SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૯). તે આપણાં પોતાનાં મનુષ્યરૂપમાં સર્વથી સરસ રીતે પ્રગટી નિક ળશે. દેવિક સ્થિતિથી ગમેએટલી દૂર મનુષ્ય સ્થિતિ હોય, તોય સૃષ્ટિવિશે માનસકરતાં બીજું કશુંએ ઈશ્વરની જોડે વધારે નિસ્ટ સંબંધ ધરાવતું નથી, માનસ કરતાં બીજું કશુંએ વધારે ઈશ્વર સરખું નથી. અને જેમ માનસ બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધા - ધતો જાય છે, તેમ ઈશ્વરવિની કલ્પના પણ આપણા પાળણ (જન્મ)થી તે ઘેર (મરણ)સુધી, એક આશ્રમથી બીજા આશ્રમસુધી, એક સંસ્કારથી બીજા સંસ્કારસુધી, વધવી જોઈએ. જેમ દહાડે દહાડે આપણે મોટા થતા ચાલશે અને જીવ્ય, તેમ આપણી સાથે જે ધર્મ વધવાને અને જીવવાને અશકત છે, તે ત્યાર આગળનો મ૨ણ પામેલો સમજવો. ચોક્કસ અને બદલાય નહિ એવી એકાકારતા એ પ્રમાણિકપણા તથા સત્તા (હયાતી)નું ચિન્હ હેવાને બદલે ઉલટું સદા અપ્રમાણિકપણા તથા મત્યનું ચિન્હ છે. ડાહ્યા અને સર્ખવ, વૃદ્ધ અને તર્ગવચે દરેક ધર્મ જે મિત્રતાની એક ગાંઠ થવાની હોય તે તે લવચિક હોવો જોઈએ, જાણે ઊંચે, ઉંડે, અને પહોળો હોવો જોઈએ; સઘળું સહન કરતા, સઘળું માતો, સઘળાંની આશા રાખત, સઘળું વડીતે જોઈએ. ધર્મ જેટલો વધારે છેવે હિય તેટલે તેમાં દમ વધારે છે. તથા તે સ્વીકારવાથી તેટલું વધારે બળ અને તેટલી વધારે ઉંફ આપણને મળશે. બીજા કોઈ પણ ધર્મ સ્થાપનારાઓનાં ધમમતકરતાં ઇસાના ધર્મતે દુનિયાના સર્વથી સરસ ભાગને વશ કરી લીધો છે તે માત્ર એજ કારણને લી છે, કે પ્રથમમાં તેમાં એવા પ્રકારના ઉત્તમ સત્યનાં - ચન સમાયેલાં હતાં કે વિષે યહુદી સુથાર, રૂમી કલાલ તથા યુનાની તત્વજ્ઞાની કાંઈએ અપ્રમાણીકપણાં વિના એકમત થઈ શકે. ઘણા પૂર્વ કાળથીજ આપણા ધર્મની બાહરની (દ્રશ્ય) મદ્રા તથા વાણીને જાણે સંકડાવી નાંખવા તથા જડ કરી મુકવાના અને વિશ્વાસ તથા પ્રીતિને ઠેકાણે સાંકડા મનના ધર્મ-મત ચલાવવાના યત્ન થયા હતા, તેથી જે લોકો ખ્રિતિ પંથના સર્વથી સરસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034814
Book TitleDharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Original Sutra AuthorN/A
AuthorMax Muller
PublisherBaheramji Merwanji Malbari
Publication Year1881
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy