________________
(૧૭૦) પ્રજાપતિએ ઉત્તર વાળ્યો ધમાવત, ખરે એમજ છે; પણ હું તને એ ખરા આત્માવિષે વધારે સમજાવીશ. બીજા બત્રીશ વર્ષ તું મારી જોડે રહે.”
તે તેની જોડે બીજા બત્રીશ વર્ષ રહ્યો અને પછી પ્રજા પતિએ તેને કહ્યું :
ખંડ દશમે.
* જે સ્વપનામાં સુખે ફરે છે તે આતમા છે, એ અમર છે નિર્ભય છે, એ બ્રાહ્મણ છે.” .
પછી ઇંદ્ર પિતાના દિલમાં સંતોષ પામી ચાલ્યો. પણ તે પાછો આગળ ગયા ત્યાર પેહલાં આ અડચણ તેને જણાઈ: હવે જોકે આ તો ખરૂં છે કે કદાપિ શરીર આંધળું હોય તે પણ આત્મા કાંઇ આંધળો નથી, અથવા શરીર લંગડું હોય તો તે કાંઈ લંગડે હતિ નથી, કે શરીરના દોષને લીધે આત્મા કાંઈદાષિત થતું નથી, અથવા જયારે શરીરને વાગે છે ત્યારે આત્માને વાગતું નથી, અથવા શરીર લુલું થાય છે ત્યારે આત્માકાંઈલુલો નથી થતો, પણ વપનામાં એ આત્માને તેઓએ માર્યો હેય, જાણે તેઓએ તેને હાંકી કહા હોય એવું લાગે છે. વળી જાણે તેને દુઃખની પીડા પણ જણાતી હોય એમ લાગે છે, અને તે જાણે આંશુ પાડે છે. તે માટે આ (મત) માં મને કાંઇ માલ લાગતું નથી.'
પોતાના હાથમાં સમિધ લઈ તે ફરી પ્રજાપતિ પાસે શિધ્યદાખલ આવ્યો. પ્રજાપતિએ તેને કહ્યું “મઘવત્ તું, તારા દિલ માં સતિષ પામી ગયો હતો, તે વળી પાછો શા માટે આવ્યો?”
“તેણે જવાબ દીધો “મહારાજ, જો કે આ ખરું છે કે કેદાપિ શરીર આંધળું હોય, તેપણુ આત્મા કાંઈ આંધળો હોતો નથી, કે શરીર લંગડું હોય તે તે કાંઈ લંગડો હેત નથી, તેમજ જેકે -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com