________________
મહારાજાધિરાજ મહારાજ જામશ્રી વિભાજી,
* સંસ્થાન નવાનગરના અધિપતિ. શ્રી કાઠિયાવાડના મારા પ્રવાસમાં આપ મહારાજ તરફથી મારે બહુ ઉત્તેજક સત્કાર થયો હતો. મહાવિદ્ધાનું
મોક્ષમૂલરભનાં આ અનુપમ ભાષણનું ભાષાન્તર કરવાને ઉદેશ પણ મને પહેલાં આપનાજ સંસ્થાનમાં થશે હત; અને એ શુભ કાર્ય ઉપાડી લેવાની આપે અપેક્ષા દર્શાવી હતી–એ સઘળાંનું આ સમયે સ્મરણ થાય છે. એવા ગ્રંથ વાંચવા-વંચાવવાને આપને પહેલાંથી નિયમ છે. આપના પૂજય માતુશ્રીના વિગ અને એવાં બીજા કારણથી આ અભ્યાસ હાલ આપને અનુકૂળ લાગે એમ છે.
માટે આ લધુ ગ્રંથ આપને અર્પણ કર્યો છે તેને અંગીકાર કરી આપ મહારાજ સેવકનું પ્રજને પાવન કરશે
ઈશ્વર આપના મનનું સમાધાન કર; આપની દાવે આશા સફળ કરે; અને વિજયી વિકરિયાના સામરાજયને પ્રતાપે અને સુજ્ઞ મંત્રી સમાજના આગ્રહથી પ્રજાની સંપત્તિને વિસ્તાર વધતો રહે !
આપનો આજ્ઞાતિ
પ્રસિદ્ધકર્તા.
મુંબઈ, ૧૮૮૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com