કે જે એક વાતે ઉનાળાને સૂર્ય અને બીજી વાતે જ્ઞાનને પ્રકાશ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
( ૧૭૩ )
“ તે પ્રમાણે તે શાંત આત્મા ગ્મા દેહમાંથી નિકળી જેવા ઉંચામાં ઉંચા પ્રકાશને પોંહચેછે (એટલે ગ્માત્માના જ્ઞાનને) તેવાજ તે પોતાના રૂપમાં દેખાયછે. (એ સ્થિતિમાં) તે સર્વથી ચઢતા પુરૂષ (ઉત્તમ પુરૂષ) છે. તે ત્યાં હસ્તા, (અથવા ખાતા) રમતા, અને (પા તાના મનમાં) આનંદમાં ફરતા છે, પછી તે સિયા સાથે, ગાડી સાથે અથવા જ્ઞાતી સાથે હરે, પણ જે દેહમાં તેણે જન્મ લીધા હતા તેની કશીએ દરકાર કરતા નથી.*
“જેમ એક ગાડી સાથે ધાડાજોડેલા હોયછે તેમ પ્રાણ (મજ્ઞાત્મા) આ દેહુ સાથે જોડાયલાછે.
•
હવે જ્યાં આકાશમાં (ખુલ્લી જગ્યા અથવા આંખની કીકીમાં) દ્રષ્ટિ દાખલ થઇ ત્યાં આંખના પુરૂષ છે, જે આંખ પાત તા જેવાનુ સાધન છે. જે સુધવા માગેછે તે નાક નહિ પણ આત્મા છે, નાતા માત્ર સુંઘવાનું સાધનછે. જે બેલવા માંગેછે તે જીભ નહિ પણ આત્મા છે; જીભતા માત્ર ખેલવાનુ સાધન છે. જે સાંભળવા માગેછે તે કાન નહિ પણ આત્માઅે; કાન તા માત્ર સાંભળવાનું સાધન છે.
“જે વિચારવા માગેછે તે કાંઇ મન નહિ પણ આત્મા છે, મત તા તેની દૈવિક આંખછે. તે આાત્મા આ આંનંદ (જે એક સાંતેલા સેાનાના ખજાનાની પેઠે ખીજાની આંખ આગળથી છુપાઇ એઠેલાછે) પેાતાની દૈવિક આંખથી, એટલે પોતાના મનથી, જોઇને આાનદ પામે છે.
* જે સંપૂર્ણ શાંતસ્થિતિ આત્માઓએ મેળવેલી ધારવામાં આવેલીછે તે સ્થિતિને આ આનદ ભાગ્યેજ અનુકુળ જણાયછે, આ વાકય નવું ઠસાવી દીધેલું હોય, કે જાણીજાઈને સુકેલુ પણ હાય, તે એવુ દેખાડવા થકી કે આત્મા સુખ અથવા કુ:ખ સાથે સબંધ રાખ્યા વિના અતરના એક જેાનાર (તમાસગીર) દાખલ આવા આનંદ ભાગવેછે. તેના પાછળથી જણા
વ્યા પ્રમાણે તે પોતાની દૈનિક દ્રષ્ટિથી તેમને જેોયછે. સધળી વસ્તુમાં આત્મા પાતા સિવાય ખીજું કાંઈ દેખતા નથી. તૈત્તિરીય ઉપનિષદ્ (પૃ૦૪૫) ઉપર પાતાના ટીકા-પુસ્તક માં શંકર આ વાકયવિષે લખતાં કારણબ્રહ્મના ઇશારો કરતા નથી પણ કાર્યબ્રહ્મના કરેછે. ♦ારણ કે સૈવિક આંખ માત્ર વર્તમાન કાળનુજ નહિ પણ વળી ભૂત અને ભવિષ્ય વિષેતુ પણ જાયછે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
(૧૭૪) “ “જે વે બ્રહ્મનો સૃષ્ટિમાં છે તેઓ એ આત્માની પૂજા કરેછે (જે આત્માવિષેનું જ્ઞાન પ્રજાપતિએ ઈંદ્રને અને ઈદે દેવોને આપ્યું.) ત્યાં સઘળી પ્રજા અને સઘળી ક્રિડા તેમને હાથ છે. જે તે આત્માને જાણે છે અને સમજી શકે છે તે સઘળી દુનિયાં અને સઘળી ઈચ્છા મેળવે છે. આમ પ્રજાપતિ બોલ્યા, આમ પ્રજાપતિ બોલ્યા.
યાજ્ઞવલક્ય અને મિત્રેયી.
આ નીચે ટાંકેલું વાકય બહદારણયકમાંથી લીધેલ છે, જેમાં તે કાંઈ સહેજ ફેરફાર સાથે બે વખત આવે છે–પેહલી વેળા બીજા અધ્યાયમાં અને બીજી વેળા ચોથા અધ્યાયમાં આવે છે.
“યાજ્ઞવલચને બે વહુ હતી, એક મૈત્રેયી અને બીજી કાન્યાયનિ. આમાં મૈત્રેયી ખાણમાં નિપૂણ હતી, પણ કાત્યાયનિમાં માત્ર એટલું જ્ઞાન હતું કે જે રિઓમાં સાધારણ હોય છે.
હવે જ્યારે યાજ્ઞવલકય બીજી સ્થિતિમાં દાખલ થવા જતો હતા ત્યારે તે બોલ્યો “મૈત્રેયી, સાચે હું આ મારા ઘરમાંથી (વનમાં) જાઉં છું; માટે ખરે હવે તે તારી અને કાત્યાયન (મારી બીજી વહુ) વચ્ચે મારે કાંઈ ગોઠવણ કરવી છે.”
ઐથી બોલી “મારા નાથ, આ આખું જગત્ દ્રવ્યથી ભરેલું જે મારૂં હોત, તે પણ મને કહે, શું હું તેથી અમર થાત?”
ન્યાવક જવાબ દીધો “ના, તેથી ધનવાનું લોકોની જેવી છંદગી તારી થશે. પણ ધન્યથી કાંઇ અમરતાની આ શા નથી!”
“અને મૈત્રેયી બોલી “જથી હું અમર નથી થતી તેને હું શું કરું? મારા નાથ, તમે જે અમારાવિષે જાણો છો તે મને કહે.”
“યાજ્ઞવલક જવાબ વાળ્યો “તું જે મને ખરે જ પ્રિય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
(૧૭) તે પ્રિય શબ્દો બોલે છે. આવા અહિં બેસ, હું તને તે સમજાઉં, અને જે હું કહું તે ઉપર બરાબર લક્ષ રજે.” . અને તે બોલ્યો “ખરે, પતિ જે પ્રિય છે તે માત્ર તેને પતિ દાખલ ચાહવા માટે નહિ; પણ એટલા માટે પ્રિય છે કે તેથી તું આત્માને ચાહે.
* “ખચિત, પ્રિયા કાંઇ એટલાજ માટે પ્યારી નથી કે તેને પ્રિયા દાખલ ચાહવી, પણ આત્માને ચાહવામાં આવે માટે પ્રિયા વાહલી લાગે છે.
“ “ખરે, પુત્ર પિતાને પ્યારા છે તે એટલા માટે નહિ કે પિતા પુને ચાહે, પણ આત્માને ચાહવામાં આવે માટે પુત્ર પ્રારા છે.
“ખરે, દ્રવ્ય એટલા માટે પ્યારો નથી કે તમે દ્રવ્યને ચાડે પણ તમે આત્માને ચાહો માટે દ્રવ્ય પ્યારો છે.
“ખરે, બ્રાવણ વર્ગ પ્યારો છે તે કાંઈ એટલા માટે નહિ કે બ્રાહ્મણ-વર્ગને ચાહવામાં આવે, પણ તમે આત્માને ચાહે માટે hહ્મણ વર્ગ ખારે છે.
ખરે તમને ક્ષત્રિ વર્ગ પ્યારો છે ને એટલા માટે નહિ કે ક્ષત્રિવર્ગને ચાહવામાં આવે, પણ તમે આત્માને ચાહે મટે ' ક્ષત્રિ-વર્ગ પ્યારો છે.
• “ખરે, આ સષ્ટિ (સર્વલોક) તમને પ્યારી છે તે એટલા માટે નહિ કે સૃષ્ટિને તમે ચાહે, પણ તમે આત્માને ચાહે માટે સૃષ્ટિ પ્યારી છે.
“ “ખરે, ૨ પ્યારા છે, તે તમે દેવોને ચાહે તેટલા માટે નહિ, પણ તમે આત્માને ચાહો માટે દેવ પ્યારા છે.
“ “ખરે, તમને પ્રાણિ પ્રિય છે તે એટલા માટે નહિ કે તમે પ્રાણિયોને ચાહો; પણ તમે આત્માને ચાહે માટે પ્રાણિયો પ્રિય છે.
“ “ખરે, પ્રત્યેક વસ્તુ તમને પ્રિય છે, તે એટલામાટે નહિ કે તમે તેને ચાહે, પણ તમે આત્માને ચાહે માટે પ્રત્યેક વસ્તુ પ્રિય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
(૧૬) ખચિત, હે મૈત્રેયી, આત્માને જેવો જોઈએ, સાંભળ જોઈએ, જાણવો જોઈએ, પિછાન જોઈએ ! જ્યારે આપણે આત્માને જોઈએ, સાંભળિયે, પિછાનિયે અને જાણિયે ત્યારે આપણા જાણવામાં આ સઘળું આવે છે.
“જે કોઈપણ બ્રાહ્મણ-વને આત્મા સિવાય કોઈ બીજે કેકાણે છે તેને બ્રાહ્મણ-વર્ગે તજી દેવો જોઇએ. જે કોઈ ક્ષત્રિ-વગને આત્મસિવાય બીજે ઠેકાણે છે તેને ક્ષત્રિ-વર્ગ તજી દેવો ઘટે. જે કોઈ પણ સર્વલોકને આત્મા સિવાય બીજે ઠેકાણે શેલ્વે તેને સલોકે તજી દે ઘટે. જે કોઈપણ દેવોને આત્મસિવાય બીજે ઠેકાણે શાથે તેને દેએ તજી દેવો ઘટે. જે કોઈ પણ માચિને આત્માસિવાય બીજો કોઈ કાણે શોધે તેને પ્રાણિએ તજી દેવા ઘટે. જે કોઈપણ પ્રત્યેક વસ્તુને આત્માસિવાય બીજે ઠેકાણે શોધે તેને પ્રત્યેક વસ્તુઓ તછ દેવો ઘટે. આ બ્રાહ્મણવર્ગ, આ ક્ષત્રિ-વર્ગ, આ લોક, આ દવે, આ પ્રત્યેક વસ્તુ સર્વ આત્મા છે.
હવે જ્યારે એક પડઘમ વગાડવામાં આવે છે ત્યારે જેમ તેના નાદને એકલાને બહારથી પકડી શકાતા નથી, પણ જ્યારે પડઘમને અથવા પડઘમના વગાડનારને પકડવામાં આવે છે, ત્યારે તે નાદ પકડી શકાય છે;
છે અને એક શંખ જ્યારે વજાડવામાં આવે છે ત્યારે જેમ તેના નાદ બહારથી એકલા ગ્રહણ કરી શકાતા નથી, પણ જ્યારે તે શંખને અથવા તે શંખ વજાડનારને પકડવામાં આવે છે, ત્યારે જેમ તેના નાદ પણ ગ્રહણ થઈ શકે છે તેમ?
છે અને જેમ જ્યારે વાંસળી વાગતી હોય ત્યારે તેના એકલા નાદને બહારથી પકડી શકાતા નથી, પણ જે તે વાંસળી અથવા વાંસળીના વજાડનારને પકડવામાં આવે, તે તે નાદ પણ પકડાય છે તેમ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
(૧૭૭) “ અને જેમ હવાયેલાં બળતણથી સળગાવેલા વસ્તવમાંથી ધુમાડાના ગોટેગોટા પિતાની મેળે નિકળે છે, તેજ પ્રમાણે, દે મૈત્રેયી, આપણી પાસે જે જગવેદ, યજુવેદ, સામવે અથરવાંગસ: ઇતિહાસ (કથા) પૂરાણ (
વિત્તપત્તિ) વિશા (જ્ઞાન) ઉપનિષg, લેક (પ) સૂત્ર (ગઘનિયમ) અને વ્યાખ્યાન (ટીક), વ્યાખ્યાન (ભાગ્ય), એ સઘળાં જે છે તે આ મહાન્ આત્માના શ્વાસમાંથી બાહેર નિકળેલાં છે. આ સર્વ માત્ર તેનાજ શ્વાસમાંથી નિકળ્યાં છે.'
જેમ સઘળા જળનું મધ્યબિંદુ સમુદ્ર છે, જેમ સ્પર્શ માત્રનું મધ્યબિંદુ ચામડી છે, જેમ સઘળા સ્વાદનું મધ્યબિંદુ જીભ છે, જેમ સઘળા વાસનું મધ્યબિંદુ નાક છે, જેમ સઘળા રંગનું મધ્યબિંદુ આંખ છે, જેમ સઘળા નાદનું મધ્યબિંદુ કાન છે, જેમ સઘળા ઈદ્રિયજ્ઞ પદાર્થોના છાપનું મધ્યબિંદુ મન છે, જેમ સઘળા જ્ઞાનનું મધ્યબિંદુ હદય છેજેમ સઘળાં કાર્યોનું મધ્યબિંદુ હાથ છે, જેમ સઘળી ગતિનું મધ્યબિંદુ પગ છે અને જેમ સઘળા વેદનું મધ્યબિંદુ વાચા છે.”
જેમ એક મીઠાંને ગાંગડા પાણીમાં નાખ્યા પછી તે પાણીમાં પિગળી જાય છે, અને પાછો તેમાંથી બહાર કાઢી શકાતે નથી, પણ તે પાણીને કોઇપણ ઠેકાણેથી ચાખિયે તો તે ખારૂં લાગે છે, તે જ પ્રમાણે, હે મૈત્રેયી, આ મહાન્ આત્મા જે અનંત અને અપાર છે અને જે જ્ઞાનસિવાય બીજા કશાનો બનેલો નથી, તે આ તોમાંથી નિકળે છે અને પાછો તેમાં લોપ થઈ જાય છે. હે મૈત્રેયી, હું તને કહું છું કે જે તે અહિંથી ચાલો ગછે કે પછી કાંઈ જ્ઞાન રહેતું નથી.” આમ યાજ્ઞવલકય બેલ્યો.'
ત્યારે ત્રયી બોલી “મહારાજ, જ્યારે તમે કહે છે કે તે ગયા પછી કોઈ પણ જ્ઞાન હતું નથી, ત્યારે તમે મને આમ બેલી ગુચવણમાં નાખે .”
રર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
(૧૭૮) પણ યાજ્ઞવલકથે જવાબ દીધે જ મૈત્રેયી, ગુચવણમાં નાખવા જેવું તો મેં કશુંએ કહ્યું નથી. હે પ્રિયાડહાપણને માટે આટલું પૂરતું છે.””
“ “ કારણકે જાણે એક દૈત્યતા જે હેય, તે એક પેલા બીજાને જાવે છે, એક પિલા બીજાને સુંઘે છે, એક બીજાને સાંભળે છે, એક બીજાને પ્રણામ કરે છે, એક બીજાને જાણે છે, એક બીજાને ઓળખે છે; પણ જ્યારે આ સર્વ આતમા તેિજ છે, ત્યારે બીજાને કેમ જીવે, બીજાને કેમ સાંભળે બીજાને કેમ પ્રણામ કરે, બીજાને કેમ જાણે બીજાને કેમ ઓળખે? જેથી આ સર્વને એ જાણે છે તેને એ કેમ જાણે ? હે પ્રિયા, તે જાણનારને પોતાને જ) કેમ જાણે?”'
યમ અને નચિકેત.
-----૦૦
—
–
ઉપનિષ એક ઘણો સારી પેઠે જણાયેલો ભગતે કહઉપનિષદ છે. એ પહલવેહલો યુરોપિયન વિદ્દાનની જાણમાં રામ મેહનરાયથી આવ્યો હતો, કે જે ધણી તેના પિતાના દેશના સર્વે સુધરેલા હિતેચ્છુ માંહેનો એક હતો; અને જે વળી મનુષ્ય માત્રના સર્વથી સુધરેલા હિતેચ્છુમાંના એક દાખલ કદી હવે પછી ગગણાય. એ કઠઉપનિષનું ત્યાર પછી વારંવાર ભાષાંતર થયું છે, અને તે ઉપર વારંવાર વિવાદ ચાલ્યા છે : અને જેઓ ધર્મ અને શાસ્ત્રને લગતી કલપનાની વૃદ્ધિવિષે કાંઈક હાંસથી ભાગ લેતા હોય તેમનું ઘણું જ કાળજીભર્યું ધ્યાન ખેંચવા માટે તે ખરે યોગ્ય છે. આપણી પાસે એ કઠઉપનિષદુ તેની અસલ હાલતમાં છે એમ ધા૨વું સંભવિત નથી, કારણકે તેમાં પાછળથી થયેલા કેટલાક વધારાનાં દેખીતાં ચિન્હ છે. ખરેખર એજ વાત તૈત્તિરીય બ્રાહ્મણના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
(૧૯) ૩, ૧૧, ૮ માં પણ કહેલી છે, પણ તેમાં માત્ર એટલે જ તફાવત છે કે જયારે પ્રહાણમાં મરણ અને જન્મમાંથી મુકિત એક અમુક બલિદાન કરવાથી મળે છે, ત્યારે ઉપનિષમાં આ મુકિત માત્ર જ્ઞાનથી મળે છે.
એ ઉપનિષદમાં એક નાનું બાળક, જેનું નામ નચિકેત છે, અને યમ, જે મૃત્યુલોકને રાજા છે, તેમની વચ્ચેનો સંવાદ આવે લો છે. નચિકેતના પિતાએ જેને સર્વ-યજ્ઞ કેહવામાં આવે છે તે કરવાની, એટલે પિતાનું જે સર્વસ્વ હોય તે આપી દેવાની બાધા લીધી હતી. તેના પુત્ર પિતાના પિતાની બાધાવિષે સાંભળીને તેને પુછે છે કે તમે તમારી બાધા કાંઈ પણ રાખ્યાવિના પુરી પાડવા માગે છે કે નહિ ? પહેલાં તે પેલો બાપ આનાકાની કરે છે; છેલે તે રોસ ચઢાવીને બેલેછે કે, હા, હું તને પણ યમને અર્પણ કરીશ.'
તે પિતા એક વખત આમ બેલ્યો તેથી પોતાની બાધા પુરી પાડવાને અને પિતાના પુત્રને યમને ભેગ આપવાને બંધાઈ ગયો. પેલો પુત્ર મરી જવાને માટે કેવળ રાજી છે, કે જેથી પોતાના પિતાનું અવિચારી વચન પાળવામાં આવે
તે કહે છે કે હું બીજા ઘણાઓ (જેમને હજી મરવું છે) ની આગળ જાઉં છું; હું બીજા ઘણાઓની સાથે (જેઓ હમગાં મરે છે) જાઉં છું. યમ (જે મૃત્યુલોકને રાજ છે તે) મારી જોડે જે કરવું હશે તે આજે કરશે.
જેઓ પેહલાં આવ્યા તેમની શી દશા થઇ તે પાછળ મેંહ ફેરવી જો; જેઓ હવે પછી આવશે તેમની શી દશા થશે તે આગળ નજર કરી જો. એક મનુષ્ય અનાજ પેરે પાકે છે ? અને અનાજ પેરે ફરો. ઉગી નિકળે છે.
જયારે નચિકેત મૃત્યુલોકનાં રહેઠાણમાં દાખલ થયો ત્યારે તેમને રાજા યમ ગેરહાજર હતા, અને ત્રણ દહાડા સુધી તો તેનો આ નવે પણ કાંઇ પણ ઘટતી પરોણાગતવિના ત્યાં રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
(૧૮) જ્યારે યમ પાછો ફર્યો ત્યારે આ ચૂકને અંગ વાળવા માટે તે તેને ત્રણ બક્ષિશ માંગી લેવા કહે છે.
નચિકે જે પહલી બક્ષિશ માંગી લીધી તે એ હતી કે, મારો બાપ મારી સાથે વધારેવાર રોષિત ન રહે.
બીજી એ હતી કે, યમ મને કાંઇ અમુક પ્રકારનો યજ્ઞ કરતાં શિખવે.
વળતી, ત્રીજી આ પ્રમાણે હતી ? નચિકેત બોલ્યો:
“કે જ્યારે માનસ મરણ પામે છે ત્યારે કેટલાક કહે છે કે તે છે, અને બીજા કહે છે કે તે નથી, એ સંશય ચાલુ છે ? આ તારી પાસેથી શિખી મને જાણવા ગમે છે, મારાં માગી લીધેલાં દાનમાં આ ત્રીજું છે. '
યમે ઉત્તર વાળ્યા છે આ વિષયવિષે તે પૂર્વે દેવોને પણ શક હતા; એ સમજવું સેહલું નથી. એ વિષય બારીક છે. તે નચિકેત, કોઈ બીજું દાન માગ. આ ઈછા પૂરી પાડવાની મને જરૂર ના પાડ. એમાંથી તો મને જવાદે.”'
છે “ જે ઇચ્છા મનુષ્યને પુરણ થવી કઠણ છે તેમાંની જોઈએ તે તું માગ. આ સરખી સુંદર કુમારીકાઓ તેમનાં ૧૫ અને વાજિંત્ર સહિત ખરેખર માનસોથી તે મેળવી શકાય નહિ , અને જે કુમારીકાઓની સેવામાં માનસો રહે તેવી કુમારીકાઓ હું તને સાપું છું. પણ મને મરણવિષે કાંઈ પુછ ના.''
• નચિકેત બોલ્યો “હે યમ, એ સઘળાં તે કાલ સુધી ટકશે. તેઓ સઘળી ઈદ્રિયોનું જોર ઘસી નાખે છે. આખી જીંદગી પણ વળી ટુંકી છે. તારા ઘેડા અને તારાં નાચરંગ, ગાનતાન, એ સઘળું તારીજ કને રાખ. કોઈપણ માનસને દ્રવ્યથી સુખી કરી શકાય નહિ. અરે યમ, જયારે અમે તને જોઈએ ત્યારે અમે શું દ્રવ્ય રાખીશુ ? નહિ, અરે યમ, જેવિશે અમને શક છે, તે મહા ભવિષ્યમાં શું છે તેવિશે અમને કહે. આ ગુહ્ય સૃષ્ટિમાં જે આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
( ૧૮૧) છે તે જાણવા સિવાય બીજી કાંઈ ઇચ્છા નચિકેત રાખતા નથી.”
છેલ્લે, પોતાની અતિ મરજી વિરૂદ્ધ યામને આત્માવિષેનું જ્ઞાન તેની આગળ કહી દેવાની ફરજ પડી :
તેણે કહ્યું કે “જે મૂઢ અજ્ઞાન સ્થિતિમાં રહે છે, જેઓ પોતાની નજરમાં જ ડાહ્યા છે અને નિર અર્થે જ્ઞાનથી છલકાઈ ગયા છે. તેઓ જેમ આંધળાને આંધળા દરો લઈ જાય તેમ અહિંથી તેહિ અને તંહિથી અહિં લપેડા ખાતા ગોળ ચકરાવામાં ફરતા ફરે છે.
દ્રવ્યની ખોટી માયાથી ઠગાયેલાં બેદરકાર બાળકની આંખ આગળ ભવિષ્ય કદી બહાર નિકળતું દેખાતું નથી. તે વિચારે કે આ તેજ દુનિયાં છે; બીજી કોઇ નથી; આ પ્રમાણે તે ફરી ફરીથી મારા કબજામાં આવે છે.'
“જે ડા માનસ પોતાના આત્માવિષે મનન કર્યાંથી પેલે વૃદ્ધ, જેને દેખ બહુ કઠણ કામ છે, જે અંધકારમાં પ્રવેશ પા
છે, જે ગુફામાં છુપાયેલા છે, જે અગાધ ઉંડાણમાં ઈશ્વર દાખલ વસે છે, તેને જાણી લે છે, તે જ ખરેખર સુખ અને દુ:ખને પિતાથી બહુ પાછળ મુકી આવે છે.
જ્ઞાની આભા જનમતો નથી, તેમજ તે મરતએ નથી તે કશામાંથી નિકળે નથી, અને તે કશુંએ થતો નથી. તે વૃદ્ધ, અજાત છે; નિરંતર અને સદાકાળસુધી, જોકે દડ નાશ પામે છે, તે પણ તે નાશ પામતો નથી.'
આત્મા નાનાકરતાં નાનો છે, મોટાકરતાં મેટો છે, અને તે પ્રાણીના અંતરમાં છુપાયેલો છે. જે માનસને કાંઈપણ ઇચછા કે કાંઈ પણ સંતાપ નથી તે તેના કર્તાની મેહરબાનીથી આત્માનો પ્રતાપ જુવે છે.”
જેકે તે થિર બેસી રહે છે, તોપણ બહુ દૂર ચાલી જાયછે : જેકે તે સુઈ રહે છે, તે પણ તે સઘળી જગ્યાએ જાય છે. જે ઇશ્વર હર્ષ પામે છે અને હર્ષ પામતો નથી તેને જાણવાને મારા સિવાય બીજા કોણ શકિતમાન્ છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
(૧૮) * આત્મા કાંઈ વેદથી કે બુદ્ધિથી કે ઘણે વિદ્યાથી મળતું નથી. જેને આત્મા પસંદ કરે છે તે માત્ર આત્માને મેળવી શકે છે. તેને આત્મા તેના પિતાના દાખલ પસંદ કરે છે.”
પણ જે પિતાને દુરવાસનાથી પ્રથમ ફર્યો નથી, જે શાંત અને નય નથી, અથવા જેનું મન નિત નથી, તે જ્ઞાનથી પણ કદી આત્માને પામવાના નથી.'
જે શ્વાસ આપણે ઉપર ખેંચિયે છિયે અને જે પાછે નિચે બહાર કાઢી નાખિયે છિયે, તે શ્વાસથી કોઈપણ માનસ જીવતો નથી. આપણે તો બીજા શ્વાસથી જીવ્યે છિયે, કે જેમાં આ બંને શ્વાસે સમાયેલા છે.'
‘વારું, ત્યારે હું તને આ છુપભેદ, એટલે આ નિરંતર ભવાનવિષે અને મોતને પહયા પછી આત્માનું શું થાય છે તે વિષે કહીશ.
કેટલાકે તેમનાં કાર્યો અને તેમનાં જ્ઞાન પ્રમાણે જીવતાં પ્રાણી દાખલ ફરી જન્મ લે છે, અને કેટલાંક લાકડાં અને પથરમાં દાખલ થાય છે.'
પણ તે જે સર્વોત્તમ પુરૂષ છે, જે જ્યારે આપણે સુતેલા હોઈએ ત્યારે આપણામાં જાગૃત રહે છે, જે એક સુંદર દેખાવ પછી બીજે બનાવે છે, તે જ ખરેખર તેજવી કેહવાય છે. તે બ્રહ્મન કેહવાય છે, તે જ માત્ર અમર કેહવાય છે. સઘળા લોકે એમાં વસે છે, એની પેલીમર કઈ જતું નથી. એ તે છે.'
- જે પ્રમાણે અગ્નિ, જે કે પ્રથમ એક, તે પણ આ દુનિયામાં આવ્યા પછી જે જે વસ્તુને તે બાળે છે, તે પ્રમાણે તે જુદે થાય છે તે પ્રમાણે સઘળી વસ્તુઓમાં જે એક આત્મા છે તે જે જે વસ્તુમાં દાખલ થાય છે તેમાં જ થાય છે અને વળી જુદ વસે છે.”
