________________
(૨૪) તારે પોતાને સત્યાત્મા નિરંતર આત્માને લગતા રહે છે ; આત્મનું એટલે તારા અંતરનો આત્મા ખરા બ્રહ્મન" છે, કે જેથી તું જન્મ
* આભનું શબ્દને બદલે બ્રાન્ શબ્દ મેં વાપ નથી, કારણકે જો કે તેની પાછળને અર્થ સ્પષ્ટ માલમ પડે છે, તો પણ મારે કબુલ કરવું જોઈએ કે હજી સુધી તેના ખરા ધાતુની સ્પષ્ટ કલ્પના મારા મનમાં હું ઉપજાવી શકયો નથી. જેમ બીજા સઘળા માનસિક સંક૯૫ની યુપતિ માટે કાંઈ સ્પર્ય વસ્તુ હોય છે તેમ બ્રહ્મનું માટે પણ કઈ હોવી જોઈએ, પણ તે વસ્તુ તે શું હતી કે જે ઉપરથી એ શબ્દ ઉપજ થયો હોય તે વિશે હજી મને બહુ શંકા રહેલો છે.
જે ધાતુ ઉપરથી બ્રહ્મન શબ્દ નિકળ્યો છે તે બુ : અથવા વૃ: છે અવિષે જ શક છે. આ ધાતુના અર્થ જે દેશી પિયાકરણએ અંગ્યા છે તે ઉભું કરવું, યત્ન કરવા, ઉગવું છે. આ ત્રણે શબ્દને અર્થ. એકમાં લાવી શકાય, એટલે કે ધ મારવા, કે જે જે અકર્મક દાખલ વપરાય તો તેને અર્થ કુટીનિકળવું, ઉગવું, એ થાય; જે સકર્મક દાખલ વપરાય તો કુટીનિકળે એમ કરવું, ઉભું કરવું કરીને ઘાય.
પરંતુ આ એ અને જે અ સર્વથી પ્રાચીન ભાગ્યમાં આવ્યા છે તેમની વચ્ચે કાંઈ સંબંધ દેખાતો નથી. બ્રહ્મનને જે અર્થ થાક સમજાવે છે તે ખોરાક અથવા દ્રશ્ય છે, સાયણ આ જ કબૂલ રાખીને બીજા કેટલાક, જેવા કે મંત્ર, સ્તુતિમંત્ર, યજ્ઞ, વળી મને હાન (બહત) તેમાં વધારે છે. (જુઓ ૧૮૬૮ માં નિકળેલાં હોગનાં Uber die unspring! ich Bedeuting des-Wortes Brahma, પુસ્તકનું ૬૦૪). પ્રોફેસર રથ બ્રહ્મનો પ્રથમ અર્થ આ પ્રમાણે આપે છે:-દેવનું મનન કરતાં નિકળતા બુદ્ધિનાં વેગ અને પૂર્વ છંતા અને ઈશ્વરભક્તિવેળા દરેક પવિત્ર દિન, દેવતાનો યત્ન (૨) પવિત્ર વિધિ, (૩) પવિત્ર શબ્દ, ઈશ્વર વાણી, પવિત્ર બુદ્ધિ, ઈશ્વરજ્ઞાનવિઘા, ઈશ્વર જ્ઞાન, (૫) ૫વિ શુદ્ધતા (૬) ઈશ્વર જ્ઞાનને સર્વોત્તમ હેતુ, નિરાકાર ઈશ્વર, પરબ્રહ્મ (૭) ધર્મયુર. એથી ઉલટું, પ્રોફેસર હાગ એવું ધારે છે કે બ્રહ્મને પ્રથમ અર્થ એવો થતું હતું કે, કુશ ધાસની બનાવેલી નાની ઝા,
જે યજ્ઞ કરતી વેળા આસપાસ એકના હાથમાંથી બીજાના હાથમાં આપવામાં આવૈ, જેને વળી વેદ, એટલે સાથે બાંધેલું, એક પુરી (પાટલી) પણ કહે છે. જેમ બેફી પ્ર૦િ હાગની આગળ કહી ગયો છે તેમ એ છે. કહે છે કે એ ઝાડુ અથવા વદ તે ઝંદ બારેશ્મન (બરસમ) જે હમેશ ઈઝરાને ક્રિયા વળ વપરાય છે તેજ છે, કે જે ક્રિયા વેદના સોમયજ્ઞનો પ્રતિમા છે. તે ધારે છે કે બ્રહ્મન, બમનનો અસલ અર્થ પીલા અથવા ફણગા (લાતન Virga) અને પાછળથી વૃદ્ધિ, આબાદી, કરીને થયા હશે. એક યજ્ઞની સફળતા મંગે અને પ્રાર્થના ઉપર આધાર રાખતી હતી, માટે એ મંત્ર અને પ્રાર્થના પણ બ્રહ્મન કેહવાયાં, યજ્ઞ બ્રહ્મ કેહેવાથી, અને છેલે આ સફળતાને સઘળા પદાર્થના પ્રથમ કારણ દાખલ ક૯૫વામાં આવી.
આ બન્નેમાંનું એકે યુનિવૃતાંત મને કેવળ સીતેષકારક લાગતું નથી. બ્રહ્મનની વ્યુત્પત્તિ અને વૃદ્ધિ વિષે મારો અભિપ્રાય શું છે તે સમજાવવાનો યત્ન કર્યા વિના હું માત્ર એટલું જ જણાવું છું કે બ : ધાતુને એક ત્રીજે અ, અવાજ કરવ, બોલવું, એ થાય છે. વાચાને સર્વપી સાધારણ અથે જે કાંઈ કુટી અને ઉગી નિકળે છે એ કલ્પવામાં ખા હોય, ત્યાર પછી જે પોતાની વૃદ્ધિ કરે છે એટલું જ નહિ, પણ વળી તેના પદા, મુધ્ય કરીને દેવતા, કે જેમને શબ્દો મારફતે નામ આપવામાં અને વખાણવામાં આવે છે, તેમની પણ વૃદ્ધિ કરે એ કલ્પવામાં આવ્યો હોય. આ પ્રમાણે વૃદ્ધિ થયેલી ઠરાવતાં, હું માનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com