________________
( ૧૮૯). કારનો ગુણધર્મ, એટલે ઉપનિષો ધર્મ જુદો રાખવામાં આવે, એ બ્રાહ્મણોનો પણ હેતુ ન હતું. એથી ઉલટું, આ બીજાઓથી છાનું રાખવાનાં મત, પેહલી જ્ઞાતિના કરતાં બીજી જ્ઞાતિથી નિકછેલા દેખાડવાને કેટલાંક ચિન્હો દેખાય છે.
ખરું જોતાં જ્ઞાતિની રીત, જ્ઞાતિ શબ્દના સાધારણ અર્થ મમાણે લેતાં, વેદ કાળમાં ન હતી. વેદમાં જેને આપણે વાત કહિતે વળી મના કાયદામાં આપણને જે માલમ પડે છે તેનાંકતાં, અને આજે જે રીતે ચાલુ છે તેથી ઘણી વધારે જુદી છે. પ્રાચીન હિંદુ મંડળીને આપણે પ્રથમ આર્યો, એટલે ઉંચ કુળના જન્મેલા, તથા શુ એટલે ચાકરો અથવા ગુલામ, એવા બે વર્ગોમાં વેંહચાયેલી જોઈયેછિયે. બીજા આપણને એ માલમ પડે છે કે આ આમાં બાઘ, એટલે ધર્મને લગતા કુલીન લોકો, ક્ષત્રિયો અથવા રજિન્ય, એટલે લશ્કરને લગતા કુલીન લોક, અને વૈો એ
લે શેહરીઓ, આવે છે. આ દરેક વર્ગને પલાં કામ અને અધિકાર લગભગ બીજા દેશોમાંના જેવાજ છે, અને તેને માટે આપણે હાલ ખાટી થવું જોઇતું નથી.
ચાર આશ્રમ.
તોયપણ પ્રાચીન વેદકાળની પ્રજાનું આ ચાર જ્ઞાતો કરતાં એક વધારે અગત્યનું લક્ષણ જે છે તે ચાર તબક્કા અથવા આશ્રમો છે.
એક બ્રાહ્મણ, સાધારણ રીતે આમાંહેના ચાર આશ્રમ, એક ક્ષત્રિય ત્રણ, એક વૈશ્ય બે, એક શૂદ્ર એક આશ્રમ અનુભવે છે. આ દુનિયામાં જન્મલીધેલાં દરેક બાળકને માટે હિંદુસ્થાનમાં તેના આખા ભવનો માર્ગ ચિતરાયેલો હતો અને મનુષ્ય પ્રકૃતિ જે કદી પણ કાયદાના અંકુશિતળે પૂર્ણરીતે રહેતી નથી, તેને માટે દરેક છુટ મુક્યા પછી, આપણને સંશય રાખવાનું કહ્યું કારણ નથી કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com