જે પ્રમાણે સૂર્ય, જે આ સૃષ્ટિની આંખ છે, તે બહારની અસ્વચ્છતા જોયાથી કાંઈ ભ્રષ્ટ થતા નથી, તેમજ સઘળી વસ્તુઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
(૧૮૩) માં જે એક આત્મા છે તે પોતે જુદા હેવાથી, સૃષ્ટિમાંના દુખથી કાંઇ ભ્રષ્ટ થતો નથી.”
“ નિત્ય વિચાર કર્તા એક છે જે અનિત્ય વિચાર વિષે મનન કરે છે; જો કે તે એક છે, પણ તે ઘણાની ઈચ્છા પુરી પાડે છે. જે ડાહ્યા પુરૂષે પિતાના આત્મામહે તેને જીવે છે તેઓને નિત્ય શાંતી છે.”
જે કાંઈ છે તે, આખી દુનિયા જે એક વખત (બ્રહ્મન આગળથી) બહાર નિકળી તો તેના શ્વાસથી ધ્રુજે છે, તે બ્રહ્મન એક નાગી તલવાર પરે એક ભારી ત્રાસ છે. જેઓ તે જાણે છે તેઓ અમર થાય છે.'
. “તે બ્રહ્મન વાચાથી, મનથી, અથવા આંખથી મળી શકો નથી. જે એમ કહે કે તે છે તે સિવાય બીજા કેઈથી સમજાતા નથી.”
યારે અંતરમાં સઘળી ઈચ્છા જે રહે છે તે નાશ પામે છે ત્યારે મનુષ્ય અમર થાય છે અને બ્રહ્મને પામે છે.”
જયારે અહિં આ પૃથ્વિઉપર આપણા અંતરની સઘળી બેડીઓ તુટી જાય છે ત્યારે મૃત્ય છે તે અમૃત્યુ થાય છે. અહિં મારો શિક્ષા સમાપ્ત થાય છે.
ઉપનિષદ્ મહેને ધર્મ.
ઘણું કરીને એમ કહેવામાં આવે કે ઉપનિષનું આ શિખવવું હવે વધારેવાર ધર્મ દાખલ ગણાય નહિ, પણ શા કરી કેહવાય, જો કે એ શાસ પણ અમુક વ્યવસ્થિત રૂઠીની હાલતમાં આ૦ળ્યું નથી. આથી પણ વળી માલમ પડે છે કે આપણે ભાષાને કેટલા વશ છિએ. આપણે માટે ધર્મ અને તત્વજ્ઞાન વચ્ચે એક ભેદ ઉપજાવવામાં આવ્યા છે, અને રૂઢી અને નેમ તરફ જતાં તો આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
(૧૮૪) ભેદ ઉપગી થઈ પડે એ મારાથી ના કહેવાય નહિ. પણ જે વિષ ધર્મ સાથે સંબંધ રાખે છે, તેતરફ જયારે આપણે જોઈએ, ત્યારે આપણને માલમ પડે છે કે એ વિષ તે તેજ સદા હતા અને હાલ પણ છે, કે જેમના ઉપર તત્વજ્ઞાનનું બંધન બંધાયું છે, એટલું જ નહિ, પણ તેમાંથી તવજ્ઞાન નિકળ્યું છે. અંતવાનની પેલી મેર અને અંતવાનની અંદર જે અનંત છે તેવિશેના વિચાર અને સમાજ ઉપર જે ધર્મ પિતાની સત્તા માટે આધાર રાખે છે તે વિચાર અથવા તે સમજની યોગ્યતા જે શારસ નહિ નકી કરે તે બીજું કોણ કરે? માનસ પિતાની ઈકિયાથી અંતવાનને સમજવાની જે શકિત ધરાવે છે અને પિતાના મન ઉપર પડતા એકલા અને તેટલામાટે એતવાન છાપને પોતાની બુદ્ધિથી માનસિક ખ્યાલોમાં ફેરવી નાખવાની તે જે શકિત ધરાવે છે તે શકિત જે તત્વજ્ઞાનિ નકી નહિ કરે તો કોણ કરે છે અને ઈદ્રિ અને બુદ્ધિ એ શબ્દોને તેમના સાધાપણ અર્થમાં લઈએ તો એ બંનેની સદાની વિરૂદ્ધતા છતાં માનસ અનંતની હયાતી ખાતરીપૂર્વક જણાવવાને હક ધરાવે છે કે નહિ એ જે તત્વજ્ઞાનિ નહિ તે કોણ શોધી કાઢશે ? જો આપણે ધર્મને તત્વજ્ઞાનથી જાદો પાડશે તે તેને દોષિત કર્યા જેવું છે. અને જો તત્વજ્ઞાનને ધર્મથી જુદુ પાયે તો તેને નાશ કર્યા જેવું છે.
પ્રાચીન કાળના બ્રાહ્મણે જેઓ લાકિક અને ધાર્મિક લખાશનીવચે અતિ બારીક ભેદ રાખવામાં અને પોતાના ધર્મશાસનું પવિત્ર અને ઈશ્વરે પ્રગટ કરેલું લક્ષણ સાબીત કરવામાં આપણા ખ્રિસ્તી ધર્મના મુખ્ય ઉપાધ્યાઓ કરતાં પણ વધારે ચતુરાઈદેખાડી ગયા છે તેઓ ઉપનિષત્રે સદા પિતાના પવિત્ર પુસ્તકો માટેનું એક ગણતા. ઉપનિષદ Wતિ એટલે પ્રકટીકરણને લગતા છે જેથી નિરાળા સ્મૃતિ વગેરે તેઓના વિદ્યાને લગતા ગ્રંથના સઘળા ભાગે આવ્યા છે, જેમાં તેઓના પવિત્ર ધારા વીરરસ કવિતા અને તેઓનાં અર્વાચીન પુરાણ પણ સમાયેલાં છે. પ્રાચીન કાળના ઋષિયોને મન તેમનું તત્વજ્ઞાન તે ચેન્ન અથવા સ્તુતિભજનના સ્થળ જેવું જ પવિત્ર સ્થળ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
( ૧૮૫) ઉપનિષત્માં જોકે એક મત બીજા મતનું ખંડણ કરતો જણાય છે, પણ તેમાં જે જે આવે છે તે તેઓને મન પિતાના અતિધર્મગ્રી ઇશ્વરજ્ઞાનના નિયમ પ્રમાણે માત્ર સંપૂર્ણ સત્ય છે; અને પાછલા વખતના સંપ્રદાય, જેઓ ઘણી અગત્યની બાબદમાં એક બીજાથી વિરૂદ્ધ છે. તેઓ પોતાના મતના ટેકામાટે ઉપનિષદ્ર ના એકાદ વાકયમાં સદા કાંઈક જાતની સાબિતી શોધવાના કેવા યત્ન કરતા રહે છે એ જોઈ નવાઈ લાગે છે.
વેદ ધર્મમાંનું પ્રસારણ.
પણ પ્રાચીન હિંદુ ધર્મને એક છેલી વાર સાબેત કરવા માટે એક બીજી બાબદ છે જે ઉપર આપણે સંભાળથી દયાન આપવું યોગ્ય છે.
એમાં તે કાંઈ સંદેહ નહિ કે સંહિતા એટલે પવિત્ર મંત્રિોના સંગ્રહમાં પણ આપણે ઇતિહાસ પ્રકાશનાં દેખીતાં ચિન્હો જોઇશ. મારાં આગળ ભાષણમાંનાં કેટલાંકમાં આ ચિન્હો દેખાડવાનો યત્ન કર્યો છે, જે કે મેં તેજ વખતે ટીકા કરી હતી કે વિચારનાં આ રૂપને કાળમાપથી તેલ કરવો એ મને લગભગ વ્યર્થ લાગે છે. માનસની બુદ્ધિ જે વર્ષ અને સદીસાથે કાંઇ સંબંધ ધરાવતી નથી, તેને માટે કાંઈક છુટ રાખવી જોઇએ, અને આપણે એટલું પણ ભૂલી જવું નહિ જોઈએ કે અરલે, જે આ પણને વારંવાર કે ઘણાજ વિતામાં આગળ વધેલા હિંદુ તત્વવત્તાની યાદ આપે છે, તે તથા ધાર્મિક કવિ વોટસ એક જ વખતમાં થઈ ગયા છે.
તે પણ આપણને એમ કેહવાની સત્તા છે કે, સાધારણ રીતે બોલતાં પ્રાચીન કાળમાં, અને વેદકાળ સરખા વિદ્યાશાસ્ત્રના પ્રારંભ કાળમાં, ઉષા તથા સૂર્યની સ્તુતિ વિષેના મંગે અદિતિને અપેલા મંત્ર
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
(૧૮૬) કરતાં વધારે પૂર્વકાળના હતાં કે વળી આ (અદિતિ વિષેના) મિત્ર સર્વ જીવંત પદાર્થના ધણુ પ્રજા પતિની સ્તુતિવિષે રચાયેલા મંત્ર કરતાં વધારે પૂર્વકાળના હતા; અને જે થોડાંક કાવ્યોનો મેં હમણાં જ ભાષાંતર કરવાને યત્ન કીધે, કે જેમાં કવિ “તે એકલો એકજ જે શ્વાસરહિત છતાં શ્વાસ લે છે તેવિશે બોલે છે, તે હજી પાછળ કાળમાં રચાયા હતા.
વેદના સઘળા મંત્રમાં એક ઐતિહાસિક (દીર્ધકાળાનુરોધન) અનુકમ, અથવા જેને હમણાં પ્રસારણને લગતો અનુક્રમ કહે છે, તે જોવામાં આવે છે; અને એ અનુક્રમ, માત્ર કોઈ કાળાનુક્રમ કરતાં ઘણું વધારે અગત્યનો અને વધારે ઉપદેશકારક છે. આ સઘળા અતિપ્રાચીન તથા અતિઅર્વાચીન મંત્રે જેને આપણે હમણાં વેદના મંત્રનો સંગ્રહ (સંહિતા) કરી કહિયે છિયે, તેની સમાપ્તિ પેહલાં હયાત હતાં અને આ સંગ્રહને કાળ ઈ. સપૂ ૧૦૦૦ વર્ષને જ આપણે ગણિયે તે હું ધારું છું કે આપણી ઉપર બહુ ખોટું લાગે એવા દેષ મુકવામાં આવશે નહિ.
બ્રાહ્મણ ગ્રંથ રચાયા તેની પૂર્વે આ મંત્રનો છેલો સંગ્રહ થયેલો હોવો જોઇએ. આ મંત્રામાં અને એથી પણ વધારે બ્રાહ્મણ કે જે એની પછીના કાળને લગતા ઈશ્વરજ્ઞાનવિષેના નિબંધે છે, તેમાં જેઓ સઘળા પ્રમાણિકપણે પ્રાચીન ય કરે તેમને શ્રેષ્ઠ પ્રતિફળની કબુલાત આપેલી છે. જે દેવતાઓને યજ્ઞો અર્પણ કરવામાં આવ્યા છે તેઓ માત્રામાં જેમની સ્તુતિ કરવામાં આવે છે તેજ મુખ્ય કરીને છે. જે કે દેવતાઓ, ઉદાહરણ દાખલ, પ્રજાપતિ જે ઇશ્વરને ઘણા વધારે મત સંકલ્પ દર્શાવે છે તેના સરખા દેવતાઓ પાછલા વખતના બ્રાહ્મણમાં વધારે અને વધારે સ્પષ્ટ રીતે આવતા કેમ જણાય છે તે આપણે ખુલ્લું જોઈ શછિયે.
આ પછી આરણ્યક ગ્રંથે આવે છે કે જે બ્રાહ્મણને છેડે આવ્યાને લીધે જ માત્ર નહિ, પણ વળી તેમનાં લક્ષણ (રચના) ઉપરથી હજી વધારે પાછલા વખતના જણાય છે. એ આરણ્યકનો હેતુ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
(૧૮૭). છે કે વનમાં વસનાર મનુ, બ્રાહ્મણ તથા તે પછીનાં સત્રોમાં વર્ણવેલા કાંઈપણ ઠાઠમાઠ અને દમામવિના કે પ્રકારે યજ્ઞો કરી શકે તે દેખાડવું; માત્ર મનના યત્નથી જ. પૂજારીને પોતાના મનમાં યજ્ઞને માત્ર વિચારજ લાવવાનો હતો, અને મનમાં તેને લગતાં સઘળાં ક્રિયાકર્મ કરવાનાં હતાં, અને તેથી કરી કંટાળાભરી ક્રિયા કરવાના જેટલો જ તેને લાભ પ્રાપ્ત થતો હતો.
છેલ્લે ઉપનિષદ્ આવ્યા; અને તેમનો હેતુ શું છે? સઘળાં કિયાકર્મ વ્યર્થ છે, એટલું જ નહિ પણ નુકશાનકારક છે, એ દર્શાવવું; લાભની આશા કે ઈચ્છાથી યજ્ઞ સાથે જે દરેક કામ કરવામાં આવે તેને ધીક્કારી કાઢવું ; દેવોની જો હયાતી નહિ તે તેમનું નિરાળું અને ઉત્તમ લક્ષણ તે ના પાડવું, તથા એવું શિખવવું કે મનુષ્યને પિતપિતાના આત્માએ પેલા સત્ય અને વિશ્વવ્યાપક આત્માને પિછાનવાસિવાય, અને જયાં શાંતિ મળી શકે છે ત્યાં જ શાંતિ શોધવાસિવાય મુકિત અને છુટકારાની કાંઈએ આશા નથી, * કેવી રીતે આ જુદા જુદા વિચારો ઉપર તેઓ આવ્યા, કેવી રીતે એક પાછળ બીજે સ્વાભાવિક રીતે આવ્યો, કેવી રીતે જેએ તેમને શોધી કાઢયા તેઓ માત્ર સત્યના પ્યારથી દોરવાયા હતા, અને સત્યઆગળ પહોંચવા માટે મનુ ધ્યથી થઈ શકે એવો કાંઈ પણ પ્રયત્ન બાકી રાખ્યો નહિ–આ સઘળું, થોડાંક ભાષણોની હદમાં જેટલું સારી પેઠે સમજાવી શકાય તેટલું સમજાવવાનો મે યત્ન કર્યો છે.
અને જેમ બીજાઓ આગળ પુછી ગયા છે તેમ હવે તમે પણ ખચીત પુછશે કે એક ધર્મ કે જે વિચારના ભિનભિન નાના ભેદોથી ભરપૂર હતો, એટલું જ માત્ર નહિ, પણ જેમાં નિશ્ચયે અકેકથી બહુજ વિરૂદ્ધ તો આવેલાં હતાં, તે ધર્મને નિભાવી રાખવાનું કેમ બન્યું હતું? જે પ્રજામાં કેટલાકો દેવતા અથવા ઈશ્વર છે એવું માને, અને બીજાઓ માને કે દેવતા અથવા ઇશ્વરો નથી; કેટલાક પોતાની માયાપું ય કરવામાં સઘળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
(૧૮) ગુમાવી છે અને બીજાઓ દરેક યા એક ઠગાઈ, એક જાળ છે એમ જણાવે, તે પ્રજાના લોકો એક જ ધર્મવાળી પ્રજા દાખલ કેમ સાથે રહી શકે? જે પુસ્તકોમાં અકેકનું ખંડન કરનારા મત આવેલા હોય તે પુસ્તકો આખાને આખાં જ પવિત્ર, તથા ઇશ્વરે પ્રગટ કરેલાં, એટલે પ્રગટ કરવાના ઉંડામાં ઉંડા અર્થમાં ગણેલા, એટલું જ નહિ પણ સત્યની બીજી કોઇપણ પરિક્ષાની હદબહેર પહેલાં કેમ ગણી શકાય ?
તે પણ હજારો વર્ષ થયાં એમ જ હતું, અને એ અંતરમાં આજ સુધી જે જે સઘળા ફેરફાર થયા છે તે છતાં હજી જયાં જ્યાં પ્રાચીન વેદ ધર્મ ચાલુ છે ત્યાં એમજ છે. ખરી વાત એમ છે; જે કાંઈ આપણને કરવાનું છે તે એજ કે એ ધર્મ સમજો અને કદમ ચિત એ ઉપરથી કાંઇ શિક્ષા પણ લેવી,
ચાર જ્ઞાત.
હિંદુસ્થાનનાં પ્રાચીન ભાષા અને શાસ યુરપના વિદ્વાનોના હાથમાં આવવા લાગ્યાં તેની પૂર્વ બ્રાહ્મણને, બીજી સર્વ જ્ઞાતિના લોકોથી પિતાના ધર્મજ્ઞાનનો ભંડોળ આગ્રહક કાળજીથી સાચવી રાખનાર ધર્મગુરૂઓના એક નાનાં મંડળદાખલ, અને એ પ્રમાણે એક અજ્ઞાન પ્રજા ઉપર પોતાની શ્રેષ્ઠતા નિભાવી રાખનાર દાખલ દર્શાવવાનો ચાલ હતો. આવો આરોપ કેવળ નિરાધાર છે તે જાણવા માટે સંસ્કૃત શાસનું માત્ર સેહેજ જ્ઞાન જોઇએ છે. માત્ર એક જ જ્ઞાત, શુદ્રને, વેદ શિખવાની બંધી કરી છે. બીજી જ્ઞાતિ, લશ્કરી અને શેહરી વર્ગને, કોઈ અટકાવને બદલે, વેદનું જ્ઞાન મેળવવાની ધર્મશા હતી. સઘળાને વેદ શિખવા પડતા હતા, માત્ર વેદ શિખવવાનો અધિકાર બ્રાહ્મણોને જ જોગવવા દેવામાં આવતો હતો. ધર્મની વંશપરંપરા ઉતરતી આવેલી રૂઢિ તથા માત્ર સંસ્કારવીતિયોજ ઉતરતી જાતિને શિખવવામાં આવે, અને બ્રાહ્મણોને માટે એક પ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
( ૧૮૯). કારનો ગુણધર્મ, એટલે ઉપનિષો ધર્મ જુદો રાખવામાં આવે, એ બ્રાહ્મણોનો પણ હેતુ ન હતું. એથી ઉલટું, આ બીજાઓથી છાનું રાખવાનાં મત, પેહલી જ્ઞાતિના કરતાં બીજી જ્ઞાતિથી નિકછેલા દેખાડવાને કેટલાંક ચિન્હો દેખાય છે.
ખરું જોતાં જ્ઞાતિની રીત, જ્ઞાતિ શબ્દના સાધારણ અર્થ મમાણે લેતાં, વેદ કાળમાં ન હતી. વેદમાં જેને આપણે વાત કહિતે વળી મના કાયદામાં આપણને જે માલમ પડે છે તેનાંકતાં, અને આજે જે રીતે ચાલુ છે તેથી ઘણી વધારે જુદી છે. પ્રાચીન હિંદુ મંડળીને આપણે પ્રથમ આર્યો, એટલે ઉંચ કુળના જન્મેલા, તથા શુ એટલે ચાકરો અથવા ગુલામ, એવા બે વર્ગોમાં વેંહચાયેલી જોઈયેછિયે. બીજા આપણને એ માલમ પડે છે કે આ આમાં બાઘ, એટલે ધર્મને લગતા કુલીન લોકો, ક્ષત્રિયો અથવા રજિન્ય, એટલે લશ્કરને લગતા કુલીન લોક, અને વૈો એ
લે શેહરીઓ, આવે છે. આ દરેક વર્ગને પલાં કામ અને અધિકાર લગભગ બીજા દેશોમાંના જેવાજ છે, અને તેને માટે આપણે હાલ ખાટી થવું જોઇતું નથી.
ચાર આશ્રમ.
તોયપણ પ્રાચીન વેદકાળની પ્રજાનું આ ચાર જ્ઞાતો કરતાં એક વધારે અગત્યનું લક્ષણ જે છે તે ચાર તબક્કા અથવા આશ્રમો છે.
એક બ્રાહ્મણ, સાધારણ રીતે આમાંહેના ચાર આશ્રમ, એક ક્ષત્રિય ત્રણ, એક વૈશ્ય બે, એક શૂદ્ર એક આશ્રમ અનુભવે છે. આ દુનિયામાં જન્મલીધેલાં દરેક બાળકને માટે હિંદુસ્થાનમાં તેના આખા ભવનો માર્ગ ચિતરાયેલો હતો અને મનુષ્ય પ્રકૃતિ જે કદી પણ કાયદાના અંકુશિતળે પૂર્ણરીતે રહેતી નથી, તેને માટે દરેક છુટ મુક્યા પછી, આપણને સંશય રાખવાનું કહ્યું કારણ નથી કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
(૧૦) હિંદુસ્થાનના ઈતિહાસના પ્રાચીન કાળમાં હિંદુઓ પિતાના ધર્મ પુસ્તકો તથા કાયદાથી અંદગી ગુજારવાની જે રીતે બાહલ રાખવામાં આવી હતી તે રીતને વિશેષકરીને વળગી રહ્યાહતા.
એક આર્ય બાળક જનમતાને વાર, એટલું જ નહિ પણ વળી તેના જન્મઓગળ તેનાં માબાપને અમુક સંસ્કાર કરવા પડે છે, કે જે ક્રિયાવિના પેલું બાળક મંડળીનો એક સભાસદ થવાને અથવા અસલી બ્રાહ્મણોમાં એનેજ મળતું જે હતું તે પ્રમાણે, એક મંદીર પૂજારી થવાને અયોગ્ય થાય. લગભગ પચિશેક અને કોઈક વેળા એથી પણ વધારે સંસ્કારો જણાવેલા છે. માત્ર શોને જ એ ક્રિયામાંથી બાતલ રાખેલા હતા જોકે જે આ એ ક્રિયા કરવાનું ભુલતા તેમને શૂદ્ર કરતાં કાંઈ વધારે ચઢતા ગણવામાં નહિ આવતા હતા.
પેહલો આશ્રમ, શિષ્યવસ્થા.
(વિવાથીની સ્થિતિ)
આર્ય, એટલે બ્રાહ્મણ ક્ષત્રિય, કે વિશ્વના પુત્રની અંદગીનો હિલો આશ્રમ જયારે તે આસરે સાતથી તે અગ્યાર વર્ષની વયનો હોય છે ત્યારથી શરૂ થાય છે. એ વયમાં તેને ઘરમાંથી કાઢીને કેળવણી આપવા માટે એક શિક્ષકને સ્વાધીન કરવામાં આવે છે. એ કેળવણીને મુખ્ય હેતુ એટલો જ કે તે વેદ અથવા સઘળા વેદ શિખીને મોહ કરે. વેદ બ્રાહ્મણ કેહવાય છે. તેથી તે બ્રહ્મચારી એ
*યમ પ્રમાણે છે પણ ઉપન્ય એટલે શિખાઉ દાખલની ઉમેદવારીની હદ સુધી, સંસ્કાર વિદના મંગે વગર કરે.
+ દાકતર બુહલરના આ તંબ-સુત્રો, ૧, ૧, ૧૮: ‘એક બ્રાહ્મણને વસંત ઋતુમાં, એક ક્ષત્રિયને ઉહાળામાં, એક વિખ્ય પાનખર ઋતુમાં (દીક્ષા આપવી) પેહલો - ખલ કરવે; ગર્ભ રહેવાના વખતથી ગણતાં બ્રાહ્મણને આઠમે વર્ષે ક્ષત્રિયને અગ્યારમે વર્ષે, અને જેને બારમે વર્ષે દાખલ કરવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
( ૧૯૧) ટલે વેદનો અભ્યાસી કહેવાય છે. એના ગુણકારી (કાર્યસાધક) અને
ભ્યાસ માટે કેડો વખત ઓછામાં ઓછાં ૧૨ વર્ષની છે અને ઘણામાં ઘણા ૪૮ વર્ષના છે. જયાં સુધી એક તરૂણ વિધાથી તેના ગુરૂના ઘરમાં રહે છે, ત્યાં સુધી તેને અત્યંત કરડી કેળવણી તળે રેહવું પડે છે. તેને નિત્ય બે વાર, સૂર્યોદયે અને સૂર્યાસ્ત (સો પાસન) પ્રાર્થના કરવી પડે છે. રોજ સહવારે અને સંધ્યાકાળે આખે ગામ ફરી ભિક્ષા માગવી પડે છે, અને જે કાંઈ મળ્યું હોય તે પતાના ગુરૂજીને આપવું પડે છે. જે કાંઈ ગુરૂ આપે તે સિવાય તેનાથી બીજાં કાંઈએ ખવાય નહિં. તેને પાણી લાવવું પડે છે; વેદીને માટે બળતણ વીણી એકઠું કરવું પડે છે ચહુલાની આસપાસની જગ્યા વાળી સાફ કરવી પડે છે, અને દહાડો રાત ગુરૂની સેવામાં તેને રહેવું પડે છે. એના બદલામાં તેને શિક્ષક તેને વેદ શિખવે છે, કે જેથી તે હવે ભણી શકે; અને એસિવાય જે કાંઈ પણ તેને બીજા આશ્રમમાં દાખલ થવાને માટે યોગ્ય કરવા જરૂરનું હોય, તથા એક પરણેલો પુરૂષ અને ઘરધણી (ગૃહસ્થ) થવાને યોગ્ય કરે, તે સઘળું શિખવે છે. વિદ્યાર્થીને ગમે તો એઉપરાંત બીજા શિક્ષકોના પાઠ (ઉપાધ્યાય) પણ શિખે, પણ તેનું (બ્રહ્મચારી પંથમાં) દાખલ થવું, અથવા જે તેનો બીજો જન્મ કહેવાય છે, તે તે તેના ધર્મગુરૂ એટલે આચાર્યથી જ માત્ર તેને મળે છે.
જયારે વિદ્યાર્થીની શિષ્યવસ્થા પુરી થાય છે, ત્યારે તેને પતાના ગુરૂને વાજબી દક્ષણા આપ્યા પછી પોતાના પિતાને ઘેર જવા દેવામાં આવે છે. તે ત્યારપછી નાતક, એટલે જેણે સ્નાન કીધેલું હોય તે, અથવા સમાવત એટલે પાછો આવેલો, એમ કેહવાય છે. તેણે તેની સનદ મેળવી એમ આપણે કેહવું જોઈએ. કેટલાક વિદ્યાથીઓ (નૈષિક) પરયાવિના પોતાના ગુરૂને ઘેર પિતાની આખી જીંદગી સુધી રહે છે. બીજાઓ જો તેમને એવી પ્રેરણા થાય તે પોતાની ઉમેદવારીનો વખત પુરો થયા પછી તરતજ વનવાસીની જીંદગી પકડે છે પણ સાધારણ નિયમ તો એ છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
(૧૯ર)
એક તરણ આર્ચ જે હવે ઓછામાં ઓછે, ૧૮) કે ૨૦૦ વર્ષની વર્ષો પહચે છે, તેણે પરણવું જોઈએ.*
બીજો આશ્રમ, ગૃહસ્થાશ્રમ (પરણેલી જીંદગી)
જીદગીના આ બીજી આશ્રમ છે, કે જે વેળા તેને ગૃહસ્થ, અથવા ગૃહમેધિનું એટલે ઘરધણું કેહવામાં આવે છે. પ્રિયા પસંદ કરવાવિષે અને લગ્નક્રિયાવિશે ઘણા બારીક નિયમો આપેલા છે. પણ જે સાથે આપણને ઘણું લાગેવળગે છે તે તેનો ધર્મ છે. એ વખત સુધીમાં વેદના મંત્રો તેને મોહડે આવડે છે, અને એટલા માટે આપણે ધાર્યું કે તે અગ્નિ, ઈદ્ર, વરૂણ, પ્રજાપતિ અને વેદના બીજા દેવતાઓને માને છે. તે વળી બ્રાહ્મણ પણ શિખેલે છે, અને
એ ધર્મ નિયમના કરાવ્યા પ્રમાણે અથવા કંઈજ નહિતો મંજુર રાખ્યા પ્રમાણે ચાલુ ય કરવાને બંધાયેલ છે. વળી તેને કેટલાક આરણ્યક અને ઉપનિષદો પણ મેહડે આવડે છે, અને જો તે તેમનો અર્થ સમજતો હોય તે આપણે ધાર્યું કે તેની બુદ્ધિ ખીલી છે, અને તેની સંસારી જીંદગીનો આ બીજો આશ્રમ માત્ર એની પછીના ત્રીજા અને ચઢતા આશ્રમની તૈયારી છે એવું તે જાણે છે. તે પણ જે કોઈ પહલા અને બીજા આશ્રમમાંથી નિકયો નહિ હોય તેને એ ચઢતા આશ્રમમાં દાખલ થવા દેતા નથી. આ માત્ર સામાન્ય નિયમ છે, જો કે એમાં પણ ફેર પડતા એમ આપણને સારી પેઠે ખબર છે. જયારે એક પુરૂષ પરણેલો હોય છે ત્યારે એ ઘરધણીને નિત્ય પાંચ યજ્ઞ કરવા પડે છે. તે આ છે :
(૧) વેદને વિદ્યાભ્યાસ કરવો અથવા કેઈન કરાવવો, (૨) તેના પૂર્વ અથવા પિતૃલોકને ભેગ આપવા. (૩) દેવતાઓને ભેગ આપવા.
મનું કહે છે કે એક પુરૂષને માટે લગ્ન કરવાનો ખરો વખત ૩૦ વર્ષ છે, સ્ત્રીને માટે ૧૨ ૧છે; પણ પુરુષને ૨૪ વર્ષની વયે અને જાતે ૮ વર્ષની વયે લગ્ન કરવાની કાયદામાં છૂટ છે"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
(૧૯૩) (૪) ઝવતો પ્રાણિયોને ખોરાક આપવો. (૫) પરાણાનો આદરસત્કાર કર.
ઘરસંસારી કરી કેહવાતા કયદા (ગૃહ્યસૂત્ર)માં ઘરધણીએ નિતરોજ કેમ વર્તવું તે જે વર્ણવ્યું છે તેના કરતાં બીજું કાંઈ વધારે પૂર્ણ હોય નહિ. આ માત્ર કલ્પિત વર્ણન હેય, તો પણ એક ક૯૫નાદાખલ પણ જીવતરનો એક એવો દેખાવ તે નજરે પડે છે કે તેવો બીજે કહિંએ જોવામાં ન આવે.
ઉદાહરણ –હિંદુસ્થાનમાં સંસારવ્યવહાર વિષે એક બહુ માચીન વિચાર એ હતો કે દરેક માનસ દેવાદાર જમે છે, કે ઋષિ (પંડીતા) જેઓ તેના ધર્મના સ્થાપના અને પિતા છે તેમને તે પ્રથમમાં દવાદાર છે; બીજું, દેવતાઓને ; ત્રીજું, તેના માતપિતાને તે દેવાદાર છે. જે કરજને માટે તે ઋષિને દેવાદાર છે તે વેદનો કાળજી રાખી અભ્યાસ કરીને તે ફટાડે છે. જેને માટે દેવતાઓને તે દેવાદાર છે તે એક ઘરધણીદાખલ, નાના મોટા ભોગ આપી વાળી આપે છે. પોતાનાં માતાપિતાને જેને માટે તે દેવાદાર છે તે પિતલાકને બેગ આપવાથી તથા પતે છેક છેવાનો પિતા થવાથી વાળી આપે છે.
આ ત્રણે જણ ફીટાડયા પછી, એક માનસ આ દુનિયાંથી મોકળો થયેલો ગણાય છે.
પણ આ સઘળા ધર્મ, જે દરેક પ્રમાણિક આર્ચ બજાવવાને બંધાયેલો છે, ઉપરાંત, જે તેની શકિત હોય તો બીજા ઘણાક ય કરવાની તેનાથી આશા રખાય છે. એમાંના કેટલાક યો રોજીંદા, કેટલાક પખવાડિયાંના, અને બીજા ત્રણ ઋતુઓના સંબંધમાં, પાક કાપવાની મોસમના સંબંધમાં, કે દર અર્ધ-વર્ષ કે વર્ષે ફરી આ તે તેના સંબંધમાં કરવાના હોય છે. આ ય કરવામાં એ કામથી જા1 +યારે આશ્રમવિષે દાંત સૂ ૩, ૪ માં પૂર્ણ વિવાદ ચલાવે છે. આ કારણ નિયમ એ છે કેઃ “વિઘાથખતની મુદત પુરી ક પછી એક પાકે ઘરધણી પs, જરી થયા પછી તેણે વનવાસી થવું, અને વનમાં વર યા પછી તેને ગમે ત્યાં નિકળી નથ પણ વળી એમ વધારેલું છે કે: “એમ નહિતો વિધાથ હૈોય યારથી, ઘરમાંથી કે વનમાંથી તેને ગમે તે બહાર નિકળી જાય,
૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
(૧૯૪) ણીતા ધર્મગુરૂની સહાયતા જોઈએ છે, અને ઘણાકપાછળ તે મોટા ખરચ થઈ પડે. એમને એ ય ત્રણ ઉંચ વર્ગો, એટલે માત્ર અનાજ લાભમાટે કરવા પડતા હતા, અને એ મોટા યજ્ઞો વેળા એક ક્ષત્રિય તથા એક વિશ્ય બંને, તેટલો વખત એક બ્રાહ્મણ સરખાજ પવિત્ર ગણાતા હતા. પણ એ યજ્ઞ ક્રિયાઓથી નિપજતા લાભ તે સર્વે એકલા બ્રાહ્મણને જ માત્ર સફળ સમજાતા. એમાંના કેટલાક ય; જેવાકે અશ્વ-ચા, તથા રાજસૂય, માત્ર ક્ષત્રિયોના લાભ માટે કરી શકાતા. દ્રાને પેહલાં તો ય કરવાથી કેવળ બાતલ રીખેલા હતા, પરંતુ જો તેઓ ય કરતી વેળા વેદ મંત્રોને ઉપયોગમાં ન લાવે, તે તેમને પાછલા વખતમાં એકસ છુટ મળેલી આપણે જાણ્યે છિયે.
આપણા ઈસવી સનની પુર્વે આસરે ૧૦૦૦ અને ૫૦૦ વર્ષની વચ્ચેના હિંદુસ્થાનના પ્રાચીન કાળવિષે આપણે જે કાંઇ જાયે છિયે, તે ઉપરથી આપણને જણાય છે કે એક બ્રાહ્મણની જીદગી દિવસના અને વળી રાત્રિના લગભગ દરેક કલાક, વર્ષના એક છેડાથી તે બીજા સુધી, બહ કરડી કેળવણીતળે ગુજરતી હતી. પોતાની ધર્મક્રિયા કરવામાં એક નાની સરખી ચૂકથી, બીજા ભવમાં થનારી શિક્ષા વિષે કાંઈએ ન બેલતાં, ભારી પ્રાયશ્ચિત અને ન્યાતબહાર મુકાવાને બોજો તે પિતાને માથે ખેંચી લે, તેમ વળી પ્રાર્થના અને થશે કાળજીથી કરવાથી તેને આ દુનિયામાં લાંબી અને યશવાન ઇદગી મળવાની આશા હતી, એટલું જ નહિ, પણ સ્વર્ગમાં પણ પરમ સુખ મળવાની તેને આશા હતી.
ત્રીજો આશ્રમ, એકાંતવાસ.
--00
પણ હવે પ્રાચીન હિંદુઓની જીંદગીનાં એક અતિ અગત્યના અને અતિ ઉપદેશક વિભાગ ઉપર આ પણે આવ્યું . જ્યારે કોઈ કુટુંબનો પિતા પોતાના વાળ ઘળા થતા જો, અથવા પોતાના સં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
( ૧૯૫) તાનને ઘેર સંતાન થયેલું જોતો, ત્યારે તે જાણે કે આ સંસાસ્તો તેને ત્યાગ કરવો જોઈએ. જે સઘળું તેનું પોતાનું હોય તે પિતાના પુત્રને આપી, પિતાનું ઘર તજી વનમાં વાસ કરવો જોઈએ. આ પ્રસંગે તે વાનપ્રરથ કેહવાત. તેની જોડે જવું કે નહિ એ તેની સ્ત્રીની મરજીઉપર હતું. આ અને વનવાસને લગતી કેટલીક બીજ બાબાવિષે પ્રાચીન સત્તાવાર વિદ્વાનેમાં ઘણો મતફેર જે કીડામાં આવે છે તે ઉપર જેટલું ધ્યાન હજીસુધી આપ્યામાં આવ્યું છે તે કરતાં ઘણું વધારે આપવું યોગ્ય છે. જે મુખ્ય અડચણ નડે છે તે એ છે કે હિંદુ મંડળીની વૃદ્ધિ થતી ગઈ તેમાં આ જુદા જુદા સત્તાદાર ગ્રંથો અમુક સ્થાનિક અને સમાલિક રીવાજ દેખાડે છે, કે એક પછી એક ઉ. ત્પન્ન થયેલા ઐતિહાસિક આયમ દેખાડે છે, તે કેમ મુકરર કરવું. દાખલ લઇએ કે, જ્યાં જ્યાં આ સંસાર તજી એકાંતવાસમાં જવાનું દ્રઢપણે અમલમાં લાવવામાં આવ્યું હશે ત્યાં ત્યાં દેખીતુ છે કે વારસાને લગતા કાયદા એ ગેઠવણઉપર બહુ આધાર રાખતા હશે; અને પિતાના પતિની પાછળ સી ગમે તો જાય કે નહિ, એ તેની મરજીઉપર રહ્યાથી હિંદુ કુટુંબોની ઘરસંસારી ગોઠવણો ઉપર પણ ઘણી અસર થઇ હશે. પણ આ સઘળા ભેદ છતાં, આ વાત તે કેવળ એકસ છે કે જ્યારથી એક માનસ વનમાં દાખલ થયે ત્યારથી તે વિચાર અને કાર્યની બાબદમાં પર્ણ છુટ ભેગવતે. થોડો વખત તે અમુક કિયા કરે, પણ એ કિયા ઘણું કરીને માત્ર મનમાં જ થતી. જેમ આપણે આપણા મનમાં એક મધુર સ્વર ગાઇ જઈએ, તેમ આખા ય તે પોતાના મનમાં વિચારી જતો, અને આ પ્રમાણે જે તેને કરવું ઘટે તે સઘળું કરતો. પણ થોડા વખત પછી
એ કામનો પણ અંત આવ્યો. આપણે વાંએ છિએ કે વાનપ્રો પિતા ઉપર કેટલીક જાતની કઇ ખેંચતા, કે જે તેમના સામાન્ય નામથી જણાય છે; પણ સ્વાર્થ માટે થતું દરેક કામ, અને વિશેષકરીને આવતા ભવમાં બદલે મળવાની આશાથી કીધેલું દરેક કામ, માત્ર નકામું છે, એટલું જ નહિ, પણ વળી નુકશાનકારક છે, એવો વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
(૧૬) વધારે અને વધારે પ્રસરતે ગયો, અને જે કામ એકલું રહી ગયુ તે આત્મ-પરિક્ષા હતું–આત્મ પરીક્ષાના ખરા અર્થમાં એટલે પિતાના નિરાળા આત્મા તથા અમર આત્મા વચ્ચે જે સત્ય અને નિકટ સંબંધ છે તે જાણવામાં હતું.
આ વનવાસવિષેની ખરી સમજ પડવાથી હિંદુસ્થાનના ઈતિહાસના અભ્યાસીને બીજા ઘણું અત્યંત અગત્યના વિષયો સમજવાનું બની આવશે. પણ એવા વિષઉપર હાલ વિસ્તારીને લખવાનું આપણાથી બને નહિ.
માત્ર બે જ બાબરની હિયાં નોંધ લેવી જોઈ છે. પહલે એ છે કે, ત્રીજા આશ્રમપછી એક છે અને છેલો સન્મયાસીના આશ્રમ હતો, કે જે સન્નયાસી સઘળી મનુષ્ય મંડળીથી દૂર થઈ, એકાંતવાસ વનમાં ભટકયા પછી, મૃત્યને શરણે જ. સયાસી, જેને વળી જુદા જુદા સત્તાવાનું લખનારા ભિક્ષુ યતિ, પરિત્રા તથા મુનિ કહે છે, તે અને વાનપ્રસ્થ વચ્ચેનો ભેદ શોધી કાઢવો કાંઈ સેહલું નથી, જો કે પહેલાં તેમના વચે આ એક બહુ અગત્યનો ભેદ હો, કે પહેલા ત્રણ આશ્રમના ૫થી બીજા ભવમાં કોઈ બદલો મેળવવાનો ઉમેદ રાખતા (ત્રય : પુણ્યલોક ભાજ :), ત્યારે સરચાસી સઘળા કામો તછ બેસતો, તે બ્રહ્મમાં ખરી અમરતાને પાંચવાની આશા રાખતો (એક તત્વભાકુ બ્રહ્મસંસ્થ :) તથા વનમાં રહેનારને પરિષદ અથવા સંસારમંડળ સાથે સંબંધ ચાલુ રહેતા હતા, ત્યારે સન્નયાસી આ સંસારસાથે કાંઈ પણ વ્યવહાર રાખવાથી દૂર રહેતે.
બીજી બાબદ એ કે, આપણે યાદ રાખવું જોઈએ કે બીજે આશ્રમ, એટલે વનવાસ, જે હિંદુસ્થાનની પ્રાચીન વિદ્યાનું વિશેષ લક્ષણ છે, તથા જેનો મનુસ્મૃતિ અને વીરરસકાવ્યનાં સરખાં પાછળ વખતનાં પુસ્તકોમાં પણ પર્ણપણે વિકાર કરેલો છે, તેને પાછળથી કાઢી નાખવામાં આવ્યા, ઘણું કરીને એવા વિચારથી કે એ વનવાસથી જે મતને આપણે બુદ્ધ ધર્મ કહેતા આવ્યા છિયે, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
( ૧૯૭). જેને માટે ઘણીક ખાબાદમાં કહી શકાય કે વનવાસની નેમ પૂર્ણ રીત સિદ્ધ કરાવનાર અને પ્રસાર કરાવનાર તથા પ્રાચીન બ્રાહ્મણોના ધારાઓથી ખાહલ રખાયા પ્રમાણે દુનિયાં તજી છેલે એકાંતવાસ કરવાનું શિખવનાર તે છે, તે બુદ્ધિમતને અઘટીત આધાર મળી જાય. જયાં સુધી બ્રાહ્મણો આ પિતાની જુની યુકિતમાંથી અનુક્રમે પસાર થવાને, તથા પ્રથમ વિદ્યાર્થી અને ઘરધણી દાખલના ધર્મ બજાવ્યા વિના વનની સ્વતંત્ર સ્થિતિ અથવા પૂર્ણ એકાંતવાસના સુખવિષે આગળથી વિચાર નહિ કરવાને માનસોને સમજાવી શકચા, ત્યાં સુધી એ યુકિત ખરે સેહલી હતી. મહાભારતમાં (અંતિપર્વ, અધ્યાય ૧૭૫) એક પિતા અને તેના પુત્રવચે ચાલેલા સંવાદથી એ અડચણ સારી પેઠે દર્શવિી છે. તે પિતા પોતાના પુત્રને તેના પૂર્વજોને પગલે ચાલવાની શિખામણ ૨ છે, એટલે પહલે શિષ્યાવસ્થાના સર્વ કાયદામમાણે ચાલીને વેદ શિખવાની, ત્યારપછી લગ્ન કરી છેયાં છોકરાંવાળો થવાની, યજ્ઞવેદી બાંધવાની, તથા ઘટતાં બલિદાન કરવાની, પછી જંગલમાં વાસ કરવાની, અને છેલે મુનિ થવાનો યત્ન કરવાની શિખામણ આપે છે. પણ પુત્ર તેની શિખામણ માન્ય કરતો નથી, અને જણાવે છે કે ઘરધણીની અંદગી એટલે વહુ, હૈયાં કરાં, ચ વગેરે બીજું સઘળું વ્યર્થ કરતાં પણ વિશેષ ખરાબ છે. તે કહે છે કે “જે માનસ ગામમાં વસે છે તેના ઉપગ મોતનાં જડબાં છે; વન દેવતાઓનું રહેઠાણ છે એમ શાસ શિખવે છે. જે માનસ ગામમાં વસે છે તેનો ઉપભોગ તેને બાંધવાનું દેરડું છે; ભલાં માનસ એ દેરડું કાપી નાંખીને છુટા થાય છે ભુંડા માનસે કદી તેને કાપતા નથી. એકાંતવાસ સમાનવૃતિ, સત્યતા, નીતિ સુદ્રઢતા, માયા, સદાચાર અને કામકાજના ત્યાગ સરખો માલ બ્રાશ્રણનેમાટે (બીજો) નથી. જે બ્રાહ્મણ ! જ્યારે તું મરવા પડે છે, ત્યારે દ્રવ્ય, કે સગાંવહાલાં કે વહુ એ શો લાભ કરે છે? અંત:કરણમાં ગુહ્ય થઈ રહેલા આત્માને શોધ. તારા પૂર્વ અને તારે પિતા કયાં ગયા છે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
(૧૯૮) આ સઘળું ખાલી તરંગભર્યું, કાવ્યાલંકારી, કે કલિપત લાગે, પણ એ હિંદુસ્થાનમાં પ્રાચીન કાળની ખરી જીંદગી દર્શાવે છે. હિં દુસ્થાનના પ્રાચીન ઇતિહાસમાં આ વનવાસની વાત કાંઈ માત્ર બેટી બનાવટ નહિ હતી, એ આપણે હિંદુસ્થાનના વિદ્યાશાથીજ માત્ર નહિ, પણ વળી ગ્રીક ગ્રંથકર્તાઓથી પણ જાણયે છિયે, કે જે ગ્રંથકર્તને હિંદુસ્થાનના શેહરો અને ગામડાંઓમાં ઉદ્યોગથી જે લોકો જીંદગી ગુજારતાં તેમની પડોસમાં અડોઅડ આ મનન કર્ત-જ્ઞાનિ જેમને તેઓ ઉલોબિઈ કેહતા તેમના મેટાં સંસ્થાન જેગલોમાં વસેલા જાણ્યા કરતાં બીજું કશું વધારે આશ્ચર્યકારક ન હતું.
આપણને આ વનવાસ મુખ્ય કરીને પશ્વિઉપર મનુષ્યની હયાતીવિષેની એક નવી કલ્પના દાખલ અગત્યને છે. જેથી સદીના ખ્રિસ્તી સાધુઓની જીંદગી સાથે આ વનવાસ થોડીક બાબદમાં ખચીત કાંઈ મળતા આવે છે માત્ર એટલો જ ભેદ કે હિંદુ મઠમાં ખ્રિસ્તી જ્ઞાનિયોએ પસંદ કરેલા ગુણ અને શાંતિ સ્થળે કેતાં તન મન એ બંનેના સુખ માટે ઘણો વધારે સવચ્છ હવા જછે પ્રસરેલી લાગે છે. દુનિયાં છડી એકાંતપણે વનમાં જઈ વસવાને વિચાર ખ્રિસ્તી સાધુઓને પ્રથમ બુદ્ધ જાત્રાળુઓ, કે જેઓ પોતે હિં દુસ્થાનના વનવાસી જ્ઞાનિયો અથવા વાનપ્રસ્થથી પરંપરા ઉતરી આવેલા વંશજ હતા, તેમનાથી કેટલી હદ સુધી સૂચવાયો હશે; બુદ્ધ ધર્મના વ્યવહાર અને ક્રિયાકર્મ તથા ખ્રિસ્તી રોમનકેથલિક મતના વ્યવહાર અને ક્રિયાકર્મો જેવાં કે મુડાણ, જપ-માળા, મઠ, જોગનગૃહ, પાપ પ્રકાશન (કે જાહેર), અને ધર્મગુરૂની બ્રહ્મચારી સ્થિતિ, એટલાજ માત્ર હું જણાવું છું) વચ્ચે જે અજાયબ જેવું વિશિષ મળતાપણું દેખાય છે તેમાંના કેટલાંક સમકાળિક ઉત્તષિના હશે કે નહિ–એ પ્રશ્ન એ છે કે જેને હજી ખાતરીપૂર્વક જવાબ આપી શકાતું નથી, પણ એ ખ્રિસ્તી સાધુએસિવાય સુધરેલી પ્રજામાં માત્ર હિંદુઓ જ એકલા હોય એવું જણાય છે કે જેમને માલમ પડી કે માનસની જીદગીમાં એક વખત એવો આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
(૧૯) હેતે હરિ, કે જ્યારે તેણે પિતાના કરતાં વધારે જુવાન માનસને માટે જગ્યા કરવી, અને હાલની તથા હવે પછીની હયાતી વિષેના મોટા સિધ્ધાંતનું એકચિત્તથી મનન કરીને મરણ માટે તૈયાર થવું એ તેને માટે સારું છે. જીવતર રચનાનાં આવાં ડહાપણની કદર બુજવા માટે આપણે ભુલવું જોઇતું નથી કે આ પણે યૂરપ નહિ પણ હિંદુસ્થાન વિષે બેલ્વે છિયે. હિંદુસ્થાનમાં અંદગીની વેઠ બહુ હલકી હતી; ઘણી મેહનત વગર જે સઘળું જોઈએ તે ત્યાંની ભૂમીમાંથી મળતું હતું, અને ત્યાંની હવા એવી હતી કે વનમાં વસવું સંભવિત હતું એટલું જ માત્ર નહિ પણ આનંદકારક હતું. વનને માટે આ એજ આપેલાં કેટલાંક નામો ને અસલ અર્થ આનંદ કે આશિર્વાદ એવો થાય છે. જ્યારે યુપ ખંડના દેશમાં પ્રાચીન કાળના લોકો મહામેહનતે કાળગમન કરતા, અને એનેસ દાખલ મંડળીમાં તેમની પદવિ જાળવી રાખતા, એટલે વૃદ્ધ ગૃહનું એક મઠળ, જેઓ ઉધરતાં વંશની ઉદાર છેરણાને સીધે રસ્તે ચલાવતા, મધ્યમસર રાખતા, અને વળી કોઈ વેળા વિનાકારણે દાબી પણ દેતા હતા, ત્યારે હિંદુસ્થાનમાં વૃદ્ધ માનસ પતે પિતા થયા પછી પોતાનાં છોકરાં માટે ખુશીથી જગ્યા કરતા, અને પોતાને બાકીને જન્મારે શાંતિ અને એકાંતમાં ગુજારવાને, યત્ન કરતા.
વનમાંની જીંદગી (આરણયવાસ.)
–૦૦ ——— આપણા કરતાં પેલા પ્રાચીન આ ઓછા ડાહ્યા હતા એમ આપણે વિચારવું નહિ. આપણે જેટલું સારી પેઠે સમજયે છિયે તેટલું સારી પેઠે તેઓ પણ જાણતા હતા કે એક માનસ વનમાં વસે તે છતાં તેનું અંતઃકરણ કામ કોધથી કાળું હોય; તેમજ વળી તેઓ આપણી પેઠે એમ પણ સારી પેઠે જાણતા હતા કે એક મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
(૨૦૦ ) નસ પિતાને જન્મારો જે વેળા બહ ઉદ્યોગથી કામકાજમાં મચી રહીને કાઢતો હોય તે વેળા પણ તેનું અંત:કરણ એક આશ્રમ પેરે શાંત હોય કે જયાં તે પોતે તેના સત્યતમ આત્મા સાથે સદા એકાંત હોય.
યાજ્ઞવલકથાના કાયદા (૩, ૬પ) માં આપણે આ પ્રમાણે વરચે છિયે :
સદ્ગણનું કારણ મડ નથી. સદગુણ વર્તવાથી જ માત્ર સગુણ નિપજે છે. માટે જેથી પિતાને દુઃખ થતું હોય તે કોઈ માનસે બીજાને કરવું નહિ એને એકમળને વિચાર મનુના પુસ્તકના ૬, ૬૬ માં (સર. ઉલ્યમ જોન્સનું ભાષાંતર) મળી આવે છે:
ગમે તે વર્ગમાં મનુષ્યને મુકવામાં આવે છે, કે તે વર્ગની દ્રશ્ય ધર્મમુદ્રા તે રાખતો ન હોય, તે પણ તેણે સર્વ પ્રાણ તરફ સરખું મન રાખી પોતાનો ધર્મ પૂર્ણરીતે પાળવો. તેના વર્ગની દ્રશ્ય મુદ્રા કોઈપણ પ્રકારે તેના ધર્મ પાળવાને અસરકારક ઉપાય નથી.'
મહાભારતમાં વારંવાર એજ વિચારો આવ્યા કરે છે?
હે ભારત પિતાઉપર અંકુશ ધરાવનાર માનસને વનની શો જરૂર અને નિરંકુશ માનસને વન શા ઉપયોગનું ? કયાં પણ નિજ અંકુશ ધરાવનાર માનસ રહે તે વન છે, તે મઠ છે. એક જ્ઞાની, સારાં વસ્ત્ર પહેરી ઓઢીને કદાપિ પિતાનાં ઘરમાં પણ રહે, પણ તે જયાં સુધી જીવે ત્યાંસુધી જે સદા પવિત્ર અને પ્રેમથી ભરપુર માત્ર રહે તે સઘળાં દુષ્ટ કર્મોથી મોકળે થાય છે.
ત્રણ દંડ લઈ ફરવું, મુંગા થઈ બેસવું, જરા યાખવી, માથું મુડાવવું, ઝાડની છાલથી કે ચામડાંથી શરીર ઢાંકવું, બાધા પાળવી અને સ્નાન કરવું, અગ્નિહોત્ર યજ્ઞ કરે, વનમાં વસવું, તથા શેરીર તાવી નાંખવું, એ સઘળું, જો અંત:કરણ સવરછ ન હોય તો મળ્યા છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
(ર૧) આવા વિચાર વખત જતાં વધારે વધારે પ્રસરતા ચાલ્યા, અને બુદ્ધ ધર્મ, કે જેમાં બાહરનાં સર્વ કર્મ અને ચિન્હો કાંઇપણ માલ વિનાનાં ગણાતાં હતાં તેને જય પામવામાં નિશે એ વિચારોથી મદદ મળી હતી. મયદના બુદ્ધમતના ૧૪૧-૧૪૨ સૂત્રોમાં આપણે આ પ્રમાણે વાંએ છિયે ઃ
“જે માનસે કામાદિ ઈચ્છાને વશ કીધી ન હોય તેને નગ્નાવસ્થા, જટાભર્યા વાળ, શૂળ, અપવાસ, ભયઉપર સુવું, ધૂળ શરીરે ચળવી, કે સ્થિર હાલ્યા વગર બેસી રહેવું, એમાંનું કશુએ પવિત્ર કરી શકશે નહિ.
જો સારાં વસ્ત્ર પહેરીને પણ જે કોઈ શાંતિ રાખે, ચુપ રહે, મનમારેલો હોય, અંકુશ રાખનાર, નિયમી હોય, અને બીજાં સર્વ પ્રાણિયોમાં તે દોષ જોતો બંધ પડયો હોય, તે ખરેખર બ્રાહ્મણ, શ્રમણ, વેરાગી, ભિક્ષુ છે.
આ સઘળા વિચાર, જેમ આપણા મનમાંથી પસાર થાય છે તેમ હિંદુ ઋષિ (વિચારક)નાં મનમાંથી ફરી ફરી પસાર થયા હતા, અને તેમનાં ધર્મને લગતાં તથા વીરરસ કાવ્યમાં એ વિચાર સાદા અને સુંદર શબ્દોમાં દર્શાવ્યા હતા. મહાભારતમાંથી રાજા જનક અને ચલાલા વચેની વિલક્ષણ વાતચીત મારે હિયાં માત્ર જણાવવી જોઈએ; કે જેમાં સુલભા એક મનમોહન નારીને વેશે રાજા જનકની ખાતરી કરી આપે છે કે એકીજ વેળાએ તે જા તથા જ્ઞાની થઈ શકે, અને વિશ્વમાં રહે તે પણ વિશ્વને લગતો ન હોય, એમ વિચારવામાં તે પોતાને ઠગે છે.
આ જનક તેજ વિદેહને જનક રાજ છે કે જે આમ કેહવામાં કીર્તિ લે કે તેનું રાજધાની શેહર મિથિલા આગથી બળી જાય તો પણ તેનું પોતાનું તે કશુંએ બળે નહિ.
તે પણ પ્રાચીન કાળના બ્રાહ્મણે ખાતરીથી માનતા કે માનસ પિતાની જીંદગી નો પહેલો અને બીજો આશ્રમ પુરો કર્યા પછી, કે જ્યારે તે પચાસ વર્ષની વયે પહોંચત––જે વયને આપણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
(૨૦૨) પ્રવૃતિને લીધે આપણે માનસની અંદગીનો સર્વથી સરસ કાળ કવિએ છિ––તે વખતે ઘણું મોડું થયા પહેલાં વિસામે લેવાનો, તેની અંદર, પાછળ અને આગળ જવાનો તેને અધિકાર હતો.
મનુષ્ય માત્રની અંદગીની ખરી વૃદ્ધી, તેમાં થતો ખરો સુધારો, અને ખરી નેમ સંપાદન કરવામાં કાંઈ અટકાવ નાખવા અથવા વેગ આપવા આ બે માર્ગથી શા લાભ થયા તે વિષે એતિહાસિક વિવાદ ખુલાસા અર્થ ચલાવવો આ જગ્યાએ અઘટિત કહેવાય. જે આ પણને વિચિત્ર લાગે તેને ધિક્કારી કાઢવું અથવા જે પરિચિત હૈયા તેને શ્રેષ્ઠ કરી બેસાડવું, જેમ આપણેથી બની જવાનો સંભવ છે, તેમ માત્ર આપણે કરવું નહિ. ખચિત, આપણા વડવાઓએ બહુ અગત્યની સેવા બજાવેલી છે. પણ સંસારમાં તેમના અધિકાર અને સત્તા, તેમનાથી તરૂણ મનુષ્યના અંત:કરણમાંની સ્વતંત્ર અને લાગણીને અટકાવવા અને મંદ કરી નાંખવા માટે ઘણીક વેળા વાપરવામાં આવ્યાં છે. પેલી કહેવત છે તે ખરી પણ હેચ કે તરૂણ માને છે કે વૃદ્ધ મૂર્ણ હશે અને વૃદ્ધ તે જાણે છેજ કે તરૂણ મૂર્ખ છે. પણ ઘણાક ધર્માધિકારી અને રાજ્યાધિકારી વિષે આ પ્રમાણે કેહવું છું તેટલું જ યથાર્થ નથી કે તેમનાં મનની શકિત અને વિચારની નવિનતા જે પ્રમાણમાં ઘટે છે તેજ પ્રમાણમાં બરાબર તેમના અધિકારનું વજન ન અને સત્તા સુકર્મ કરતાં કુકર્મ માટે વધે છે? અને એટલું સ્મરણમાં રાખજે કે આ વનવાસ કાંઈ દેશનિકાળ ન હતો; એ એક અધિકાર ગણાતો અને જેણે સત્યનિષ્ઠાથી શિષ્યાશ્રમ તથા ગૃહસ્થાશ્રમના સર્વે ધર્મ પાળ્યા ન હોય, તેને એમાં દાખલ કરવામાં આવો નહિ. મનુષ્યના અંતરના નિરંકુશ વિકારોને વશ કરવા માટે તે પ્રથમની કેળવણીને અવશ્ય ગણયામાં આવતી હતી. પૂ. વગ્રમ અને પાત્રતાના આ વખતે, એટલે મનુષ્ય જીવતરના સર્વથી શ્રેષ્ઠ કાળે વિચાર અને કાર્યની બાબદમાં તેને ભાગ્યેજ છુટ હતી. જેમ શિષ્યને શિખવવામાં આવે તેમ તેને માનવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
(૨૩) • પડે તેમ તેને પ્રાર્થના કરવી પડે, તેમ તેને દેવતાને ભોગ આ પવા પડે. વેદ તેનું ધર્મપુસ્તક હતું અને વેદની અપુરૂષય ઉત્પતિ એટલે પ્રકટિકરણ ગણાવાના દાવા ધર્મશાસ્ત્રના કોઈપણ ગ્રંથે જે મારા જાણ્યામાં આવ્યા છે તેના કરતાં હિંદુસ્થાનના પ્રતિપાદક ગ્રંથમાં વધારે કાળજીથી અને ચોકસાઈથી સંભાળ્યામાં આવ્યા છે.
અને તે પણ એકાએક, જે કોઈ માનસ ત્રીજા આશ્રમમાં અથવા વનવાસમાં દાખલ થાય કે તરત જ તે આ સઘળાં બંધનમાંથી મિકળ થતો. થોડેક વખત સુધી તે બાહ્ય દેખીતાં) ક્રિયા કર્મ કર્યો જાય, પિતાની પૂજા પ્રાર્થના કરે, તથા શિષ્યાવસ્થામાં જે ધર્મશાસ્ત્ર શિખ્યો હોય તેનું પુનરાવર્તણ કરે (ભાણે) પણ ઉપનિષમાં જેવો માત્મા પ્રગટ કર્યામાં આવેલો છે તેવા આત્માનું મનન કરવા ઉપર પિતાનું ચિત્ત લગાડવાનો તેનો મુખ્ય હેતુ હતો. જેમ જેમ વનવાસમાં તેને પોતાનું ખરૂં ધામ મળતું, જેમ જેમ જે સઘળાને પૂર્વે તે પોતાનું કરી કહેતા, પિતાના અંહિતાનો ત્યાગ કરે છે તથા જે સઘળું શારીરિક અને ક્ષણિક હતું તેને તજી દો અને પોતાનો સત્યાત્મા તેને અમરાત્મામાં મળ્યો જતે, તેમ તેમ નિયમ, વ્યવહાર અને જ્ઞાતિબંધનના તથા દંતકથા અને બહારથી પાળવામાં આવતા ધર્મ, એ સઘળાં બંધનો તેની આગળ છુટી જતા. હવે વેદ તેને મન માત્ર અપરાવિવા થઈ જતા ય વચમાં નડતી અડચણ સરખા ગણાતા ; જુના દેવતા, અગ્નિ, ઈદ્ર, મિત્ર, અને વરૂણ, વળી વિશ્વકર્મન અને પ્રજાપતિ સઘળા માત્ર ખાલી નામ પેરે અલોપ થઈ જતા. માત્ર આત્મા અને બ્રહ્મ તેની પાસે રહ્યા અને સર્વોત્તમ જ્ઞાન આ શબ્દોથી દશવવામાં આવવા લાગ્યું, તરવમતે છે (છે) ; (એટલે) જન્મ યારે બીજું સઘળું, જે ડોક વખત તારું હોય એમ લાગતું, તે અલોપ થઈ જાય છે ત્યારે તું પોતેજ તારે પિતાને સત્યાત્મા છે, જેને કદી પણ તારી કનેથી લઈ શકાતો નથી; જયારે જે સઘળું પેદા થયેલું હતું તે એક સ્વાપરે ફરી અલોપ થઈ જાય છે, ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
(૨૪) તારે પોતાને સત્યાત્મા નિરંતર આત્માને લગતા રહે છે ; આત્મનું એટલે તારા અંતરનો આત્મા ખરા બ્રહ્મન" છે, કે જેથી તું જન્મ
* આભનું શબ્દને બદલે બ્રાન્ શબ્દ મેં વાપ નથી, કારણકે જો કે તેની પાછળને અર્થ સ્પષ્ટ માલમ પડે છે, તો પણ મારે કબુલ કરવું જોઈએ કે હજી સુધી તેના ખરા ધાતુની સ્પષ્ટ કલ્પના મારા મનમાં હું ઉપજાવી શકયો નથી. જેમ બીજા સઘળા માનસિક સંક૯૫ની યુપતિ માટે કાંઈ સ્પર્ય વસ્તુ હોય છે તેમ બ્રહ્મનું માટે પણ કઈ હોવી જોઈએ, પણ તે વસ્તુ તે શું હતી કે જે ઉપરથી એ શબ્દ ઉપજ થયો હોય તે વિશે હજી મને બહુ શંકા રહેલો છે.
જે ધાતુ ઉપરથી બ્રહ્મન શબ્દ નિકળ્યો છે તે બુ : અથવા વૃ: છે અવિષે જ શક છે. આ ધાતુના અર્થ જે દેશી પિયાકરણએ અંગ્યા છે તે ઉભું કરવું, યત્ન કરવા, ઉગવું છે. આ ત્રણે શબ્દને અર્થ. એકમાં લાવી શકાય, એટલે કે ધ મારવા, કે જે જે અકર્મક દાખલ વપરાય તો તેને અર્થ કુટીનિકળવું, ઉગવું, એ થાય; જે સકર્મક દાખલ વપરાય તો કુટીનિકળે એમ કરવું, ઉભું કરવું કરીને ઘાય.
પરંતુ આ એ અને જે અ સર્વથી પ્રાચીન ભાગ્યમાં આવ્યા છે તેમની વચ્ચે કાંઈ સંબંધ દેખાતો નથી. બ્રહ્મનને જે અર્થ થાક સમજાવે છે તે ખોરાક અથવા દ્રશ્ય છે, સાયણ આ જ કબૂલ રાખીને બીજા કેટલાક, જેવા કે મંત્ર, સ્તુતિમંત્ર, યજ્ઞ, વળી મને હાન (બહત) તેમાં વધારે છે. (જુઓ ૧૮૬૮ માં નિકળેલાં હોગનાં Uber die unspring! ich Bedeuting des-Wortes Brahma, પુસ્તકનું ૬૦૪). પ્રોફેસર રથ બ્રહ્મનો પ્રથમ અર્થ આ પ્રમાણે આપે છે:-દેવનું મનન કરતાં નિકળતા બુદ્ધિનાં વેગ અને પૂર્વ છંતા અને ઈશ્વરભક્તિવેળા દરેક પવિત્ર દિન, દેવતાનો યત્ન (૨) પવિત્ર વિધિ, (૩) પવિત્ર શબ્દ, ઈશ્વર વાણી, પવિત્ર બુદ્ધિ, ઈશ્વરજ્ઞાનવિઘા, ઈશ્વર જ્ઞાન, (૫) ૫વિ શુદ્ધતા (૬) ઈશ્વર જ્ઞાનને સર્વોત્તમ હેતુ, નિરાકાર ઈશ્વર, પરબ્રહ્મ (૭) ધર્મયુર. એથી ઉલટું, પ્રોફેસર હાગ એવું ધારે છે કે બ્રહ્મને પ્રથમ અર્થ એવો થતું હતું કે, કુશ ધાસની બનાવેલી નાની ઝા,
જે યજ્ઞ કરતી વેળા આસપાસ એકના હાથમાંથી બીજાના હાથમાં આપવામાં આવૈ, જેને વળી વેદ, એટલે સાથે બાંધેલું, એક પુરી (પાટલી) પણ કહે છે. જેમ બેફી પ્ર૦િ હાગની આગળ કહી ગયો છે તેમ એ છે. કહે છે કે એ ઝાડુ અથવા વદ તે ઝંદ બારેશ્મન (બરસમ) જે હમેશ ઈઝરાને ક્રિયા વળ વપરાય છે તેજ છે, કે જે ક્રિયા વેદના સોમયજ્ઞનો પ્રતિમા છે. તે ધારે છે કે બ્રહ્મન, બમનનો અસલ અર્થ પીલા અથવા ફણગા (લાતન Virga) અને પાછળથી વૃદ્ધિ, આબાદી, કરીને થયા હશે. એક યજ્ઞની સફળતા મંગે અને પ્રાર્થના ઉપર આધાર રાખતી હતી, માટે એ મંત્ર અને પ્રાર્થના પણ બ્રહ્મન કેહવાયાં, યજ્ઞ બ્રહ્મ કેહેવાથી, અને છેલે આ સફળતાને સઘળા પદાર્થના પ્રથમ કારણ દાખલ ક૯૫વામાં આવી.
આ બન્નેમાંનું એકે યુનિવૃતાંત મને કેવળ સીતેષકારક લાગતું નથી. બ્રહ્મનની વ્યુત્પત્તિ અને વૃદ્ધિ વિષે મારો અભિપ્રાય શું છે તે સમજાવવાનો યત્ન કર્યા વિના હું માત્ર એટલું જ જણાવું છું કે બ : ધાતુને એક ત્રીજે અ, અવાજ કરવ, બોલવું, એ થાય છે. વાચાને સર્વપી સાધારણ અથે જે કાંઈ કુટી અને ઉગી નિકળે છે એ કલ્પવામાં ખા હોય, ત્યાર પછી જે પોતાની વૃદ્ધિ કરે છે એટલું જ નહિ, પણ વળી તેના પદા, મુધ્ય કરીને દેવતા, કે જેમને શબ્દો મારફતે નામ આપવામાં અને વખાણવામાં આવે છે, તેમની પણ વૃદ્ધિ કરે એ કલ્પવામાં આવ્યો હોય. આ પ્રમાણે વૃદ્ધિ થયેલી ઠરાવતાં, હું માનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
(૨૫) અને મરણને લીધે પડીક વાર વિખુટો પડયો હતો, પણ જેવો તું તેને પાછો જઈ મળે છે તે જ તે તારો પાછો સ્વિકાર કરે છે.
સમાપ્તિ.
-do
જે લાંબા પ્રવાસને ઠેઠ મૂળ સુધીના માર્ગ વર્ણવવાનું આપણે માથે ઉઠાવ્યું હતું તેને હિયાં અંત આવ્યો. હિયાં પેલે અનંત જે જેમ પરદા પાછળ કાંઈ દેખાય, તેમ પહાડે અને નદિયોમાં, સૂર્ય અને આકાશમાં, અમર્યાદ ઉષામાં, આકાશ–પિતામાં, સર્વ પદાર્થના કર્તા વિશ્વકર્મમાં, સર્વ જીવંત પ્રાણિના પતિ પ્રજાપતિમાં જણા હતા, તે અંતે જે સર્વથી શ્રેષ્ઠ અને સર્વથી પવિત્ર રૂપાંતરને હિંદુ બુદ્ધિ પહેચવાને શકિતમાન્ થઇ, તેમાં જણાયા. તેએ પૂછતા કે આપણે તેને વર્ણવવાને અથવા સમજવાને શું શક્તિમાનું છિયે ? તેઓ જવાબ દેતા કે ના, નહિ; જે કાંઇ આપણે તેને વિષે કહી શકે તે માત્ર નહિ, નહિ છે ! તે આ નથી; તે પેલું નથી; તે કર્તા નથી, પિતા નથી, આકાશ કે સૂર્ય નથી, નદિ કે
છે કે વૃઃ ધાતુ ઉપરથી લાતિન વર્બ અમ અને ઐષિક વારડ, એ શબ્દ આપણને મને
ન્યા છે. (જુઓ Ascoli in Kuhn's Zeitschrift XVII, ૩૩૪). બ : તથા બ્રહ્મના મૂળ અર્થનું જ્ઞાન હિંદુઓએ કેટલું રાખ્યું હોય તે કેહવું કઠણ છે, પણ તેઓ એકજ દેવના પયા ય (synonym) દાખલ બહાસ-પતિ અને વાચસ-પતિને કેમ વાપરે છે તે જાણવા જેગ છે. બહદાક, ૧, ૩, ૨૦ માં વાક એટલે વાચા, બહતિ (કે બ :) અને બ્રહ્મન સાથે એકમળતો છે તે સ્પષ્ટ દેખાય છે. 9 : ધાતુના ઉગવાના અર્થ ઉપરથી સંસ્કૃત ખરહિસ એટલે ફણગા, ઘાસ, ઘાસની પુરી અને લાતિન Virga આપણને મળ્યા છે. વળો લાતિત Verbenae, એટલે fetiales લેકે જે પવિત્ર ડાળીઓ સાથે લઈ ફરે છે તે તથા કદાચ Verbera પણ એજ ધાતુ ઉપરથી નિકળ્યા હોય. બ્રહ્મનના અન્ય અર્થ જેવાકે -
ખ, સ્તુતિભજન, પ્રાર્થના, અને યજ્ઞની ઉત્પત્તિ દેખાડવાને યત્ન કર્યા વિના હું સાથે સાથે એટ. લીજ સંભાળ માત્ર લઈશ કે બ્રહ્મ શબ્દમાં એક જાતને Logos (શબ્દ) છે એવો વિચાર નહિ આવે. જો કે છેલે બ્રહ્મને અર્થે સુષ્ટિનું કારણ એવો થાય છે, અને વારંવાર સવાર ખામાં સાથે એકમળતો દર્શાવવામાં આવે છે, તે પણ એની વૃદ્ધિ એલેકઝાનિયન Logos ની વૃદિથી જુદા પ્રકારની હતી અનૈ ઇતિહાસ પ્રમાણે ગમે તે રીતે જોતાં વિચારના આ બંને પ્રવાહ કેવળ જુદા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
(૨૦) પહાડ નથી. જેને આપણે તેને વિષે કહ્યું છે તે તે નથી. આ પણે તેને સમજી શકતા કે નામ આપી શકતા નથી, પણ તે આપણને જણાય છે તેને જાણવાને આપણે શકિતમાન્ નથી, તે પણ તેની આપણે કલ્પના કરી શકીયે છિયે; અને જે એકાદળા તે આપણને જડશે તો તે આપણાથી છટકી જવાનો નથી. આપણે ઠરીઠામ પડીશુ, મુકત શૈશું, સુખી વૈશું. મત તેમનો છુટકારો કરે તે આગળનાં ડાંક વષ તેઓ ધીરજથી વાટોતા. તેઓ પોતાના ઘડપણના દહાડા લંબાવવાને કશુંએ કરતા નહિ, ૫રંતુ, પિતાની હયાતીનો અંત પિતાને હાથે લાવી મુકવામાં તેઓ ખાટું સમજતા. તેમને મન આ પથ્વીઉપર જે અંદગી નિરંતર હતી તેને તેઓ પિોિંચ્યા હતા, અને તેઓને ખાતરીભરેલું લાગતું કે જે નિરંતર આત્મા તેમને જ છે, તેનાથી કોઈપણ નવો જન્મ કે મરણ તેમને ફરી જુદા પાડી શકશે નહિ.
અને તે પણ આત્માને ક્ષય થશે એમ તેઓ માનતા નહિ, જે સંવાદમાં આત્માવિષેનું જ્ઞાન સંપાદન કરતા ઇંદ્રને દર્શાવ્યો હતો તે સંવાદ તમે સંભાર. પહલાં ઈદ્ર પાણીમાંના પડછાયામાં આત્મા છે, એમ માને છે ત્યારપછી સ્વમ જોતીવેળા પ્રાણ તે આ
ત્મા છે એમ માને છે વળતી, ભરનિદ્રામાં હોય ત્યારે પ્રાણ તે આત્મા છે એમ માને છે, પણ ત્યારે પણ તે અસંતાશી થઈને બોલે છે: “ના, આમ હોય નહિ, કારણકે તે, એટલે ઉંઘનાર, પોતાને જ પોતાના આમાને) જાણતા નથી કે તે તે હું જ છું, તેમજ જે કાંઈ હયાત છે તે તે જાણતા નથી. તેને કેવળ નાશ થયા છે. આમાં હું કાંઈ સાર જેતો નથી.” - પણ તેને શિક્ષક શે ઉત્તર વાળે છે? આ દેહ મૃત્ય છે અને સદા મોતને હાથ છે, પણ આમાં જે અમર અને દેહરહિત છે તેનું
*મનું ૬, ૪૫ ૮. મરવાની ઈછા તેણે રાખવી નહિ; છવાની ઈચછા તેણે રાખવી નહિ. જેમ એક ભાડૂતી મજુર પોતાની મજુરીની આશા રાખે તેમ તેણે નીમેલા વખતમાટે આશા ૨ાખવી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
(૨૭)
એ રહેઠાણ છે. જ્યારે આત્મા ઉપાધિમાં અથવા દહસ્થ હોય છે જ્યારે આ દેહ તે હું, અને હું તે આ દેહ છે એમ વિચારવામાં આવી ત્યારે તે સુખ અને દુઃખને વશ હોય છે. જ્યાં સુધી તે આ પ્રમાણે દેવાનું હોય છે ત્યાં સુધી સુખ અને દુઃખથી તે મોકળો થઈ શકતો નથી. પણ જયારે આત્મા દેહથી જુદો પડે છે જ્યારે દેહથી તે પોતાને જુદો સમજે) ત્યારે તેને સુખ અને દુઃખ વધારે વાર લાગી શકે નહિ, તોય આ આત્મા, શાંત જીવ, અથવા પુરશોત્તમ મરણ પામતા નથી, તે માત્ર પાછો પોતાની શુદ્ધિમાં આવે છે, પોતે જન્મ લીધેલા દેહમે કદિયે સંભાવિના તે માત્ર એક સાક્ષી દષ્ટિ દાખલ બહુ આનંદીય થાય છે, હસે છે તથા રમે છે.
આંખનો તે આત્મા છે, આંખ પોતે તો માત્ર એક સાધન છે; જે બેલેછે, સાંભળે છે, વિચારે છે તે આત્મા છે; જીભ, કાન, મન એતો માત્ર સાધન છે. મન તેની દૈવિક દ્રષ્ટિ છે, અને એક દેવિક દ્રષ્ટિથી જે કાંઇ મનમેહન છે તે જોઈ આત્મા આનંદ માને છે.
હિયાં આપણે જોઈએછિયે કે વનમાં વસનાર હિંદુઓના ધર્મ અથવા તત્વજ્ઞાને જે છેલા તથા શ્રેષ્ઠસ્થળે પહોંચવાની નેમ રાખી હતી તે ખચિત ક્ષયને માટે નહિ. ખરો આત્મા પોતાને પાછો મળ્યા પછી તે અચળ રહેનાર હતા. જેવા આપણે દેખાતા હતા તેવા દેખાતા બંધ પડ્યા; જેવા આપણે પોતાને હોતા જાણયે છિયે તેવા આપણે થઈ છિયે. જે રાજાના બાળકને એક નાતબહાર પુરૂષના પુત્ર દાખલ જાહેર કરવામાં આવે અને ઉછેરવામાં આવે, તે તે બાળક એક નાતબહાર માનસ છે. પણ તે કોણ છે તે વિષે જે પળે કોઈ મિત્ર તેને જણાવે, કે તેજ પળે પિતે રાજકુવર છે એટલું જ માત્ર તે જાણે છે, એમ નહિ, પણ તે રાજકુવર થાય છે અને તેના પિતા પાછળ રાજગાદીએ આ
છે. આપણે માટે પણ એમ જ છે. આપણે જેવા દેખાઈયે છિયે તેવાજ રહિયે છિયે, પણ જ્યારે કોઈ દયાળુ મિત્ર આપણે ખરે. ખર કોણ છિયે તે વિષે આપણી કને આવી કહે છે, ત્યારે આપણે આંખના એક ચમકારામાં બદલાઈ જઇયે છિયે; (જેમ પેલો તરૂણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
(ર૦૮) કુવર તેના પિતાને ઓળખવાથી પતે રાજા થયો તેમજ) આપણે આપણા આત્મરૂપમાં દેખાઈયે છિયે.
ધર્મ વિષયક વિચારનાં રૂપ,
–00હિંયા એક ધર્મને સર્વથી સાદી અને બાળબુદ્ધિ સરખી લાગતી પ્રાર્થનાથી વધતિ જ સર્વથી ચઢતા પ્રકારની મીંમાસા સુધી હળવે હળવે ગયેલો આપણે જે છે. વેદના મંત્રના મોટા ભાગમાં આપણને વેદધર્મની બાળ્યાવસ્થા જણાય; બ્રાહ્મણમાં તથા તેઓના સંસ્કાર, સં. સાર, અને નિતિસંબંધી નિયમમાં ગદ્યસૂત્ર ઉગી તરૂણાવસ્થા જણાય; અને ઉપનિષહ્માં વૃદ્ધાવસ્થા જણાય. હિંદુઓએ, પિતાની બુદ્ધિની ઐતિહાસિક વૃદ્ધિ સાથે જેવા તેઓ બ્રાહ્મણ ગ્રંથોને પૂર્ણ હાલતમાં લાવી શક્યા, તેવાજ જે માત્ર બાળિશ પ્રાર્થનાઓને તજી દીધી હોત, તથા યનો ખાલી ગર્વ અને પ્રાચીન દેવતાનાં ખરાં લક્ષણ એકવાર તેમના જાણવામાં આવ્યા પછી જ ઉપનિષદ્ધા વધારે શ્રેષ્ઠ ધર્મને એમને બદલે ચલાવ્યો હોત, તે આપણને સારી પેઠે સમજવાને બની આવત. પણ આમ બન્યું ન હતું. જે દરેક ધર્મ વિષયક વિચાર હિંદુસ્થાનમાં એકવાર શબ્દોથી પ્રગટ કરી શકાયો, તથા એકવાર પવિત્ર વારસા દાખલ ઉતરતો આવ્યો તે સાચવી રાખવામાં આવ્યો, અને હિંદુપ્રજાની બાલ્યાવસ્થા, તરૂણાવસ્થા અને વૃદ્ધાવસ્થા એ ત્રણ ઐતિહાસિક કાળના વિચાર, મનુષ્ય માત્રની જીંદગીની ત્રણ અવસ્થામાં સદા કામે લગાડવામાં આવતા હતા. માત્ર આ પ્રમાણે જ આપણે સમજાવી શકશે કે એક જ ધર્મશાસ, એટલે વેદમાં ધર્મ વિચારનાં ભિન્ન પ્રકારનાં રૂપ હય, એટલું જ નહિ, પણ જેને આપણે અકેકથી ઘણું કરી કેવળ વિરૂદ્ધ મત કહિયે તેઓ પણ હોઈ શકે. વેદનાં સાદાં મંત્રમાં જેઓ - વતા છે તેઓ જ્યારે બ્રાહ્મણમાં સઘળાં જીવંત પ્રાણિયોના ધણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
(૨૯) દાખલ પ્રજાપતિને દાખલ કરવામાં આવ્યો, ત્યારે જેને આપણે - વતા કહિયે તેવા છે, અને જેમ ઉપનિષમાં છે તેમ જયારે બ્રહ્મને સર્વ વસ્તુના કારણદાખલ જાણવામાં આવ્યો તથા મનુષ્યાત્મા અમરાત્માની માત્ર એક ચીંણગારી જેટલો છે એમ માલમ પડયું, ત્યારે તેઓ દેવતા ગણાતા સમૂળા બંધ પડ્યા.
સેંકડે જ નહિ પણ હજારો વર્ષ થયાં આ પ્રાચીન ધર્મ ની ભી રહ્યા છે. અને જે કદી તેણે પોતાની સત્તા ડોક વખત સુધી ખેહી દીધી હોય, તો તે પાછી પણ મેળવેલી છે. જુદા કાળ અને જુદા પ્રસંગને એ ધર્મ અનુસરી ટકી રહ્યા છે, અને ઘણાંક વિચિત્ર અને કઢંગ તો એમાં પ્રવેશ કરી બેઠાં છે. પણ આજદિવસ સુધી હજી એવાં બ્રાહ્મણ કુળ છે, કે જેઓ પોતાની જીંદગી કૃતિ, એટલે પ્રાચીન વેદનાં પ્રકટિકરણના સર્વ પ્રમાણે, અને સ્મૃતિને નિયમ, એટલે તેમની પરંપરા ઉતરતી આવેલી કથાના નિયમ પ્રમાણે, જેટલી બની શકે એટલી સારી રીતે ગુજારે છે.
હજી પણ એવાં બ્રાહ્મણ કુળ છે, કે જેમાં જ્યારે પુત્ર પ્રાચીન મંત્ર મેહડે શિખે છે, પિતા નિત્ય પિતાની ધર્મક્રિયા તથા યો કરે છે, ત્યારે પિતામહ (દાદા) ગામમાં વસવા છતાં, સર્વ કિયા કર્મ તથા યજ્ઞ સે મિથ્થા સમજે છે. વળી, તે જાણે છે કે વેદના દેવતા પણ કંઈજ નહિ પણ સઘળાં નામની હદ બાહેર જે કાંઈ છે (જેમનું નામ આપી ન શકા૫) તેનાં માત્ર નામ છે, અને માત્ર સર્વેત્તમ જ્ઞાનમાંજ તે શાંતિ શોધે છે, જે જ્ઞાન તેને મન હવે સર્વથી શ્રેષ્ઠ ધર્મ થયો છે, અને એ ધર્મ તે જે વેદાંત કહેવાય છે, એટલે જેમાં આખાં વેદને હિતુ અને સકલ ગુણ ફળ આવે છે, તે છે.
- આ ત્રણે વંશ સલાહ સંપજથી સાથે રહેવા શિખ્યા છે. - તામહ વધારે સુસ હોવા છતાં પોતાના પુત્ર કે ત્રિતરફ ધિક્કારથી જે નથી, અને તેઓ ઢોંગ કરે છે એવો સંશય તે જરી લા વજ નથી. તે જાણે છે કે તેમનો મુક્તિનો વખા આ વશે, અને એ વાતની તેઓ આગળથી ચિંતા કરે એવું તે ઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
(૨૧૦) તો નથી. તેમજ પુત્ર, જોકે પોતાના ધર્મની પદ્ધતિના બંધનમાં મજબુત બંધાયેલો છે, અને પ્રાચીન સંસકારકર્મના નાનામાં નાના નિયમ અતિ સંભાળથી પાળે છે, પણ પિતાના પિતાવિષે અઘટિત શબ્દો ઓચરેત નથી. તે જાણે છે કે મારો પિતા વધારે સાંકડ (શ્રમવાળા) માર્ગમાં થઈ આવ્યું છે, અને તેથી મારે તેની સ્વતંત્ર સ્થિતિ તથા વધારે મેકળા અને છુટા વિચાર માટે બડબડવું ન જોઈએ.
હિંયા પણ, જે ઘણીક શિક્ષા ધર્મના ઐતિહાસિક વિદ્યાભ્યાસથી આપણને મળે છે, તેમાંની શું આ એક નથી ?
જ્યારે આપણે જોઇયે છિયે કે હિંદુસ્થાનમાં જેઓ અતિકાચીન કાળમાં અગ્નિની પૂજા કરતા તેઓ વરસાદ આપનાર ઈદ્રની પૂજા કરનારા સાથે અકેકની પડોસમાં કેવી રીતે રેહતા હતા ; જ્યારે આપણે
ઇછિએ કે જેઓ સર્વ જીવંત પ્રાણીના એક પતિ પ્રજાપતિની આરાધના કરતા, તેઓ એટલા માટે જે બીજા લોકો હજી નાના દેવતાને ભોગ આપતા તેમની તરફ તુચ્છકાર ન દેખાડતા; જ્યારે આપણે જોઇછિયે કે જે લોકો એવું શિખ્યા હતા કે દેવતા માત્ર એક અને સર્વોત્તમ આભાનું નામ છે અને એટલા માટે જે દેવતાની તેઓએ પૂર્વે પ્રાર્થના કરી હતી તેમને માટે ઉભી કીધેલી વેદીને ભાંજી નાખતા ન હતા કે તેમના નામને શાપ દેતા ન હતા, ત્યારે, જોકે વેદકાળના પ્રા. ચીન હિંદુઓ જેટલા રૂડા, ડાહ્યા તથા જ્ઞાની હતા અથવા કદી થઈ શકતે તેમના કરતાં આપણે કેટલીક બાબદમાં બહુ વધારે રૂડા, ડાહ્યા તથા જ્ઞાની હઈશું, પણ તેમનાથી શું આપણને કશુંએ શિખવાનું નથી?
કાંઈ એમ કેહવા માગતો નથી કે આપણે બ્રાહ્મણનો દાખલ તાબેદારીથી પકડી ચાલવું જોઇએ, અને જીંદગીના એક પછી એક આવતા ચાર આશ્રમ તથા ધર્મની એક પછી એક ચહતી પંકતી નવેસરથી દાખલ કરવાનો યત્ન કરજોઇએ. આ અવાચીન કાળમાં આપણી જિંદગી એવા કઠણ અંકુશ તળે રહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
(૨૧૧) નહિ. ડોક વખત માત્ર અનુષ્ઠાની (Ritualist) દાખલ રહેવાને અને ત્યાર પછી જ સત્યધર્મિ થવાને કોઈપણ કબુલ કરે નહિ. હિંદુસ્થાનમાં જેટલી એકસરખી કેળવણી હતી તેટલી આપણી નથી, અને અર્વાચીન મંડળીનું મોટામાં મોટું અભિમાન જે દરેક માનસનાં સ્વતંત્રપણાનો નિયમ છે, તે જે પ્રકારના ધર્મસંબંધી નિયમ હિંદુસ્થાને તેના પ્રાચીન નિયમશાસિયોના હાથથી કબુલ કર્યા હતા, તેવા નિયમ આપણે માટે કેવળ અસંભવિત છે. હિંદુસ્થાનમાં પણ આપણે તે નિયમવિષેજ જાયે છિયે, પણ એ નિયમોને અનુસરીને કેમ ચાલવામાં આવતું હતું તે વિશે આપણે જાણતા નથી; વળી ઈતિહાસ આપણને શિખવે છે કે હિંદુસ્થાનમાં પણ પ્રાચીન બ્રાહ્મણોના કાયદાની પીડાકારી બેડી છેલે સરવાલે તેડવામાં આવી હતી, કાંકે આમ કેહવામાં આપણને કશો શક નથી કે બુદ્ધ મત દરેક માનસની સ્વતંત્રતાનો હક જણાવનાર છે અને મુખ્ય કરીને મંડળીના બંધનથી નિકળી ચઢતી સ્થિતિએ પહોંચવાનો અધિકાર જણાવનાર, જાણેકે, વનવાસ કરવાનો અને જ્યારે પણ ધર્મ સંબંધી સ્વતંત્રતા મેળવવાની ઈચ્છા ઉત્પન્ન થાય ત્યારે એવી પૂર્ણ સ્વતંત્રતા ભરી જીંદગી ગુજારવાનો અધિકાર જણાવનાર છે એમ આપણને સમજવાનું છે. અસલ મતના (Orthodox) બ્રાહ્મણો બુદ્ધના શિષ્યો સામે જે એક મુખ્ય દોષ આણતા તે એ હતો કે તેઓ “બહાર જતા” (પ્રવ), કે નિમેલા વખત પહેલાં અને કથા વિદ્યા તથા સંસ્કાર કર્મમાં પુરતા વખત સુધી પ્રથમ કેળવણીના નિયમ જાળવ્યા વિના વિધિના બંધથી છુટા થતા. પણ હિંદુસ્થાનના પ્રાચીન આર્યોની સંકલ્પિક અંદગીની આપણને નકલ કરવાની જોકે ગરજ નથી, તથા જોકે અર્વાચીન કાળની અંદગીની હાલત જોતાં જ્યારે આપણે આ જીદગીની વેઠથી કંટાળી ગયા હોઈએ ત્યારે વનમાં એકાંતવાસ કરવાનું આપણાથી બને નહિ એવું છે, એટલું જ નહિ પણ વળી આપણા સંસાર મંડળની સ્થિતિમાં માનસનેમાટે, લોકના બોલવા પ્રમાણે, કેટલીક વખત ખાંધે જુસરી સાથે મરવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
(૧૨) માન ભરેલું છે, પણ હિંદુસ્થાનના પ્રાચીન વનવાસ ઉપરથી હજી કાંઈ શિક્ષા લઈએ; એ શિક્ષા મંદ નિરપેક્ષાની નહિ પણ ભરવસ્તી માં રહેતાં જેવી જીદગી આપણને ગુજારવી પડે તેને બાહરથી, અંદરથી, તેમજ ઉપરની બાજુથી તપાસવાવિષેની શિક્ષા છે તથા ધર્મભેદ સાંખી રહેવાની, મનુષ્યમાત્રને માટે સમ્ભાવ ધરાવવાની, સંસ્કૃતમાં જેને દયા કેહતા અને અંગ્રેજીમાં જેને આપણે પ્રીતિ કહિયે છિયે તે જોકે એ પવિત્ર શબ્દના અગાધ ઉંડા અર્થનું આપણને કદાચ જ ભાન થાય છે, તે વિષેની શિક્ષા છે. જે આપણે વનમાં નહિ, ને ભરવસ્તીના ચાકમાં રહેતા હોઈએ, તોપણ આપણા પડોસી સાથે એકમળતા થવા કે જુદા પડવાને લીધે તથા આપણી ખાતરજમા કરનાર ધર્મસંબંધી મતને લીધે જે લોકો આપણને ધિક્કારતા હોય તેમને ચાહવા શિખે, અથવા કંઈ નહિત જેમનાં મત, આશા, ભય તથા વળી નીતિના તો પણ આપણાથી જુદાં પડતાં હોય તેમની પાછળ મંડી તેમને હેરાન કરવા તથા ધિક્કારવાનું છોડી દેતાં શિખે એમ કરવું એ પણ વનવાસ છેએક ખરા વનવાસી-ઋષિને લાયકની તથા જે માનસ મનુષ્ય શું છે તે જાણે છે, અને પેલા અમર અને અનંતની હજુરમાં ચુપકીદી રાખવા શિખ્યો છે, તેને લાયકની જીદગી છે.
બેશક, મનની આવી સ્થિતિને કંઈને કંઈ નામે ધિક્કારી કાઢવું સેહલું છે. કેટલાકે એને અપબુદ્ધિની નિરપેક્ષા કહે છે, ત્યારે બીજા કહે છે કે જુદા જુદા આશ્રમ, એટલે આપણી અંદગીની બાવાવસ્થા, તરૂણાવસ્થા અને વૃદ્ધાવસ્થાની જુદી જુદી પંકતી માટે
દા ધર્મ-ભેદ રાખવા એ અપ્રમાણિક છે; તથા આપણી મંડળીના વિદાન અને અભણ વર્ગો માટે એવા ભેદ ચાલવા દેવા એ તેથી પણ વધારે અપ્રમાણિક છે.
પણ આપણી આસપાસ અને આપણા અંતરમાં જેવી છે તેવો ખરેખરી બાબદી, હમણાં છે અને સદા હેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
(૧૩) જોઈએ એવી ખરેખરી બાબદતરફ જરા નજર કચે. અશ૫ અકેલે અથવા વળી યુટનને ધર્મ, શું એક ખેડુત છોકરાના ધમે જેવો જ હ ? કેટલીક બાબદમાં હા, હત; સઘળી બાબાદમાં ન હતું. જે લોકોને મુખ્ય કરીને આ ઇંગ્લેન્ડના લોકોને, હજી ખબર ન હોય કે ધર્મ સાથે, વળી ધર્મના જીવ પ્રાણસાથે, કેળવણીને કાંઈ લાગતું વળગતું છે તે ખચિત મે, આરનોલડે ફોકટ વાદ કર્યા એમ સમજવું. બિશપ અકેલેએ ઠોઠમાં ઠોઠ અને અભણમાં અભણ ખેડુત છોકરા સાથે એકજ ઠેકાણે પ્રાર્થના કરવા ન પાડી નહેત પણ “ઈશ્વર, તે પિતા, ઈશ્વર તે પુત્ર, ઇશ્વર તે પવિત્ર આત્મા એવા શબ્દવિષે એ મહાન વિદ્વાન જે વિચાર ધરાવતો તે ખચિત તેની પાસેના ખેડુત છોકરાના વિચારથી એટલા જુદા હતા, કે એકનાએકજ શબ્દથી દર્શાવેલા કોઈ બે વિચાર એથી વધારે જુદા ન હોય.
અને આપણે માત્ર બીજાઓવિશે જ નહિ પણ આપણે પતાને વિષે પણ વિચાર કર્યો. મંડળીના જુદા જુદા પ્રકારવિજ નહિ પણ આપણી બાલ્યાવસ્થાથી તે વૃદ્ધાવસ્થા સુધીના પ્રવાસમાં જે જાદી જુદી સ્થિતિમાંથી આપણે પસાર થઈયે છિયે વિષે વિચાર કર્યો. એ કોણ છે કે જે પિતાના અંત:કરણને અનુસરીને એમ કહી શકે કે બાલ્યાવસ્થામાં જેવો ધર્મ હું પાળ હત તેજ ધર્મ હું તરૂણાવસ્થામાં પણ પાછું છું, અથવા તરૂણવસ્થામાં જે ધર્મ હું પાળતો તેવો જ વૃદ્ધાવસ્થામાં પણ પાળું છું? આપણે પોતાને હાથે એમ ઠગાવું કે સર્વથી પૂર્ણ આસ્થા તે બાળકને પેરે રાખેલી આસ્થા છે, એ સેહલું છે. એના કરતાં બીજું વધારે સાચું કશું હોચ નહિ; અને જેમ જેમ આપણે વૃદ્ધ થતા જઈયે તેમ તેમ બાળકપેરે આસ્થા રાખવાનાં ડહાપણની સમજ આપણે વધારે વધારે શિખતા જઈયે છિયે. પણ એમ કરતાં શિખવા પહેલાં આપણને એક બીજી શિક્ષા લેવાની છે તે એકે આપણી બાલિશ રીતભાત છોડી દેવી. અસ્ત પામતા અને ઉગતા સૂર્યનો એક જ પ્રકારનો ઝળકાટ છે; પણ એ બંને વચ્ચે એક આખી દુનિયા, આખી પૃથ્વી ઉપર આખા આકાશમાંથી થતા પ્રવાસ અંતર રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
(ર૧૪) " એટલા માટે દરેક (માનસની) છદંગીની જુદી જુદી પંકતીમાં તથા મંડળીની જુદી જાદી પવિમાં ધર્મના આ મોટા મતભેદ છે કે નહિ એ પ્રશ્ન નથી, પણ પ્રશ્ન એ છે કે પ્રાચીન કાળના બ્રાહ્મણોએ જેમ ખરી વાત પિછાની લીધી હતી, તેમ આપણે પણ નિષ્કપટપણે પિછાજે અને એ પ્રમાણે જે શબ્દોનો ધર્મમાં આપણે ઉપયોગ કચ્ચે છિયે તેજ શબ્દો, જોકે બહુ જુદા અર્થમાં, જેઓ વાપરે તે
ઓ વચ્ચે જ માત્ર નહિ પણ વળી જેઓ તે શબ્દો વાપરતા ન હેય તેમના વચ્ચે પણ આપણે પક્ષ નક્કી કરવાનો યત્ન કરવે કે નહિં? પણ ત્યારે આ પ્રશ્ન કરવામાં આવે છે કે ઈશ્વરને માટે તેજ શબ્દો આપણે વાપર્યો કે નહિ વાપર્યો અને તેને માટે એક કે અનેક નામ વાપર્યો એ સઘળું શું ખરેખર વિસાતવગરનું છે? શું અગ્નિ નામ પ્રજાપતિ જેટલું જ સારું છે, શું કહેવા જેવો જ અઅલ છે અથવા
રમઝ જેવજઅલાહ છે? ઈશ્વરના ખરેખા ગુણોથી આપણે ગમે એવા અજ્ઞાન હોઈએ, તોય કંઈ જ નહિત શું થોડાક ગુણ એવા નથી કે જે કેવળ ખેટા છે એમ આપણે જાણયે છિયે ઇશ્વરને યોગ્ય રીતે કેમ પૂજવો તેવિશે આપણે ગમે એવા અશક્ત
ખાતા હોઈએ, તે પણ પૂજાની ચેકસ રૂઢી વિષે શું આપણે એમ નથી જાણતા કે તેમને રદ કરવી જોઈએ?
આ પ્રનોના કેટલાક ઉત્તર છે, જે ઉત્તર દરેક જણ જેકે વિકારવાને તૈયાર થશે, તેય દરેક જણ તેમનો અર્થ પર્ણપણે સજવાને શક્તિમાનું ન થાય –ખરે મને એમ જણાય છે કે ઈશ્વર માનસનું કાંઇએ માં રાખતા નથીપણ દરેક પ્રજામાં જે કોઈ તેનો ડર રાખી ચાલે છે તથા સદાચારથી વર્તે છે તેને ઇશ્વર સ્વિકાર કરે છે.
જે દરેક જણ પતિ, પતિ કરીને મને કહે છે તે સઘળા જ સ્વર્ગસ્થાનમાં દાખલ થઈ શકશે નહિં; પણ મારા પિતા જે સ્વર્ગમાં છે તેની ઈરછા પ્રમાણે જે ચાલશે તે વિશે જશે)' (સેન્ટ મેથ્ય ૭, ૨૧)
પણ આવી સાબીતીથી જો ખાતરી ન થાય તો એક ઉપમા કે જે ઇશ્વરને લાગુ પાડવામાં આવેલી છે અને જેથી જેમ આપણી પૂર્વે બીજાઓને તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
(૨૧૫). આપણને ઘણીક અડચણે મટાડવાને કોઈ પણ બીજી ઉપમા કરતાં વધારે સારી રીતે સહાયતા મળી છે, તે આપણે તપાસી જોઈએ. ઈશ્વરને પિતાપે અને મનુષ્યોને, સર્વે મનુષ્યને તેનાં બાળકપેરે સમજે.
જ્યારે એક બાળક પોતાના પિતાને કોઈ નામે બોલાવવાનો પ્રથમ વેળા યત્ન કરે ત્યારે તે બાળક તેને કોઇ વિશેષ (ખાસ) અને ભાગ્યે જ સમજી શકાય એ નામે બોલાવે તે પિતા શું તે નામની પરવા કરવાનો છે? જે આપણે જાણે કે આપણા બાળકને બહુ ધીમે અને તોતડે બેબડે ઉચાર આપણે માટે છે તો શું આપણે તે ભારે હરખથી માન્ય કરતા નથી? એવુ કોઈ નામ અથવા ખેતાબ છે, પછી તે ગમે એવું મહાન અને માનપૂર્વક હોય, કે જે આપણને પેલા બાળકના ઉચ્ચારકરતાં વધારે સાંભળવા ગમે ?
અને જે એક બાળક આપણને એક નામે અને બીજી બીજે નામે બોલાવે તો શું આપણે તેમને દોષ દઈયે છિયે? શુ આપણે એકસરખાપણું રાખવાની તેમને જરૂર પડ્યે છિયે? તેથી ઉલટું દરેક બાળકને પોતપોતાની વિશેષ બાલિશ રીતે આપણને બોલાવતાં સાંભળવું શું આપણને ગમતું નથી ?
આટલું તો નામ વિષે થયું. પણ વિચારવિષે શું સમજવું? જ્યારે બાળકો વિચાર કરવા અને માતપિતા વિષે પોતપોતાની ક૯૫ના મનમાં ઉપજાવા માંડે છે, ત્યારે જો તેઓ એમ માને કે તેમનાં માબાપ કાંઈપણ કરવાને, કાંઈ પણ આપવાને, આકાશમાંથી તારા પણ લાવી આપવાને શક્તિમાન્ છે, તથા તેમની નાના પ્રકારની પીડા ટાળવાને, તેમના નાના વાંક માફ કરવાને શકિતમાન છે, તો કોઈ પિતા એવા વિચાર માટે કાંઇએ દરકાર કરે છે? તે શું સઘળી વેળા તેમની ચૂક સુધારે છે? જો બાળક પોતાના પિતાને વળી બહુ કરડે પણ ધારે, તે તે પિતા શું તેથી રીશે ભરાય છે? જે પિતાની માતાને બાળકો તે જેટલી ખરેખરી હેય તેના કરતાં વધારે દયાળુ, વધારે લાડ લડાવતી, ખરે જાણે તેને સ્વીકારતાં બાળકી - ધારે સમજે, તે તે માતા શું તેથી નારાજ થાય છે? ખરું, કે નાનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
(૧૬) બાળક પિતાના માબાપનો હેતુ સમજી શકે નહિ, તથા વળી તેમની મતલબ પામી શકે નહી; પણ જ્યાં સુધી તેઓ પોતાનાં માબાપઉપર પોતાની વિશેષ બાલિશ રીતે વિશ્વાસ તથા હેત રાખે છે, ત્યાં સુધી આપણે બીજું શું માગ્યે છિયે ? અને પૂજાકર્મની બાબદમાં. એક બળદનો ભેગ આપી તે અમરને રાજી કરવાનો વિચાર રજ ખરેખર આપણને ત્રાસજનક લાગે છે. પણ એવી કોઈ માતા હશે કે જેને તેનું બાળક પિતાના મેમાનો સ્વાદિષ્ટ કેળિયા (બુક) કાઢી આપે, અને વળી કદાચ ગમેતેવે ખરડેલે હાથે કાઢી આપે તે તે લેવાને નાપાડે ? –પછી જેનારને મન તે ગમે એવું ફુવડ લાગે. વળી જો તે બુક તે કદી ખાય નહિ તોપણ મેં ખાધો. તથા તે મને બહુ ભાવ્ય એવું બાળકને મનાવવા શું ઈરછવાની નહિં? ના, આપણાં બાળકની સમજની ભુલથી માયામમતાનાં ખોટાં નામ, ખોટા વિચાર કે ખોટાં કામ નિપજે; પણ જયાં સુધી તેમનું અંતઃકરણ સ્વચ્છ અને નિષ્કપટ હોય છે ત્યાં સુધી તે ખોટાં છે તેની આપણે દરકાર કરતા નથી.
બાળકમાં, નાનાં બાળકોમાં પણ, જે ચીજવિષે આપણે ફિકર રાખેછિયે તે જે શબ્દોનો અર્થ તેઓ પૂણરીતે સમજે નહિ તે વાપરવાવિષે છે; જે સઘળું કેહવાની તેમની મતલબ ન હોય તેવા શબ્દો બોલવાવિષે છે; અને એ સર્વઉપરાંત એકબીજા માટે કડવાં વચન આચરવાવિષે છે. આ સઘળું માત્ર ઉપમા દાખલ ચાલી શકે, કેમકે આપણે સઘળા જાણયે છિયે કે બાળકો પોતાના માબાપથી જે અંતરને લીધે જુદાં છે તે અંત સાથે સરખાવતાં જે અંતર આપણને ઈશ્વરથી છુટાં પાડે છે તે ન્યુનપરિમાણ છે. એ અંતરના વિસ્તારવિષે આપણે ગમે એવા તર્ક કર્યો તે ઓછા. પણ તે વિષે આપણને કાંઈક સમજ આવ્યા પછી, અને માત્ર સમજ આવ્યા ૫. છીજ, હું માનું છું કે ઈશ્વર સાથેના આપણા સંબંધમાટે અને બોજા ભવની આ પાણી આશામાટે આપણે હમણાં જેવા છિયે એ વાજ રહેવાને જેટલા યત્ન કશુરીં તેટલા ઓછા, આપણે આપણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
(૨૧૭) આતમારફ જેટલા સાત્વિક રહિયે તેટલા ઓછા, આપણા વિચારમાં જેટલા બાળક સમાન રહિએ તેટલા ઓછા, જેટલા મનુષ્યવૃતિવાનું અથવા જેને હાલ માનુષ કરી કહે છે તેવા ગમેએટલા હિયે તેટલા ઓછા. આ પણાથી બની આવતી સઘળી રીતે આ પણે ભલે જાયે કે ઈશ્વરની આકૃતિનું પ્રતિબિંબ પાડવાને માટે મનુવ્ય સ્વભાવ બહુ અપૂર્ણ (આદર્શ) આરસી છે, પણ એ આરસીના કાળા કાચને લાંછનાંખવાને બદલે ઉલટું આપણાથી બની શકે એટલો તેને ચળકતો રાખવાનો યત્ન કરવો જોઈએ. એ આરસી ગમે એવી અપૂર્ણ છે, પણ આપણા અર્થસારૂ એ સર્વથી પૂર્ણ છે, અને થોડાક વખત સુધી તેનાઉપર આપણે વિશ્વાસ રાખે તે કાંઈ બહુ ખાટું છે એમ નહિ સમજવું.
અને જ્યાં સુધી આપણે સંભવવિલેજ માત્ર બોલ્ય ત્યાં સુધી આપણે યાદ રાખવું કે જે સ્વરૂપ અને સંભવીતગુણ આપણે તે અદ્રશ્ય અને અજ્ઞાતને કલ્પવામાં વાપરિયે છિયે તે, જેને આપણે આપણી અશક્તિ તથા અ૯પદ્રષ્ટિ કરી કહિયે છિયે તે સઘળાંછતાં ખરાં હોય એ કેવળ બનવાજોગ અને સમજી શકાય એવું છે. પ્રાચીન બ્રાહ્મણ માનતા કે મનુષ્યનું અંતઃકરણ ભવિષ્ય સ્થિતિને જેવી પૂર્ણ કે અપૂર્ણ કહ્યું અને ઇછે તેવી થાય. એમ માનવું એ તેમને મન તેમના ધર્મને અનુસરતું જ હતું. તેઓ વિચારતા કે જેમની સઘળી ઈચછાજ સંસારી વસ્તુઓ ઉપર અટકેલી છે તેઓ સંસારી વસ્તુ જ પામશે જેમનાં અંતઃકરણ વધારે ઊચ અને વિચાર વધારે ઊચ ઈરછાભણી પ્રેરાય તેઓ એ પ્રમાણે વધારે ઊચ અવતાર પિતાના મનમાં ઉભો કરશે.
પણ વળી જો આપણને એવો વિચાર પકડી બેસવો પડે કે જે સ્વરૂપ અને સંભવિત ગુણ આપણે અદ્રશ્ય અને અજ્ઞાતવિષે કએ છિએ, તે જ નહિ પણ વળી આ પથ્વીઉપર જેમ એક વેળા
આપણો મેળાપ થયા છે તેમ આ પણ ફરી મેળાપ થાય એ વિચા રવિષે આપણે પોતે મનમાં જે આશા ઉપજાછિયે તે આશા પણ સઘળી રીતે બરાબર પૂર્ણ થાય એવું નથી, તે પણ એમ કે લિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
(૨૧૮) સ્ટ કરી શકશે કે નિર્બળ મનુષ્યબુદ્ધિ આ આશા પાર પડવાવિષે જે યોજના મનમાં લાવે છે અને તેવિશે જે ઈચ્છા રાખે છે તેના કરતાં તે આશા ખરેખરી ઓછી પાર પડશે?
જે કાંઈ છે તે આપણે અર્થે શ્રેષ્ઠ નિપજશે એ વિશ્વાસ આસ્થાથી મળે છે, જે આસ્થા સત્ય છે, કારણકે તે અનિવાર્ય છે. ઘણેક ઠેકાણે અને ઘણાક ધર્મમાં આપણને એ આસ્થાનાં ચિન્હ દેખાય છે, પણ જુની અને નવી તેરાત (Testaments)માં જેવી સરળ તથા સુદ્રઢ ભાષામાં એ આસ્થા દશાવી છે તેથી વધારે સરળ અને સુદ્રઢ બીજે કહિએ દર્શાવવામાં આવી હોય તે વિષે મને સંશય છે.
