________________
(૧૯૩) (૪) ઝવતો પ્રાણિયોને ખોરાક આપવો. (૫) પરાણાનો આદરસત્કાર કર.
ઘરસંસારી કરી કેહવાતા કયદા (ગૃહ્યસૂત્ર)માં ઘરધણીએ નિતરોજ કેમ વર્તવું તે જે વર્ણવ્યું છે તેના કરતાં બીજું કાંઈ વધારે પૂર્ણ હોય નહિ. આ માત્ર કલ્પિત વર્ણન હેય, તો પણ એક ક૯૫નાદાખલ પણ જીવતરનો એક એવો દેખાવ તે નજરે પડે છે કે તેવો બીજે કહિંએ જોવામાં ન આવે.
ઉદાહરણ –હિંદુસ્થાનમાં સંસારવ્યવહાર વિષે એક બહુ માચીન વિચાર એ હતો કે દરેક માનસ દેવાદાર જમે છે, કે ઋષિ (પંડીતા) જેઓ તેના ધર્મના સ્થાપના અને પિતા છે તેમને તે પ્રથમમાં દવાદાર છે; બીજું, દેવતાઓને ; ત્રીજું, તેના માતપિતાને તે દેવાદાર છે. જે કરજને માટે તે ઋષિને દેવાદાર છે તે વેદનો કાળજી રાખી અભ્યાસ કરીને તે ફટાડે છે. જેને માટે દેવતાઓને તે દેવાદાર છે તે એક ઘરધણીદાખલ, નાના મોટા ભોગ આપી વાળી આપે છે. પોતાનાં માતાપિતાને જેને માટે તે દેવાદાર છે તે પિતલાકને બેગ આપવાથી તથા પતે છેક છેવાનો પિતા થવાથી વાળી આપે છે.
આ ત્રણે જણ ફીટાડયા પછી, એક માનસ આ દુનિયાંથી મોકળો થયેલો ગણાય છે.
પણ આ સઘળા ધર્મ, જે દરેક પ્રમાણિક આર્ચ બજાવવાને બંધાયેલો છે, ઉપરાંત, જે તેની શકિત હોય તો બીજા ઘણાક ય કરવાની તેનાથી આશા રખાય છે. એમાંના કેટલાક યો રોજીંદા, કેટલાક પખવાડિયાંના, અને બીજા ત્રણ ઋતુઓના સંબંધમાં, પાક કાપવાની મોસમના સંબંધમાં, કે દર અર્ધ-વર્ષ કે વર્ષે ફરી આ તે તેના સંબંધમાં કરવાના હોય છે. આ ય કરવામાં એ કામથી જા1 +યારે આશ્રમવિષે દાંત સૂ ૩, ૪ માં પૂર્ણ વિવાદ ચલાવે છે. આ કારણ નિયમ એ છે કેઃ “વિઘાથખતની મુદત પુરી ક પછી એક પાકે ઘરધણી પs, જરી થયા પછી તેણે વનવાસી થવું, અને વનમાં વર યા પછી તેને ગમે ત્યાં નિકળી નથ પણ વળી એમ વધારેલું છે કે: “એમ નહિતો વિધાથ હૈોય યારથી, ઘરમાંથી કે વનમાંથી તેને ગમે તે બહાર નિકળી જાય,
૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com