________________
(૧૬) ઇંદ્ર, જેની ઘણુઓ આરાધના કરે છે, જે એકલો જ પૃથ્વીન હીલવી શકે તે પ્રજાનો રાજા છે. સઘળી પ્રાણનો આનંદ એજ છે, કે જે એકલો સત્યવાન છે. સઘળાં પ્રાણી એ પરાક્રમી દેવની ઉદારતા વખાણે છે.
“સઘળા સમ સદા એનાજ હતા; સર્વથી પ્રબલ આનંદ સદા એ મહાન્ રવને માટે હતા; તું સદા ભંડારનો ભંડારી હતી. આ ઈદ્ર, તું સઘળાં માનસને પોતપોતાના ભાગ્યનું નિર્માણ કરી આપે છે.
એ ઈંદ્ર જેવો તું જનમ્યો છે તેવા જ સઘળાં મનુષ્ય તારેથી બીહવા લાગ્યાં. એ વીર, તેં તારી વીજથી નિચે ધસારાબંધ હટી પડતાં પાણીને આડે જે સર્ષ બેઠો હતો તેને કાપી નાખ્યો.
ઇંદ્ર સદા મારનાર, ધેયવાન, વિકાળ, મહાનું, અપાર અને ભલી વીજવાળા શરવીર છે, તેનાં વખાણ કરો. તે વૃત્રને મારી નાખે છે લુટ છતી લેછે, દલિત આપે છે, તે દોલતમાન્ છે, તે ઉદા છે.
જે શત્રુઓ એકઠા થયા છે તેને તે વિખેરી નાખે છે, તે માત્ર પિતે જ લડાઈમાં શ્રા તરીકે પ્રખ્યાત છે. જે લુટ તેણે મેળવી છે, તે ઘેર લાવે છે, તેની મિત્રતામાં આપણે તેના વહાલા થઈયે.
૧ વિજયી અને કારકરનાર દાખલ પ્રખ્યાત છે, વળી તે લાઈમાં ઢોરોને લાવે છે. જ્યારે ઈદ્ર ખરેખરો ધાયમાન થાય છે ત્યારે જે કાંઇ દ્રઢ હોય છે તે દુજે છે અને તેનાથી બીહે છે.
કે ઢેરોને ત્યાં તેણે સોનું અને અરવિ ત્યાં, તે બળવાન જે સઘળા કિલાએ તેડી પાડે છે. પુષ્કળ મનુષ્યનો તે ધણી આ બળવાન માનસોથી ભંડારને વેહેચનાર છે અને દોલતનો સં. ગ્રહ કરનાર છે.
જે માત પિતાએ તેને જન્મ દીધો તેની ઈંદ્ર કેટલી દરકાર રાખે છે? ઈક, જે એક ક્ષણમાં પિતાનું જેમ જેમ વળિ ગ
ના કરતાં વાદળાં સાથે ધસી જતે હૈય, તેમ જગાડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com