હે પરમેશ્વર ! વિશ્વના ઉત્પતિકાળથી તારા સિવાય માનસે પિતાને માટે જેની તે વાટ જઈ બેઠે છે તેણે જે તૈયાર કર્યું છે તે કાને સાંભળ્યું નથી કે આખે જોયું નથી'. (ઈસાયાહ ૬૪)
પણ જેમ શાસમાં લખી ગયા છે તેમ જે લોક ઈશ્વર ઉપર પ્રીતિ રાખે છે તેમને માટે તેણે જે જે સઘળું તૈયાર કરી રાખ્યું છે તે તેઓએ નથી આંખે જોયું કે કાને સાંભળ્યું, તેમજ મનુષ્યના અંતઃકરણમાં પણ તે દાખલ થયું નથી” (કારીનથિયન)
તમારે ગમેતેવા યત્ન કરો, પણ જે માનસ ઉત્તમ શકિત - મજી શકશે તે માનસજ. માત્ર એક જ પગલું આગળ ભરી તે એની પિલીમેર જાય અને કહે કે જે કાંઈ પેલીમેર છે તે જુદું હોય. પણ હાલનાકરતાં ઓછું પૂર્ણ હેય નહિ; કે તકાળકરતાં ભવિખ્ય વધારેખરાબહેય નહિ, માનસ અતિ દોષદ્રષ્ટિ(pessimism) ધરાવતે આવ્યો છે, પણ કોઇ દિવસે પણ ભાગ્યેજ કેવળ દોષદ્રષ્ટિ (pejorism) તેણે વાપરી હેય અને પ્રસારણ (Solution) નામનું પેલું અતિદોષપામેલું શાસ, જો આપણને કાંઈએ શિખવતું હોય, તે તે એજ કે વધારે સારાં ભવિષ્યવિષે તથા જે વધારે ચઢિયાતી સંપૂર્ણતાએ પહેચવાની માનસની સરજત છે તે ખાતરથી માનવા શિખવે છે.
જો ઇધર કદીએ આ પણી આગળ પ્રગટ થવાને જ હશે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
(૨૧૯). તે આપણાં પોતાનાં મનુષ્યરૂપમાં સર્વથી સરસ રીતે પ્રગટી નિક ળશે. દેવિક સ્થિતિથી ગમેએટલી દૂર મનુષ્ય સ્થિતિ હોય, તોય સૃષ્ટિવિશે માનસકરતાં બીજું કશુંએ ઈશ્વરની જોડે વધારે નિસ્ટ સંબંધ ધરાવતું નથી, માનસ કરતાં બીજું કશુંએ વધારે ઈશ્વર સરખું નથી. અને જેમ માનસ બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધા - ધતો જાય છે, તેમ ઈશ્વરવિની કલ્પના પણ આપણા પાળણ (જન્મ)થી તે ઘેર (મરણ)સુધી, એક આશ્રમથી બીજા આશ્રમસુધી, એક સંસ્કારથી બીજા સંસ્કારસુધી, વધવી જોઈએ. જેમ દહાડે દહાડે આપણે મોટા થતા ચાલશે અને જીવ્ય, તેમ આપણી સાથે જે ધર્મ વધવાને અને જીવવાને અશકત છે, તે ત્યાર આગળનો મ૨ણ પામેલો સમજવો. ચોક્કસ અને બદલાય નહિ એવી એકાકારતા એ પ્રમાણિકપણા તથા સત્તા (હયાતી)નું ચિન્હ હેવાને બદલે ઉલટું સદા અપ્રમાણિકપણા તથા મત્યનું ચિન્હ છે. ડાહ્યા અને સર્ખવ, વૃદ્ધ અને તર્ગવચે દરેક ધર્મ જે મિત્રતાની એક ગાંઠ થવાની હોય તે તે લવચિક હોવો જોઈએ, જાણે ઊંચે, ઉંડે, અને પહોળો હોવો જોઈએ; સઘળું સહન કરતા, સઘળું માતો, સઘળાંની આશા રાખત, સઘળું વડીતે જોઈએ. ધર્મ જેટલો વધારે છેવે હિય તેટલે તેમાં દમ વધારે છે. તથા તે સ્વીકારવાથી તેટલું વધારે બળ અને તેટલી વધારે ઉંફ આપણને મળશે.
બીજા કોઈ પણ ધર્મ સ્થાપનારાઓનાં ધમમતકરતાં ઇસાના ધર્મતે દુનિયાના સર્વથી સરસ ભાગને વશ કરી લીધો છે તે માત્ર એજ કારણને લી છે, કે પ્રથમમાં તેમાં એવા પ્રકારના ઉત્તમ સત્યનાં - ચન સમાયેલાં હતાં કે વિષે યહુદી સુથાર, રૂમી કલાલ તથા યુનાની તત્વજ્ઞાની કાંઈએ અપ્રમાણીકપણાં વિના એકમત થઈ શકે.
ઘણા પૂર્વ કાળથીજ આપણા ધર્મની બાહરની (દ્રશ્ય) મદ્રા તથા વાણીને જાણે સંકડાવી નાંખવા તથા જડ કરી મુકવાના અને વિશ્વાસ તથા પ્રીતિને ઠેકાણે સાંકડા મનના ધર્મ-મત ચલાવવાના યત્ન થયા હતા, તેથી જે લોકો ખ્રિતિ પંથના સર્વથી સરસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
(ર૦). રક્ષણક થઈપડ્યા હતા તેમને તે જ્યારે ત્યાર હો બેઠો, અને ને ઈસુખ્રિસ્તને ધર્મ, જેને બીજા સઘળા ગુણેમાં વિશ્વમય પ્રીતિ તથા દયાથી ભરપુર થવાનો જે અસલ હેતુહ તેવો થતો લગભગ સઘજો બંધ પડયો છે.
ગતવલેકન.
-00–
જે માર્ગે આપણે સાથે પ્રવાસ કરી આવ્યા છિએ, અને જે જુને માર્ગ આપણુ આર્ય પૂર્વજે, જેઓ સપ્તસિંધવાળી ભૂમીમાં આવી વસ્યા હતા, કે જે વાત આજ કદાચ થોડાંક હજાર વર્ષથી વધારે પ્રાચીન કાળની ન હોય, તેઓ અનંત, અદ્રશ્ય અને દૈવિપાછળના પતાના શેાધમાં પ્રવાસ કરી વળ્યા હતા, તે માર્ગ ઉપર ફરી એક વાર પાછા ફરી નજર કરિયે.
જેમ ધારવામાં આવ્યું હતું તેમ તેઓએ પદાર્થ-પૂજાથી ઈશ્વર ભકિતને આરંભ કર્યો નહતો. પદાર્થ-પૂજા પાછળા કાળની છે જે વેળા તે ઉભી થવાનો સંભવ રહે છે. હિંદુસ્થાનમાં ધર્મ, વિષયક વિચારના સર્વથી પૂર્વકાળના લેખમાં તેનું કશુંએ ચિન્હ - ખાતું નથી, એટલું જ નહિં, પણ આપણે આગળ વધીને કહીશ કે તેને માટે કશી જગ્યા જ નથી; ગ્રનિટ પથ્થર બનવા પછી કે તેના બનવા પૂર્વે માટી-ચૂના(lias) ની જેટલી થોડી ગરજ હોય તેટલી ધર્મ બનવા પહેલાં પદાર્થ-પૂજાની ગરજ જાણવી.
વળી તેમનાં ધર્મપુસ્તકમાં પણ પ્રથમ પ્રકટિકરણ (મલિકવૃતિ) થી સાધારણ રીતે જે કાંઈ સમજવામાં આવે છે તેને મળતું કાંઇએ હિય તેનાં કશાં ચિન્હ આપણને જણાતાં નથી. સઘળું સ્વાભાવિક છે, સઘળું સમજી શકાય એવું છે, અને માત્ર એજ અર્થમાં તેને ખરેખરૂં પ્રકટ કરવામાં આવેલું કહિયે તો ચાલે. ઈદ્રિ અને બુદ્ધિથી અલગ એક છુટી ધર્મવિષયક પ્રેરણાગતિ કબુલ રાખવાની આપણે કાંઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
(૨૧) એ ગરજ જતા નથી, અને જે વળી કદી આપણે એમ કરવા ઈચ્છયું હોત, તેય આપણે સામેવાળિયા, જેઓ, જેમ બીજે ઠેકાણે તેમ હિંયાં પણ આપણા સર્વથી સરસ મિત્ર થઈ પડે છે, તેઓ તેમ કરવા દેતા નહિ. ધર્મ તે એક ધર્મવિષયક બુદ્ધિ અથવા બુદ્ધિ-શકિત (faculty) થી ઉભે થયે છે એવું સમજાવવું, તે એક સારી રીતે જાણેલી વસ્તુને માત્ર થોડી જાણેલી વસ્તુ મારફતે સમજાવ્યા જેવું થાય. ખરેખરી ધર્મવિષયક બુદ્ધિ અથવા ધર્મવેગ છે તે અનંતને સમજવાની શક્તિ છે. માટે આપણે પોતે જે માગૃછિયે, અને જે વિષે કોઈપણ વિરૂદ્ધ મતવાદિ વાંધો ઉઠાવી નહિ શકે તે–એટલે આ પણી ઈદ્રિ અને બુદ્ધિ અથવા બીજા શબ્દોમાં છેલ્લે તો એમ કે ઇંદ્રિયોમાં જણાતી ગ્રહણ કરવાની આપણી શકિત, અને શબ્દોમાં જણાતી આપણી સમજવાની શકિત, તેસિવાય કાંઇએ વધારે મુદાની વાત પ્રાચીન માટે આપણે માગી નથી. મનુષ્ય પાસે એ કરતાં વિશેષ કાંઈએ નથી, અને વિશેષ છે એમ વિચાર્યાથી તેને કશા લાભ થતા નથી. તે પણ આપણે ઈગયા કે આપણી ઇંદ્રિયો જે વેળા અંતવંત વસ્તુઓનું જ્ઞાન આપણને કરાવે છે, તે જ વેળા તેઓ જાશુક જે કાંઈ અંતવાનું નથી, અથવા કાંઇ નહિ જે હજી અંતવાનું થયું નથી, તેના સંબંધમાં આવ્યા કરે છે ; કે ખરું જોતાં એ ઈદ્રિયોને મુખ્ય હેતુ એ છે કે અનંતમાંથી અંતવાને અદ્રશ્યમાંથી દ્રશ્યને, લકિકમાંથી અલૈકિકને અને જે સૃષ્ટિ હજી રચનાદર્શક નથી તેમાંથી દર્શક દુનિયાને ઉપજાવી, લંબાવી, ઘડીકહાડવી.
અનંતજોડેના ઈદ્રિયોના આ જાથકના સંબંધથી ધર્મવિષેની ક૯પનાને પ્રથમ વેગ મળે; પ્રથમ કાંઈ સંશય ઉભા કે જે કાંઇ ઈદ્રિય ગ્રહણ કરી શકે, તથા જે કાંઈ આપણી બુદ્ધિ અને વાચાશક્તિ પકડી શકે, તેની પિલીમેર કાંઇ હયાત છે.
સઘળાધર્મનું ઉંડાંમાં ઉંડું મૂળ હિયાં હતું, અને સર્વની આગળ, પદાચં-પૂજા આગળ જે ખુલાસે કરવો ઘટે છે તે ખુલાસો પણ એજ હતા. અંતવંત ઈદ્રિયજ્ઞ પદાર્થોના જ્ઞાનથી માનસ કાં નહિ સતિશ પામ્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
( રરર ) હેય; તેના મનમાં કદી પણ એવી કલ્પના કેમ દાખલ થવા પામી કે દુનિયામાં જે કાંઈ તે સ્પર્શથી જાણી શકે સાંભળી અથવા જઈશકે, તેસિવાય બીજું કાંઈ છે અથવા હોઈ શકે?—પછી તેને તમારે ગમે - તે શક્તિ, આત્મા અથવા દેવતા કહે.
વેદવિવાના ખંડેરમાં ખોદકામ ચલાવતાં જ્યારે આપણે પેલા નક્કર ખડકઆગળ આવી પહોંચ્યા, ત્યારે આપણે ખાદવાનું કામ એટલા માટે જ ચાલુ રાખ્યું કે તે ખડકઉપર ઉભા કરેલા સર્વથી પ્રાચીન સ્તંભ માંહેના સઘળા નિહિત કેટલાક પણ આપણને હજી મળી આવે છે કે નહિ, તથા હિંદુસ્થાનના ધર્મના પાછલા વખતનાં દેવાલને જે ઘૂમટ અને આરકાંથી ટેકો મળ્યો હતો તે છુટાં પાડી શકાય છે કે નહિ તે જેવું.
અંતવાનની પેલીમેર કાંઈ છે, એ ક૯૫ના માનસના મનમાં એકવાર પેઠા પછી, તેને ગ્રહણ કરવા અને તેને નામ આપવાના યત્ન કરતાં વિશ્વમાં સઘળે ઠેકાણે, પ્રથમ અર્ધ સ્પ, ત્યારપછી અસ્પૃશ્ય, અને છેલે અદ્રશ્ય પદાર્થોમાં હિંદુએ તેને કેવી રીતે શો એ આપણે જોયું છે.
એક અર્ધ-સ્પર્ય પદાર્થનું ગ્રહણ કરતાં માનસની ઈદ્રિયો જાણે તેને કેહતા કે તે પદાર્થ તેના કબજામાં થોડોક જ આવી શકે છે
પણ તે હિયાં છે એમ તેને લાગતું. એક અપર્યું, અને છેલે એક અદ્રશ્ય પદાર્થનું ગ્રહણ કરતીવેળા તેની ઈદિ તેને કેહતી કે તે પદાર્થ તેના કબજામાં ભાગ્યે જ આવે છે, અથવા સમૂળો આવતો નથી:–અને તેય તે હિંયા છે એમતા તેને લાગતું.
આ પ્રમાણે અર્ધસ્પર્ય, અસ્પરર્ય અને અદ્રશ્ય પદાર્થોથી વસાયલી એક નવી દુનિયાં ઉત્પન્ન થઈ કે જે સઘળા પદાર્થો એવી કોઈ અમુક શકિત દર્શાવતા કે જેમને મનુષ્યની શકિત સાથે સરખાવી શકાય, અને એ મનુષ્ય શકિતનાં જે નામ હતાં તે નામ તેમને પણ આ પી શકાય. આ નામે મહિનાં કેટલાંક નામ, પેલા એક કરતાં વધારે અદ્રશ્ય પદાર્થોને લગાડવામાં આવ્યાં હતાં; ખરેખર તે નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
(૨૨૩)
સામાન્ય સંજ્ઞા થઈ પડ્યાં, જેમકે અસુર, જીવતી વસ્તુ, દેવ, પ્રકાશિત આત્મા, દેવ અસર જીવતા દેવતા, અમર્ભ, અમરા
ભા, વિષે આપણે ગ્રીક થીઆઈ આથાનેથી, તાલિથન દીઆઇ ઇમરતલસથી, અને પ્રાચીન જર્મન અમર દેવતાથી બહુ સારી પેઠે જાછિયે.
વળી આપણે જોયું કે બીજાં કલ્પાંતરા, જોકે ખરાંજ ધર્મવિષયક છે અને માનસથી ઘણામાં ઘણી માનસિક કલ્પના જેટલી ઉપજાવી શકાય એટલાં માનસિક આપણને લાગે છે, તોપણ સઘળાં માનસિક કલ્પાંતરો પેકે, તેમને ઇંદ્રિયજ્ઞ છાપ ઉપરથી કેવી રીતે નિપજાવી કાઢયાં, અનુમાન કરી ઉપજાવ્યાં અને ઉત્પન્ન કર્યા–એજ ક્રિયા મારફતે નિયમ, સદગુણ અનંતતા અને અમરતાની કલ્પના પણ નિકળી હશે. મોંતસાથે મનુષ્ય પોતાની સાવધ સ્થિતિમાં જ્યારે પ્રથમ સંબંધમાં આવ્યો ત્યારે તેના મનઉપર જે અસર થઈ હતી તે જ માત્ર દેખાડવાને તથા વળી જે કલ્પનાને આપણે હાલ શ્રદ્ધા અને કૃતિને નામે સમજપેછિયે તે કલ્પનાઓની ધીમી પણ અનિવાર્ય વૃદ્ધિ તપાસવાને જે મારા હાથમાં બીજાં થોડાંક વધારે ભાષણો કરવાનાં હોત, તે હું બહુ ખુશી થાત.
ગમે તેટલું આ વાતથી ઉલટું કહેવામાં આવ્યું હોય, તોય એમ જણાય છે કે હિંદુસ્થાનમાં પણ વળી જેમને માંને છેડેક વ. ખત આપણાથી જુદા પાડ્યા હતા તેઓ વિષેનાં વિચાર અને લાગણીથી ધર્મના ઘણા પૂર્વકાળનાં અને ઘણા અગત્યનાં કેટલાંક તત્વો ઉત્પન્ન થયાં હતાં, અને આપણા ભવિષ્યના અવતાર તથા ફરીના મેળાપવિષે જે તર્ક અને આશા પોતાની સત્યતાવિશે પતાનાં અનિવાર્યપણાંથી જ જેમ હજી આપણી ખાતરી કરી આપે છે, તેમ આપણી જ્ઞાતિના વડીલોની ખાતરી કીધી હતી, તે તક અને આશાઉપરથી શ્રદ્ધાને પણ પ્રથમ ટેકો મળ્યો હતો.
છેલે, એક કેવળ સ્વાભાવિક અને સમજ પડે એવી રીતથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
(૨૪) અકેક છુટી શ્રેષ્ઠ આત્મા અથવા દેવતાઉપરની આરા–ઈશ્વર મત કેમ થશે જે બીજા દેવતા હવે વધારે વાર શ્રષ્ઠ રહ્યા ન હતા તેમની ઉપર પ્રમુખ એક ઈશ્વરની આસ્થા–અનેકેન્ડર મત કેમ થ; અથવા બીજા દેવતા હોય એ સંભવજ મળમાં કાઢી નાંખીને એક ઈશ્વર ઉપરની આસ્થા––એકેશ્વરમત કેમ થયોતે આપણે જેવું છે.
તથા વળી, આપણે જોયું કે સઘળા પ્રાચીન દેવતા માત્ર ખાલી નામ હતાં એમ જણાઈ આવ્યું. પણ જે કે આ શેધ, કેટલીક બાબદમાં નિરીશ્વરમત અને કોઈ પ્રકારના બુદ્ધમત તરફ આપણને લઈ ગયે, તેય બીજી બાદમાં એ એક નવા આરંભ ભણી લઈ ગયો, અને જે એક આત્મા દરેક વસ્તુનો આત્મા છે, તથા જે આપણે ઈદ્રિયોથી ગ્રહણ થાય એવા સઘળા અંતવંત પદાર્થોની પલીમેર અને હેઠળ જ માત્ર નથી, પણ વળી આપણા પોતાના અંતવાન અહંકારની (Ego) પલી મેર અને હેઠળ છે, તેવિશે, એટલે પરમાતમાઉપરની એક નવી આસ્થાભણી આપણને દોરી . -
હિંદુસ્થાનમાં જે સઘળાં મંદીર પાછળા વખતમાં પૂજા અને યજ્ઞ અર્થે ઉભાં કરવામાં આવ્યાં હતાં તે મંદીરો જે નક્કર ખડક ઉપર ટેકો લઈ ઉભા છે તે ખડકનું સર્વથી હેઠળનું પડ આપણે ખણીને ખુલ્લું મુકવામાં જ હાલતરત સંતાશપામી આપણું ખેદકામ આપણને બંધ કરવું પડયું.
હિંદુસ્થાનનાં સર્વથી પ્રાચીન મંદીરોનીચે જેવા પાયા આપણને મળ્યા છે તેવાજ મનુષ્યને હાથે ઉભાં થયેલાં સઘળાં મંદીરના પાયા પણ હોવા જોઈએ એમ વિચારવા સામે મેં તમને ફરી ફરીથી ચેતવવાને યથાર્થ વિચાર્યું હતું. સમાપ્ત કરતાં, મારે ફરી એક વધારે વાર તમને એવિષે ચેતવવા જોઈએ.
ખરેખર, તે નક્કર ખડક, એટલે મનુષ્યનું અંત:કરણ, સઘળે દેકાણે જેનો તેજ હવે જોઈએ; તથા વળી કેટલાક સ્તંભ તથા પ્રાચીન ઘૂમટ પણ જે સઘળે ઠેકાણે ધર્મ, શ્રદ્ધા કે પૂજા છે, ત્યાં જેના તેજ હોય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
(૨૫) પણ એની હદબહેર આપણે જવું નહિ, ગમે તેમ હોય પણ હર મણા તો નહિં જ જવું જોઈએ. મને આશા છે કે એક વખત એવો આવશે કે જ્યારે મનુષ્ય ધર્મનો સવથી પહેલાંનો વિસ્તાર આવજાવ માટે વધારે અને વધારે સેહેલો કરવામાં આવશે. મને વિશ્વાસ છે કે આ ભાષણ આરંભવાનો જે મને મોટો અધિકાર મ
ળ્યો છે, તે એ કામને માટે ભવિષ્યમાં મારા કરતાં વધારે પ્રવિણ અને વધારે દ્રઢપણે શ્રમ ખેંચી કામ કરનારા ઉભા કરશે અને ધર્મવિદ્યા, જે હમણા તો માત્ર એક મને છાજેવી તથા એક બીજસરખી છે, તે વખત જતાં એ ઇચ્છાનું સફળ કાર્ય તથા એ બીજમાંથી ઉત્પન્ન થયેલા પુષ્કળ પાક સરખી થશે.
જ્યારે એ પાક ઉતારવાનો વખત આવશે, કે જે વેળા દુનિયાના સઘળા ધર્મના ઉંડામાં ઉંડા પાયા ખુલા કરીને તેમની અસલ જગ્યાએ પાછા ઠવવામાં આવશે, ત્યારે કોણ જાણે છે કે તેજ પાયા, મેયરપેઠે અથવા આપણાં પ્રાચીન કાળનાં રેવલોનીચેની મુડદા દાટવાની ગુફાડે, ગમે તે ધર્મનાં હેવાછતાં, જે લેકોની આ પૃથ્વી ઉપર આજના વખતના વિધિસ્થાપિત ય, પ્રાર્થના અને ધર્મથન વિશે સરજત લખાઈ છે તેમાં જે કાંઈ તેમને મળી શકે તે કરતાં કાંઈ વધારેસારૂં વધારસ્વછ, વધારે પ્રાચીન તથા વધારે સત્ય મેળવવાને જેઓ અતિઆતુર હોય, તેમને એક આશ્રય સ્થળપેરે ફરી એકવાર કામ આવે તથા કેટલાંક લોકો જે બાળકને છાજતી વસ્તુ, જેને તમારે જોઈએ તો વંશાવળી, દંતકથા, ચમત્કાર (જેજા) કે આકાશવાણી કહે, તે છેડી દેવાનું શિખ્યાં છે, તે પણ પિતાના અત:કરણની બાળકની શ્રદ્ધાથી છુટા પડી શકતા નથી, તેમને પણ કામ આવે.
હિંદુના મંદીરમાં, બુદ્ધના વિહારમાં મુસલમાનની મસજીદમાં, યાહુદીના સિનગાગમાં અને ખ્રિસ્તિ લોકના દેવલમાં જેની પૂજા થતી હોય તથા જેઉપરથી ધમપદેશ થતા હોય તેનો મોટો ભાગ જોકે પાછળ મુકી દેવામાં આવે, તેય દરેક ધર્મવાળો પેલી શાંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
(રર૬) ગુફામાં, જે તેને મન બહુ કિમતી વસ્તુ હોય, જે તેને મન મુલવાન મેતી–તે ભલે સાથે લેતે આવે.
હિંદુ (બ્રાહ્મણ), જેને આ જન્મવિષે સ્વાભાવિક અવિશ્વાસ છે, અને જેને બીજા ભવિષે નિશંક આસ્થા છે, તે પોતાની આસ્થા સાથે લેતે આવે.
બુદ્ધ મતવાળો એક આના નિયમવિષે તેને જે ઈન્દ્રિય શાન થાય છે તે એ નિયમને અનુસરતી વર્તણુક, અને તેની શાંતવૃત્તિ લેતિ આવે.'
મુસલમાન જો કાંઈ નહિ તે તેને મહાભાવ સાથે
ઢા આવે.
યાદી, જે એકઈશ્વરને સદાચાર ગમે છે અને જેનુ. નામ “હું છું' કરી છે, તેને સુખમાં તેમજ દુ:ખમાં વળગી રહેવાની પોતાની શક્તિ લેતા આવે.
- બ્રિહિત આ સઘળાં કરતાં જે વધારે સારું છે તે–એ વિશે જેમને શંકા હોય તેઓએ માત્ર પોતાની મેળે તે લેવા નું છે–એટલે ઇશ્વર ઉપરની આપણી પ્રીતિ, પછી એ ઇશ્વરને તમારે ગમે તે અનંત, અદ્રય, અમર, પિતા, પરમાત્મા કહો, જે સર્વ વસ્તુનીઉપર, સર્વની ભિતર, સની અંદર રહે છે, ––જે પ્રીતિ મનુષ્યઉપરના આપણા ભાવમાં જીવતાંઉપરના આપણા ભાવમાં, મુવાંઉપરના આપણા ભાવમાં, આપણા જીવંત અને અમર ભાવમાં, પ્રકટી નિકળે છે. તે પ્રીતિભાવ સાથે લેતો આવે
છે કે તે ગુફા હજી નાની અને અંધારી છે, તે પણ કેટલાક મનુષ્ય, જેઓ બહુ મેહ થતા ઘોંઘાટ, બહુ દીપકથી થતા ઝળઝળાટ, બહુ મત વચ્ચે થતા વિવાદથી કંટાળી દરે નહાસે છે, તેઓ આજે પણે તે ગુફાના દર્શન કરવા આવે છે. કેણ જાણે એજ ગુફા વ. ખતજતે વધારે પહોળી અને વધારે પ્રકાશિત થશે, અને ભતકાળની ગુફા તે ભવિષ્યકાળનું મંદીર બની રહેશે !.
સ
માં
સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
વિષ્ણુ
જેને
ઝિયમ્
ઇષ્ટ એળ અશુદ્ધ
શુદ્ધ ૧૧૪: ૧૮.
મ ૧૧૯ २७ આકાશ
આકાશ છે , વિષ્ણુ ૧૨૩ ૭ ચારે
ચારો ૧૨૫ ૨૮ જાનો હીલવાને
હલવાને ૧૨૬ ૩ પ્રાણી
પ્રાણી ૧૮ ઝીયસ ૧૩૧ મત હતું
મત હતા ૧૩૨ શુરવીર
શૂરવીર ૧૩૮ ૫ અભિલાશા
અભિલાષા ૧૪૨ ૧૭ પિતાના(italbreath)માણથી એ શબ્દો વાંચવા નહિ) ૧૪૩ પાછળની
પાછળના ૧૪૪ ૨૧ તેમાનું
તેમનું અભિશક
અભિષેક ૧૪૯
વિશવાસ ૨૫
ભેળા ૧૫૩
તથા બીજાતરફ ૧૫૫ ૨૪ મનુસ
મનુષ ૧૫૭ હેડીંગ
નારી ૧૫૮ ૨ સંસકૃત
સંસ્કૃત
થયું. અહમઃ
અહમ્ • ૧૬૩ ૧ જેઓએ
જેઓએ ૧૬૮ ૨૬ બળીદાન
બલિદાન ૧૮૪ ૧૫ ખાતરીપૂર્વક
ખાતરીપૂર્વક ૧૬ ૨૧ વ્યવહાર
વ્યવહાર २०० २७ મધ્યા
મિથ્યા એસિવાય કોઈ બીજી અશુદ્ધિ રહી ગઈ હોય તે સુજ્ઞ વાંચનાર તપાસી લેશે.
.
વિસ્વાસ
ભેળા
નારિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્ર.
ચક
પૃષ્ટ એળ અશુદ્ધ ૬ ૧ બાકી છે જ પડશે
ક ,
૧૧
૧૬ ચોથી ૧૭ ત્રીજી
ધન હન ૧૨ ચા
શક્તિઓ
પ્રાચિન ૨૨ દીવસે
સમૂલ સરીત -
હવે બાકી પડશે તે આગળ વધીને
જેવું ચોથા ત્રીજ ધન હન મંત્ર શકિત પ્રાચીન દિવસે સમર્થ સત્િ સિધ
૧૮
૧૯
દિવ
દીવ વૃદ્ધી અગર ચો
અદિત્ય વિવસ્વત સુતુદ્રી મરૂદવિધા, વીતતા. સુશામ
વૃદ્ધિ અજર ચિ આદિત્ય વિવસ્વત સુતુદ્ધિ મરૂદવધા વિતસ્તા સુશામા
૨૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ નહિ જ ઉપનિષદ (એ શબ્દ નહિ વાંચવો.)
નાટ
૧૫
સૂર્યમાં
અદ્રશ્ય ચંદાએ
જાતિ
પૃષ્ટ ઓળ અશુદ્ધ ૪૧ ૨૦ નહી જ
ઉપનીશદ
સૂર્યમાં - ૧૬ તેમાં ૪૮ ૧૮ અદ્રષ્ય
એચંઘ ૫૩ ૮ ઈદ-ઉ
જાતી
દિસ ૫૮ ૨૦ દિય
નિયમના ભાષાણો
સ્થાતિ સ્વિકારવું
પ્રકાશીત ૭૦ ૧૯ વતી ૧૩ વદની
ગ્રીક મિત્રા
ધાતું , ૧૮ બી૬ ૮૭ ૨૧ કફ ૮૯ હેડીંગ વિસ્તાર ૯૦ ૨ નિતિ
તવ શાસ્ત્ર ૧૬ ૨ અસુર
૧૬ જૂશન અદિત્ય.
નિયમવિના ભાષણ સ્થિતિ સ્વીકારવું પ્રકાશિત વતિ વિદતિ (ગ્રીક
મિત્રા)
ધાતુ
બિંદુ
ચા
પ્રસારણ નીતિ તવજ્ઞાન સ્ત્ર અસુર
વનું આદિત્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
શાહજાદી આલીસના મરણવિષે ત્રણ ઇંગરેજી બેતો, ધી ઈનડિયન યૂઝ ઈન ઇંગલિશ ગાર્બ, વિલ્સનવિરહ, નીતિવિદ ઈત્યાદી વિષેના મતને ટુંક સાર.
જેનરલ સર ફ્રેડરિક પોનસોનબી મહારાણી તરફથી લખે છે -નામદાર મહારાણીને મેં બેત અને કાગળ આવ્યાં; તે બેથી તે બાજુ ઘણાં ખુશી થયાં અને હુકમ ફરમાવ્યો કે મુંબઈવાળા મી. બહેરામજી મલબારીને મારો ઉપકાર લખી વાળ.
•••••••••• કાગળ અને બેતો નામદાર શહેનશાહબાનુ આગળ ધરવામાં આવ્યાં છે, તે નામદાર કહે છે કે “તમારા પત્રમાં લખેલાં આ ઘણું મિહેરબાની ભરેલાં સંભાવના વચનોની હું દીલ જાનથી કદર બુજું છું, અને મારી વહાલી દીકરી, પરીનસેસ આલીસ, હેસીની વડી ઉમરાવજાદીને મરણની દલગીરીમાં તમારા દીલાસાને વાસ્તે હું તમારો ઉપકાર માનું છું.”
દાર્મસતદનો નો મહેલ, તા. ૧૯ મી મે ૧૮૭૮. હૈસીની નામદાર ગ્રાંડ ડચેસથી મને લખવાને હકમ થયે છે કે તમારી ઈનડિયન યુઝ” ની એક નકલને વાતે તે નામદાર તમારો ઘણોજ દીલોજાનથી ઉપકાર માને છે. એ કવિતાનો કેટલોક ભાગ નામદાર શાહજાદીએ અત્યંત દિલસોજીથી વાંચ્યું છે, અને તમે એક પારકા દેરોના રહેવાસી અંગરેજી કવિતા આટલા બધા રસ અને જેશ સાથ, તથા રાજસેવાના આવા વિચાર સાથ લખે છે, તે જોઈ તે નામદાર બહુ ખુશી થઈ છે, તમે કેવી મતલ- . બથી મિસ કારપેનટરને એ પુસ્તક અર્પણ કીધું છે, તે પણ તે નામદાર સારી રીતે સમજી શકે છે, અને એ પુસ્તકની સગાઇ કબુલ રાખતાં નામદાર સાહાજાદીને બેહદ ખુશી ઉપજે છે.
માનો મને, મારા સાહેબ, તમારે ઘણા ખરા દીલનો બેરન સેકિ.
નામદાર અર્લ નાર્થબુક લખે છે:–મને મિસ મિનિંગની મારફતે તમારું પુસ્તક પહોંચ્યું છે, તેને વાતે હું ઘણો આભારી છું. હું હીંદુસ્તાનના દેશી વિદ્યામાં સુધારો થતો જોઈને હમેશ ઘણા ખુશ રહીશ; અને મને જોતાં ભેટે સંતોષ થાય છે કે મરનાર દાકતર વિલસન મુંબઈમાં જે ભલાઈનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
કામને સારૂ વગ ધરાવતો હતો તે હજી સુધી કાયમ છે, અને તેના મિત પછી તેનાં આવાં સારાં ફળ નિપજે છે, હું આપની ભવિષ્યની કારકીરદીમાં દરેક પ્રકારની ફતેહ ચાહું છું..
લંડન તા. ૨૩ મી ફેબરવારી ૧૮૭૯. તમે આટલી મહેરબાની કરી મારી સોગાદ માટે તમારું પુસ્તક અને તેની સાથે મમતાળ કાગળ મોકો તેને માટે મારો બહુ દીલજાનને ઉપકાર કબુલ રાખજે. તમારા પુસ્તકના ઉત્તમપણાવિ, કવિતા અને વિચારની ઊંચી શક્તિવિષે, એક પારકા દેરાને રહેવાસી થઈ ઈગરેજી ભાષા ઉપર આ કાબુ રાખે જે તમારી અસાધારણ શક્તિ દેખાય છે એ બધા વિષે, તમને એટલી બધી સહાદત મળી છે કે, મારે કાંઈપણ સારો વિચારસ્તે દરીઆમાં એક ટીપું પાણી સરખો થઈ પડે. • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • દાકતર વિસનના રૂડા વિચારથી તમે ખુશી છે એ વાજબી છે કારણ, હિંદુસ્તાનના કાનો અને તેના લાભને એથી વધારે ખર અને ઉમરાવ મિત્ર બીજે થયું નથી........... હું છું, મારા સાહેબ, તમારે આજ્ઞાતિ શેવક, શાન્સિબરી.
પિકડેલી, લંડન તા. ૧૦ મી માર્ચ ૧૮૭૯. તમારી મોકલેલી કવિતાની ચોપડીસારૂ હું તમારે ઉપકાર માનું છું. એ પછી મેં ઉલટભર વાંચી છે. જોકે તમે અમારી ભાષામાં લખે છે, તે પણ હું જોઉં છું કે તમે ઉગમણની શારીમાં ભરપુર છે. તમે મારે માટે જે રૂડા વિચાર રાખે છે તેને સારૂ પણ હું તમારે ઉપકાર માનું છું. • • • • • • • • • •
હું છું, તમારે ખર દીલને, જાન બ્રાઈટ.
તમારો તા. ૧૪ મી ઓગસ્ટને કાગળ અને તમારી “ઈનડિયન યુઝ” ની મહેરબાનીભરી ગાદથી હું ખુશી થઈ છું અને મારા દીલઉપર અસર થઈ છે. તમારી સોગાદસારૂ મારો દીલાજનને ઉપકાર કબુલ રાખજે, તમારી પાને ૪૮ વાળી કવિતા અને તે સાથની નોંધ, અને પાને ૯૪ મે તમે જતો વિષે આપેલી જૈિધ મેં અત્યત ઉલટથી વાંચી છે,•••••••••• પાને ૮૦ વાળી કવિતા ઘણી તાજુની પેદા કરનારી છે, તેમજ પાને ૨૫ વાળી, બીજું, મિસ કારપેનટરને પડી અર્પણ કરતાં તમારું લખાણ, અને દાકતર વિલસન, જે તમારા અને અમારે બંને દેશો અને તેની જાતને આવી રીતે ચાહા હતા, તે વિષે સારા ઘણા દીલપીગળાવે તેવા છે; અને એવી બીજી ઘણી કવિતા હું તમને દેખાડું જે હું વખાણું છું. •••••••••••••••••• અને હું એટલું પણ માગવાની હીંમત કરું છું કે જરતોસ્તની પેલી પવિત્ર વાણીઓ કે જે કદી જુની થતી નથી, તે થોડી થોડી અમારે માટે તથા હોંકસ્તાનને માટે પણ જાહેર કરતા રહો. •••••• ખુદા તમારી મહેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
(૩) તને જ આપજે. તે હમેશનો પિતા હીંદુસતાનને આશીશ દેજે, ઈગલઇને આશીશ દેજે, અને એકેકનું ભલું કરનાર એક જ કુટુંબ તરીકે આપણને સાથેજ ઉછેરજે. તે દાદુગરના યાર આતશ અને તેના સ્વરૂપને આફતાબ આપણે રહાનુમા થજે.
ફલાન્સ નાઈટીલ. . નેક નામદાર મીટ વિલિયમ ગેલાડસ્ટન મિસ મેનિંગને લખે છે. “હું તમને મારી સલામ સાથે કહું છું કે જે મેહેરબાનીથી તે કેતાબ મોકળી હતી તે મેં ઘણી ખુશી અને હોંસથી તપાસી જોઈ છે. ફકત કામના દબાણને લીધે વખતસર ઉપકાર વાળવાની મારી ફરજ ભારેથી અદા થઈનથી. જો તમે તમારા દોસ્તથી ભારે વાસ્તે દરગુજર ચાહશે, અને તમારી મારફતે બે ચોપાનિયાં મેકલવાની રજા લછું તે જે તેમને પેહચાડશે તે તમારી મારાપર મહેરબાની થશે.”
આઈલ આવ વાઈટ, તા. ૧૬ મી મે ૧૮૭૮. મારા પ્યારા સાહેબ,
તમારી ઈનડિયન મ્યુઝ” ની ગાદને વાસ્તે મારે બહુ બહુ ઉપકાર વાળું છું. તમે અંગરેજી લેબાસમાં તમારી કવિતાને કેવી રીપાવે છે તે જોઈને મારે મન ૨જન થાય છે, અને એટલું જ નહી, તમારી પોતાની જબાનમાં તમે કવિતા લખી છે તે વાંચવાનું મને બહુ મન થાય છે, કારણ મને કરી શકે નથી કે વૉમાનપત્રએ જે જે તમારી તારીફ કરી છે તે તમને ધટે છે. માનજે મને, તમારો દુરદરાજને પણ દિલોજાન દોસ્ત,
આલફરેડ ટેનિસન.
નરહામ ગારડન્સ, ઓકસફર્ડ તમારી મહેરબાનીભરી સોગાદને વાતે હું ઘણો આભારી છું. તમે અંગરેજી ભાષામાં કવિતા બનાવી શકે છે એ વાત બેશક તમેને ઘણીજ શાબાશી આપનારી છે.•••••••જે જે કવિતામાં તમે એક ખરા હીંદી તરીકે ધારે છે અને લખેછો, તે તે કવિતામાં હું તમને એક ખરા કવિ તરીકે ઇભુજ પીછાનું છું–મારે મેટામાં મોટે ઉપકાર તથા તમે તરફની ભલી મનસની કબુલ રાખજે; અને માનજે મને,
તમારે ખરા દીલને, એફ. મેકસ મઅલર.
લંડનની પાઠશાળા, તા. ૬ ઠી મે ૧૮૭૮. •••••••••• તે ઉપરથી જણાય છે કે અમારી ભાષા અને વિદ્યાનો તમેએ અજાબ જેવી હદ સુધી અભ્યાસ કરી લાભ લીધે છે, અને અંગરેજ લેક હીંદુસ્તાનના પિતાના તાબાના મિલકની ગંજાવર વસતીને સુખી કરવાને ખાdશ રાખે છે, એવું તમો સારી રીતે સમજે છે. મારી મરહમ બે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
હેનને તમો માન અને મહેબતથી યાદ કરે છે, તેથી અમારા કુટુંબને ઘણો દીલાસે મળે છે, જેઓ એવા વિચારથી પોતાનું મન મનાવે છે કે, તે મરનારે હીંદુસ્તાનતરફ જે જેહમત ખેચી છે તેનાં જમાને જતાં વધારે ને વધારે સારાં ફળ નીપજશે, અને હીંદુસ્તાનની ઓરતો ખશુરા કરીને મેરી કારપેનટરે તેઓને વાતે શું શું કીધું છે તે લાંબે વખત યાદ રાખશે. હું છું, મારા સાહેબ, તમારો ખરા ધલન, વિલિઅમ બી. કારપેનટર.
લંડન તા. ૭મી મે ૧૮૭૮. ••••કવિતાસંબંધી લખાણ કરતાં જે બેહદ અને ગુચવણભરેલી બારીકી જોઈએ છે તે પુરી પાડવાની તમારાંમાં અજાયબ જેવી શાંત છે એવું જણાય છે, વરડઝવરથ કવિવિષે જે તમે એ કવિતા લખી છે તે ઉપરથી એવું સાબિત થાય છે કે ચાલુ સદીમાં આ દેશમાં જે ઊંડામાં ઊંડી કવિતાની અસર છે તેને ભેદ તમે પામી ચુકયા છે, અને મને જોઈને હરખ ઉપજે છે કે તે કવિની - ભીર શિખામણ ભેદી નાખતા સંભાવથી તદન નવી જાતના વિચાર અને જેસાના માર્ગ લીયે છે. તમારી સઘળી કવિતાઓમાં હું તમારા દીધાચામાં જે ઉમદા ઉમે આપી છે તે જોઈ શકું છું, અને આ નાજુક ઉમરે તમે આવી કવિતાની ચતુરાઈ દેખાડી છે તેને વાસ્તે દિલે જાનથી તમને મુબારકબાદી આપું છું.
જે. એસ્તલીન કારપેનટર.
મુંબઈના પ્રસિદ્ધ કવિ અને જાહેર લખનાર મીબેહરામજી મેરવાનજી મલબારીએ ડુંકની વાતઉપર અમને ત્રણ ઈગરેજી બે મોકલ્યા હતા. આ બેતા મરમ શાહજાદી આલીસની યાદમાં લખેલા છે, જે બાઈએ મી. મલબારીની “ઈનડિયન યુઝ” નામની ચોપડીની ભેટના બદલામાં જે જેસાદાર જવાબ ક7 ઉપર મોકળ્યો હતો તેથી આ મીઠી મહેનત માથે લિવાનું એને મન થયું. કર્તા સુશોભીત ઈગરેજી કવિતામાં ઈગલંડની માનીતી શાહજાદીનું ઘણું સરસ ચિત્ર રંગવામાં ફતેહ પામ્યો છે. મી. મલબારી જન્મ કવિ છે, કારણ તેણે ટુંક વયમાં ગુજરાતી ભાષામાં એક પુસ્તક લખ્યું હતું જેવું પુસ્તક કોઈ પણ પારસીએ હજી સુધી લખ્યું નથી. વળી તે ઈગરે છ વત્તમાન પત્રો અને ચોપાનીયામાં હમેશા લખાણો કરે છે, અને એવાં લખાનું લક્ષણ એ છે કે તેની ભાષા ઘણી સરળ અને તેના વિચાર બહ દમદાર છે. એના સ્વદેશીઓના સંસારી અને નીતિ સંબંધી સુધારા વિષે એને બજ કાળજી છે; અને એ વિષય ઉપર જેવાં જેસ અને હીમતથી એ લખાણા ચલાવે છે, તેમજ હીંદુસ્તાનના ઈગલંડ સાથે શા સંબંધે છે તે ખરી રીતે સમજાવામાં જે મેહનત લીએ છે, તેને માટે બંને દેશમાં એ કૉની ફદર બુજાવી જોઈએ. આ દેશમાં આવા માણસે મળવાજ મુશકેલ છે.
ઇંગલિશમન, તા. ૫ મી એપરેલ ૧૮૭૯,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
નીચે અમે એક અતિ સુંદર ભેટ છાપીયે છીયે, જે માત્ર બહેરામજી મિરવાનજી મલબારી નામના એક બુદ્ધિમાન જવાન પારસીની કલમથી લખાય છે. એ બેત મરહુમ શાહજાદી આલીસની યાદદાસ્ત માટે લખેલો છે. તેમાં જે કરૂણરસ અને સંભાવ છે તે ઘણું ઊંડા તેમજ અંતઃકરણના છે.
સ્ત્રી જાતની શ્રેષ્ઠતાની જે લખનારને મન પ્રતિમા છે તેને એણે જે ઊમરાવ ચિતાર કહાડો છે તે વખાણ્યાવિના આપણને ચાલે નહી. મી. બહેરામજીએ એ અને કેટલાક બીજા બે નામદાર શહેનશાહબાનુને મકવ્યા, જેઓ તરફથી તેમને બે ઘણા કદરદાન ઊત્તર મળ્યા ••••••••••••••••••• એક જુવાન પારસી લખનારને એ બહુ મોટું માન છે, અને બેશક જે મિટી બુદિ તે ધરાવે છે તે ખીલવવામાં અને એથી પણ મટી ફતેહ મેળવવામાં એથી એને ઉત્તેજન મળશે. મુંબઈ ગેઝેટ, તા. ૫મી માર્ચ ૧૮૭૯,
•• • • • • આથી કરી કર્તાની બુદ્ધિ અને લાયકીને ઘણો જેમાં મળે છે. આ જુવાન શહેર અને જાહેર લખનારની કારકીરદી વિષે અમે સૌથી સરસ આશા બાંધીયે છીએ,
કલકતા સટેટસમેન,
•••• જે વિચારમાં ઉમદા અને ઈબારતમાં સાફ અને સેહામણા છે, આ બેની એક નકલ મી- બેહરામજીએ નામદાર શહેનશાહબાન ઉપર મોકલી, જેઓએ જ્યારે જોયું કે હિંદુસ્તાનને એક દેશી આ રીતે શુદ્ધ અને દીલપર ઈરછ કવિતામાં પોતાના જીગરથી તેઓને દીલાસે આપે છે, ત્યારે તે નવાઈ જેવા બનાવથી નામદાર શહેનશાહબાનુના દીલ ઉપર બહુ અસર થઈ * * મિ. બેહેરામમાં બુદ્ધિ અને લાયકીનું મેટું અસલ પડ્યું છે, અને કદતે તેમાં કવિતાની જન્મથી જ ઘણી તિક્ષણ બુદ્ધિ મૂકેલી છે. અંગરેજી ભાષા ઉપર એમનો કાબુ ઘણો અજાયબ જેવો છે. અમારે જાણવામાં છે કે મી બેહિરામજી પશ્ચિમ હિન્દુસ્તાનના જાહેર લખાણ સાથે ની સબત ધરાવે છે, અને જે મી. લાડસ્ટન, પ્રોફેસર મિકસમ અલર, ડાકટર કારપેનટર, મી 2નીસન અને એવા બીજાઓની સહાદતની કાંઈ પણ કિમત હોય, તો તે પ્રમાણે સારી સલાહથી મી બેહિરામજી ૬ની આમાં એક દીવસ નામ કરશે. દેશીઓએ ખરેખર એઓથી મગરૂબ રહેવું જોઈએ.
મદાસ એથીનીયુમ, તા. ૧૫ મી માર્ચ ૧૮૭૯,
મી. મલબારીને વિલાયતના કેટલાક કેળવણીખાતાના તથા વિદ્વાનમંડળના મહાન પુરૂષ તરફથી માનપત્રો મળ્યાં છે. પણ ખરું જોતાં એમને એવાં માન પત્રોની કશી જરૂર નથી કારણ એમનામાં જાતી બુદ્ધિ ઘણું જોવામાં આવે છે, ભ્યારે આપણે એ વાત યાદ રાખ્યું કે, મી મલબારી એક પારકા દેશને લખનાર છે, અને હજી એ ફકત કરવાદી વયમાં છે, ત્યારે આપણે એની કલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
મથી સારું કામની આશા રાખી શકે. એના એક માનપત્રમાં લખ્યું છે કે મી. મલબારી વર્ડઝવર્થ કવિને બહુ માટે આશક છે. આ એક જુવાન કવિમાં સૌથી ઉત્તમ ગુણ કહેવાય•• • • • • • • • • • ••••••••••••••
મદરાસ મેલ, તા. રરમી માર્ચ ૧૮૭૯,
ભાષા સ્વચ્છ છે, ઉપમાઓ ઘટતી છે, અને ઝમક અછી ફતેહમંદ છે, આ રીતે જોતાં મી. મલબારીની કવિતા બીજા સઘળા હીં કવિઓના લખાણથી સસછે એટલું જ નહી, પણ ઘણાક અંગરેજ કવિઓ, જેઓ સહરાવી મુકેલી અને કઢંગી ઈબારતમાં લખે છે, અને જેઓને પ્રજાતરફથી બહુમાન મળે છે, તેમના કરતાં પણ સારી છે. આ દેશના લખનારને અંગરેજી જાહેર લખાણ કરતાં જે સ્વાભાવિક મુસીબતો નડે છે તે મી. મલબારીએ અજાયબ જેટલે દરજજે પસાર કરી છે.
ટાઈમ્સ ઓફ ઈનડિયા, તા. ૨૭ મી માર્ચ ૧૮૭૯,
મિમલબારીની ઉમરદરાજ અને બેલબાલા!
હીંદુ પટરિયટ. સરકારી મહેલ, સીમલા, તા. ૧૮ મી જુન ૧૮૭૮. નામદાર શિહેનશાહબાનુના ફરમાનની રહે, નામદાર વાનર જેનરલ મને લખવાને ફરમાવે છે કે, તમોએ નામદાર શહેનશાહબાનુની મુબારક કબુલાતને વાતે તમારી “ઈનડિયન યુઝ” ની એક નકલ મોકળી હતી, તે કબુલ રાખી નામદાર શહેનશાહબાનુ તમારો ઉપકાર માને છે.
હું છું, સાહેબ, તમારે તાબેદાર, જી. પોમસેઈ કોલી, કરનાલ,
ગવરનર જનરલની કાંપ, પરેલ તા. ર૦ મી ડીસેમ્બર ૧૮૭૬. તમારા સલમીના કાગજની પહોંચ ઉપકાર સાથે કબુલ રાખવાને મને નામદાર ગવરનર જેનરલે ફરમાવ્યું છે, અને તેના જવાબમાં જણાવવાને મને તે નામદારે ફરમાવ્યું કે તમારી કવિતાની કીતાબ કબુલ રાખતાં તે નામદારને મહટી ખુશી ઉપજે છે.
હું છું, સાહેબ, તમારે તાબેદાર, ઓ. ટી. બર્ન, કરનલ. નામદાર શહેનશાહબાનુની વડી દીકરી અને જરમનીના શહેનશાહની વડી વહને ખાનગી સેકટરી લખે છે – “.................................................. બીજું એજે, નામદાર શહેનશાહજાદી તમારી ઘણું મેહેરબાની ભરી એનાયતને વાતે તમારે દીલે જાનથી ઉપકાર માને છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
આરગિલ જ, કેનસિંગટન તા. ૨૫ મી મે ૧૮૭૯. તમામ મારા ઉપર આટલી મહેરબાની કરી તમારી અંગરેજી કવિતાની એક નકલ મોકલી તેને વાસ્તે હું તમારા ઘણો આભારી થયો છું.
હું છું તમારો હેસાનમંદ શેવક, આગલ.
મને હાલ કહેતાં પરમસંતોષ થાય છે કે હું એને ઘણીજ ઉતકૃષ્ઠ બુદ્ધિ અને ચાલચલણને તથા અસાધારણ વિદ્યાસંબંધી લક્ષણ ધરાવતે જુવાન સમજુ છું. મી. મલબારીએ હાલ મને પિતાની ઈગરેજી કવિતાના ડાક નમુના વાંચવા આપ્યા છે. આ કવિતા ઉપરથી દેખાય છે કે આ બુદ્ધિમાન જુવાન કર્તાને ઈગરેજી ભાષાનું અસાધારણ રીતે બારીક જ્ઞાન છે, અને મને લાગે છે કે એ કવિતા એક જતિબુદ્ધિમાન મગજ, કે જેને ઊંડા વિચાર કરવાની અને નવિન તેમજ સુત ભાષા વાપરવાની ટેવ હોય, તેવા મગજની પેદાશ છે.. ૨૩મી ઓકટોબર ૧૮૭૫,
જન વિલ્સન, ડી. ડી. ......... એ કવિતા ઉપરથી જણાય છે કે કર્તામાં એક અસાધારણ સ્વત કલ્પના તથા કવિત્વભાવ છે; અને એણે ઈગરેજી કાવ્યરચના અતિ સ્તુતીપાત્ર રીતે વસ કરી છે.•••••હું ધારું છું કે મી. મલબારીને પિતાની કવિત્વબુદ્ધિ ખીલવવાને દરેક જાતને આરા ઘટે છે. ૧૫ મી જાનેવારી ૧૮૭૬.
ટી. બી. કેમ
••••••એક પારકી ભાષાની કવિતા બનાવવામાં તમે જે ચારાઈ - ખાડી છે તે તમારી બુદ્ધિની મોટી સાબીતી છે અને તમારી કવિતામાં જે જે વિચારો સમાવ્યા છે તે તમને ઘણા જસ આપનાર છે. તા. ૧૬ મી ડીસેમ્બર ૧૮૭૭.
* વિલિયમ વર્ડઝવર્ષ ....હું તમારી ઈગરેજી કવિતા વાંચી ગયો છું, અને દેશી કર્તાની કલમથી ઈગરેજી કવિતા જે જે મારા વાંચવામાં આજ દીન સુધી આવી છે તેમાં તમારી શ્રેષ્ઠ છે એ માટે તમને દિલોજાનથી મુબારકશ્વદી આપું છું. તા. ૭મી જાનેવારી ૧૮૭૭,
જેમસ ગિબ્સ....... મને કશે શક નથી કે તમને જેઓએ માનપત્ર આપ્યો છે તેએ એ તમારી પિછાન બરાબર કરી છે. તમારી ભાષા સુધારવામાં તમે જે શુભ દાખલે તમારા સ્વદેશિઓને આપ્યો છે તેને માટે તમને મોટી સાબાશી ઘટે છે એવું હું માનું છું.
મોનયિ૨ વિલિઅઝ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
••••. એ પુસ્તક ઉપરથી જણાય છે કે તમને ઈગરેજી ભાષાની કવિતા ઉપર જાતિભાવ ઘણો છે. •••••• જુવાનીને પ્રયત્ન જે આશા આપે છે તે પાર પડશે એટલું જ નહિ, પણ તેથી પણ વધારે સારાં ફળ નિપજશે.
રેમન્ડ વેટ,
બેરામજી મેરવાનજી મલબારી એ નામ આજકાલ પારસી આલમમાં મરાહુર થઈ રહ્યું છે. હીંદુઓ એ નામને પોતાની જાતના જેવું ગણે છે, પારસીઓ એ નામથી મગરૂબ છે, અને ઈગ્રેજેબી એ નામના અવાજથી મગન છે. એવા માણસની તવારીખ જાણવા જોગ હેવી જોઈએ. ••••••••••
ડાક વખત પછી સુરતના લાખેકીવાલા અને વિદિવાન પાદરી તેલરને હાથ એ કવીતા આવી. તેને એટલી તે તે પસંદ પડી કે મરહુમ ડાકટર વીલસનને ચીઠી લખી. ડાકટર વિલસનની દસતગીરીથી કવીતાનું પુસ્તક છપાયું. તેના ઉમદા વિચારો અને લખવાની છટાને લીધે એક જવાન પારસી આવું લખે એ મનાએ તેવું લાગી નહીં. પણ પાછલથી એના કરતાં વલી સારાં પુસ્તકે નીકળ્યાં તારે સઉની ખાત્રી થઈ. ડાકટર વિલસને મી. બેરામજીની પારસી, હીંદુ અને અંગરેજ જ્ઞાતમાં આગેવાનોની ઓળખાણ કરાવી. આ સધલાએમાં એને મારું માને છે. તેમજ વિલાઅતના નિશાહાબનથી તે મટામાં મોટા ઉમરા અને વિદ્વાનેથી એ ગરહસ્થને કેવાં માને મલીયાં છે, તે આએ કટારામાં બે વખત લખી જણાવાયું છે. એવાં માને મેળવવામાં દેશીઓ શું પણ અંગારજે ઘણાં ફાંકા મારે છે. એવાં માને ૨૫-૨૬ વરસની નાજુક જવાનીમાં મિળવી છતાં શેઠ બેરોમમાં જરાબી તકબરી આવી નથી. તેને એ ખરી રીતે ઘણા રાંક, એકમારગી અને દયાલુ છે. હજી સુધી પોતાની સાદાઈ છેડી નથી. તેઓ મિટા અભયાસી છે, અને કેટલીક ભાષાઓનું અછું જ્ઞાન ધરાવે છે. પોતાની બુદ્ધિને વાતે તેઓ જરા મગરૂરી રાખતા નથી. • • • એઓની મારફતે ઘણુઓના કામ થાઓ છે, પણ તે બધાંથી પોતાનું નામ અમે લગ રાખે છે. પોતાની હલાલ મહેનતની કમાઈને મોટે ભાગે તેઓ ગરીબ ગુરબાઓ અને અભીઆસીઓ પર ખરચે છે. ••• . •• તેઓ ઘણાએક મોટા અને વગવાળા ગરહર સાથે કાગજ પરનો વેહવાર રાખે છે અને પોતાના વખતને મોટા ભાગ પારકાનાં ભલા ખાતર રોકે છે. એવી જીંદગી ખરે નકલ કરવા જોગ છે •••• • • • તા. ૫ મી એપ્રીલ ૧૮૭૯,
જામે જમશેદ.
• • • • • • એક ઉધરતા પારસી લખનાર તરફ યુરોપ અને હીંદુસ્તાનને નામીચા ના કદરદાની બતાવે એ એક નવાઈ સરખે બનાવ છે. એ કાગજેમાંના કેટલાક વીચારે જાણવા જોગ છે, અને જેઓનાં તે કાગજે લખેલાં છે તે મહાપુરૂશના નામથી એ વિચારો વધારે જાણવા જેગી થઈ પડે છે. • • •
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
( ૯ )
જે મહાપુરૂના મત ઉપર ટાંક્યા છે તે મત ફકત મેળવવા એજ એક મગરૂરી ભરેલો હક છે, એ હક પઇસાથી મળતું નથી. એ હક ધનવાન જાણતાબી નથી. એ તો વીદ્યાનો હક છે. એ વિદ્યાનંદ વીદાનેજ સમજે છે. ધનવાના વારસા કરતાં વિદ્વાનોની પ્રસંનતા વધારે કીમતી વારસો છે. તા૨૭ મી ઓકટોબર ૧૮૭૮,
રાત ગોફતાર.
એક પારસી ગૃહસ્થ જેની કવિ અને ગદા લખનાર તરીકે શક્તિ ઘણા વખતથી અને ઘણું બેહાળી પછાન પામી છે. માચૅ ૧૮૮૦.
થીઓસોફીસ્ટ.
એક ઘણોજ શકિતમાન અને જનુની જાહેર લખનાર જેની બુદ્ધિએ અતારથીજ વિધાન મંડળમાં નામ કીધું છે. જાહેર લખનાર તરીકે એણે બહુ લાભકારક અનુભવ મેળવ્યો છે, અને એનાં જાતી બુદ્ધિ, ખુશમી જાજ અને હાસ્યરસની શકિતને સંપૂર્ણ રીતે વાપરવાને મનુષ્ય સ્વભાવની એની પ્રેરણા થીજ તપાસ કરી લેવાની શકિતથી સારી તક મળે છે. ફેબરવારી ૧૮૮૦.
દખણ હેરલડ
શોર્ય અને ઉમંગથી ભરેલો એક જવાન જાહેર લખનાર જેને અમે ઘણી મિટી વિદ્યા સંબંધી બુદ્ધિ ધરાવતો જાણીએ છીએ • • •••••• પશ્ચિમ હીંસ્તાનના જુદા જુદા વર્ગો અને જાતે વિષે એનું જ્ઞાન પૂર્ણ અને ચોકસ છે; અને સંસારી સવાલ વિષે તકરાર કરવાની ચતરાઈમાં મનમોહક ચિતાર શક્તિ અને રમુજી સ્વભાવ સાથે તે જે વિવેક અને યોગ્યતા દેખાડે છે તે ઘણાજ છેડા લખનારમાં મળી આવે. ફેબરવારી ૧૮૮•,
એ રિવયુ
મા બહેરામજી મેરવાનજી મલબારી, જેઓ પહેલા પારસી કવિ કે પ્રખ્યાત છે, તેમણે થોડા વખત ઉપર “ધી ઈનડિયન યુઝ” નામનું ઈગ્રેજી પુસ્તક છપાવ્યું હતું.•••••••એ કવિતા બહુ રસીક છે અને લખાણુ સરળ અને મધુરું છે.
મુંબઈ ગેઝેટ,
અમે ભી મલબારીને “ઈનડિયન મ્યુઝ” ના કર્તા અને “ઈનડિયન પેકટેટર” ના અધિપતિ તરીકે એની કિથિી ઓળખતા આવ્યા છીએ. એમની કવિતા એક અજાયબ જેવી પેદાસ છે, જ્યારે આપણે જોઈએ છીએ કે તે એક પારસીની અને ફકત એકવીસ વરસના પારસીની લખેલી છે. ઈગ્રેજી ભાષા ઉપર જે એમને કાબુ છે તે નહી મનાય તેટલે બહોળો છે, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
(૧૦) એમની ઊંચી બુદ્ધિ, પરમાર્થ દેશાભિમાન અને એકનિષ્ટ વિષે અમારી એ મની જોડે ખાસ ઓળખાણથી સાક્ષી આપીએ છીએ. અમને લાગે છે કે જે એમને બરાબર ઉત્તેજન મળે તે એક દહાડે મુંબઈમાં એક આગેવાન થઈ પડશે. ૧૮૭૭,
અમરત બઝાર પત્રિકા
•• • • • • • • • • • • • • •••••••••••••••••••••••••• • •
એની કવિતા સાબિત કરે છે કે એનું મન ઉમરાવ વિચારથી ઉસકેરાયેલું છે, અને આ દુનિયામાં શું યોગ્ય છે અને શું અયોગ્ય છે તે સારી પેઠે સમજતા દેખાય છે, અને મિત્રાચાર અને સાનંદાશ્ચર્યની એમાં બહુજ જસદાર શકિત છે. આ સધળા ગુણો કવિના કામ માટે રારો પાયો છે. એની કલ્પના વળી સંભાવિક અને ચપળ છે. અને કવિતા બનાવામાં એને સુલભતા છે. એના લખાણો સઘળાં અસલ છે. અંગ્રેજી ભાષા ઉપર એને કાબુ અજાયબ જેવા છે. ૧૮૭૮.
જરનલ નેશનલ ઈનડિયન એસોસીએશન. " મીમલબારી દેખીતી રીતે મિટી બુદ્ધિ ધરાવે છે; ઈગ્રેજી ભાષાનું એને પરિપૂર્ણ જ્ઞાન છે, અને ઈગ્રેજી ભાષા સાથે એણે અંગ્રેજ લેકોમાંના સૌથી શ્રેષ્ઠ સદગુણો અને જુસ્સાનો અનુભવ મેળવે છે. ૧૮૭૮
દખણ હે૨૯૪એક પારકા દેશનો રહેવાસી ઈગ્રેજી, અને વળી ઈગ્રેજી કવિતા, આવા સ્વચ્છ રસ અને ઉંડા વિચારેથી લખે એ જોઈ ઈગ્રેજોને બહુ સંતોષ થતા હશે. એ કવિતા બહુ આશાજનક છે, ભાષા શુદ્ધ છે, અને વિચાર પહેલાંથી છલાં સુધા ઉમદા છે. કર્તા મેટી બુદ્ધિની આશા આપે છે.
પુના આબઝરવર.
૧૮૭૮
...............એની ઈગ્રેજી કવિતા કુદરતમાં જે જે ભલી અને ખુબસુરત બાબદ છે તેને બહુજ ઊંડે સંભાવ દરરાવે છે. એના વિચાર મનને ઊંચા કરે તેવા છે. અને એની વાણી સ્વતશ્કલ્પિત છે. * * કર્તાએ મહાન દાકતર વિલ્સનની મિત્રતાનો માટે લાભ ભગવેલો દેખાય છે. પિતાના કાંઈક લખાણસમે તે અસરકારક રીતે કહે છે કે “મારે જે છે તે સઘળું તેને પ્રતાપે”, આવા મિત્રના ગુણ ગાતાં કવિના હૃદયના સૌથી સરસમાં સરસ જેસા ઉભરાઈ આવવા જોઈએ; અને કેટલાંક ભાષાંતર આપણી આગળ છે તે ઉપરથી જોતાં દેખાય છે કે એ પુસ્તક દેશી ભાષાનું એક ભુષણ છે. પારસીઓએ પોતાના જીવાણુ કવિથી મગરૂબ રહેવું જોઈએ,
બીકન,
૧૮૭૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) વિલ્સન વિરહ” નામનું રચેલું ગુજરાતી કવિતાનું પુસ્તક તમે મારા અભિપ્રાય સારૂ મિકળ્યું તે પેહવું. આ કવિતારૂપ પુસ્તકની ભાષા ઘણી સરળ, શુદ્ધ અને રસીક છે. આ પુસ્તકમાં “સતિ શિરોમણી” એ મથાલા નીચેની લાવણી અને એમાંનાં બીજે કવિતા એકથી વધારે વાર વાંચવાનું મન લલચાવે એવાં છે. ૧૮૭૮
વિનાયક વાસુદેવ.
એવા મહા વિદ્વાનનું ચરિત્ર ટુંકમાં આપે જે લખ્યું છે, તેમાં હીંદુસ્તાનની બધી રિયત તરફથી એક જરૂરનું કામ કર્યું છે. એ કવિતાની ભાષા શુદ્ધ ગુજરાતી છે. ચેપડી ઘણી વખાણવા લાયક છે, માટે હું આશા રાખું છું કે એને હળો ફેલાવ થશે, ૧૮૭૮
દલપતરામ ડાહ્યાભાઈની આશીષ,
એ પુસ્તક વાંચી હુ પ્રસન થ છું; કારણ, દાકતર ઉલસનનું નામ તેના બહુ શુભ ગુણને લીધે બહુ માનને યોગ્ય છે. તેની કીર્તિ ગાઈ તમે કૃતજ્ઞતા બતાવી છે, તેથી તેમને પણ ધન્ય છે. તમારી ગુજરાતી અને ઈગ્રેજી લખવાની શકિત તે હવે પ્રસિદ્ધ છે. તમારે પ્રથમ પુસ્તક “નીતિ વિદ”૫છીના પુસ્તકમાં સંવદિનાં સારાં ચિહ ધષ્ટએ પડે છે. સારા વિચાર, સારી રચના, અને સારી કલ્પના એ સર્વમાં વૃદ્ધિ જોઈ સંતોષ થાય છે. દેશ કથાપણને શુભ કામોમાં તમારી સંવૃદ્ધિ અધિકાધિક થા એવી ઈશ્વરને પ્રાર્થના છે.
મનસુખરામ સુવેરામ,
- મી મલબારીનું ત્રીજુ પુસ્તક મરનાર દાકતર વિલાસનની યાદદાસ્તમાં ગુજરાતી કવિતામાં કરેલું છે. એ જાતનું એક અજાયબ જેવું પુસ્તક છે; અને અમે આશા રાખે છીએ કે કોએ પોતાની જ ભાષામાં એ મહાન પુરૂષની જંદગીનો હેવાલ મનમેહક આકારમાં આવે છે તેથી વાંચનાર ઉપર અસર થયા વિના રહેશે નહી.
૧૮૭૭
મુંબઈ ગઢ.
મુંબઈ હજી પોતાના પ્રખ્યાત પાદરી, જે ગયા જમાનામાં તેને એક મિટામાં મોટે ભલું ઈરછનાર અને મહા પ્રતાપી ભુષણ હતા, તને ભુલી ગઈ નથી. ધર્મોપદેશક, વિદ્યાન, અને જગતપ્રેમી તરીકે આ કવિએ પોતાના નાયકને સ્તુત્ય પણ સુશોભિત ભાષામાં ચિતાર્યો છે. એની કવિતામાં દેખાય છે કે કતોએ ભાષાને વસ કરી છે. ભાષા મધુરી છે, અને વર્ણન, ઉપમા, રૂપક, આદી કવિત્વ સાધનાથી પુસ્તક પ્રફુલિત કર્યું છે. આ શહેરના દેશી ગૃહસ્થો જેઓ બુદ્ધિમાન જવાનને ઉત્તેજન આપવામાં મગરૂબી માને છે, તેઓ મી. મલબારીના ગ્રંથોની કદર બુજજ; અને જે ભાષાવેત્તા છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
તે જઈને આનંદ પામશે કે આ જરસ્તી કવિએ ગુજરાતી ભાષાના ખરા હીં ગુણને કેવા પીછાન્યા છે અને તેને માન આપ્યું છે. ૧૮૭૭.
નિયિન ડેલી ચુસ.
•••••• એમનુ “વીલસન વીરહ એમના માનમાં લખનાર તરીકેજ નહીં પણ ચાર તરીકે વધારે કરનારું છે. પીંગલને બારીક કાયદે કવિતાઓ કરવી મુશકેલ છે, પણ તેમાં સારી અથવા સહરાગત અને અલંકારને રસ ઉતારો વધારે કઠણ કામ છે. વિલસન વિરહમાં મી. બહેરામજીએ આ બંને મુશકેલે સાંમે હમ ભીડી છે અને તેમાં એવી કીત મેળવી છે કે આ ગ્રંથની થિડીક નાહાની ખામીઓ ઉપર નજર ન કરતાં પ્રજાના કદરદાન આસરાને માટે એ પુસ્તકની ભલામણ કરતાં અમને ખુશી ઉપજે છે. તા. ૨૭ મી જાનેવારી ૧૮૮૦.
રસ્ત ગોફતાર.
•••••• અને તેના વાંચનારાઓ માત્ર આનંદ પામતા પારસી જ નહીં, પણ સાનંદાશ્ચર્ય પામતા હીંદુઓ પણ હોય તેમાં કંઈ નવાઈ નહીં. મી. મલબારીની ગુજરાતી ભાષા ફકત શુધ જ નહીં, પણ શુધમાં શુધ કહીયે તે ચાલે, જેને નમુનો બીજો કોઈ જ નહીં પણ એક ઊંચી જાતને બરાહમણ અથવા સંસકરૂત શીખેલા બીજા હીંદુની કલમથી આરા રાખી શકાય. ••••••• પણ “વિલસન વીરહ ના કતાં મી. બહેરામજી મેરવાનજી મલબારીની ગ્રંથકર્તા તરીકેની સઘળી ખુબી એકલી શુધ ગુજરાતી ભાષામાં જ આ વી રહી છે એમ નથી. તેના પુસ્તકે હમને કેટલાંક બીજ કારણસર તુમ કીધા છે. • • • • • • અમે ખરેખર કહીયે છ કે કાવ્ય જેવી નાજુક વસ્તુ ખરી તુલના કરવાને પણ ઈશ્વરી રાની અગત્ય રહે છે અને કાવ્યરચના જેમ સેહેલી નથી તેમ કાવ્ય રચનાની સમજણ પડવી એ હાંસી બેલ નથી. વળી કવિતાનું પ્રયોજન માત્રા મેળવવામાં કે રાગડે બેસાડવામાં નથી રહ્યું, અને ખરી કીતાનાં લક્ષણમાં કાનની મીઠાશ એ મુદાની વાત નથી. પણ કવીતા નામ તેનેજ આપવું ઘટારત છે કે જે મનને તથા જ્ઞાનેદ્રીઓને હીલ, વીચાર તી કરી સીની ઓળખ, કુદરતનું ભાન, ઈશ્વરી મહતા અને સંસારી વાતને ખુશનમાં આકારથી આંખ આગળ ધરે, અને જેથી કે ટૂંકમાં માણસ જાત શ્રેષ્ઠ અને ઉત્તમ દશાને પહોંચે. આવી એક કવીતા બેરાક મી. મલબારી રચતે જણાય છે, અને પારસી કોમના સઉ સુજ્ઞ માણસને એ ખુશી પેદા કરવા - રખું છે. •••••••••• પણ તેના વિચાર જ્યારે હમે ઘણા ઉમદા દીઠા અને કુદરતને તેણે સારી રીતે પછાનેલી જઈ, ત્યારે ખચીત અમને તેને વાતે ઊંચે વીચાર પેદા થયે, મી મલબારીનું તે ગદ્ય પણ કાવ્ય પ્રકારમાં ભળતું દેખાય છે, અને “વીલસન વિરહ” ગ્રંથની જે તે અરપણપત્રીકા લખી છે તે એક નમુનેછે ૩જી ફેબરવારી ૧૮૭૮.
ગુજરાત મિત્ર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
(૧૩)
મી. બહેરામજી મેરવાનજી મલબારીએ થોડુંકની વાત ઉપર એક સુંદર ગુજરાતી કવિતાનું પુસ્તક છપાવી બહાર પાડયું છે. હમે સાંભળ્યું છે કે કર્તા પિતાના દેશની ભાષામાં એક વિદ્યાન અને રસીક જુવાન ગ્રંથકાર છે. એ કવિતાઓ ત્રણ ભાગમાં વહેચી છે. ઉપદેશરૂપી, કરૂણારૂપી અને વિનોદરૂ પી; અને
એ દરેક જાતની કવિતામાં કર્તા પ્રવિણ છે. એ પુસ્તકમાં એક ચિજ ધ્યાનમાં રાખવા જોગ છે, અને તે એ કે આ જુવાન કવિએ દેશી કર્તાઓના પુસ્તકમાં અવલોકન શકિત જે ઘણું જુજ જોવામાં આવે છે, તે પોતામાં પુરાકલ બતાવી આપી છે. તા. ૧ લી માર્ચ ૧૮૭૬.
બાઓ ગેઝેટ.
નીતિવિનોદ સાનંદાશ્ચર્ય ઉપજાવનારું પુસ્તક છે. આ પુસ્તકમાં જેવું ગુજરાતી લખાયું છે તેવું લખાણ કરવાને મુઠીભર પારસી પણ શેધી કહાડવા મુશકેલ પડશે. બાર બાર સદી સુધી ફેકટ ફાંફાં મારી જે ભાષા શિખવાને તેમને કુદરતે શકિત નથી આપી, કાંતિ તેઓ આલસુ રહ્યા છે, તેવી ભાષામાં પણ આવી પ્રવિણતા મેળવી શકાય; અને ફકત અભ્યાસ અને આગ્રહથી શું રૂડાં પરિણામ નિપજે, તેના દાખલા તરીકે હમ નીતિવિનોદ પુસ્તક શિક્ષક અને સઘળી પ્રજાની હજુર નિર્ભયપણે મુકિયે છિએ, તેમજ એ પુસ્તક વિષે વિદ્યાર્થીઓને અને કટુંબને ભલામણ કરિયે છિયે. તા. ૧૨ મી જુન ૧૮૭૫..
ઈનડિયન સટેટસમન.
ગુજરાતી ભાષામાં શુદ્ધ અને મનને ઊંચું કરે એવાં પુસ્તકની મિટી અછત તરફ જતાં, ગુજરાતી કવિતાના આ સુંદર પુસ્તકને રૂડે માર્ગ ચલાલે એક સ્તુતિપાત્ર યત્ન સુમજવા જોઈએ. યુરપખંડના ઘણા જ પસંદ પડતા વિદાનના પુસ્તકમાં જે પ્રઢ વિચારશીલતા તથા કરૂણ આવે છે તેમાંનું કંઈક આ દેશના લોકના મનમાં પેદા કરવું એ કામ આ કાબેલ જુવાન ગ્રંથકર્તાઓ આ ચોપડીમાં માથે લીધું છે. એક પારસી વિદ્યાર્થીએ બનાવે છે એ જોતાં, એ ગ્રંથકોને ગુજરાતી ભાષામાં તાજુબ કરે એટલી પ્રવિણતા છે, એમ બતાવી આપે છે. તા. ૨૨ મી મે ૧૮૭૫.
ટાઈમ્સ ઓફ ઈનડિયા,
મી બહેરામજી મેરવાનજી મલબારીની બનાવેલી “નીતિવિનોદ” નામની ઉતકૃષ્ટ ગુજરાતી કવિતાની બીજી આવૃત્તિ બહાર પડી ચૂકી છે. શુદ્ધ હિંદુ ગુજરાતીમાં કોને કેટલી અજાયબ જેવી પ્રવિણતા છે તે આ કવિતાઓ ઘણી અછી રીતે દેખાડી આપે છે. પણ આટલામાંજ એ કવિતાના વખાણ પૂરા થતા નથી. એ કવિતાઓ કર્તાની માટી સ્વત કલ્પના દેખાડે છે, અને પોઢ નીતિમાન શિખામણ આપે છે, જે વાત કૉનાં મગજ તેમજ દિલ બંનેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
(૧૪)
માન આપતી છે. જે જાતને અભ્યાસ મીટ મલબારીએ માર્યો છે તેમાં તેની ફતેહ જોઈ આપણને સાનંદાશ્ર ઉપજયા વગર રેહેતો નથી. તા. ૨૩ મી મે ૧૮૭૬,
ટાઈમ્સ ઓફ ઈનડિયા,
અમે જોઈને ખુશી છે કે કર્જા એક પારસી હોવાછતાં તે શુદ્ધ ગુજરાતીમાં એવું સરલ અને સ્વાભાવિક લખાણ કરવાને ફતેહ પામ્યો છે. ત્યારે એક પારસી ગ્રંથકર્તા નાના નાના મિઠા શબ્દોથી લખાણ કરે એ સ્તુતિપાત્ર છે. જે અનુપ્રાસ પર વધારે ધ્યાન આપવાથી લખાણ ચમકવાળું બન્યું છે. જુદા જુદા છે તેમની જોડણીમાં પૂર્ણ હોય એમ લાગે છે, તથા ઘણું ખરી લીટીઓ સરળ કે થડકતી બની છે. થોડાક ભાગ ખરેખર ઉત્તમ પ્રકારના છે. થોડાક વિષય ઘણાજ અસરકારક લખાયા છે, અને કોઈ કવિતામાં તે એક ચીતારાની શકિત જણાય છે. વિદ્યા મિત્ર.
મી. મલબારીએ ઘણું ઘણું જાતના છેદ વાવ છે, અને દરેકમાં તે ફતેહમંદ થયો છે. જે જે વિષયો ઉપર લખાણ ચલાવ્યું છે તે સઘળા ઉપયોગી છે. તેમાંથી નિકળતો ભાવાર્થે ઘણો ખરો સારો છે. આખાં પુસ્તકમાં એક પાનું પણ એવું નથી કે જેમાં ઘણી જ સરસ અને થરાદાયક લીટી નહિ હોય. કવિતાનું બંધાણ તે હમે કહ્યું છે તેમ સંપૂર્ણ છે. તા. ૩૦ મી મે ૧૮૭૫,
ગુજરાત મિત્ર.
નીતિ વિનોદ” ના બનાવનાર મીત્ર બેહેરામજી મલબારીએ પિતાની કવિતાના એ ગ્રંથની બીજી આવૃતી બાહર પાડી છે. કાવીય શાસ્ત્રમાં ખરાં જરા અને ફતેહ પારસી લેખે પહેલી જ વાર મી બેહેરામજીને મળ્યાં છે, તા ૧૪ મી મે ૧૮૭૬,
રાત ગોફતાર. પારસીઓમાં કવિતા બનાવનારેખર કવિ આજ સુધી કઈ થયું નથી, માટે એ માન મી. બેહરામ જી મેિરવાનજી મલબારીએ પોતાના “નીતિવિનિદ” નામના કવિતાના ગ્રંથથી મેળવ્યું છે, * * * * * સુદ્ધ અને સરસ કવિતામાં ફતેહ પામવાનું માન મી. બહેરામજીને છે, * * શુદ્ધ ગુજરાતીમાં આ ઉધરતા પારસી કવિએ કલમ ચલાવી છે, જેમા પીંગલના કાયદા પ્રમાણે તરેહવાર પરચુરણ વીશ ઉપર નાહાની પણ સુંદર અને રસીક કવિતાઓને આ ૨૧૫ સફાનો ગ્રંથ પારસીઓમાં પહેલવહેલાજ બહાર પડે છે. તા ૩૧ મી મે ૧૮૭૫,
રાત ગોફતાર,
તમારા ‘નીતિવિનોદ પુસ્તકની ભેટ ઉપકાર સહિત કબુલ રાખું છું.••• •••• પણ ઓગણીસ વરરાના એક ગ્રંથકર્તા એટલી બધી ભાષાની માહિતગારી અને કવિતાની ચતરાઈ મેળવે, કે જેથી તે સંખ્યાબંધ નિરાળી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ ગુજરાતી કવિતા બનાવી શકે, એ ઘણું જ સ્તુતિપાત્ર છે, અને મારા વિચારમાં એવું કદી બન્યું નથી. તા. ૨૦ મી સપટેમ્બર ૧૮૭૬,
તમારો શુભેછે,
* પેસોતન દસ્તુર બહેરામજી સંજાના. શેઠ રણછોડભાઈ ઉદયરામ કહે છે કે જે તમારી કવિતા વાંચી મને ઘણો સંતોષ થયો છે–વધારે એટલા માટે કે પારસીને હાથે આવી કવિતાની મેં આશા રાખી ન હતી * પણ તમારું લખાણ તે સરળ અને સ્વાભાવિક થયેલું છે. તમારા લખાણમાં અમારામાં ચાલતા કેટલાક સેહેલા પણ મીઠા શબ્દ વાવ છે, તે ઉપરથી તમે ગુજરાતી ભાષા પછવાડે કેટલું બધું રટણ કર્યું હશે તે તરતજ જણાઈ આવશે. તા. ૨૫ મી ડીસેમ્બર ૧૮૭૩.
શેઠ સોરાબજી શાપુરજી બંગાલી કહે છે કે –મને કહેતાં કશો સંદેહ નથી કે ગુજરાતી ભાષામાં કત્તાનું જ્ઞાન ઘણું અજાયબ જેવું છે, જેવું પારસી લખનારમાં તે ભાગ્યે જ મળે. એ પુસ્તક સઘળી રીતે આવ્યયને યોગ્ય છે, અને તેને પ્રસિદ્ધ થયેલું જોઈ મને સંતોષ થશે. ૧૮૭૮.
રેવડ જે.વિ.એસ. ટેલર કહે છે કે,–* * કર્તા ગુજરાતી કવિતાના નિયમ સારી પેઠે સમજે છે, અને તે નિયમને અજાયબ જેવા અનુસરણથી વળગી રહ્યો છે. બીજા ઘણાએ ગુજરાતી કવિતા લખવાને વન કર્યો છે, તેમાં એ વધારે પાર પડો છે. એની ભાષા શુદ્ધ છે, અને એનું લખાણ સરળ અને કોમળ છે. ૧૬ મી ઓગસટ ૧૮૭૪. છે. મરહમ દાકતર જાન વિલસન કહે છે કે –મને કહેતાં બહુ હર્ષ થા
ય છે કે કોની કાવ્યરચના ઘણી ઊંચી જાતિની છે, અને પુસ્તકમાં સમારેલા વિચાર દેખાડી આપે છે કે કર્તા એક કવિની કલ્પને તથા તે ક૯૫ને ૨૫ આપવાની શક્તિ ધરાવે છે.
૧૮૭૪,
મુંબઈ મધે, યુનિયન પ્રેસમાં બહાનાભાઈ રૂરતમજી રાણીનાએ જી.
,
૧૮૮૧,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat