Book Title: Agam Jyot 1972 Varsh 07
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/540007/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ BULHorain પરમાત્માનું આલંબન કેમ ? भव्याः मोक्षपदं प्रयान्ति निजगामश्रित्य भव्यात्मताम्, यद्यप्यत्र तथाऽपि निर्मलतमा जीवाः परं हेतवः । काष्टेऽग्निर्भवति स्वभावजनितो नान्यं परं वर्जितुम् , तद्वन्मुक्तिमितान् विधाय शरणं भव्या लभन्ते शिवम् ॥ ભાવાર્થ જે કે ભવ્ય પ્રાણીઓ પોતાની યોગ્યતાને લીધે મોક્ષપદને પામે છે, છતાં લાકડામાં અગ્નિ સ્વભાવથી જ હોવા છતાં ઘર્ષણાદિ બાહ્ય-નિમિત્ત વિના પ્રકટ થતો નથી, તેમ મોક્ષમાં ગયેલા વિશુદ્ધ સ્વરૂપવાળા પરમાત્માનું શરણરૂપ નિમિત્તાના પુષ્ટ આલંબનથી જ ભવ્ય આત્માઓ મોક્ષને | મેળવી શકે છે. -પૂ. આગમે, રચિત તીર્થ પંચાશિકા બ્રેક વર્ષ વીર નિ.. ૨૪૯૮-૯૯ વિ. સં. S ૨૦૨૮-૨૯ પુસ્તક ૧ થી ૪ Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री वर्धमानस्वामिने नमः ॥ પરમપૂજ્ય ગચ્છાધિપતિ પૂ આ. શ્રી. માણિકયસાગરસૂરીશ્વરજી ભગવંતની મંગળ-પ્રેરણાથી ધ્યાનસ્થ સ્વ. પૂ. આગમાદ્વારક આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી ભગવંતના તાત્ત્વિક વ્યાખ્યાનાદિ સાહિત્ય પીરસતું શ્રી આગમાદ્વારક ગ્રંથમાળાનું માણુવાન પ્રકાશન. कत्थ अम्हारिसा पाणी, दूसमादोसदूसिया । हा ! अणाहा ! कहं हुंता, जई ण हूंतो जिणागभो ? ॥ ⭑ प्रकाशितं जिनानां यै - मतं सर्वनयाश्रितम् । चित्ते परिणतं चेदं येषां तेभ्यो नमोनमः २ ॥ ⭑ गीतार्थाय - जगज्जन्तु — परमानंददायिने । गुरवे भगवद्वर्म — देशकाय नमोनमः ॥ प्राकृत-गुभराती - मराठी-संस्कृत-हिंदी-अंग्रेल-भाषाभां કાં પૂ. શ્રી. આગમેદ્દારક આચાર્યદેવની સ્તુતિ सिद्धौ भाणुदंगे वरसुयभवणा शैक्षताभ्रागभाना स्थाप्या जैनागमाचा निरवधि प्रसरासाठी केले सुयत्ना । पक्षं पद्म या ये हिततनुममता आखरीकालमें भी, ऐसे श्रीसागरानंद मुनिपति जिन्हें MOST GAIN ACCLOMATION ⭑ सम्यक् तत्वोपदेष्टारं, शास्त्रेदम्पर्यबोधकम् । कान्तं दान्तं सदा शान्तं गच्छेशं प्रणमाम्यहम् || जिनाज्ञा परमो धर्मः Page #4 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વર્ષાનારામ નામ 8 તત્વચિ જિજ્ઞાસુઓ માટે છે. 8 અનેક તાત્વિક વિગતોથી ભરપૂર છે. & આગમ-જયોત (સાતમું વર્ષ) પરમ પૂજ્ય આગમના તલસ્પર્શી વ્યાખ્યાતા, આગમમર્મજ્ઞ આગમોદ્ધારક પૂ. પા. શ્રી આ દસાગરસૂરીશ્વરજી મહારાજ (સાગરજી મહારાજ)ના તાત્વિક વ્યાખ્યાને અપૂર્વ સંગ્રહ मागभचक्षुः सर्वभावावभासकम् વીર નિ. સં. ના, આગમહારકે ૨૪૯૮-૯૯ સં. ૨૨-૨૩ વિ. સં. ૨૦૨૮-૨૯ ઈ. સ. ૧૯૭૨-૭૩ મુલ્ય છ...રૂ.પી. આ (પટેજ જુદુ) (સ્થાયી ગ્રાહક ન હોય તેમના માટે ) મારે તો સુષમાથી દુઃષમ અવસર પુણ્ય નિધાનજી ! 8 ખીમા વિભ્ય જિન વીર સદા ગમ, પામ્ય સિદ્ધિ વિધાન છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : રમણલાલ જેચંદભાઈ કાર્યવાહક : શ્રી આરામોદ્ધારક ગ્રંથમાળાની કાપડ બજાર મુ.કપડવંજ (જિ. ખેડા) પુસ્તક પ્રાપ્તિસ્થાન : કી આગમત કાર્યાલય વ્યવસ્થાપકઃ કીર્તિકુમાર કુહર્ષદ પટવા દિલીપ ટી સ્ટોર મુમહેસાણા (ઉ. ગુ.) ન પ્ર. નિ....દ. ન કર આગમળેત પ્રતિવર્ષ આસો સુદ પૂણિ ખાઓ (ચારે એક ભેગા) પુસ્તક પે પ્રકટ થ છે. : વાર્ષિક લવાજમ યોજના બંધ કર પુ. સાધુ-સાધ્વીજી મ અને જ્ઞાન : કારક તથા તવચિ ગૃહરથોને ભેટ અપ છે. સ્થાયી કેપની વ્યાજના શરૂ કરી છે. જેમાં એમાં ઓછા રૂ. ૧૦) લેવાય છે. T: છૂટક ભેટ જનામાં પાંચ ૩૦ કે તેથે વધુ ગમે તે રકમ સ્વીકારાય છે, મુદ્રક : ઠાકર પોપટલાલ ગોકળદાસ શ્રી શક્તિ પ્રિન્ટરી ઘીકાંટા રોડ, અમદાવાદ-૧. ટાઈટલ પ્રિન્ટીંગ : દીપક પ્રિન્ટરી રાયપુર દરવાજા બહાર અાવાદ, Page #6 -------------------------------------------------------------------------- ________________ Messaan જેઓએ ૭૫ વર્ષની વૃદ્ધવયે કઈપણ જાતના ટેકા વિના રોગગ્રસ્ત દશામાં પણ છેલ્લા ૧૫ દિવસ અર્ધપદ્માસને કાઉસગ્ગ મુદ્રા એ રહી પૂવકાલીન અનશન સમાધિ મરણની ઝાંખી કરાવી. કે કે જd a ' કે " * +--- THEY Brity એક WE REFER 11 * * * * Fi[thiE- * * * 3 + + હાર્ટ ૩ - ન મ કક . $ See આગમસમ્રા આગમજ્યોતિર્ધર બહુશ્રુત સૂરિપુરંદર ગીતાર્થ સાર્વભૌમ ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ descerecesereserecesi Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ - પ્રકાશ કી ય નિવેદન ) દેવ-ગુરુ કૃપાએ નાનકડા ઝરણા રૂપે પ્રગટ થયેલ અમારી સંસ્થાના વિશાળ વ્યાપક સ્વરૂપની પ્રતીતિ કરાવે તેવું મહત્ત્વપૂર્ણ તાવિક વિષયથી ભરપૂર પૂ. આગમ દ્વારકશ્રીના અપ્રકાશિત વ્યાખ્યાનના સંગ્રહરૂપ આગમ-જેત” પ્રકાશન યોજનાનું સાતમું પુસ્તક ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ રજૂ કરતાં અને અત્યંત આનંદ અનુભવીએ છીએ. વિ. સંવત ૨૦૧૦ માં પૂ.ગચ્છાધિપતિશ્રી આચાર્યદેવશ્રીમાણિજ્યસાગર સૂરીશ્વરભગવંતની નિશ્રામાં પૂ. આગમોદ્ધારક આચાર્ય ભગવંતના લાડીલા લઘુશિષ્ય વિર્ય ગણપૂ. મુનિરત્ન શ્રી સૂર્યોદયસાગરજી મ. ની પ્રેરણાથી પૂ. આગમ દ્ધારક આચાર્ય ભગવંતે સમયના સદુપયોગરૂપે રચેલ, અપ્રમત્તદશાની પ્રતીતિરૂપ અનેક નાનાવિધ નાના-મોટા ગ્રંથનું વ્યવસ્થિત સંપાદન કરી પ્રગટ કરવા માટે અમારી ગ્રંથમાળાને જન્મ થયો. પરિણામે પૂ. ગચ્છાધિપતિશ્રીની દેખરેખમાં ૪૫ ગ્રંથ પ્રકટ થયા. છેવટે સર્વની ઉપર શિખર ચઢાવવાની જેમ પૂ. આગધારક આચાર્ય ભગવંતના ગુજરાતી અપ્રકાશિત વ્યાખ્યાનોના થોકડે થેકડા વીંટળા વાળીને પડી રહેલા-તે બધાનું વ્યવસ્થિત પ્રતિલેખન કરી તાવિક સામગ્રી વ્યવસ્થિત કરી શ્રી સંઘ સમક્ષ રજૂ કરવાની વાત ઉપસ્થિત થઈ પૂ. ગચ્છાધિપતિશ્રીની વરદ છત્રછાયામાં પૂ. ઉપાધ્યાય ધર્મસાગરજી મ.ના શિષ્ય પૂ. મુનિશ્રી અભયસાગરજી મ.ગણિએ સંપાદનની જવાબદારી સ્વીકારી ખૂબ જ ખંતથી મહેનત કરી પૂ. ગણિવર્યશ્રીએ પ્રતિવર્ષ “આગમ Page #9 -------------------------------------------------------------------------- ________________ ત”નું પ્રકાશન અમારી સંસ્થા મારફત કરાવ્યું છે. જેમાં આ પુસ્તક સાતમું છે. અમારા આ પુનિત કાર્યમાં પૂ. ગચ્છાધિપતિશ્રીની અસીમ કરુણા અને મંગળ આશિષના વધુ ને વધુ કૃતજ્ઞ છીએ. તે વિના આ કાર્ય પાંગરી શકે તેમ હતું નહીં અને એ પણ નહિ. આ ઉપરાંત પણ અનેક પૂજ્ય મુનિ ભગવંત-સાધ્વી ભગવંતો તથા ઉદારચરિત ગૃહસ્થને હાર્દિક ધર્મપ્રેમપૂર્ણ સહકાર મળે છે તે બધાના અમે ચિર અણુ છીએ. તેમાં પણ ખાસ કરીને પૂ.આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ, પૂ. આ૦ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. સ્વ. પૂ.ગણી શ્રી લબ્ધસાગરજી. મ, પૂ. ગણીશ્રી કંચનસાગરજી મ, પૂ. ગણીશ્રી યશોભદ્રસાગરજી તથા આર્થિક સહયોગ માટે પ્રેરણા આપનાર ચતુર્વિધ શ્રીસંઘના ધર્મ નેહભર્યા સહકારની ખૂબ ખૂબ નતમસ્તકે અનુમોદના કરીએ છીએ. આગમ ત”નું આગળનાં પાનાં બે કલરમાં અને પ્રથમ દ્વિતીય, તૃતીય અને ચતુર્થ પુસ્તકનું કલાત્મક સુંદર છાપકામ કરવામાં પૂરતી કાળજી રાખીને છાપકામ કરવા બદલ શ્રી શક્તિ પ્રિન્ટરીના માલિક ઠક્કર પિપટલાલોકળદાસના તેમજ ટાઈટલ પેજ ૧-૪ છાપી દેનાર દીપક પ્રિન્ટરીના કાર્યકર્તાઓના હાર્દિક ધર્મનેહભર્યા સહકારની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. આગમત અંગે ડિઝાઈન, બ્લેક, કાગળની ખરીદી આદિ ઉપરાંત પૂ મહારાજશ્રીની સૂચનાનુસાર રાત-દિવસ નિઃસ્વાર્થભાવે મૂક સેવા આપનાર ધર્મપ્રેમી શેઠ શ્રી બાબુલાલ કેશવલાલ શાહ ચાણસ્માવાળા (૧૧-નગરશેઠ માર્કેટ રતનપોળ, અમદાવાદ) ના ધર્મપ્રેમનું ખૂબ ખૂબ હાર્દિક અનુમોદન કરીએ છીએ. Page #10 -------------------------------------------------------------------------- ________________ વળી “આગમજ્યાત” નું વ્યવસ્થા ત ંત્ર (સરનામાની ચાક્કસ નોંધ રાખવી, દરેકને બરાબર પાસ્ટથી માકલવા આદિ) જાળવવામાં પૂરતા સમય–શ્રમ અને બુદ્ધિના ખંતપૂર્વક સદુપયેાગ કરનાર, આગમજ્યેત કાર્યાલય-મહેસાણાના સંચાલક કીર્તિકુમાર ફુલચંદ પટવા, ( દિલીપ નેવેલ્ટી સ્ટારવાળા), તથા સેવંતીલાલ શાન્તિલાલ શાહ મેવાળાના ધ પ્રેમનું ખૂબ ખૂબ હાર્દિક અભિવાદન કરીએ છીએ. આગમજ્યેાતનું પ્રકાશન છેલ્લા ત્રણ વર્ષથી સમયસર એટલે કે આસે। સુદ પૂનમે અથવા જ્ઞાનપંચમીએ પ્રકટ કરવા માટે મથામણુ કરવા છતાં અવ્યવસ્થા થઇ હતી, પરંતુ ચાલુ વર્ષે આ પ્રકાશન સમયસર થયેલ છે. છેવટે મુદ્રણદોષ આદિથી રહી ગયેલ ક્ષતિઓ બદલ હાર્દિક મિથ્યાદુષ્કૃત માંગી આગમભક્તિના મળેલ અણુમાલ લહાવા બદલ અમારી જાતને ધન્ય માની વિરમીએ છીએ વીર નિ. સં. ૨૪૯૮ વિ.સં. ૨૦૨૮ ભાદરવા વદ ૨ કાપડ બજાર, મુ. કપડવંજ, ( જિ. ખેડા ) આત્મ કલ્યાણ કયારે ? - બીજાના દ્વેષ જોને આંખ મીચાઈ જાય ત્યારે ! અછતા પણ પેાતાના દોષાને હસતે મુખે સ્વીકારાય ત્યારે ! ઉત્કૃષ્ટ પૌદ્ગગલિક સુખા પણ હળાહળ ઝેર જેવા લાગે ત્યારે ! વીતરાગ પ્રભુની આજ્ઞા પાછળ મરીફીટવાનું ગમે ત્યારે ! . & નિવેદક રમણલાલ જેથભાઈ કાર્યવાહક આગમાહારક ગ્રંથમાળા ' Page #11 -------------------------------------------------------------------------- ________________ કહેવા જો મેં ..... પરમ તારક સર્વહિતકર શ્રી વીતરાગ પરમાત્માના શાસન-ગગનના અદ્વિતીય તેજસ્વી સૂર્ય સમા, સમર્થ વાદવિજેતા, આગમોની વાચના આદિ દ્વારા શ્રમણ સંઘમાં આગમિક જ્ઞાનની અપૂર્વ ભરતી લાવનાર આગમ દ્વારકના સાહજિક ઉપનામથી ઓળખાતા સ્વ. નામધન્ય પૂ. આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંતનાં માર્મિક, સચોટ, તાત્ત્વિકવ્યાખ્યાનના સંકલન રૂ૫ આગમોતનું સાતમું પુરતક ચતુર્વિધ શ્રી સંધની સમક્ષ ઉપસ્થિત કરતાં અત્યંત હર્ષ થાય છે. જગતના ભાવની ઓળખાણ ગુરુગમથી મેળવાતી તાત્વિક દષ્ટિ વિના યથાર્થ રીતે થતી નથી; તેમજ તે વિના સંવેગ–વૈરાગ્યની પ્રાપ્તિ થતી નથી. તેથી દરેક મુમુક્ષુ આરાધક પુણ્યાત્માએ આરાધનાને સફળ બનાવવા તાત્વિક દૃષ્ટિના ઘડતર માટે સમુચિત પ્રયત્ન કરવો જોઈએ. ચાર અનુયોગમાં સર્વશ્રેષ્ઠ અને બાકીના ત્રણે અનુયોગના પર્યવસાન રૂ૫ શ્રી ચરણકરણાનુગ પ્રાપ્તિ માટે તત્ત્વદૃષ્ટિને સૌથી વધુ પ્રાધાન્ય જ્ઞાનીઓએ આપ્યું છે. તેની કેળવણી માટે ગીતાર્થ ભગવંતના ચરણોમાં બેસી તાત્ત્વિક પદાર્થોનું અધ્યયન કરવું જરૂરી છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં કાળબળે આગમિક ગ્રંથના અધ્યયનાદિની વિરલતા થવાથી શ્રમણસંધની પ્રતિભાસિક નિસ્તેજનાને દૂર કરવા જે મહાપુરુષે પ્રભુશાસનની નિષ્ઠા અને સુદઢ આત્મવિશ્વાસભર્યા સતપુરુષાર્થથી આખું જીવન આગમોના ગહન ચિંતનમાં પરોવી આગમોના તાત્વિક વિવેચને અને ઊંડા ચિંતનભય વ્યાખ્યાને હજારની સંખ્યામાં આવ્યા, અને આગમ, તાત્ત્વિકગ્રંથ વગેરેની વ્યવસ્થિત વાચનાદિ દ્વારા આગમિક અધ્યયનાદિને બહોળા પ્રમાણમાં ફેલાવો કર્યો. Page #12 -------------------------------------------------------------------------- ________________ તે પૂજ્ય આદ્ધારકશ્રીને ગુજરાતી વ્યાખ્યાને પુસ્તકાકારે ઘણા પ્રકાશિત થયા છે, છતાં ગચ્છાધિપતિ દ્વારા વિ. સં. ૨૦૨૧ના કપડવંજના ચાતુર્માસમાં મળી આવેલ અપ્રકાશિત ૫૦૦ વ્યાખ્યાનના સંગ્રહને તરવરુચિ પુણ્યવાનના હિતાર્થે ક્રમિક પ્રકાશન કરવાના ઈરાદાથી “આગમોત ત્રિમાસિકની લેજના વિચારાઈ. બે વર્ષ સુધી ત્રિમાસિક રૂપે વર્ષમાં ચાર અંકે પ્રકટ કરવાના પ્રયત્ન પછી અનુભવથી ચારે અંકે સળંગ પુસ્તકાકારે બાંધીને વર્ષમાં એકવાર જ શ્રમણસંધની સેવામાં રજૂ કરવા વધુ ઉચિત લાગવાથી છેલ્લાં ચાર વર્ષથી તે રીતે તત્ત્વોની સેવામાં આગમિક રહસ્યાથી તરબોળ આ પ્રકાશન ઉપસ્થિત થાય છે. આજે પરમવંદનીય સાધુ-સંસ્થામાં પણ કાળબળે શ્રુતજ્ઞાનની પઠન-પાઠનાદિ પ્રવૃત્તિમાં પુનઃ ઓટ આવવા માંડી છે અને કામચલાઉ ઉપલકિયા જ્ઞાન દ્વારા ગાડું ગબડાવવાની લૌકિક નીતિને પ્રવેશ પાછલા દ્વારથી પણ શ્રમણસંસ્થામાં થઈ રહ્યો છે. તે ખૂબ જ અનિચ્છનીય છે. તેવા ટાણે પૂ. આગમોદ્ધારક શ્રી આચાર્ય ભગવંતના ટંકશાલી આગમિક રહસ્યથી ભરપૂર ગુજરાતી વ્યાખ્યાનના આવા પુસ્તકનું પ્રકાશન શ્રમણ-સંસ્થામાં આગમિક વાંચનની અભિરુચિ જગાવનારૂં થાય, પરિણામે શ્રમણ-સંસ્થા આગમિક પદાર્થોના ઉહાપોહના વિશિષ્ટ દિવ્ય તેજથી અંગારા ઉપર વળી ગયેલ ભસ્મના આવરણની જેમ વર્તમાનકાળે કાળબલે આવેલા ઝાંખપને દૂર કરાવવા સફળ થાય એ મંગળ કામનાથી અનેકવિધ મુશ્કેલીઓ વચ્ચે પણ આ સંપાદનનું પુણ્ય કાર્ય ધપાવ્યું છે. સહુ કોઈ જિજ્ઞાસુ યોગ્ય જ્ઞાની ગુરુના ચરણોમાં બેસી અમારા આશયને બર લાવવા “આગામ-જોત” ના સંપાદનને સફળ બનાવે એ શુભકામના અસ્થાને ન ગણાય. આ સંપાદનમાં જેટલું સારું છે, તે બધું અનેક મહાનુભાવોની નિષ્કારણ કરુણાનું ફળ છે. જે કંઈ ખામીઓ છે, તે મારા પ્રયત્નની ખામી, અસાવધાની જેને દૂર કરવા સતત પ્રયત્ન છતાં છાસ્થતાના કારણે થવા પામી છે, તેને આભારી છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ' સુજ્ઞ વિવેકી આગમતત્વની જિજ્ઞાસાવાળા પુણ્યશાળી મહાનુભાવો હંસ-ક્ષીર ન્યાયે આમાંથી સારું જે છે તેને સ્વીકાર કરી શ્રુતભક્તિના હાર્દિક ઉત્સાહપૂર્વકના ભારા ભાવને સફળ કરે અને જે કંઈ ખલનાઓત્રુટિઓ રહી જવા પામી હોય તેનું સૂચન મારા જીવનમાં અજાણતાં પણ શ્રતજ્ઞાનની આશાતનાને ભાર ન વધી જાય, તે અંગે ભાવદયાનું વલણ દાખવી હાર્દિક વાત્સલ્યનો પરિચય આપે, તેવી નમ્ર પ્રાર્થના છે. પ્રસ્તુત સંપાદન કાર્યમાં ખાસ કરીને હાર્દિક મમત્ત્વ દાખવી દરેક રીતે અપૂર્વ સહકાર આપનારા નીચેના મહાપુરુષ છે. શાસન પ્રભાવક પૂ. આ શ્રીહેમસાગરસૂરીશ્વરજી મ. પૂ. આગમોદ્ધારકશ્રીના પરમ વિનય શ્રી સિદ્ધચક્રારાધન-તીર્થોદ્ધારક શ્રી વર્ધમાન તપ પ્રચારક-આગમોના પ્રૌઢ વ્યાખ્યાતા તપોમૂર્તિ સ્વ. પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજીના પટ્ટવિનેય શાંતમૂર્તિ વ્યાખ્યાન વાચસ્પતિ શાસનપ્રભાવક પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. પૂ. આગમોદ્ધારકશ્રીના સર્વ પ્રથમ શિષ્ય પૂ. પં. શ્રી વિજયસાગરજી મ, ના શિષ્યરત્ન પ્રૌઢ પુણ્યપ્રતાપી શાસનપ્રભાવક સ્વ પૂ. ગણી શ્રી લબ્ધિસાગરજી મ. (જેઓએ આર્થિક સહયોગ માટે સંપૂર્ણ કાળજી રાખી અને સંપૂર્ણ રીતે નિશ્ચિંત બનાવેલ જેઓ ચાલુ વર્ષના અષાડ સુદી ૭ ની રાત્રે નશ્વર દેહને ત્યાગ કરી સ્વર્ગે સિધાવી ગયા, તેને કારમો ઘા સંપાદકના હૈયામાં હજુ સુધી તાજો જ છે.) પૂ. આગમ દ્વારકશ્રીની નિશ્રામાં રહી અનેક આગમિક પદાર્થોની જાણકારી મેળવવા સાથે પાલિતાણા, સુરતના આગમમંદિરની ભવ્યતાના સર્જક પૂ. આગમોદ્ધારકશ્રીના ઉપસંપદા પ્રાપ્ત અંતેવાસી પૂ. ધર્મસ્નેહી ગણશ્રી કંચનસાગરજી મ. પૂ. કર્મગ્રંથાદિવિચાર ચતુર ધમસ્નેહી ગણે શ્રી સૂર્યોદયસાગરજી મ. જેઓએ આગમતના સંપાદનની સઘળી જવાબદારી ઉઠાવી વ્યવસ્થિત રીતે અદા કરવાની સાથે અનેક બાબતોમાં મારી બિનઆવડતને પણ મૂંગા ભાવે સહન કરી સલુકાઈથી દૂર કરવાની જહેમત લેનાર, Page #14 -------------------------------------------------------------------------- ________________ મારી સઘળી પ્રવૃત્તિઓના પ્રાણભૂત હેઈ સાથે સાથે હેઈએ ત્યારે દિવસમાં અનેકવાર મીઠા-મધુરા શબ્દોથી... દૂર હેઇએ ત્યારે દર અઠવાડિયે બેથી ત્રણ ટપાલથી હાર્દિક નિખાલસ સૂચનો કરી મારા જીવનમાં વ્યવસ્થા, કાર્યપદ્ધતિની સુંદરતા, વ્યવહારદક્ષતા આદિની પ્રતિષ્ઠા કરનાર) પરમ પૂજ્ય ગુણગરિષ્ઠ સેવાભાવી સહૃદયી ધર્મસનેહી મુનિરાજ શ્રી ગુણસાગરજી મ. જેઓએ ખુબ જ મમતાભરી હુંફ આપી પૂ. આગમ દ્વારકશ્રીના અનેક મહત્ત્વના લખાણે એકલી સામગ્રીની સમૃદ્ધતા કરવામાં અમૂલ્ય ફાળો આપે છે. તેમજ સંપાદન-સંશોધનના નાના-મોટા કાર્યોમાં સગી થનાર – ધર્મરનેહી મુનિશ્રી અશોકસાગરજી મ., મુનિશ્રી નિરૂપમસાગરજી ભ, મુનિશ્રી રવીન્દ્રસાગરજી મ., બાલમુનિશ્રી હેમચંદ્રસાગરજી મ. – જેઓએ ગુરૂઆશા મુજબ વિવિધ કાર્યો (પ્રેસ કોપી કરવી, નકલ કરવી, આદિ કાર્યો) માં ખૂબ મનેયોગપૂર્વક સહયોગ આપે છે. આદિ-આદિ અનેક મહાનુભાવોના પવિત્ર યોગ ઘનથી આ કાર્ય સુંદર રૂપે રજૂ થયું છે. છેવટે આ સંપાદનમાં શક્ય જાગૃતિ રાખવા છતાં મતિમંદતા કે ક્ષયોપશમની વિચિત્રતાથી રહી ગયેલ ક્ષતિઓ બદલ ચતુર્વિધ શ્રી સંધ સમક્ષ હાર્દિક મિશ્ચાદુષ્કત માંગુ છું. આવા અત્યંત ગંભીર તાત્ત્વિક ચિંતનપૂર્ણ આગમિક પદાર્થોની ગંભીર વિચારણાના પદાર્થોવાળા માર્મિક વ્યાખ્યાનનું વાંચન, Page #15 -------------------------------------------------------------------------- ________________ મનન, ગુરુગમથી યોગ્ય જ્ઞાનીના ચરણોમાં બેસી કરીને મુમુક્ષુ છ શ્રુત ભક્તિની કેળવણું કરી કર્મનાં બંધનથી મુક્ત થાઓ એ મંગલ અભિલાષા. વીર નિ. સં. ૨૪૯૮ વિ. સં. ૨૦૨૮ ભાદરવા વદ ૮ શનિવાર શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય માંડવી ચોક, દેરા શેરી રાજકોટ (સૌરાષ્ટ્ર) શ્રી મણ ધસેવક શાસન સુખ , તપસ્વી ગુદેવશ્રી ઉપાધ્યાય શ્રી ધર્મસાગર ચોપાસક મુનિ અશ્વસાગર આગમ એટલે ? ? ? 4 – આત્માના વિશુદ્ધ સ્વરૂને જોવા-જાણવા માટેની ભવ્ય ) આરાસ ! – સંસારના ત્રિવિધ તા થી વ્યાકુળ થયેલ સારી છેવોને સ્થાયી શાંતિ આપનાર અદભુત જીવન સાથે ! – સંસારસમુદ્રમાં મેહ-માયાના તાકાને બરાબે ચટલ જીવનનાવને નિરાબાધરીતે મુક્તિરૂપ ૫ - સુખદ સ્થાને પહોંચાડનાર કુશળ સુકાની ! Page #16 -------------------------------------------------------------------------- ________________ ? આ –ત શ્રી ગ.......... વર્ષ – ૭ પુસ્તક ૧-૨-૩-૪ છે ય દ વિ શ ન ૨-૩ પ્રકાશક તરફથી સંપાદકીય અનુક્રમણિકા પુસ્તક ૪-૫ ૬ થી ૧૬ પૃષ્ઠ ૧ થી ૬૪ ૧ થી ૬૪ ૧ થી ૬૪ ૧ થી ૪૪ 5) ૩. ૪ છે પ્રથમ પુસ્તક પૃ, ૧ થી ૬૪ મુમુક્ષુનું ધ્યેય પૃ૦ ૧ થી ૭ - ધર્માત્મા શું છે ? ૧ | ૦ સમ્યફત્ત્વની મહત્તા ૦ સિદ્ધપણાના ધ્યેયની મહત્તા ૨ | ૯ સિદ્ધિપણું માટેના બેયનું મહત્વ. ૫ - વિજયાદિમાં બે ભવ કથી અપેક્ષાએ ૨ ૩ ૦ મતાન્તરે વિજ્યાદિમાં બેથી | ઇ સિદ્ધિ પદની તમન્નાની મહત્તા. ૫ વધુ ભવનું રહસ્ય. ૨ • અપ્રતિપતિત સમ્યફવાળાની | • સિદ્ધિપદની તમન્નાને ભવ્યત્વ અપેક્ષાએ વિચારણા. ૩ | સાથે સંબંધ. Page #17 -------------------------------------------------------------------------- ________________ છે આ...ગ...મ...૨...હ... પૃ૦ ૮ - ૬૪ • ભૂમિકા ૮ | - ક્ષત્રિયના ઉગ્રનામની ૦ પ્રથમ ઉત્પન્ન થયેલ ૯ | પેટા જાતિનું નામ પણ ક્ષત્રિય જાતિની મહત્તા લેથી જ. ૨૧ ૦ વૈરાગ્યવાન પુરુષોને પણ ૦ ઉગ્રજાતિના આરક્ષકપણ રાજ્ય વ્યવસ્થાની જરૂર. અંગે જરૂરી ખુલાસો. ૨૧ - ક્ષત્રિયને ઉગ્ર નામને પહેલે ૦ ક્ષત્રિયમાં રાજન્ય કેણ અને પેટભેદ કેમ ? ૧૨ શાથી ? ૨૫ ૦ ગુનહાની ઉત્પત્તિને આધાર ૦ બ્રાહ્મણ અને શની ઉત્પત્તિ ૨૬ - વર્તમાન પરિસ્થિતિમાં • અનીતિનું કારણ. ૨૮ ઉન્માદની પ્રધાનતા. ૧૪ • પ્રજાના હિતાર્થે શિલ્પ ૦ સુધારક યુવકેની આદિ શી રીતે ? ૨૮ મને દશાનું ચિત્ર ૧૬ ૦ શિલ્પાદિની ઉપયોગિતા ૩૦ ૦ અજ્ઞાનીઓના વાનરવેડા ૧ ! ૦ ઉગ્રજાતિની ૦ વર્ણની ઉત્પત્તિ. ૩૧ સ્થાપનાનું રહસ્ય. ૧૮ | શક શબ્દને અર્થ ૩૨ ૦ અન્યાયને રોકવાની ! બ્રાહ્મણ વર્ગની ઉત્પત્તિ કરે જરૂર કેમ? ૧૮ ૦ આત્મદષ્ટિની મહત્તા ૩૩ ૦ ક્ષત્રિય એ નામ લોકોએ ! આપેલું કે સ્વયં લીધેલું ? ૨૦ | ૦ ધર્મનું મહત્ત્વ ૩૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ 40 . . O O જિતેશ્વર ભગવાનના અનુપકૃતપણાના ખુલાસા ૩૫ અવધિજ્ઞાની દેશવિરતિ લે કે? ૩૭ દેશવરતિ વગર સર્વવિરતિ હાય કેમ ? . 1 ૦ ખરતરના મતે સથા અને આગમીયાના મતે કેટલીક શ્રાવક પ્રતિમાના વ્યુચ્છેદની માન્યતા ૩૯ સવિરતિ લેવા પહેલાં પ્રતિમા વહેવી જોઇએ કે ? ૩૯ ૪૧ દીક્ષાપૂર્વે પ્રતિમા વહેવાને કે દેશવિરતિને અનિયમ. ૪૩ ભગવાનનું આદ્યરાજાપણુ કેમ ? • ૦ ભગવાનની રાજ્ય સાહેથી ૪૪ ૪૩ ૧૩ O • ભગવાન ઋષભદેવજીના સાધુપણાની વિશિષ્ટતા ઈન્દ્રમહારાજાની દીક્ષા વિધિથી અજાણ હતા કે શું ? . ત્યાગી પુરૂષાના પણ દાદા ભગવાન ઋષભદેવજી • જ્ઞાન કરતાં તપની અલવત્તરતા કેમ ? • ભગવાનના જ્ઞાનની દશા . ૦ તપસ્યા એ અંતરાયને ઉદય ગણાય ? દ્વિતીય પુસ્તક ૫૦૧ થી ૬૪ ∞ વિનય-શિષ્યની પારમાર્થિક વ્યાખ્યા. ૪૫ વિશિષ્ટ ચારિત્રની પ્રાપ્તિ છતાં તીથંકરા તપ કરે છે ૫૦ પુ. ૪ ૦ તપસ્વીની વિશિષ્ટતા • તપસ્યાને અંગે જરૂરી તર્કોનાં સ્પષ્ટ સમાધાને. ૫૩ ૧-૪ ૪૬ ૪૮ ૪૯ ૫૧ પ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ છે પૂ. આગમ દ્વારકશ્રી છે !! વ્યાખ્યાન સંગ્રહ પ થી ૬૧ છે • ભૂમિકા. ૦ વ્યાખ્યાન–૧૮ ૩૪–૪૩૦ • વ્યાખ્યાન-૧૫ ૬–૧૬ | ૦ , ૧૯ ૪-૫૩ ૧૬-૨૪ ૦ , ૨૦ ૫૪-૬૧ ૦ , ૧૭ ૨૫-૩૩ | ૦ સાર્વભૌમ-સર્વજ્ઞ મહારાજાના શાસનમંદિરનું સ્વરૂપ, ૬૨-૬૪ ૦ ૦. તૃતીય પુસ્તક પૃ૦ ૧- ૬૪ ધર્મ એટલે શું ? અને તેની લકત્તરતા પૃ. ૧ – ૮: તે દીવાદાંડીનાં અજવાળાં છે. પ૦ ૦ ભૂમિકા ૯ ૦ ધર્મનું મૌલિક સ્વરૂપ ૧૦- ૨૦ ૦ મૂલ્યવાન ચીજની નકલ | ૦ જેવું કુલ તે ગુન્હ ૧૫. થાય છે? ૧૦ | • ફળને કેરી ખાનાર કીડા | જૈન રાજાઓના રાજ્ય ધર્મ જેવાઓના મિથ્યા પ્રયત્નો. ૧૨ ! પાલનથી વધ્યાં કે ઘટયાં ? ૧૬ • મેંઢા કયું મલિન ? ૧૨ ૦ યુદ્ધ ધર્મનું હોઈ શકે ? ૧૪ | ૦ રાજ્ય તથા ત્યાગાદિ ધર્મને | સંબંધ જ નથી. ૧૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૦ ચારિત્ર ધર્મની મહત્તા પૃ. ૨૧-૩૭ ૦ સાચી સ્વાધીનતાનું રહસ્ય ૨૧ | ૦ શરીરનું સાફલ્ય ૦ તવદષ્ટિ ૨૨ | ૦ શરીરનો સદુપયોગ - સામાયિકનો મર્મ ૨૪ | ૦ સંયમાત્મા • કર્તવ્ય પ્રવૃત્તિ કે ઐચ્છિક ૦ મોહનીય કર્મ પ્રવૃત્તિ ૦ છાર ઉપર લીંપણ ૨૭ | ૦ પૂર્ણ આત્મસ્વરૂપ ૦ જીવનની જાગૃતિ પૃ૦ ૩૮ - ૪૮ ૦ શું બિન જરૂરી ચીજ જ | કયાંથી આવ્યા ને કયાં ધર્મ ? ૩૮ જશે ? ' કર ૦ શંકા સમાધાયક દષ્ટાન્ત | ૦ પદાર્થની પ્રીતિની દુર્લભતા ૪૪ અને સમજણ. ૩૯ | ૦ પદાર્થ પ્રીતિના ત્રણ પાયાની ૦ માનવજીવનમાં વિષયની જેમ ધર્મનીતિના ચાર મેંધવારી. ૪૦ • મગધાધિપતિ શ્રેણિક મહારાજની પ્રભુ પષ્ટ. મહાવીર ભગવંત ઉપર અજોડ ભક્તિનું રહસ્ય ૪૯ - ૫૫ ૦ પરમાર્થ દૃષ્ટિએ આસ્તિક એટલે જૈન કોણ? ૫૬ – ૬૪ પાયા. ચતુર્થ પુસ્તક પૃ૦૧ – ૪૪ ૦ શાસનસેવા સર્વોપરિ છે. ૧ – ૭ Page #21 -------------------------------------------------------------------------- ________________ સ્તવન. હૈયાનો ઝંકાર પૃ.૮ થી-૧૭ - ભૂમિકા ૮ | ૦ શ્રી તારંગા અજિન્તનાથ -૦ મંગળ ભાવના ૧૩ ૧૦ શ્રી સિદ્ધચક્ર યત્રસ્તુતિ ૧૦ ૧ ૦ શ્રી અભિનંદન જિન સ્તવન ૧૪ ૦ શ્રી સિદ્ધચક્ર મહિમા ૧૦ - દિવ્ય જૈનત્વ ૧૦ | ૦ શ્રી સુમતિનાથ જિન સ્તવન ૧૫ ૧૦ જય શત્રુંજય ૧ શ્રી સિદ્ધાચલ સ્તવન ૬ .૦ શ્રી આદીશ્વર ભગવાનનું સ્તવન. ૧૨ '૦ મનનીય સુભાષિતો ગુરુ ચરણમાંથી મળેલું પૂ. ર૧ થી ૩૭ سب ع ૦ ભૂમિકા ૦ તવ ક્યારે સમજાય? , ૨૨ ૦ તારિવશ પ્રશ્નોતરાઉન ૨૩ ગ્રંથ ગુજરાતી અનુવાદ ચાલુ ૦ સમ્યગુર્શનની શુદ્ધિને ૨૮ લગતા જરૂરી પ્રશ્નોત્તરે. સ્થાયી કોષ અને ભેટ આપનારા મહાનુભાવોની નામાવલી પૃ. ૩૮ થી - ૪ર ક્ષમાપના પૃ. ૪૩ સુભાષિત પૃ. ૪૪. . Page #22 -------------------------------------------------------------------------- ________________ BEEN - - ૧ આગમ સં. २२ વિરનિયં. ૪૦૮ વિ. સં. २०२८ વર્ષ ૭ માહ सिज्झइ बुज्झइ मुच्चइ परिणिन्नाइ सबदुवख..मंतं करेइ મુમુક્ષુનું ધ્યેય પુસ્તક ૨ 8 છે. ૧ ધમાત્મા શું છે? ધર્માત્મા મુમુક્ષુ વૈરાગ્યવાન અને સમષ્ટિ તરીકે જે જીવે હોય છે, અગર જે જ પિતાના આત્માને ધર્માત્માદરૂપે પરિણમાવા માગતા હોય છે, તે સર્વજીનું એકજ એય હેય છે કે હું સિદ્ધઃ બુદ્ધ, મુકત, પરિનિવૃત અને સર્વદુબેને નાશ કરનાર થાઉં! આ સિદ્ધપણું આદિના ધ્યેયની એટલી બધી પ્રબલતા અને ઉત્તમતા છે કે એ સિદ્ધપણાના ધ્યેય સિવાયના ત્યાગને પણ શાસ્ત્રકારો અત્યાગ માને છે, અને એ સિદ્ધપણાના ધ્યેયવાલાને અત્યાર હેય તે પણ ત્યાગવાળ કથંચિત્ માને છે. આ કારણથી પરમર્ષિઓ જે જીવો સિદ્ધપણા આદિના ધ્યેય શિવાય વૈરાગ્ય આદિને આદરે છે, તેના માટે સિદ્ધપણા આદિના પ્રશ્નો થવાનો નિયમ કહેતા નથી. પણ જેઓ વૈરાગ્યાદિવાળા ન Page #23 -------------------------------------------------------------------------- ________________ - આગમત હો છતાં ચિહપહાઆદિના ધ્યેયવાળા થાય છે, તેમને એક બે કે ભાવમાં સિહઅવસ્થા પ્રાપ્ત થવાનું જણાવે છે. છેવટે સાતઆ વે તે જરૂર સિદ્ધપદને મેળવે એમ જણાવે છે. સિધયાણાના ધ્યેયની મહત્તા કોઈપણ જીવ સિદ્ધપણુઆદિ ધ્યેયમાં અવિચલપણે રહે તે શાસકાર મહારાજાએ ચોક્ખા શબ્દમાં ફરમાવે છે કે તે સાત આ ભવમાં મોક્ષ પામ્યા શિવાય એટલે સિદ્ધપણા આદિને મેળવ્યાં શિવાય રહેતા જ નથી. એટલા માટે સમ્યક્ત્વ કે જે સાયિકરૂપે કદાચ ન પણ હોય, પણ ક્ષપશમરૂપે હોય તે તેની પણ સ્થિતિ છાસઠ સાગરોપમ જણાવી મનુષ્યના ભાવની માત્ર અણિકતા જણાવી છે. એટલે વિજય આદિ ચાર અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારા અને વિણ ભવ મનુષ્યના અને વચમાં બેભાવ દેવના, એમ પાંચ જ ભવ થાય. વિજયાદિમાં બે ભવ કયી અપેક્ષાએ? * આ દરથી વિનાશિ વિના એમ શ્રીતત્વાર્થ વગેરેમાં સ્પદ શબ્દમાં જણાવેલ છે, ત્યાં જણાય છે કે બીજી વખત વિયાદિ ચાર અનુત્તરવિમાનમાં એટલે વચમાં એકજ મનુષ્યને ભવ કરી બીજી વખત વિજયાદિમાં ઉત્પન્ન થનારો જીવ જરૂર આગલા મનુષ્ય ભવમાં મોક્ષ મેળવે જ છે. અર્થાત્ એ શીતવાનું કથન અપતિપાલી સમ્યકત્વાળાને અંગેજ વધારે ગણાય. પહેલી વખત પણ મનુષ્યભવથી જ વિજયાદ અનુત્તરમાં જઈ શકે અને મોક્ષની પ્રાપ્તિ પણ મનુષ્યમાંજ થાય માટે વિજયાર્દિદ્વારા મોક્ષે જનારાને મનુષ્યના ભાવ ત્રણ અને દેવના ભવ બે, એમ એકંદર પાંચજ જય થાય, મતાંતર વિજયાદિમાં વધુ ભવનું રહસ્ય . આવી રીતે અપ્રતિપાતી સમ્યકત્વની અપેક્ષાએ વિજ્યાદિકમાં એ વખતની ઉત્પત્તિ લેવાથી કર્મગ્રંથની અંદર વિજયઆદિ ચાર ' ' A. Page #24 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-૩' અનુત્તરમાં અનેક વખત કહેતી ઉત્પત્તિ અથવા ચાર ચાર વખત વિજયાદિમાં ઉત્પત્તિ અગર વિજયાદિ ચારમાં ઉત્પત્તિ એ વખત થઈ ગયા પછી પશુ અચ્યુતાહિકમાં કહેલી ઉત્પત્તિને મતાંતર સમજી શકાશે, કેમકે પ્રતિપાતી એવા સમ્યકત્વની અપે ક્ષાએજ એ જણાવેલ છે. વળી શ્રી પ્રજ્ઞાપન સૂત્રમાં વિજયઆદિ અનુત્તરવિમાનાના દેવતાઓની ભવિષ્યમાં અને અતીતકાલમાં વિજયાદિ અનુત્તર વૈમાનિકપણે સખ્યાતી ઇંદ્રિયા થએલી અને થવાની ગણાવી છે, તે પણ અપતિતસમ્યક્ત્વની અપેક્ષાએ વિશેષવાળી ગણાય, પણ પ્રતિપાતી સમ્યક્ત્વની અપેક્ષાએ પણ તે ઇંદ્રિયાના સ ંખ્યાતાપણાનેા વાંધા રહેશે નહિં. આવી રીતે વિન્ત્યાદિક અનુક્રમે અપ્રતિપતિત સમ્યક્ત્વવાળાને પાંચ ભવેજ મુક્તિ જવાનું બને. અપ્રતિપતિતસમ્યકૃત્વવાળાની અપેક્ષાએ વિચારા યાદ રાખવાની જરૂર છે કે એકલા સાધુમહાત્મા જ સિદ્ધિ આદિના આ હાય અને અપ્રતિપતિતસમ્યકત્વવાળા પણ તે જ ઢાય એવા નિયમ નથી, પણ સČવિરતિની અભિલાષાવાલા છતાં પણ જેમ ખસને દુઃખરૂપ અને રાગસ્વરૂપ સમજવાવાળા અને તે ખસને દૂર કરવા મથન કરતા પશુ ખસવાળે જેમ ચેળના જોરે ખણવાવાળા હેાય છે, તેવી રીતે દેશવિરતિને આદરી હાય અગર કોઇપણ પ્રકારની વિરતિને ન પણ આદરી હાય, એવા દેશવિરતિ કે અવિરતિવાળા શ્રાવક પશુ અપ્રતિપતિત સમ્યકત્વવાળા ન હાય તેમ નથી. ટેશિવરિત કે અવિરતવાળા શ્રાવકને અશ્રુત નામના બારમા દેવલેાકથી આગલના દેવલે કામાં ગતિ ન હેાવાથી ત્રૈવેયકમાં પણ જઇ શકે નહિં, તે પછી વિજયાદ અનુત્તરે જે ચાર છે તેમાં તે તેઓને જવાનું જ કયાંથીજ હૈાય ? એટલા માટે અને વિન્ત્યાદિ ચાર અનુત્તર વિમાનામાં ઉત્પન્ન થવાની અપેક્ષાએ થતા પાંચભવના Page #25 -------------------------------------------------------------------------- ________________ આગમત વિકલ્પની માફકજ બીજો વિકલ્પ પણ શાસ્ત્રકારો અપ્રતિપાતીસગ્યકુત્વ વાળાની અપેક્ષાએ જણાવે છે કે કાં તે બે વાર વિજયાદિ ચાર અનુત્તરમાં ઉપજીને અર્થાત્ ત્રણ વખત મનુષ્ય ભવમાં અને બે વખત દેવમાં ઉપજીને પાંચ ભવે મોક્ષે જ જાય અને એમ ન બને તે ત્રણ વખત અય્યત દેવલોકમાં ઉત્પન્ન થવાથી કંઈક અધિક છાસઠ સાગરોપમ સુધી અપ્રતિપતિત એવા સમ્યકત્વને ધારણ કરતા રોકાય અર્થાત્ જ્યારે અમ્યુત દેવેલેકના ત્રણ ભવ લેવા પડે, કેમકે અચુતદેવલોકમાં દેવતાઓની સ્થિતિ અધિકમાં અધિક બાવીસ સાગરોપમની આયુષ્ય સ્થિતિ છે. તેથી ત્રણ વખતે તે અશ્રુત દેવલેકમાં ઉત્પત્તિ થવાથી છાસઠ સાગરોપમ દેવલોકના થાય. ત્યારે મનુષ્યના ચાર ભવ લેવા જ પડે. સમ્યકત્વની યાદ રાખવાની જરૂર છે કે પંચેન્દ્રિય તિર્યંચે અને નારકીઓ શન્દ્રિય તિ પણ સમ્યક્ત્વને ધારણ કરનાર હોય છે, તે સમ્યફવની ધારણાને એ અસાધારણ પ્રભાવ છે કે સમ્યક્ત્વને ધારણ કરવાનું નરક અને તિર્યંચના આયુષ્યમાં બને, પણ સમ્યકત્વને ધારણ કરતી વખત નરક અને તિર્યંચના આયુષ્યને બંધ તે કઈ પણ કાલે કેઈપણ જીવ કરેજ નહિં. અર્થાત્ જે ઔદ્યારિક શરીર કે જે માત્ર મનુષ્ય અને તિર્યંચને જ હોય છે. તે દારિક શરીરને ધારણ કરનારે જીવ જે સમ્યક્ત્વ ધારણ કરનાર છતે આયુષ્ય બાંધે તે તે કેવલ વૈમાનિકનું આયુષ્ય બાંધે, અને વૈક્રિયશરીર કે જે આજન્મ સુધી નારકી અને દેવતાને જ હેય છે, તેઓ જે સમ્યકત્વને ધારણ કરતા છતાં આગલા ભવનું આયુષ્ય બાંધે તે કેવલ મનુષ્યભવનું જ બધે. - આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે અપ્રપતિસમ્યક્ત્વની ભવાતરગતિમાં નરક કે તિર્યંચગતિના ભવેને તે અવકાશ હોય નહિં. એટલે સ્પષ્ટ થયું કે અપ્રતિપતિતસમ્યકત્વવાળા સાધુની અપેક્ષાએ જેમ વિજયાદિચાર અનુત્તરના બે અને મનુષ્યના ત્રણ Page #26 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ભવ મળી પાંચ ભવ થાય તેવી રીતે અપ્રતિપાતી સમ્યકત્વને ધારણ કરનાર અવિરતિ અને દેશવિરતિવાળાની અપેક્ષાએ અશ્રુતપણાના ત્રણ ભવ અને મનુષ્યના ચાર ભાવ મળી અપ્રતિપતિતસમ્યક્ત્વવાળા સાત ભવ થઈ શકે. સિદ્ધિપણુ માટેના ધ્યેયનું મહત્વ ઉપર જણાવેલ હકીકતથી સિદ્ધ બુદ્ધ મુક્ત પરિનિત અને સર્વદુઃખંતકૃતપણુંની વાસના અવિચ્છિન્નપણે રહે તે પાંચ કે સાત આઠ ભવથી ભ વધારે કરવાના હોતા નથી. આ વાત અપ્રતિપાતી એટલે નહિં પડવાવાળા સમ્યકત્વના એટલે સિદ્ધ પણ આદિના તન્મયપણાના પ્રભાવથી બને છે. એટલું જ નહિ, પણ એક વખત પણ જે મહાપુરૂષને તે સિદ્ધ બુદ્ધ મુક્ત પરિ. નિવૃત અને સર્વ દુઃખાંતકૃત્વની દશાની રમણતા થઈ જાય તેવા મહાપુરૂષને પણ તે સમ્યકત્વ પિતાને પ્રભાવ દેખાડયા વિના રહેતું નથી. મુખ્ય રીતિએ તે તે તેવા સમ્યકત્વને એક વખત પણ ધારણ કરી ગયેલા જીવ પતિત થઈ જાય તે પણ સંખ્યાત અને અસંખ્યાત અવસર્પિણુએ પણ જરૂર મેક્ષ પામેજ છે. જો કે સિદ્ધિ પદની તમન્નાવાળા એવા કેટલાક હોય છે જેઓને અનંત ઉત્સર્પિણ અવસર્પિણ સુધી રખડવાનું પણ થાય છે, પણ તે જીવે ઘણાજ ઓછા હોય છે, સિદ્ધિપદની તમન્નાની મહત્તા જેઓ સિદ્ધિપદવીની તમન્નાવાળા થઈને પિતે સિદ્ધિને રસ્તે ચાલવું તે દૂર રહ્યું, પણ તે સિદ્ધિની તમન્ના રાખી સિદ્ધિ પદને રસ્તે ચાલતા હોય તેવાઓને પણ સિદ્ધિ પદની તમન્નાથી ચુકવે અથવા સિદ્ધિપદવીના રસ્તાથી ગ્રુત કરે તો તેનું પરિણામ એ આવે કે જેવી રીતે સિદ્ધિ પદવીના રસ્તાથી ગ્રુત કરનારને અનન્તઉત્સપિણી સુધી સિદ્ધિપદની તમન્ના થયા પછી રખડવું પડે છે, તેવી રીતે જ સિદ્ધિની તમન્ના રાખવાવાળા અને Page #27 -------------------------------------------------------------------------- ________________ આગમત સિદ્ધિને માર્ગે પ્રવર્તેલા મહાનુભાવ પુરૂષની પ્રતિકૂળતા કરવાથી પણ સિદ્ધિપદની પ્રાપ્તિનું આંતરૂં અનન્ત ઉત્સર્પિણ થઈ જાય છે, પણ આવા જ ઘણાજ અલ્પ હોય છે, શાસકારા પણ ફરમાવે છે કે અપ્રતિપાતીસમ્યકત્વવાળા સંખ્યાતકાલ–પ્રતિપાતી સમ્યકત્વવાળા અને અસંખ્યાતકાલપ્રતિપાતી સમ્યક્ત્વવાળા જીની ગણતરીની અપેક્ષાએ અનન્ત કાલ સુધી સમ્યકત્વ પામીને પણ રખડવાવાળા જ ઘણાજ અપ છે. એટલું છતાં એ તે ચોક્કસ છે કે એક વખત એક ક્ષણ પણ જે સિદ્ધિપદની તમન્ના થઈ અને સિદ્ધિપદ શિવાય અન્ય કોઈ પણ સાધ્ય છે જ નહિં, એનિશ્ચય જે જીવને થઈ ગયે તે તે જરૂર સિદ્ધિપદને મેળવવા વાળ જ થાય, અર્થાત્ એમ કહીએ તે ચાલે કે દુનિયામાં મનથી મોતીના ચેક પૂરાય તેની કિસ્મત નથી, પણ ભગવાન જિનેશ્વર મહારાજના આ શાસનમાં તે મનના પણ મેતીએ પૂરેલા ચાક સાચા ઠરે છે. અને આમ હોવાથી તો શાસ્ત્રકારે પણ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે કોઈ પણ કાલે મુક્તિને નહિં પામનારા એવા અભવ્યજીને કઈ દિવસ પણ સિદ્ધિપદની તમન્ના તે શું? પણ સિદ્ધિપદની માન્યતા પણ થાય નહિ. સિદ્ધિપદની તમન્નાને ભવ્યત્વ સાથે સંબંધ આ જગે પર એક વસ્તુ બરોબર સમજવા જેવી છે, અને તે એ કે સિદ્ધિપદને ન માનનાર અગર બ્રિતિપદની તમન્ના નહિ રાખનાર અભવ્યજ હોય એ નિયમ નહિં, પણ સિદ્ધિપદને માનનાર અથવા તેની તમના રાખનાર જીવ તે ભવ્યજ હોય એ ચોક્કસ છે. અર્થાત્ ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય એ ચોક્કસ ખરું. પણ તેથી ધૂમાડે ન હોય ત્યાં અગ્નિ ન હોય એ નિયમ નહિ. Page #28 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું એવી રીતે સિદ્વિપદની તમન્નાના પ્રભાવે પાંચ ભવે સાત ભવે ચાવત્ સંખ્યાત અસંખ્યાત કે અનંતભવે સિદ્ધિ મળવાને નિશ્ચય છે, પણ જેઓ સિદ્ધિપદની માન્યતાવાળા અને તમન્નાવાળા નથી તેઓ કઈક દેવેન્દ્ર નરેન્દ્રપણાની ઈચ્છા અથવા આ ભવના માનપાનનાવૃદ્ધિ કે પદવી પ્રાપ્ત કરવાના જ ધ્યેયથી જે જ્ઞાન અને ક્રિયા એ બનેમાં સહાય તેટલા ઉંચા પણ વધે, તે પણ તેઓ તે જ્ઞાન કે કિયાના પ્રભાવે તે સિદ્ધિપદવી મેળવી શકે જ નહિં. આ વસ્તુ વિચારીને ભવ્યજીવોએ સિહ બુદ્ધ મુક્ત પરિનિર્વત અને સર્વદુખાંતકૃવની તમન્નાવાળા થવું હિતાવહ છે.. . " मार्मिक व्याख्या रागत्यागी भवेद देवः, संगत्यागी गुरुभवेत् । सक्तित्यागी च सम्यक्त्वी, देहत्याग्यव्यये पदे ॥ ભાવાર્થ-રાગને ત્યાગ જેમાં તે દેવી છે સંગ–પરિગ્રહને ત્યાગ જેમાં તે ગુરૂ! છે 8 કન્દ્રિત–મમતાને ત્યાગ જેમાં તે સફવી છે છે શરીરને ત્યાગ જેમાં તે શાશ્વત પદ-સ્થાના છે - પૂ. આગમ દ્વારકઆચાર્ય શ્રી વિરચિત છે . શ્રી તિનપરા હરી . ૦૬ . асада Page #29 -------------------------------------------------------------------------- ________________ $\\ ગાગમ ( વર્ષ ૬ : પુસ્તક-૧ . ૮૮ પછી ચાલુ) " [ પરમ પૂજ્ય, આગમાના તલસ્પશી જ્ઞાતા, આાગમાની તલસ્પશી . પ્રૌઢ પ્રતિભાપૂણ વ્યાખ્યા કરવામાં અનેડ, પ્રવર દેશનાશક્તિ સપન્ન, આગમાહારક ધ્યાનસ્થ સ્વગત પૂ. મા. શ્રી આન દસાગરસૂરીશ્વરજી એ શાખા જીવન દરમ્યાન વિશિષ્ટ રીતે કરેલ આગમા સંબધી ઊંડા ચિંતનમળે તારવેલ અનેક સૂક્ષ્મ તાત્ત્વિક આગમિક પદાર્થાના બાળજીવાને પણ બેષ થાય તે શુભ આશયથી ઘણા જિજ્ઞાસુઓના આગ્રહથી આગમ રહસ્ય' નામે મોટા નિષધ વિ. સ. ૧૯૯૦ના માગશર સુદ ૧૫ તા. ૧-૧૨-૩૩ શુક્રવારથી શ્રીસિદ્ધચક્ર (વર્ષોં-૨, ૪-૫)માં અગ્રલેખ રૂપે લખવા શરૂ કરેલ, જે વર્ષો સુધી ચાલ્યા, તેમાં ઘણા મહત્ત્વના માગમિક પદાર્થા, અદ્ભુત આગમિક તર્કો, વિશિષ્ટ શાસ્ત્રીય દલીલે। અને અદ્ભુત મામિક ખાખતા આવતી હતી, જેનાથી ઘણા મુમુક્ષુ-જિજ્ઞાસુ ખાળજીવાના તાત્ત્વિક જ્ઞાનમાં વધારા થયેલા, “આગમ યાતના માધ્યમથી તત્ત્વરૂચિનું પાષણ કરવા પ્રયત્નશીલ પુણ્યવાનેાનાહિતાચે“આગમ જ્યાત”ના પ્રાર’ભ જ ( પ્રથમ વર્ષના પ્રથમ પુસ્તકથી જ) આ બંધ દ્વારા કરેલ, જે આજ સુધી દર વર્ષના પ્રથમ પુસ્તકમાં નિયમિત ચાલુ છે. મેળવી આ નિબંધને સુજ્ઞ વિવેકી વાચકાએ ચાગ્ય ગુરૂગમ સમજવા પ્રયત્ન કરવા. ] Page #30 -------------------------------------------------------------------------- ________________ રજી છે પૂ. આગમાદ્ધારક આચાર્યદેવશ્રીએ આલેખેલ ૪૫-આગના દેહનરૂપ માર્મિક મહાનિબંધ આ.....................હ....ચ..... પ્રથમ ઉત્પન્ન થયેલ ક્ષત્રિય જાતિની મહત્તા. લોકોના સમુદાયને અનીતિથી નિવર્તાવીને નીતિને રસ્તે લઈ જવા અથવા નીતિવાળા વર્તાવને રાખવાવાળા લેકને અનીતિ કરનારાઓ તરફથી ઉપદ્રવ થાય તેને બચાવ કરવા માટે ભગવાન શ્રી હષભદેવજીને રાજ્યગાદી અંગીકાર કરવાને લીધે બંદોબસ્ત કરવાની ફરજ આવી પડી હતી. જગતમાં નીતિપ્રવર્તનવાળા મનુષ્યો સાહસિક ન હોય અને સાહસિકે નીતિને રસ્તે ચાલી શકે નહિ. કેમકે અસદુવનમાં પ્રવર્તેલા તથા ટેવાઈ ગયેલાને સદસને વિચાર કરવાનો વખત આવતા જ નથી. આ કારણથી ચેકકેસ સમજી શકાશે કે નીતિથી પ્રવર્તન કરવાવાળાઓનો બચાવ સ્વત: હેય જ નહીં અને હેતે પણ નથી, પરંતુ તે નીતિવાળાને અનીતિ કરવાવાળા જુલમગારેથી બચાવ નીતિની ઉત્તમતાને પ્રભાવે જ કઈ નીતિપ્રધાન સત્તા ધરાવવાવાળા તરફથી થાય છે. આગળ જોઈ પણ ગયા છીએ કે જ્યારે નીતિથી વત વાવાળાઓને શિક્ષા કરાવવા માટે જ પ્રભુને પ્રાર્થના કરી Page #31 -------------------------------------------------------------------------- ________________ આગમત હતી, એટલે સામાન્ય રીતે અનીતિવાળાએથી બચવા માટે સત્તાની સ્થાપના વ્યાજબી ગણાઈ છે. વળી નીતિથી વર્તવાવાળાઓને અન્ય પણ કાર્યો કેત્તર માર્ગની અપેક્ષાએ સ્વાધ્યાય, તપસ્ય, દેવગુરુની સેવા આદિ કરવાના હોય અને તેમાંથી અનીતિ કરનારાઓની ખોળ (શોધ) કરવાને વખત દરેક નીતિમાં પ્રવૃત્તિ કરનારે કરી શકે નહીં, તેમજ લૌકિક માર્ગની અપેક્ષાએ પણ ખેતી, ઢેર પાળવાં, વ્યાપાર આદિ કાર્યો નીતિથી પ્રવર્તવાવાળાને હોય જ અને તેથી પણ અનીતિ કરવા - વાળાને ખાળવામાં વધારે વખત કહાડી શકે નહિં, જે તે લાકે ત્તર માર્ગવાળા કે લૌકિકમાગવાળા પિતાના સ્વાધ્યાય અને ખેતી આદિ કાને છેડીને અનીતિ કરનારાઓની ખેળમાં વખત કહાડે તે તે પ્રથમ નીતિથી પ્રવર્તાવાવાળાઓને જ પિતાના માગને લેપ થવાથી અનીતિના રસ્તે પ્રવતીને જ જીવન નિર્વાહ કરવાનો કે જીવનનિર્ગમન કરવાનો વખત આવે. તેથી નીતિવાળાએને પોતાના નીતિમય માર્ગના રક્ષણ માટે પણ અનીતિ કરનારાઓને ખેળવા અને શિક્ષિત કરવા માટે એક એવા વર્ગને નિયમિત કરવાની જરૂર છે કે જે વર્ગને સ્વાધ્યાયાદિ કે કૃષિ આદિમાં મુખ્યતાઓ પ્રવર્તવાનું ન હોય, પણ અનીતિ કરનારાએને ખેળવાનું તથા તે અનીતિ કરનારાઓને શિક્ષિત કરવાનું જ મુખ્ય કાર્ય હેય. એટલે એમ કહીએતે ખેટું નથી કે જે આવી રીતે અનીતિને ખેાળનાર અને અનીતિ કરનારને શિક્ષિત કરનારો વર્ગ ન હોય તે કઈ પણ લેકોત્તર કે લૌકિક માર્ગ એ બે માંથી એક માર્ગની પ્રવૃત્તિ થઈ શકે જ નહીં. વૈરાગ્યવાન પુરુષોને પણ રાજ્ય-વ્યવસ્થાની જરૂર. આ વસ્તુ વિચારવાથી સ્પષ્ટ માલુમ પડશે કે જેઓ સંસાર અને તેના કારણભૂત આરંભ પરિગ્રહથી વિરમવા તૈયાર થયેલા Page #32 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું હેય છે અને માત્ર આત્માના કલ્યાણને માટે કટિબદ્ધ થયેલા હોય છે. તેવા મહાપુરુષોએ પિતાના કુટુંબની વ્યવસ્થા કરવાની દરકાર ન હોય અને નથી રહેતી, તે પણ પિતાના પુત્રને અથવા તે -ભાણેજ આદિને પણ રાજગાદી સોંપવાની વ્યવસ્થા તે કરે જ છે અને તેથી ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી પણ સ્પષ્ટપણે જણાવે છે કે – શિશો જૈ વાળ તારામાવતે સનાડા विनश्यन्त्यधिकं तस्मा त् तत्प्रदान गुणावएम् ॥ પીહરિ. અષ્ટક શ્લોક. ભાવાર્થ – વિષમ કાળાના પ્રભાવથી લેકે સંચાલકના અભાવે પરસ્પર વિર-વિરોધાદિથી વધુ અનર્થના ભાગી થાય, તેથી તીર્થકંર દેવ ભગવંત વગેરે દીક્ષા વખતે રાજ્યની વ્યવસ્થા કરે છે તે સંગત છે. કેટલાક તર્ક કરનારાઓ અહીં એવી રજુઆત કરે છે– ત્રિલેકનાથ તીર્થકર ભગવાન શ્રીહષભદેવજી (ઉપલક્ષણથી બીજા પણ તીર્થકર ભગવાને અને સંસારને ત્યાગ કરવા તૈયાર થયેલા મહાનુભાવ રાજાઓ) આરંભ પરિગ્રહમય, અને વિષય કષાયની ખાણ એ સંસાર જાણ્યા અને રાજ્ય પણ તેવું જ છે, એ પ્રમાણે જાણું અનિષ્ટ તરીકે સંસાર અને રાજ્ય બનેને છેડે છે, તે પછી એવા અનર્થમય અને નરકઆદિ દુર્ગતિને આપનાર એવા રાજ્યને અન્ય પુત્ર કે ભાણેજને આપી શા માટે તેઓને નરકગતિનો અભિષેક કરે છે? આવા કુતર્કના સમાધાનમાં ભગવાન શ્રીહરિભદ્રસૂરિજીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે— રાજ્યને ત્યાગ કરતી વખતે પુત્ર કે ભાણેજ વગેરેને રાજ્ય આપવું એ લોકોને વધુ અનર્થથી બચાવવા માટે ફાયદાકારક છે.” આ ઉપરથી એ નક્કી થયું કે અવસ્થાના વિશેષથી રાજ્ય જે કે ત્યજવા લાયક છે, પણ તે રાજ્ય નાયકથી શૂન્ય રહે છે તે પણ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આગમજ્જાત સંગત નથી, કારણકે કાલની દુષ્ટતાને લીધે લેાકેા અનીતિના કાયથી પેાતાની મેળે ખચી શકે નહિ એટલું જ નહિ, પણ જો નાયક ન હાય તા નાયકદ્વારા અનીતિથી ખચવાનું ન થાય અને તેથી તે લેાકેા જે રાજ્યકાલમાં નિયમિત રીતે લૌકિક અને લેાકેત્તર માની આરાધનાને કરતા હતા, તે બધી ખંધ થઈ જાય માટે લેાકેાના ફાયદા માટે વૈરાગ્યવાન્ મહાત્માએ પણુ રાજ્યની વ્યવસ્થા કરવી સંગત જાય છે. ક્ષત્રિયના ઉગ્રનામના પહેલા પેટાભેદ કેમ ? આ રીતે નીતિને માગે ચાલનારાઓને અનૌતિ કરનારાએથી અચાવવા માટે જ ક્ષત્રિય જાતિની સ્થાપના અથવા ગેડઠવણુ અને અનીતિ કરનારાઓને શિક્ષિત કરવા માટે જ તે વગ ઊભા કરવામાં આવેલા છે, એમ નક્કી થાય છે. આ હકીક્ત ધ્યાનમાં લેવાથી ક્ષત્રિયામાં પણ મુખ્ય ઉગ્રજાતના પ્રથમ કેમ ઉદ્ભવ થયેા ? કે પ્રથમ કેમ સ્થપાયેા ? તે વાત સ્હેજે સમજાઇ જશે, કારણકે અનીતિ કરનારા જે માત્ર કોઈક વખત કાઈક સ’ચેાગવશ અનીતિના માગે ચઢી ગયા હૈાય છે. તેઓ તે અનીતિના ધધામાં ન વળગી જાય, પણ નીતિના માર્ગે પાછા આવી જાય, એની વધારે જરૂર હાય છે, અને કોઈ વખત માત્ર સોગને અગે અનીતિમાં પ્રવર્તે લેા મનુષ્ય જ્યારે પ્રચ’ડ ભય કે નુકશાન દેખે, ત્યારે તે ખીજી વખતે અનીતિને રસ્તે જવાનું પસંદ કરે નહિ. તે અનીતિ કરનાર મનુષ્ય કેટલીક વખત તે એવા અજ્ઞાની અને મૂઢ હોય છે. કે તેને દુર્ગતિ કે આવતા ભય સખ'ધના વિચાર જ હાતા નથી, એટલું જ નહિ પણ તે આવતી જીંદગીને ઘણે ભાગે ગણતા કે માનતા જ નથી હાતા. હવે જ્યારે આવતી જી ંદગી અને દુ`તિને માનનારા વર્ગને પણ તે ભવિષ્યના ભય કરતાં વમાન જન્મના અનને મ્હાટુ રૂપ Page #34 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-૯ ૧૩ આપવાનું થાય છે અને આવતી જીંદગીમાં હેરાન કરનારા કાર્યોથી ખચવામાં જેટલી તપરતા નથી હાતી, તેટલી તત્પરતા સામાન્યથી આ જીંદગીમાં નુકશાનકારક લાગતા કાર્યથી બચવા માટે રહે છે. તે પછી જેએ આવતી જીંદગી કે ભવિષ્યની દુર્ગાંતિને નહિ માનનારા અથવા નહિ જાણનારા હાય તેવાઓને તે અનીતિના કાર્યાંથી દૂર રાખવા માટે આ લેક સબંધી નુકશાનના ભય હાવેા અનિવાય જ છે. અર્થાત્ લેાકેાત્તર અને લૌકિક બન્ને માગની અપેક્ષાએ અનીતિ કરનારા માટે ક્રેડના ભયની જરૂર છે. એવા ભય અને શિક્ષાના કાર્યો ઉગ્ર સ્વભાવવાળા સિવાય બીજાઓથી થઇ શકે નહી. ગુન્હાની ઉત્પત્તિને આધાર આ સ્થાને આ વાત ધ્યાનમાં રાખવાની છે કે ઘણેભાગે ગુન્હા એની ઉત્પત્તિના આધાર તે ગુન્હા કરનારની જાતીય કે ધાર્મિક માન્યતા ઉપર જ રહે છે. આપણે જગતમાં પ્રત્યક્ષ અનુભવીએ છીએ કે ઉંચી જાતિમાં રહેનારા મનુષ્યે વધારેમાં વધારે ક્રોધમાં આવે ત્યારે છેવટમાં છેવટ ખાસડુ મારવાની વાત કરે અને તે મ્હાટામાં મ્હાટી તકરાર કરે ત્યારે માત્ર ખાસડાથી લડાઇ કરે છે. કાઇપણ ઉંચી જ્ઞાતિમાં છરા ઉડવોના પ્રસંગે જેવામાં, અનુભવવામાં કે સાંભળવામાં આવતા નથી. ત્યારે અધમ જાતિ કે જેએમાં માંસ અને દારૂના ઉપયેગ કરવામાં આવે છે, તેના આધ પણ ગણાતા નથી, એટલું જ નહિ પણ તે દારૂ અને માંસના ઉપયેાગ ફરજીયાત કે ઉત્તમ મનાએલા છે, તેવી અધમ જ્ઞાતિએમાં સગા અને સંબંધીએ!ની સહેજ તકરારામાં છરા ઉડેલા સાંભળીએ છીએ. વાતવાતમાં પણ તે મારી નાખીશ, કાપી નાખીશ, ખાઇ તને કકડા કરીશ એવા ક્રૂર શબ્દોના જ વ્યવહાર કરે છે. એમ કહીએ તે ચાલે કે તેવી જાતા મગજના કામુ ખેાઈ બેઠેલી હાય છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ આગમત. આ પ્રાસંગિક જણાવેલી હકીકત વિચારવાવાળે મનુષ્ય સમજી શકશે કે આવી અધમ જાતિઓથી દૂર રહેવામાં પૂર્વ પુરૂએ. પિતાના આવા વંશનું રક્ષણ કરેલું છે. એવી રીતે ગુન્હામાં ટેવાઈ ગયેલી અને આમુશ્ચિક ગતિના વિચારે સ્વપ્ન પણ નહિ ધરાવનારી જાતિઓ સાથે ભેળસેળ ઉત્તમ જાતિઓને નુકસાન કરે છે. વર્તમાનમાં પણ ઊંચી ઉંચી જાતિના સદ્દગૃહસ્થો કેવા કેવા અધમ વિચાર અને આચારવાળા થઈ દિવસનું દિવસ ઉત્તમ જ્ઞાતિના ધારાધેરણથી અને ઉચ્ચ ધર્મના આચારાથી પતિત થાય છે, તે આ દશકાની સર્વ ઉત્તમ અને અધમ જાતિની પ્રવૃત્ત ભેળસેળ થઈને કરેલા દેખાતા પરિણામથી સિદ્ધ થઈ જાય તેમ છે. તે ભેળસેળ પ્રવૃત્તિ કરનાર મનુષ્ય હાય તેવા સ્વાર્થથી કે કારણથી તેવી પ્રવૃત્તિ કરવા અને કરાવવા પ્રેરે છે. પણ જેઓ ભવિષ્યના વિચારને નથી જોઈ શકતા, તેવા તેના અધમ વિચા ને ઝડપથી વળગી જાય છે. અને તેના પરિણામ તરીકે આજકાલા મનુષ્યો ઉચી જ્ઞાતિમાંથી રાજીનામા આપવામાં બહાદુરી ગણવા લાગ્યા છે. શ્રી સંઘથી જુદા પડવામાં કે વ્યવહારથી દૂર થવામાં શેભા ગણવા લાગ્યા છે. સગા-સગામાં સગાઈ કરેલી અને મામા-માસીની કન્યાઓને ચોરીછુપીથી ઉપાડી જવામાં સારા સારા કુલવાળા શોભા ગણવા કે તેને સારું ગણવા લાગ્યા છે. સ્કૂલ અને કેલેજના માસ્તર અને ખાનગી શિક્ષકે ટપોટપ પિતાની વિદ્યાર્થીઓની સાથે વરવા લાગ્યા છે. વર્તમાન પરિસ્થિતિમાં ઉન્માદતી પ્રધાનતા આજથી * દશકા પહેલાંને ઈતિહાસ જોનારે સ્પષ્ટ જોઈ શકે છે કે આ દશ વર્ષના શંભુમેળાએ આ ઉત્તમજ્ઞાતિ વ્યવહારની આ નિબંધ પૂ. યાનરથ રવ. આમોદ્ધારકશ્રીએ ૧૯૯૧માં લખેલ છે, તેથી અહીં “દશકા” શબ્દનો પ્રયોગ છે, એ કેયાનમાં રાખવું. Page #36 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું અને ધર્મની શી સ્થિતિ કરી છે? આવી રીતે શંભુમેળાના અનિષ્ટ પરિણામને પ્રત્યક્ષ નિહાલના કેઈપણ મનુષ્ય અધમ જાતિથી દૂર રહેવાની પૂર્વજોએ આદરેલી પ્રવૃત્તિને ઊત્તમોત્તમ માનવા અને તેને અનુસરવા માટે તૈયાર થયા સિવાય રહેશે નહીં. જે કે સેલભેલીયાઓને જમાનાનું ઝેર ચઢેલું હોવાથી અથવા જુવાનીના મદમાં મસ્ત થયેલ હોવાથી પિતાની પ્રવૃત્તિઓ કેટલી બધી દેશની અપેક્ષાએ પણ નુકશાન કરનારી થઈ છે ? તે તેમને સૂઝયું નથી અને સુઝવાને સંભવ પણ નથી. જે તેઓને સારુ આંખે દેખવું હોય તો તેઓ દેખી શકે એમ છે કે તેઓએ દૂરંદેશી વાપર્યા સિવાય સ્કૂલ અને કેલેને બહિષ્કાર કર્યો. પણ અને મહેટા મોટા બેરીસ્ટર અને વકીલેને પિતાની પ્રેસ્ટિજ ઈને નીચે નાકે પાછ કેટને આશરે લેવું જ પડે. તેઓએ વાનરસેના ઉભી કરીને તે બીજા પિતાને વાંદરા કહે તેની પહેલાં વાંદરા બન્યા અને તેમાં વળી શોભા માની? પ્રભાતફેરીના નામે તે જે અનાચાર પ્રવર્યો અને પ્રવર્તાવ્યો તેની તે સીમા રહી નહોતી. તેઓના આશ્રમમાં શી શી હીલચાલે થઈ? તે તેઓના નેતાઓના એકરાર જાણવાવાળાને જાહેર જ છે. આ ઉપરથી યુવકેએ સમજવું જોઈએ કે પારકા છિદ્રો જેવાં ઠીક નથી, કે જેઓને માટે પોતાની માન્યતા નહિ, રાખવી પણ નથી તે પછી તેના સુધારા પરત્વે બોલવાનો પણ હક શી રીતે હોય? તે કરતાં જેમાં તેઓ પિતાનું કર્તવ્ય તથા સર્વસ્વ સમજે છે, તે જાહેર થયેલા અને જાહેર નહીં થયેલા સડા સમજે અને તે કારણને નાબુદ કરે છે તેમાં તેઓ શોભા પામી શકશે. યુવકે એ યાદ રાખવું જોઈએ કે ત્રિકાલાબાધિત સિદ્ધાંતદેશક સર્વજ્ઞ ભગવાને બતાવેલી અને દરેક મેક્ષાથીને આચરવા લાયક સમજાવેલી મર્યાદામાં રહેવાવાળા મહાપુરુમાં જ્યારે સડાને સર્વથા અભાવ ન હોય, તે પછી જેઓ અનાચારના દરવાજે જ બેસી રહે Page #37 -------------------------------------------------------------------------- ________________ આગમત અને ઉછુંખલતાના ખાળમાં મહેડું નાખ્યા કરે, તેઓની શી દશા થાય? એ સમજવું મુશ્કેલ નથી. સુધારક યુવકેની મનેદશાનું ચિત્ર સમજુએ સમજી શકે છે કે જુવાનિયાઓએ કરેલી હેળીમાં દેશનું કરોડોનું ધન હેમાઈ ગયું. હેળીના ઘેરાઈઆની માફક લાકડાની જગ પર કાપડની જ નહિ પણ પાઘડીઓની પણ હેળી કરનાઓ ઈતિહાસની અપેક્ષાએ કેવા ચીતરાય? તે સમજવું ઘણું જ હેલું છે. . જુવાનીયાઓ! યાદ કરે કે તમે એક ધારાસભાને બહિષ્કાર પિકા અને પાછા હવે ધારાસભામાં દાખલ થવા પડાપડી કરવા લાગ્યા છે. વળી યુવકો ભૂલી જાય છે કે તેઓએ મીઠાને મફતીયું બનાવવા હીલચાલ ઉપાડી લાખે ને ભાગ અને સેંકડોનાં બલિદાન આપ્યા છતાં મીઠું મફતીયું ન બન્યું પણ પરિણામે મોંઘું બન્યું. વળી આ જુવાનીયાઓના પીકેટીંગે તે હિંદુઓના હાથમાંથી હિંદુસ્તાનના વ્યાપારની લગામ જ સરકાવી નાખી, કેમકે આ જુવાનીયા “નબળે માટી રાંડ પર શૂની કહેવત માફક માત્ર હિંદુઓની દુકાન પર જ ગુંડાશાહી ચલાવી પીકેટીંગ કરી શક્યા હતા, પણ તેમના બીજા ભાઈઓના વિલાયતી ધંધા ઉપર નજર નાખી શક્યા નહોતા, એટલે ચેકખું જ હતું કે પેકેટીંગની ચક્કીમાં હિંદુઓ જ પિસાઈ ચૂરાઈ ગયા. વળી આ જુવાનીયાઓએ હિંદુઓને મળેલા મતની સંખ્યા ઉપર પાણી ફેરવી ઈતર વર્ગને જ રાજી કર્યો છે. આ યુવક તરીકે જાહેર થયેલા વર્ગમાં જ દેશના ઉદ્ધાર માટે જાહેર થયેલા નેતાના નામે થયેલા ફંડમાં ક્રોડ કરતાં અધિક રૂપિયાની Page #38 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૧૭ હદ બહારની રકમ ચવાઈ ગઈ અને તેને બળાપે તેઓની જાહેર મિટીંગમાં થઈ ગયે હેવાથી અજાણ રહ્યો નથી. ગમે તેટલી વાતો થઈ લેખ લખાયા અને પંચાત થઈ, છતાં તે રકમની ઉડાઉ, ગીરી તે થઈ જ ગઈ. અજ્ઞાનીઓના વાનરવેડા યુવકો પિતાના પક્ષની જ આ વગેરે બાબતે જે વિચારી શકે તે તેઓને પિતાની પ્રવૃત્તિઓ કેવી દુરદેશી વગરની છે ? તે હેજે સમજાશે. પણ વાનરસેનાના ઉપરી બનેલા હોવાથી માત્ર કુદાકુદ જ કરવી હોય અને ગામેગામ વગર સમયે હુકાહક જ કરવી હોય તે તે તેની આડા તે મનુષ્યોથી નહિ અવાય એ જુદી વાત છે, પણ મનુષ્યની જે સંખ્યા માણસાઈથી રહેવા માગતી હશે, તે આવી વાનરસેનાની આગેવાની ધરાવવાવાળાને પિતાનાથી દૂર રાખવા માટે તે જરૂર કટિબદ્ધ થશે. " જો કે વાનરોને હાંકવામાં આવે છે ત્યારે તેઓ દાંતીયાં કરે છે, અને ચીચીયારીઓ કરે જ છે, પણ તેવા દાંતીયાં અને ચીચીયારીથી મનુષ્યને ડયું તે પાલવતું જ નથી. આશ્ચર્યની વાત તો એ છે કે આ વાનરસેનાના આગેવાનોને વાણી અને વિચાર સ્વાતંત્ર્યને નામે બીજાના અને પિતાના દેવ, ગુરુ અને ધર્મિષ્ઠો તથા ધર્મના અનુષ્ઠાને ભાંડવા છે, તેની તરફ તિરસ્કાર ઉપજાવનારી દરેક પ્રવૃત્તિ કરવી છે, અને તે જ વિચાર અને વાણીના સ્વાતંત્ર્યના અધિકાર અન્વયે બીજા ધર્મિવર્ગના કોઈ મનુષ્ય પોતાના વિચાર જાહેર કરતાં જ્યારે આ વાનરસેનાના સાથીઓ માટે કંઈ કહે ત્યારે ભગવાન મહાવીરના નામથી પવિત્ર ગણાતી સંસ્થાને અપવિત્ર કરવા અને વિદ્યાથીજેવી પવિત્ર દશાને પણ પતિત બનાવવા સ્થાને સ્થાને ઠરાવ કરવા તૈયાર થવાય છે. આજ વાનરસેનાના સાથીઓ એક વખત જાહેર કરે છે કે કોઈપણ વ્યક્તિના બહિષ્કારમાં હમારી માન્યતા નથી અને બીજી Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આગમત વખત તે જ યૂથ પિતાના બલનું સ્થાન જ્યારે મળી જાય તે પરમ પૂજ્ય અને શાસ્ત્રને અનુસરનારી વ્યક્તિઓને બહિષ્કૃત કરવામાં આંચકા ખાતી નથી કે શરમાતી નથી. આપણે જોયું છે કે તે લેકેએ ઉપરી અહિંસાના નામે આખે. જંગ જમાવ્યું જેમ કે અનાજના રક્ષણને નામે વાંદરાઓને મારવાને, ભટકતા કુતરાઓને ગળીથી મરાવવાને, રબાતા વાછરડાને ઝેરથી મારવાને માગ સારે ગણાવીને લીધે, આદિ. આ બધું લખાણ પણ જાણું છું કે તે વાનરસેનાને કુદાકુદ કરાવનાર, દાંતીયા કરાવનાર અને ચીચીયારી કરાવનાર થશે, પણ આપણે આશય તે માત્ર ભગવાન શ્રી કષભદેવજી મહારાજની વખતે ક્ષત્રિની ઉત્પત્તિ કરતાં તેમાં ઉબ્રજાતિના ઉગ્રસ્વભાવવાળાની કેમ સ્થાપના કરી? તેને ખુલાસે કરવા પૂરતો જ છે. ઉગ્રજાતિની સ્થાપનાનું રહસ્ય ધ્યાનમાં રાખવું જરૂરી છે કે અનીતિના રસ્તે ચાલનારા ફિચ્છખલ અને અન્યાયી હે ક્રૂર સ્વભાવવાળા જ હોય છે અને તેવાઓને પકડવાવાળા અથવા તેવાઓને પકડીને ન્યાય કરનારા પાસે પકડી લાવનારા અને રાજ્યગાદી, શોભાવનારે પણ લેક રક્ષણને માટે ન્યાયથી પણ સજા અન્યાયીને કરવી પડે. અને તે સજાને ભોગવટે કરી શકે નહિ અને તેઓ શાંત રહી પણ શકે નહિ, માટે ભગવાને ઉગ્રજાતિ અને ઉગ્ર સ્વભાવવાળાને આરક્ષકપણે નીમી ક્ષત્રિયની જાતિ ઉત્પન્ન કરતાં પહેલાં ઉગ્ર નામને પેટભેદ ઉત્પન્ન કરવો પડયો. આવી રીતે ઉગ્ર જાતિને ઉત્પન્ન કર્યા પછી ભગવાન શ્રીષભદેવજીને ક્ષત્રિથ જાતિમાં જ ભેગ, રાજન્ય અને સામાન્ય ક્ષત્રિય જાતિ કેમ ઉત્પન્ન કરવી પડી? તે હવે જોઈએ. અન્યાયને રોકવાની જરૂર કેમ? ભગવાન શ્રી કષભદેવજીએ રાજ્યાભિષેક દ્વારા રાજ્યગાદી અંગીકાર કરી તેથી તેઓને શિર પ્રજાના ન્યાયમાર્ગની પ્રવૃત્તિ. Page #40 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું સંબંધી અને અન્યાયી લેકે તરફથી અન્યાયના ક્ષતેથી બચાવ કરનારી પ્રવૃત્તિ સંબંધમાં ફરજ બજાવવાની જરૂર ઉભી થઈ તેમાં હજી કલિકાલની માફક અવસર્પિણીના પ્રભાવની શરૂઆત જેવું હોવાથી લેકોને ન્યાયમા સ્વયંસિદ્ધ હતો, એમ માનવું ખોટું નથી, અથવા અન્યાયની પ્રવૃત્તિને જે નાશ કરવામાં આવે તે ન્યાય પ્રવૃત્તિ આપોઆપ સિદ્ધ રહે છે. અર્થાત તે વખતની અપેક્ષાએ અન્યાયને રષ એ જ ન્યાયને માર્ગ એમ કહીએ તે તે ખોટું નથી. કે અન્યાય અને ન્યાય અને માર્ગ એક બીજાથી જુદા જ છે. જગતમાં સુખ અને દુઃખ બંને જુદાં છે, તેમ અન્યાય અને ન્યાય અને સ્વતંત્ર રીતે જુદાં જ છે. જેમ સુખ એ દુઃખના અભાવરૂપ નથી અને દુઃખ એ પરમસુખના અભાવરૂપ નથી. જડ. પદાર્થોમાં દુખ નથી, તેથી સુખ છે, એમ નથી, તેમ સુખ નથી. એટલે દુઃખ, એમ પણ નથી. તેનું કારણ એ જ કે તે સુખ અને દુઃખ બંને સ્વતંત્ર પદાર્થો છે, તેવી રીતે ન્યાયનો અભાવ તે ન્યાય. નથી તેમ અન્યાયને અભાવ તે ન્યાય પણ નથી. કારણ કે અન્યાયમાં દયા દાન પ્રામાણિકતા આદિ ગુણેને કેવલ અભાવ હોય છે, તેમ નહિ પણ હિંસકતા. લોભ, આવેશ આદિ વિકૃતિ કારણ બને છે, એમ છતાં પણ જેમ રેગી મનુષ્ય રેગોના દુઃખ ન થાય. અર્થાત્ શમી જાય ત્યારે સુખ માને છે અને આરોગ્યવાળે મનુષ્ય આરોગ્યને અંશે અભાવ થવાવી દુઃખ માને છે. તેવી રીતે પૂર્વકાલથી સ્વાભાવિક રીતે જીવની ઉત્તમતા. લીધે ન્યાયની પ્રકૃતિ ચાલતી હતી, તેમાં અન્યાયી લેકમાં અધમ વર્તનથી અન્યાયનો હાહાકાર થઈ ગયો. અને તેથી જેમાં જગતમાં આરોગ્ય સાચવવાના સાધને સરકાર કે રાજા તરફથી પૂરા પાડવામાં ન આવે તે પણ રોગની જડ નાબુદી કરવાને કટિબદ્ધ થવામાં આવે છે. તેવી રીતે ભગવાન શ્રી રાષભદેવજીને ન્યાયના સાધને Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આગમજ્યાત ન્યાયની સ્થિરતા કરાવવાવાળા આજીવિકાના સાધના પૂરા પાડવા અન્યાયને રાક્વાના જેટલી જરૂર ગણાય કે જાય તેના કરતાં સાધનેની વધારે જરૂર રહે તે સ્વાભાવિક છે. અને એટલા માટે રાજાએને ભૂપાલ, મહિપાલ, નૃપ, નૃપતિ, વગેરે ઉપનામા અપાય છે. અર્થાત્ પ્રજાનુ' અન્યાય કરનારાઓથી બચાવવું એ જ રાજાની મુખ્ય જવાબદારી છે. અને તેથી તેમજ તે વખતની પ્રજા પશુ પેાતાના નિર્વાહની સાધનસામગ્રી માગવાવાળા ન્હોતા, પર`તુ કેવલ તે અન્યાય કરનારાઓથી ત્રાસ પામી ગયેલા હતા અને અન્યાય કરનારાઓ તરફથી થતી પ્રવૃત્તિ પ્રજાજનાને કારમા ઘા જેવી લાગતી હતી. અર્થાત્ તેને તેએ ઘા (ક્ષમ) જેવી ગણાતા • હતા અને તેથી તેવી ઘા એટલે ક્ષત જેવી લાગતી અન્યાયીઓની પ્રવૃત્તિઓથી બચાવનાર વર્ગને પ્રજાજનાએ જ ક્ષત્રિયનું ઉપનામ આપ્યુ. ક્ષત્રિય એ નામ લેાકાએ આપેલુ કે સ્વયં લીધેલું ? જગતમાં નામની પ્રસિદ્ધિ ને કે સ્વયં અને પરથી થતી હાવાથી એ પ્રકારે થાય પણ મુખ્યતાએ જગતમાં વધારે પ્રવૃત્તિ લેાકેાએ આપેલા નામથી થાય છે. જો નામ ગુણુસ'પન્ન હાય તા પેાતે તે નામનું ઉચ્ચારણ પેાતાના માટે સજ્જનતાના હિસાબે ઉચ્ચારણ કરી શકે નહિ, ભગવાન્ તીથ કર મહારાજની તીથકર પણે પ્રસિદ્ધિ પણ સ્વપ્ન પાકિાના તરફથી જ થાય છે અને નાભિ મહારાજના વખતની માફક જ્યારે સ્વપ્નપાઠકા નથી હાતા ત્યારે ઇંદ્ર મહારાજા સ્વપ્નાના ફળા કહે છે અને તેથી ભગવાનની જિનેશ્વર તરીકે પ્રસિદ્ધિ થાય છે. ચક્રવતી, વાસુદેવ અને ખલદેવની વખતે તે સ્વપ્નપાઠક હાય છે અને ચક્રવતિ પણા આદિના અભિષેક દિ વખતે અથવા પ્રતિવાસુદેવને Page #42 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૨૧ જીતવા આદિની વખતે દેવતા આદિ તરફથી તે ચકવતી આદિ નામો રજુ થાય છે. અર્થાત્ ભગવાન શ્રી ઋષભદેવજીએ કંઈ ક્ષત્રિય સિવાયના લેકોને ક્ષતવાળા અને અસમર્થ જણાવ્યા અને ક્ષત્રિયોને રક્ષક તરીકે જણાવ્યા હોય એમ નથી તેથી જ ચૂર્ણિ કાર ભગવાને જે રાજાને આશ્રિત હતા તે ક્ષત્રિયે થયા, એમ જણાવ્યું, અર્થાત્ રક્ષક એવી ક્ષત્રિય પ્રજાને ક્ષત્રિય તરીકે લેકોએ જ સ્વીકારેલી છે. ક્ષત્રિયના ઉગ્ર નામની પેટા જાતનું નામ પણ લેથી જ ઉપર જણાવ્યું તે પ્રમાણે ક્ષત્રિય એવું નામ જેમ લોકોથી થયું તેવી જ રીતે તે ક્ષત્રિય જાતિને આદ્ય પેટભેદ જે ઉગ્ર નામને થયે તેનું ઉગ્ર એવું નામ પણ ભગવાન શ્રી કષભદેવજીએ સ્થાપન કર્યું નથી, પણ લેકે એ તે જાતિના પ્રજાના રક્ષણનું ઉગ્ર કાર્ય દેખીને તથા અન્યાય કરનારાઓને કરાતી સજાના તીવ્રપણાને લીધે ઉગ્ર નામ આપ્યું, ભગવાન શ્રી ઋષભદેવજીએ તેઓને આરક્ષકપણે સ્થાપ્યા હતા. અર્થાત્ ભગવાન શ્રી કષભદેવજીએ આરક્ષકપણે સ્થાપેલા લોકોને પ્રજા લેકેએ ઉગ્ર કાર્ય કરનાર હેવાથી કે ઉગ્ર દંડ કરવાથી ઉનામે બેલાવ્યા, તેથી તે રક્ષાના કાર્યને કરનારા લેકેની ખ્યાતિ ઉગ્રપણે થઈ તેથી જ શાસ્ત્રકારે વ્યાખ્યા કરતાં સ્પષ્ટપણે લખે છે કે “જેઓએ ભગવાન યુગદિદેવે આરક્ષકપણે સ્થાપન કરેલા તેઓ ઉગ્ર કહેવાય.” ઉપ્રજાતિના આરક્ષકપણુને અંગે જરૂરી ખુલાસે - ભગવાન આદિદેવે જે પ્રજાજનેના રક્ષણને માટે વર્ગ નિયત કર્યો હતે તે ઉગ્ર કહેવાય. એ ઉપરથી સહેજે સમજાય તેમ છે. કે ભગવાન આદિદેવે તે આરક્ષકને ઉગ્ર દંડ કરવા કે ઉગ્રશિક્ષા કરવા પ્રેર્યા હેતા, પણ તે કાર્યના પ્રસંગે તે રક્ષકોને ઉગ્ર થવાની જરૂર પડી. Page #43 -------------------------------------------------------------------------- ________________ આગમયાત જગતમાં પણ અનુભવીએ છીએ કે મનુષ્ય પ્રથમ સામાન્ય પ્રવૃત્તિમાં ડાય છે, અને પછી જે જે મનુષ્ય કાર્ય કરવા તરફ ઢસય છે, તે તે મનુષ્યની તે તે કાય'ની અનુકૂલતાવાળી પ્રકૃતિ થઇ જાય છે. કસાઈ વગેરે લેાકેા જન્મથી તેની ઘાતક પ્રકૃતિના હાતા નથી જ્યારે તે જાનવરવધ આદિના કાર્યોંમાં ઢારાયા રહે છે, ત્યારે તેને ઘાતક પ્રકૃતિ એટલી બધી વધી જાય છે કે જાનવરના ઘાતની ટેવને લીધે મનુષ્ય ઉપર પણ ઘાતકી પ્રહાર કરી નાંખે છે. ૨૧ જગતના ઇતિહાસ સ્પષ્ટપણે સાક્ષી પૂરશે કે જે જનસમવાયમાં જાનવરને પણ મારવાના પ્રચાર છે, તે જનસમવાયમાં મનુચૈાનાં ખૂન પણ સ્હેજે થાય છે, એવી જ રીતે તે જ સમાજમાં માંસ જેવા અલક્ષ્ય પદાર્થને ખાવાના રિવાજ હાય છે, તે જનસમાજમાં પણ મનુષ્યના ખુનના કેસ ઘણે ભાગે થાય છે, અને જે જનસમાજમાં નથી તેા જનાવરના ઉપર ઘાતકપણું, અને નથી તો માંસના આહાર, તૈવેા જનસમવાય જાનવર કે મનુષ્ય એકકેના ઘાતકી કાય તરફ દ્વારાતા જ નથી, અને કદાચ કાઈ તેમાંના તેવા કર્મો તરફદારવાય, તે પણ તે પા જલ્દી સુધાંરા ઉપર આવી શકે છે. આ ઉપર જણાવેલ વસ્તુને જોનારા મનુષ્ય સહેજે સમજી શકશે કે આરક્ષકના કાર્યમાં જોડાયલા વગ અનુક્રમેં કાયના પરિ ચયને લીધે ઉગ્ર સ્વભાવને ધારણ કરે અને ઉગ્રકાર્યું કરનારા થાય. એ અસ’ભવિત નથી. આવી રીતે જ જેએના ન્હાના ન્હાના પ્રાંતા રક્ષણું કરવાને સોંપાયા તે ત્યાં રહેનારા કે નિયત થયેલા‘ઉગ્નનામથી પ્રસિદ્ધ થયેલા. આરક્ષકાના ઉપરીપણે રહે અને તે આખા' પ્રાન્તાની રક્ષામાં નિયત થયેલા હાય તેને ભાંગજાતના ક્ષત્રિય તરીકે કા ઓળખવા લાગ્યા. Page #44 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૨૩ આજકાલ પ્રસિદ્ધ કરેલા અને પ્રચારમાં ચાલતા શાસ્ત્રોમાં પણ કેટલાક ગામના માલિકોને લેગિક શબ્દથી સમજાવાય છે અને સ્ત્રીને પણ જોગિકી શબ્દથી જણાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ભેગિકની જગા પર ભજિક અને લેગિકીની જગો પર ભેજિક શબ્દ પણ શાસ્ત્રોમાં પ્રચલિત છે. અર્થાત દેશના ન્હાના ન્હાના ભાગો પાડી તેની રક્ષા માટે નિયત થયેલે વર્ગ ભેગ ક્ષત્રિય તરીકે ગણાય, તે ભજિક કે ગિક લેકોને મિત્ર તરીકે રાખવામાં આવતા હતા. અર્થાત્ જેમ ભગવાન આદિદેવે સમગ્ર પ્રજાની રક્ષાને ભાર ઉપાડ, તેમ આ જોગિકેને શિર પણ તે તે પ્રાંત કે દેશના ભાગની રક્ષાને ભાર હોવાથી તેમને મિત્રની કટિમાં ગણ્યા, તેથી જ ટીકાકારે લખે છે કે “તે લકે ભેગકુલના ગણાય કે જેએને ભગવાન યુગાદિદેવે મિત્રપણે સ્થાપન કરેલા હતા.” જો કે કેટલાક ટીકાકારો એમ પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ક્ષત્રિયે તે કહેવાય કે જેઓને ભગવાન આદિદેવે પ્રજાપણે સ્થાપેલા હતા, પણ માત્ર રાજ્યાભિષેકની નજીકના વખત માટે હેવાની અપેક્ષાએ જ હોઈ શકે. બાકી કર્મ અને શિપની ઉત્પત્તિથી લેકીને તે તે શિલ્પ અને કર્મો કરવાનું ભગવાનના રાજ્યકાલમાં જ નિયત થયેલું છે અને તેનું અધિપતિપણું ભગવાન શ્રી ગષભદેવજીનું હતું, એટલે વૈશ્ય વિગેરે કે ભગવાનની પ્રજા તરીકે હતા એમ નથી. વળી એમ પણ છે કે સામાન્ય રીતે લેકેમાં મનુષ્યના રાજા અને પ્રજા એવા બે ભાગે બેલાય છે, તેથી ભગવાન ગઢષભદેવજી રાજ્યભિષેકથી રાજા થયા, એટલે શેષ રહેલ બધે વર્ગ પ્રજાવ તરીકે જ કહેવાય, તેથી પ્રજા તરીકે રહેલા વર્ગને ક્ષત્રિય તરીકે ગણાવ્યો તેમાં આશ્ચર્ય નહિ. આથી નિયુક્તિકાર મહારાજ Page #45 -------------------------------------------------------------------------- ________________ આગમત ભગવાનના રાજ્યાભિષેકથી બે વર્ગ થયા એમ જણાવે છે. અર્થાત ભગવાનને રાજ્યાભિષેક થયે ત્યારે રાજા અને પ્રજાવર્ગ થયે; તેથી પ્રજાપણે સ્થાપેલા લેકને ક્ષત્રિય કહેવા એવું ટીકાકારોએ જણાવ્યું. આ હિસાબે સામાન્યપણે સામાન્ય વર્ગને ક્ષત્રિય તરીકે ગણવે પડે. અને વૈશ્ય વિભાગે પછી થયે. અર્થાત્ આ હિસાબે અગ્નિની ઉત્પત્તિ અને વૈશ્યજાતિની સ્થાપના ભગવાનના રાજ્યાભિષેક પછી થઈ. આ કલ્પનામાં એ અડચણ મુખ્ય છે કે રાજ્યાભિષેકની સાથે શ્રી વિનીતાને નિવેશ થયેલ છે અને બજાર વગેરેની રચના થવાથી વ્યાપાર વગેરેની વ્યવસ્થા થઈ છે, તે અગ્નિની ઉત્પત્તિ શિવાય બની શકે નહિ. વળી આવશ્યક ભાષ્યકાર આદિ મહાપુરુષોએ આહારવ્યવસ્થા અને અગ્નિની ઉત્પત્તિ પછી રાજ્યાભિષેક આદિ લીધા છે તથા રાજ્યને નહિ પણ રાજા શ્રી રાષભદેવજીને આશ્રિત રહેનારાએ ને જ ક્ષત્રિય જણાવ્યા છે. અર્થાત્ સામાન્ય પ્રજા માત્ર ક્ષત્રિય હતી. એમ માનવા જઈ શકીયે નહિ. વળી સામાન્ય પ્રજાવર્ગ જે ક્ષત્રિય મનાય તે પછી અન્યાયના ઘા એટલે ક્ષતથી બચાવનાર તે ક્ષત્રિય કહેવાય એ વ્યુત્પત્તિ કેઈ પણ પ્રકારે સામાન્ય પ્રજાવર્ગને ક્ષત્રિય માનીયે તે ઘટી શકે નહિ. વિની સ્થિતિવાળા લેકે હોય, પણ તે તે વર્ણ તરીકે અથવા વિભાગ તરીકે રાજ્યાભિષેક પછી જુદા થયા હોય તે વૈશ્યાની હયાતી પણ મનાય અને રાજ્યાભિષેકથી રાજા અને પ્રજા એટલે ક્ષત્રિય એ મુખ્યતાની અપેક્ષાએ ભાગ મનાય. વાસ્તવિક રીતે તે રશ્ય પછી રક્ષકની ઉત્પત્તિ માનવી વ્યાજબી ગણાય તે ક્ષત્રિયની ઉત્પત્તિ થવા પહેલાં જ રક્ષણીય એવા વૌની ઉત્પત્તિ માનવી એ ચોગ્ય લાગશે. ટુંકાણમાં ક્ષત્રિની ઉત્પત્તિ થતા તેમાં વ્યવસ્થાની સુગમતાને માટે ભગવાન શ્રી કષભદેવજીને ઉગ્ર Page #46 -------------------------------------------------------------------------- ________________ વિચાર કરાય. પુસ્તક ૧-લું ૨૫. અને ભોગ એ બે જાતિની વ્યવસ્થા કરવી જ પડે અને તે પ્રમાણે ક્ષત્રિય જાતિમાં પણ ઉગ્ર અને ભેગ નામની જાતિની કેમ વ્યવસ્થા કરી શકાઈ અને તે શી રીતે કરી? એ આપણે જોઈ ગયા પણું તે ક્ષત્રિમાં રાજન્ય નામના ત્રીજા ભેદની વ્યવસ્થા શા. માટે કરવી પડી ? અગર કેમ કરી ? એ વિચારવાનું હવે અસ્થાને નથી માટે તેને વિચાર કરીયે. ક્ષત્રિયમાં રાજ કેણુ અને શાથી? વાચકોએ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે રાજન્ય શબ્દ રાજ શબ્દથી અપત્ય એટલે પુત્રના અર્થમાં તદ્ધિતને ય પ્રત્યય લાવીને બનાવવામાં આવ્યું છે. અહિં પણ એ વિચારવા લાયક છે કે જેમ રાજાને પુત્રને જન્મ આપવાનો હોતે નથી, અર્થાત્ રાજાના શરીરથી કોઈ પુત્ર આદિની ઉત્પત્તિ થતી જ નથી, પણ રાજાના વંશમાં જન્મે તેટલા માત્રથી રાજન્ય કહેવાય છે. આ ઉપરથી મનુષ્ય શબ્દને દેખીને જેઓ મનુથી ઉત્પન્ન થયેલા એટલે મન માતાથી વગર બાપે થયેલા એવા મનુષ્ય માને છે, તેઓએ સમજવાની જરૂર છે કે કેઈપણ મનુ નામની વ્યક્તિ પુરુષરૂપે કે સ્ત્રીરૂપે હોય અને તેનાથી આ બધા મનુષ્યની ઉત્પત્તિ થઈ નથી. પણ મનવાળા એવા મનુની જાતિ એ જ મનુ છે. આ રીતે રાજાની વંશ પરંપરાવાળા તે જ રાજન્ય ગણાય, અર્થાત ઉગ્ર અને ભેગ કુલવાળાઓ જેઓ ઉગ્ર દંડ કરનાર અને પ્રાંતેને સંભાળનાર થયા તેમની વ્યવસ્થા કરનાર અને સમગ્રના અધિપતિ તરીકે જે રાજ્યાભિષેકવાળા અને રાજ્યગાદી ઉપર આરૂઢ થયેલ ભગવાન શ્રી કષભદેવજી રાજા તરીકે થયા તેમની પરંપરામાં જે થયા અથવા જેઓ તે ભગવાનના કુટુંબી તરીકે હતા તેઓના વંશ અને પરંપરાવાળા રાજન્ય ગણાયા અને ગણાય તેમાં નવાઈ નથી. આ. ૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ આભમરાત એટલે ભગવાન શ્રી ગણદેવજીને પરિવાર અને તે પાિની પરંપરા રાજન્ય તરીકે ઓળખાય એમાં નવાઈ જ નહિ. આ ઉપરથી હવે એ સવાલ નહિ રહે કે ભગવાન શ્રી ગષભદેવજીની વખત જે ચાર જાતિઓ ક્ષત્રિયની સ્થાપન કરતાં ઉગાદિ ત્રણ પિટા જાતિઓ વિશેષપણે સ્થાપન કરી, તેમાં પિતે તે જેમ ત્રિલેકનાથ તીર્થકર ભગવાને તીર્થને કરનારા હોય છે. પણ પિતે તીર્થ જે દ્વાદશાંગીના આધાર રૂપ ચતુર્વિધ સંઘ છે, તેમાં નથી ગણાતા, એવી રીતે ઉગાદિ જાતિમાં કદાચ સ્થાપન કરનાર હોવાથી ન ગણાય, પણ તે ભગવાનની પરંપરા ઉગ્રાદિ ત્રણ જાતિમાંથી કઈ જાતમાં ગણવી? એમ શંકા થાય છે આ ઉપરના વિવેચનથી સ્પષ્ટ થશે ભગવાન શ્રી હષભદેવજી રાજા તરીકે અને તેમના વંશજો રાજન્ય તરીકે ગણાય. કાશ્યપ, ઈક્વાકુ, જ્ઞાત વગેરે ભેદે આ ક્ષત્રિયના પેટા ભેદરૂપ રાજન્ય નામની જાતિના છે. એમ આ ઉપરથી જાણી શકાય. આવી રીતે ઉગ્રાદિ પટાભેદ સહિત ક્ષત્રિય જાતની ઉત્પત્તિને વિચાર કર્યા પછી હવે ઐશ્ય, બ્રાહ્મણ અને શુદ્રોની ઉત્પત્તિ કેમ? અને ક્યારે થઈ ? તેને વિચાર કરીયે. ધ્યાન રાખવાનું જરૂરી છે કે ત્રાષભદેવજીએ આ ઉગ્રાદિક કે ક્ષત્રિયાદિ જાતિની વ્યવસ્થા જે કરી છે માત્ર પરહિતમાં રક્તપણને લીધે જ કહેલી છે. બ્રાહ્મણ અને શૂદની ઉત્પત્તિ ભગવાન શ્રી કષભદેવજી મહારાજને ઇંદ્ર મહારાજ અને તે વખતની યુગલીયારૂપ સમસ્ત પ્રજાએ રાજ્યાભિષેક કરી રાજ્યગાદી ઉપર આરૂઢ કર્યા અને તેથી ભગવાન શ્રી કષભદેવજીને ક્ષત્રિયોની જાતિ અને તેમાં પણ ઉગ્ર, ભોગ, અને રાજન્ય એ નામની જાતિઓના વિભાગ કેમ કર્યા? અને તે કરવાની કેટલી બધી જરૂર Page #48 -------------------------------------------------------------------------- ________________ “પુસ્તક ૧-૪ હતી? તેમજ તેવી રીતે વિભાગ કરવામાં ભગવાનનું પરહિતપણું કેટલું હતું? તે ઉપર જણાવાઈ ગયું. આ ઉપર જણાવેલ વિભાગ ભગવાન શ્રી રાષભદેવજીની દીક્ષા પહેલાં થઈ ગયેલું હોવાથી જ ભગવાને દીક્ષા ગ્રહણ કરી તે વખતે જે ચાર હજાર મનુષ્યએ ભગવાનની સાથે દીક્ષા લીધી છે વખતે એમ જ જણાવવામાં આવ્યું કે ઉગ્ર બેગ રાજન્ય અને ક્ષત્રિય જાતિના ચાર હજાર મનુષ્ય સાથે ભમવાનું શીષભદેવજીએ દીક્ષા ગ્રહણ કરેલી છે. જેવી રીતે ભગવાન શ્રી ઋષભદેવજીની દીક્ષાને અંગે ઉગ્ર આદિ જાતિને ઉલ્લેખ છે તેવી જ રીતે શ્રી ભગવતીજી, રાયપરાણજી અને ઉવવાઈ સૂત્ર સરખા ભગવાન મહાવીર મહારાજ આદિના સમવસરણના ઉલેખવાળા શાસ્ત્રોમાં પણ ૩ri samjત્તા મોજા પુત્તા આદિ ઉલલેખે સ્પષ્ટ પણે છે તેમજ શ્રી પર્યુષક ૫ સરખા પર્વાધિરાજ પવિત્ર દિવસના પવિત્ર વાચનવાળા શાસ્ત્રોના પણ ઉગ્ર આદિ કુને ઉત્તમ કુલ તરીકે સ્પષ્ટપણે જણાવેલ છે. તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે ઉગ્રાદિકુ અને તેની ઉત્તમતા ભગવાન્ સાહાવીર મહારાજના વખત સુધી ચાલેલી જ છે. " ભગવાન શ્રી ઋષભદેવજીએ રાજ્યકાલમાં નીતિના રક્ષણ અને અનીતિના બચાવ માટે જેમ ઉગ્ર–ભેગ આદિ જાતિઓની સ્થાપના કરી તેવી જ રીતે તેઓએ જ પિતાના રાજ્યકાલમાં જ પ્રજાના હિતને માટે સે શિલપેન અને કર્મોને ઉપદેશ કરેલો છે અને શ્રી જંબદ્વીપપ્રજ્ઞપ્તિ, પર્યુષણકપ અને શ્રી સમવાયાંગજી વગેરે સૂત્રે સ્પષ્ટપણે જણાવે છે, અર્થાત્ ભગવાન શ્રી ષભદેવજીએ જેમ ઉગ્રાદિ ક્ષત્રિય જાતિની સ્થાપના કરી તેમજ શિલ્પ અને કર્મથી આજીવિકા કરનારાઓની જાતિ પણ સ્થાપન કરેલી છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આગમત: કારીગરીથી ઉદરનિર્વાહ કરનારાઓની સ્થાપના પ્રજાના હિત માટે જ કરેલી છે, એમ સૂત્રકારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. અનીતિનું કારણ તે વિચારવાન મનુષ્ય સહેજ સમજી શકે તેમ છે કે જેને માથે પ્રજાને નીતિને માગે વર્તાવવાની જવાબદારી આવી પડે તેને મનુષ્યો. નીતિમાં શી રીતે વર્તે? તેના કારણે તપાસી તેના રસ્તાઓ શોધવા જ પડે. આર્થિક અને સાંગિક મહત્તાની ઈચ્છાઓ જે કે મનુષ્યોને નીતિના કારણથી દૂર કરે છે. પણ તે મહત્તાની ઈચ્છાવાળે વર્ગ સામાન્ય પ્રજાની સંખ્યાની અપેક્ષાએ હિસાબમાં ઘણે જ એ છો હોય છે. અને તેમાં પણ નીતિને માર્ગ ઉલંધીને પણ મહત્તાની ઈચ્છાઓ પૂરી કરવી જ જોઈએ એવી ધારણાવાળે શ્રીમંતવર્ગ ઘણેજ ઓછો હોય, એ ન સમજી શકાય તેમ નથી. પ્રજાના હિતાર્થે શિલ્પ આદિ શી રીતે? આથી ભગવાન્ રાષભદેવજીએ ત્રાદ્ધિમત્તાની અપેક્ષાએ ઈભ્ય, શ્રેણી કે નગરશેઠ જેવી કઈ જાતિ નિર્માણ કરી નથી અને વિચાર વાળા મનુષ્યને તેની જરૂર પણ નથી, એમ સ્પષ્ટપણે માલુમ પડશે. પણ પ્રજાને મધ્યમ વર્ગ જે લગભગ ચૌદ આની એટલે હોય છે, તે બધા વર્ગ મહત્તાની ઈચ્છાવાળો એટલે બધા નથી હોતે. પણ તે વગ મુખ્યતાએ જીવન નિર્વાહ અને કૌટુંબિક નિર્વાહની સાથે આબરુને જાળવવા માટે જ મથનારે હોય છે, આ મધ્યમ વર્ગ જે ચૌદ આની જેટલું હોય તે જે કોઈ પણ પ્રકારે મહેનત કરવાથી જીવન નિર્વાહ, કૌટુંબિક નિર્વાહ અને યશને લાભ થતો હોય તે તે વગ મહેનત કરીને જ તે લાભ મેળવવા માગે છે, તેથી તે વર્ગને મહેનત દ્વારા તે લાભ મળતું હોય તે નીતિમાં જ વર્તવાનું પસંદ કરી અનીતિને ધિક્કારવાળે રહે છે, પણ નીતિમાં રહીને અનીતિને ધિક્કારવાળે તે જ વર્ગ જ્યારે જીવન નિર્વાહ Page #50 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું કૌટુંબિક નિર્વાહ કે કાતિલાભની પ્રાપ્તિ નીતિને માગે નથી દેખાતે કે નથી પામતે, ત્યારે તેને કમને પણ નીતિને માર્ગ છોડ પડે છે. એટલે નીતિને માર્ગ પ્રવર્તાવવાવાળા અગ્રેસરાએ તેવા મધ્યમ વર્ગને જીવન નિર્વાહના સાધન વિગેરેને બંદેબસ્ત કરે તે સૌ પ્રથમ જરૂરી છે. એમાં કેઈથી પણ ના પાડી શકાય જ નહિ. વર્તમાનમાં પણ દેખીએ છીએ કે દરેક દેશના આગેવાને પિતાના દેશમાં રહેલા મધ્યમ વર્ગને ધંધા રોજગારમાં પિષણ આપવા દ્વારા દેશની ઉન્નતિ અને નીતિના પાયાની મજબુતી કરે છે. આ ઉપરથી એ પણ સમજી શકાય તેમ છે કે પ્રજાને જીવન અને કુટુંબ નિર્વાહના સાધનો પુરા પાડવા દ્વારા નીતિમાં પ્રોત્સાહન કરવામાં ન આવે અને કેવળ અનીતિ વર્તનારાઓને શિક્ષા જ કરવામાં આવે છે તે શિક્ષણ ન તો લાંબી મુદત ચાલી શકે અને તેવી અનીતિની શિક્ષા હોય તે પણ તે અંધાધુંધીને નેતરું દેવાવાળી જ થાય. શ્રીમંત અને મધ્યમ વર્ગને છોડી દઈએ તે જઘન્ય વર્ગ એવી સ્થિતિમાં હોય છે કે તેઓને પ્રતિદિન મહેનત કરીને પણ એટલે મૈતરું કરીને પણ પિષણ કરવાનું મળે તે તે સ્વાભાવિક રીતે કે આબરૂની હાનિના ભયથી નહિ, પણ શિક્ષાના ડરથી અનીતિને માર્ગે ન જતાં પ્રતિદિન મહેનત મજુરી કરીને પિતાને નિર્વાહ નીતિસર કરે. પણ તે જઘન્ય વર્ગને પ્રાતદિન મહેનત કરતાં છતાં પણ પ્રતિદિન જેટલું ન મળે તે તે જઘન્ય વર્ગ ઉન્મત્ત થએલા હાથી જેમ અંકુશ કે ભાલાના ઘાને ગણકારે નહિ, તેમ તે અનીતિને બદલે કરાતી સખતમાં સખત સજાને પણ ગણકારતો નથી. વર્તમાનમાં પણ આ વાત સ્પષ્ટ છે કે જેઓ ધંધા રોજગાર વગર કે આજીવિકાના સાધન વિનાના હોય છે. તેઓ કેદની શિક્ષાથી ડરતા નથી એટલું જ નહિ પણ કેદમાં જવાથી જીવન નિર્વાહ તે Page #51 -------------------------------------------------------------------------- ________________ બોગમાયા જરૂર થશે, એમ ધારી અનેક પ્રકારના ગુનહાએ ઈરાદાપૂર્વક જ કરી છે અને તેવા ગુન્હેગારોને એક કડા જેટલી પણ શિક્ષાની ભીતિ હેતી નથી. શિલ્પાદિની ઉપયોગિતા આ બધી હકીકત સમજવાવાળે મનુષ્ય સહેજે સમજી શકશે કે ભગવાન શ્રી ઋષભદેવજીએ નીતિનું પાલન કરાવી અનીતિને વારીને જે રાજ્ય ચલાવવું હોય તે તેઓને અદ્ધિની વૃદ્ધિ તરફ લક્ષ્ય ન દેવાય તે પણ પ્રજાના નિર્વાહ તરફ તે સૌ પ્રથમ ધ્યાન આપવું જ પડે, આ મુદ્દાથી ભગવાન રાષભદેવજીએ રાજ્યગાદીને સ્વીકાર કરતાંની સાથે પ્રજાને સેંકડે કારીગરીઓ અને કામ બતાવી દીધા. જે કે આ કારીગરીઓ અને કામે નિરવદ્ય એટલે નિષ્પા૫ જ છે, એમ કહી શકીએ નહિ, પણ જેમ વિવાહ રાજ્ય ધર્માદિકમાં પિતે ચલાવેલા રાજ્યના સો ભાગો કરી સો પુત્રોને રાજ્યગાદી પર બેસાડયા એ બધું જેમ કથચિત્ પાપવાળું છતાં પણ પ્રજાના હિતને માટે કરવું જરૂરી હોઈને કરવું પડયું. અને તે દ્વારા અચિંત્ય પુણ્યનું ફળ ભેગવી લીધું, તેવી રીતે આ કારીગીરીઓ અને હુનર પણ પ્રજાને બતાવીને પ્રજાનું હિત કરેલું હતું. અને તેથી જ શાસ્ત્રકાર સે પુત્રને સો રાજ્ય ઉપર અભિષેક અને હુનરનું દેખાડવું અને પ્રવર્તાવવું, એ પણ પ્રજાના હિતને માટે જ હતું, એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. આ બધી હકીકત વિચારનારે મનુષ્ય સહેજે સમજી શકશે કે અનીતિમાં પ્રવર્તવાવાળાને સજા કરવા માટે ઉગ્ર, લેગ વિગેરે ક્ષત્રિયની પેટાજાતિની સ્થાપના સાથે જેમ જુદી ક્ષત્રિય જાતિ સ્થાપન કરવી પડી. તેવી જ રીતે નીતિની પ્રવૃત્તિ થવા માટે અને તેની મજબૂતી માટે અનેક પટાદવાળી વૈશ્ય જતિને થાપન Page #52 -------------------------------------------------------------------------- ________________ કરવી પડતી હોય અને તેવી વ્યવસ્થા પરોપકારને માટે જ કરવી પડી હોય તેમાં કાંઈપણ આશ્ચર્ય નથી. અર્થાત્ સનાતનવાદીઓના કથન પ્રમાણે અનીતિથી બચવા માટે ક્ષત્રિય જાતિની અને નીતિના પાલન માટે અથવા અનીતિ થતી રોકવા માટે વૈશ્યજાતિની સ્થાપના ભગવાનને કરવી જ પડી. એટલે પહેલે જાતિભેદ ક્ષત્રિયથી થયે અને બીજે જાતિભેદ વૈશ્યથી પડ્યો. - હવે ત્રીજે જાતિભેદ શુદ્રને કેમ થયો? અને બ્રાહ્મણ જાતિની કયા રૂપે? અને કેમ ઉત્પત્તિ થઈ? તે સનાતનવાદીઓના અપેક્ષાએ વિચારીએ !!! શુદ્ધવર્ણની ઉત્પત્તિ પ્રથમ જોઈ ગયા છીએ કે ક્ષત્રિય જાતિની ઉત્પત્તિ પ્રથમ થઈ અને પછી વશ્ય જાતિની ઉત્પત્તિ થઈ. પણ તે બંને જાતિઓમાં અનુક્રમે શૌર્ય અને ઉત્સાહનો પ્રસંગ હતો એ નિર્વિવાદ છે. જે કે ભગવાન ઋષભદેવજી મહારાજે લોકોના નિર્વાહ માટે શિલ્પ અને કર્મ વગેરે બતાવ્યાં હતાં. તે પણ જેમ અનીતિને પ્રચાર રોકવા માટે દંડ, શિક્ષા, કેદ વગેરે સજાઓ નિયમિત થએલી હતી, તેવી રીતે તે તે લોકોના નિર્વાહાથે ઉધોગ સમજાવ્યા અને બતાવ્યા છતાં પણ જે તે ઉદ્યોગ કરે નહિં તેઓને શિક્ષા કરવાનું હતું નહિ. સર્વ કાલે ઈતિહાસ તપાસીએ તે માલમ પડશે કે અનીતિના વર્તનની જ સજાએ નિયમિત થએલી છે, પણ ઉદ્યોગ ન કરવાની સજા કોઈ પણ દેશે કે રાજ્ય નિયમિત કરી નથી. એટલે ભગવાન ગષભદેવજીના વખતે પણ નિરુદ્યમીપણાની સજા નિયમિત ન થઈ હોય અને તેથી નિરુદ્યમવર્ગ પણ કેટલેક રહ્યો હોય તે અસંભવિત નથી. Page #53 -------------------------------------------------------------------------- ________________ આગમયાત ૩ર શૂદ્ર શબ્દના અર્થ તે નિરુદ્યમીપણાને અંગે આળસુ છેક જેમ પાઠ ન કરતાં રમતગમતમાં વખત કાઢી નાખે છે, પણ જ્યારે તે આળસુ છે.કરા કલાસમાં બેસે છે અને ખીજા છેકરાઓના અભ્યાસ દેખે છે ત્યારે તે નામ નીચે ઉતરવાના ભયથી કે માસ્તરની શિક્ષાના ત્રાસથી પેાતાના રમતગમતમાં ગયેલા વખતને અંગે અને અભ્યાસ ન કરેલાને અંગે પશ્ચાત્તાપ થાય છે. તેવી જ રીતે તે ઉદ્યોગમાં નહિ ચઢેલા મનુષ્યાને વગ ક્ષત્રિય અને વૈશ્યાના શૌય અને ઉત્સાહને અંગે થતી વૃદ્ધિ જોઈ ને પેાતાના નિરુદ્યોગીપણાને અંગે અક્સાસ કરવા લાગ્યા. એટલું જ નહિ પણ તે નિરુદ્યોગીવગને પેાતાના નિર્વાહની મુશ્કેલી લાગવાથી રાઈરાઈને વખત કાઢવા પડયા અને તેથી શાચન (અસેાસ), રાદન (રાવું તે) ઉભય ધમ વાળી હાવાથી તે શૂદ્રોની જાતિ તરીકે ગણાયા. સામાન્ય રીતે એક તીતીઘેાડે! આખી પાયગાને નડે છે. તેવી રીતે શૌય અને ઉદ્યોગ વિનાના મનુષ્યે શૌય અને ઉદ્યોગવાળા વને નડનારા જ થાય એ અસભવિત નથી. તેટલા માટે તે નિરુદ્યોગી વને શૌય અને ઉદ્યોગવાળા વર્ગનું રક્ષણ કરવા માટે તે નિરુદ્યોગી વને જુદી જાતિમાં ગાઠવવાની જરૂર પડે તે સ્વાભાવિક જ છે. તેથી શાસ્ત્રકારો પણ ક્ષત્રિયાની ઉત્પત્તિ વખતે શૂદ્રોની ઉત્પત્તિ નહિ કહેતાં વૈશ્યેાની ઉત્પત્તિ વખતે શૂદ્રોની ઉત્પત્તિ થએલી જણાવે છે. જેકે નિરુદ્યોગી વર્ગ ઉદ્યોગવાળા ન બની શકે કે ન બને એમ કહી શકાય નહિ, પણ ઘણું! ભાગ અને પરપરાના સંસ્કારા જ્યારે તેવી સ્થિતિમાં જ હાય ત્યારે તેને તે વગ માં ગણવા પડે. બ્રાહ્મણવગની ઉત્પત્તિ જો કે અન્ય મતવાળાએ બ્રાહ્મડુ વણ'ની ઉત્પત્તિ સવ વર્ણમાં પહેલી માને છે, પણ સનાતનવાદીઓએ રાજ્ય તરફથી વધુની વ્યવસ્થા થએલી ગણીને અને બ્રહ્માએ કરેલી વ્યવસ્થાને અસંભવિત જાણીને ઉપર જણાવ્યા પ્રમાણે ક્ષત્રિયથી વધુ વ્યવસ્થા શરૂ કરી. Page #54 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-૩ ૩૩ અનીતિકારાની શિક્ષા માટે ક્ષત્રિય, જીવનનિર્વાહના ઉદ્યોગે · કરવા માટે વૈશ્યા તથા નિરુદ્યમીપણાને લીધે થએલી શૂદ્રોની ઉત્પત્તિ પછી એધ દેવાના પ્રસંગને પાછળથી બનવાવાળેા ગણીને શૌય વાળા, ઉદ્યોગવાળા કે અક્સાસ કરવાવાળા એ સર્વાંને આગામી ભવને માટે તત્પર થવા અને આ ભવની માયાને જ જાળ તરીકે ગણવા માટે એધ આપવાવાળા વર્ગની પછી ઉત્પત્તિ થઈ એમ માને છે. સનાતનવાદીએ એમ માને છે કે બ્રહ્માએ જ જો જગત બનાવ્યું હાય અને બ્રહ્માએ જ જો ચારે વણુની જુદી જુદી જાતા મનાવી હાત તા જેમ પશુ અને પંખીમાં જુદી જુદી જાતિના જુદા જુદા આકાર છે, તેવી રીતે આ ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અને બ્રાહ્મણ જાતિના પણ જન્મથી જુદા જુદા આકારા હૈાત; પણ જ્યારે ક્ષત્રિય આદિ જાતિને અંગે કોઈ પણ આકૃતિના ભેદ નથી, તેા પછી એમ કહેવું જ જોઈ એ કે બ્રહ્માએ મૂળથી તે ક્ષત્રિય આદિ જાતિએના ભેદે બનાવેલા નથી. પશુ ઉપર જણાવ્યું, તેવી રીતે કાલક્રમે જુદા જુદા સંચાગે જુદી જુદી જાતિઓની ઉત્પત્તિ થઈ અને તેના રક્ષણ આફ્રિ ગુણા પ્રમાણે તે તે જાતિએ!નાં નામે લેાકેામાં જાહેર થયાં અને પરંપરાએ ચાલ્યા. આ સ્થિતિને લીધે બ્રાહ્મણ વર્ગની ઉત્પત્તિ પાછળથી થઈ, પણ તે શી રીતે થઇ? તેના વિચાર કરીએ. આત્મદૃષ્ટિની મહત્તા સ જાતિમાં દરેક સુન્ન મનુષ્ય સમજી શકે તેમ છે કે આહાર, શરીર, ઇંદ્રિય, વિષયા અને તેના સાધના તરફ જ લક્ષ્ય રહેલુ હાય છે, તેમ જ તે આહાર આદિકને પ્રાપ્ત કરવા માટે જ એકેદ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સવ જીવા તેમ જ આય કે અનાય કાઇપણ જાતિમાં ગણાતા મનુષ્યે! તે આહાર આદિકની પ્રાપ્તિને જ ઈષ્ટ ગણનારા હોય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ મારામાત. ટૂંકામાં કહીએ તે વિષયે અને તેનાં સાધન મેળવવા કે વધારવામાં જ જગતના સર્વ પ્રાણીઓની ઈષ્ટતા ગણેલી હોય છે. આવી સ્વાભાવિક સ્થિતિ હેવાથી તેમજ આત્મા હંમેશા ચક્ષુની ! માફક બાહ્ય દૃષ્ટિવાળે હેવાથી વિષયે અને તેના સાધને તરફ જ ઝુકી રહેલો હોય છે. એ વાત તે કોઈને નવી સમજાવવી પડે તેમ નથી કે નેત્ર જે કે દરેક જીવને અંગે રત્ન સમાન છે, છતાં તે નેત્ર જગતભરના અને ઈતર પદાર્થોને દેખવાને તૈયાર છે. અર્થાત બાહ્ય એટલે ચક્ષુ સિવાયના આખા જગતના પદાર્થોને બોધ તે કરાવે છે. પણ તે આંખમાં લાલાશ હોય, ફૂલું હોય કે રજને કહ્યું : પડ હોય તો તેને આ આંખ જોઈ શકતી નથી. એવી રીતે આ આત્મા પણ આહાર, શરીર, ઇંદ્રિયો, વિષય અને તેનાં સાધને તરફ જ જન્મથી મરણ સુધી એક સરખી મીટ માંડી રહેલું હોય છે. પણ ખુદ પિતે જીવ કેણ છે ? વળી તે કેવો છે? કંયાથી આવ્યા છે ? અને ક્યાં જવાનું છે? એ બાબતને સ્વાભાવિક રીતે જીવને એક અંશ પણ વિચાર આવતું નથી, આટલા માટે ભગવાન જિનેશ્વરેએ શાસનની સ્થાપનામાં પહેલે ઢઢરે એ જ જાહેર કર્યો કે – મહાનુભાવ! જીવ જેવી વસ્તુ છે અને તે કેઈક સ્થાનેથી અહીં આવેલી છે અને અહીંથી ચવીને આગળ. કેઈ સ્થાને પણ ચાલી જવાની છે.” આવે તે પહેલે જાહેર કર્યો. એટલા માટે એમ કહેવાય કે બારે અંગમાં પહેલું આચારાંગ. નામનું અંગ છે, અને તેમાં પણ પહેલામાં પહેલું સૂત્ર આ ઢઢેરાનું જ છે. ધર્મનું મહત્ત્વ વળી બીજી બાજુએ વિચાર કરીએ તે માલુમ પડવું જોઈએ કે આ જગતમાં શરીર–આહારાદિકની ઈચ્છા સર્વને સરખી છતાં પણ Page #56 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક લિ પ કેટલાકને તે મળે છે. અને કેટલાકને તે મળતી નથી, તેમજ કેટલી વખત તા નિરુદ્યમીપણે રહેવાવાળાઓને તેની સિઘ્ધિ થાય છે અને ઉદ્યમપૂર્વક વવાવાળાઓને તેની સિદ્ધિ નથી થતી. એટલું જ નહિ પણ કેટલીક વખત તે પ્રાપ્ત થએલામાં પણ હાનિ થાય છે; માટે સિદ્ધિ અપ્રાપ્તિ અને હાનિનું કાંઈક અદૃષ્ટ કારણુ માનવું જ જોઈએ, પણ આ બધા વિચાર ધમની સાથે જ સંખ'ધવાળે છે અગર ધમમય જ છે, એમ છતાં તેની જડ કેવી રીતે જાણી તે વિચાર કરવાની જરૂરિયાત એછી નથી. સામાન્ય રીતે જગતના વર્ગ વિષયની ઈષ્ટતા ગણતા હાય અને તે તરફ જ મથતા હોય તે વખતે સ્વપ્નમાં પણ તે વિષયાને અનિષ્ટ ગણવાનુ કોઈના પણ મનમાં ન થાય તે સ્વાભાવિક જ છે છતાં જેને માત્ર આ ભવના સ`સ્કારા ઉપર આધાર રાખવાના હાતા નથી, પણ ભવાંતરાના ઉત્તમ સંસ્કાર જ જેમનુ આ ભવતુ જીવન ઘડે છે તેવા મહાપુરુષોના સંસારની અનિષ્ટતા લાગે અને વિષયાની કટુકતા ભાસે, આ કારણથી તેવા કેઇ પણ આદ્ય મહાપુરુષને દરેક બુદ્ધિશાળીએ આદિમાં માનવા જ જોઈએ કે જે ભવાંતરથી શુભ સસ્કારી લઇને આવેàા હાય. ચાલુ પ્રકરણને અંગે ભવાંતરથી શુભ સંસ્કારો લઈને આવેલે જીવ પણ તે જ છે કે જેણે ઉપર જણાવેલી ક્ષત્રિય આદિ વણ'ની વ્યવસ્થા કરવી છે અને તે જ મહાપુરુષને લેાકેાપકાર કર્યાં પછી અનિષ્ટ વિષયને ત્યાગ કરી આત્માના ઉદયને માગે' જવાનુ થએલું છે અને તે મહાપુરુષે જગતમાં ધમ'ના ડિંડિમ વગાડેલા હૈાવાથી તેને અંગે જ ધમ'ની સાવચેતી કરવાવાળા બ્રાહ્મણ વર્ગની ઉત્પત્તિ થઈ છે. જિનેશ્વર ભગવાનના અનુપકૃતપણાના ખુલાસા અહી' પ્રાસંગિક કહેવાની વાત ખાસ વિચારવા જેવી છે કે જિનેશ્વર મહારાજની દ્રવ્યપૂજાને અંગે ભગવાનના વિચારાતા ગુણુામાં Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આગમત મહત્વને ગુણ એટલે છે કે જિનેશ્વર ભગવાનને તે તીર્થ કરપણુના ભવમાં કેઈન પણ તળે દબાયેલા ન હોય. આ વાત આગળ જણાવવામાં આવી ગયેલી છે. પણ તે વાતમાં એક હકીકત ધ્યાનમાં રાખવાની છે કે અન્ય તરફથી વિદ્યા વગેરેની પ્રાપ્તિ દ્વારા થતા અસાધારણ ઉપકારની અપેક્ષાએ કે પિતે કરવા ધારેલા કાર્યમાં કઈ પણ દેવેન્દ્ર, સુરેન્દ્ર કે નરેન્દ્રની -સહાય ન લેવી અગર તે સહાયની દરકાર ન રાખવી એટલા માત્રથી જ પારકા ઉપકાર તળે નહિ દબાયેલાપણું સમજવું તેથી જગતની સાધારણ પદ્ધતિ પ્રમાણે જન્મ આપવાને અંગે માતપિતાને તે ઉપકાર હોય. તેથી તેઓના ઉપકાર તરીકે દબાએલા હોય એમ માનવામાં ખાસ અડચણ જેવું નથી. એવી જ રીતે ઈંદ્ર મહારાજા, વિજ્યા અને પ્રગભા પરિવાજિ-કાઓ, મેઘનામને ચાર એ વિગેરે પિતાની મેળે પિતાની ભક્તિથી જે પ્રયત્ન ભગવાન મહાવીર મહારાજની અનુકૂળતા માટે કર્યા તથા ધરણંદ્ર નાગરાજે ભગવાન પાર્શ્વનાથજી મહારાજને કમઠે કરેલા ઘોર ઉપસર્ગની વખતે ભક્તિથી વૈયાવચ્ચ તે બધી ભક્તિની બુદ્ધિથી હેવા સાથે ભગવાનના નિરપેક્ષપણાથી યુક્ત હતી, માટે ન તે તે ઉપકાર ગણાય અને ન તે તે ઉપકાર તળે ભગવાન દબાયેલા ગણાય એવી રીતે ભગવાનનું અવ્યાહત અનુપકૃતપણું સમજી શકાય તેવું છે. વળી કેટલાક ભગવાનના અનુપકૃતપણને ગુણ સ્વતંત્ર રીતે ન લેતાં પરહિતનિરત એ શબ્દમાં પડેલા પર શબ્દના વિશેષણ તરીકે લે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-૩ ૩૭ અર્થાત્ “જે જીવાએ ભગવાન જિનેશ્વરાને કોઇ પણ પ્રકારને * ઉપકાર કરેલા ન હાય એવા અન્ય જીવેાના હિતમાં ભગવાન જિતેશ્વરા હંમેશાં તત્પર રહે છે.” આવે અથ જેએ કરે છે તેએ અનુપકૃતની અ ંદર હૈં ધાતુથી ભાવના અથમાં ૪ પ્રત્યય લાવે છે અને તેથી ઉપકૃત એટલે ઉપકાર નથી જેને તેને અનુપકૃત કહે છે અને જેએ અનુપકૃત પદ્મ સ્વતંત્ર રાખે છે તેઓ કમના અર્થમાં TM પ્રત્યય લાીને ઉપકૃત નહિ થએલા એવા ભગવાન છે એવા અથ કરે છે. આ પ્રકરણમાં ક્રમણિ TM વાળા અથ મુખ્યત્વે ગણવામાં આવ્યા અને તેથી અનુપકૃતનું વિવેચન કરાએલું છે. તે અનુપકૃતપણાની સાથે ભગવાનના પહિતિનરતપણાના ગુણુ જણાવતાં ભગવાન ઋષભદેવજીના રાજ્યકાળમાં ક્ષત્રિયાદિ ત્રણ વણુની ઉત્પત્તિ જણાવ્યા પછી બ્રાહ્મણ વર્ણની ઉત્પત્તિને અંગે ભગવાન ઋષભદેવજીનું કેવળજ્ઞાન અને ભરતમહારાજનું શ્રાવકપણુ જણાવી બ્રાહ્મણ વર્ણની ઉત્પત્તિ કેમ થઈ? તે જણાવવાને અગે ભગવાન્ ઋષભદેવજીને ત્યાગધમ` જણાવવા જરૂરી ધાર્યા છે. અવધિજ્ઞાની દેશિવરિત લે કે કોઈપણ તીથ કર કે જેઓ પહેલાના ભવથી જ ત્રણ જ્ઞાન લઈને આવે છે અને તેથી જરૂર અધિજ્ઞાનવાળા હાય જ છે. અને તે જ કારણથી શાસ્ત્રકારો પશુ— મેન્થનેતિસ્થા ય ોહિલ દૂર દુત્તિ એટલે નારકી ધ્રુવ અને તીર્થંકર મહારાજા અવધિજ્ઞાનવાળા હોય છે એટલું જ નહિ પણ તેઓનું અવધિજ્ઞાન તેઓની ચારે બાજુના અતીન્દ્રિયપદાર્થોને દેખાડવાવાળું છે અને તીર્થંકરાની માફ્ક જ ખીજા પણ જે મહાપુરુષ! જન્મથી અષિજ્ઞાનવાળા હોય અથવા તે કોઈપણુ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આગામીત -ગુણથી અવધિજ્ઞાનાવરણીયના પશમને લીધે અવધિજ્ઞાન પામેલ હોય તે અવધિજ્ઞાનવાળા એમાંથી કેઈપણ અવધિજ્ઞાની ચાહે તે તે તીથકર હોય અથવા તીર્થકર સિવાયને જીવ હોય તે પણ તે વિરતિ અંગીકાર કરે તે સર્વ વિરતિને અગીકાર કરે. અવધિજ્ઞાની કે અવિરતપણે રહે એ વાત સાચી પણ વિરતિ અંગીકાર કરે ત્યારે તે સર્વવિરતિ જ અંગીકાર કરે પણ દેશવિરતિ અંગીકાર કરે નહિ.” શાસ્ત્રકારોએ અવધિજ્ઞાની છ દેશવિરતિ કેમ અંગીકાર ન કરે તેને સ્પષ્ટ હેતુ જણાવ્યું નથી, પણ શાસ્ત્રાનુસારી બાહી ક૯૫નાથી એમ જાણી શકાય કે દેશવિરતિ તેઓ જ લે છે કે જેઓ સર્વ વિરતિનું સ્વરૂપ જાણે, સમજે અને તે લેવાની ઉત્કંઠાવાળા હોય; છતાં આરંભ-પરિગ્રહની કે વિષય-કષાયની આસક્તિ નહિ છૂટી શકવાથી જેઓ સર્વવિરતિ લેવાને અશક્તિમાન હેય આવું અશક્તિમાનપણું અવધિજ્ઞાની જેવા મહાપુરુષમાં ન હોય અને તેથી તેઓ જ્યારે પણ વિરતિ આદરવા માગે ત્યારે સંપૂર્ણ વિરતિનો સ્વીકાર જ કરે અને તેથી શાસ્ત્રકારોએ અવધિજ્ઞાનવાળાને દેશવિરતિ જે શ્રાવકપણે તેને લેવાવાળા માન્યા નથી. જે કે અનેક શ્રાવકોએ દેશવિરતિ લીધા પછી અવધિજ્ઞાને મેળવ્યાં છે. અને તે અવાધજ્ઞાન મેળવ્યા પછી પણ તેઓ શ્રાવકપણામાં એટલે દેશવિરતિમાં જ રહેલા પણ છે. પણ આ વાત જે ચાલે છે તે પ્રથમથી અવધિજ્ઞાનવાળા જ હોય અને પછી જે વિરતિ લે તે તેઓ સર્વવિરતિ જ લે. એવી રીતે પૂર્વભવથી અવધિજ્ઞાન લઈને આવવાવાળા ભગવાન 2ષભદેવજીએ જે કે દેશવિરતિવું સ્વરૂપ જાણેલું, સમજેલું અને માનેલું હતું, છતાં તે દેશવિરતિ ન ગ્રહણ કરી, પણ સર્વવિરતિજ રહણ કરી.. Page #60 -------------------------------------------------------------------------- ________________ પરતક ૧૬ વળી બીજી એ પણ વાત છે કે સર્વવિરતિને સ્વીકાર પ્રત્યેક બુદ્ધ, સ્વયં બુદ્ધ વિગેરે સવયં ગુરુથી નિરપેક્ષપણે કરી શકે છે, પણ દેશવિરતિને સવીકાર કઈ પણ જગા પર, કઈ પણ સ્થાને, કઈ પણ મનુષ્યને સ્વયં હોવાને લેખ સરખે પણ નથી. અને તેથી સ્વયંસંબુદ્ધ એવા ભગવાન કેઈન પણ શિષ્ય તરીકે ન હોય અને તેથી તેમને દેશવિરતિ ન હોય અને કેવળ સર્વવિરતિ જ હેય એમ જે શાકાર કહે છે તેમાં શંકાને સ્થાન નથી. દેશવિરતિ વગર સર્વવિરતિ હેય કેમ? કેટલાકેનું માનવું છે કે પગથિયાં જેમ અનુક્રમે ચઢાય, તેવી રીતે વિરતિમાં પણ પ્રથમ દેશવિરતિરૂપી નાનું પગથિયું જ ચઢવું જોઈએ અને પછી જ સર્વવિરતિનું રહણ થવું જોઈએ. આવું કહેવાવાળાએ પ્રથમ તે ઉપર જણાવેલા ભગવાન જિનેશ્વરનાં વૃત્તાંતે ઉપર ધ્યાન રાખવું. વળી શાસ્ત્રકારો સર્વ સિદ્ધના અસંખ્યાતમા ભાગે જેટલા અનંતા સિદ્ધ આવે તે બધાએ દેશવિરતિ પામ્યા સિવાય જ સવવિરતિને પામેલા હોય છે. માટે દેશવિરતિ સિવાય સર્વવિરતિ હેય જ નહિ, એવું કહેનારાએ ચરિતાનુવાદ અને સિદ્ધાંતના કથનથી વિરુદ્ધ જ બોલવાવાળા છે. સર્વવિરતિ લેવા પહેલાં પ્રતિમા વહેલી જ જોઈએ કે ? વળી કેટલાકે શાસ્ત્રને અનુસરવાને ડોળ કરી એમ જણાવવા માગે છે કે ચોથા આરામાં કે શ્રી હરિભદ્રસૂરિજીના વખતમાં ચાહે જે નિયમ હોય, પણ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીના ફરમાન મુજબ તો આ દુષમકાલમાં તે પ્રતિમાન કર્યા પછી જ સર્વ વિરતિ એટલે સાધુપણું અંગીકાર કરાય, એવું શ્રીપંચાશક પ્રકરણમાં સ્પષ્ટ છે. માટે વર્તમાન કાલમાં તે કઈ પણ મનુષ્ય દેશવિરતિ અને શ્રાવકની બાર પ્રતિમાઓ વહ્યા સિવાય સાધુપણું લેવાય જ નહિ. Page #61 -------------------------------------------------------------------------- ________________ આ આગમત, આવું કહેનારાઓએ પ્રથમ તે એ સમજવું જરૂરી છે કે – જે પ્રમાણે શ્રાવકની પ્રતિમાઓ એક, બે, ત્રણ, યાવત્ અગિયાર માસ સુધી વહેવાને જાહેર પ્રષિ છે તે ને પંચાશકમાં પ્રતિ. માના કાળને નિયમિત નિયમ જ નથી. . * શ્રી પંચાશકકારના કહેવા પ્રમાણે શ્રાવકની પ્રતિમાઓને ટાઈમ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તને પણ છે અને તેથી બાળ એટલે આઠથી અધિક ઉંમરવાળાની દીક્ષાના નિષેધને માટે તથા ઘણાં વર્ષો સુધી વૈરાગ્યવાળા મહાપુરુષને સંસારના જેલખાના અને દાવાનળમાં ગાંધી રાખવા માટે આ પ્રકરણને કરાતે ઉપયોગ વ્યર્થ નિવડે છે. વળી આ જ પંચાશકાર મહાત્માએ શ્રી પંચ વસ્તુ પ્રકરણમાં દીક્ષાની જઘન્યવય જણાવતાં માત્ર આઠ વર્ષની જ વય જણાવી છે. જે ભગવાન હરિભદ્રસૂરિજી ને દેશવિરતિ કે જેને જઘન્યકાળ અંતર્મુહૂર્ત છે તેમજ શ્રાવકની પ્રતિમાઓ કે જેને ધન્યકાળ અંતમુહૂર્ત અંતમુહૂર્ત જેટલું છે તેટલું પણ કાર્ય જે સર્વ વિરતિને લેવા પહેલાં નિયમિતપણે રાખવાનું હોત તો દીક્ષાની જ ધન્યવય આઠ વર્ષની કહેત નહિ. એટલું નહિ પણ આઠ વર્ષથી ઓછી ઉંમરવાળાને દીક્ષા નહિ દેવાના કારણમાં ભગવાન હરિભદ્રસૂરિજી સ્પષ્ટ શબ્દોમાં જણાવે. છે કે આઠ વર્ષથી ઓછી ઉંમરવાળાને વિરતિના પરિણામ હેય નહિ અર્થાત ભગવાન હરિભદ્રસૂરિજી પોતે જ કઈ પણ વિરતિના પરિણામની વખતે જ સર્વ વિરતિ એટલે દીક્ષાની યોગ્યતા જણાવે છે. તે આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે જેઓ સંસારમાં વિષય, કષાય અને આરંભ, પરિગ્રહમાં આસક્તિવાળા થવાથી સર્વવિરતિ ન લેતાં દેશવિરતિ જ લઈને બેઠાં હોય, તેવાઓએ સર્વવિરતિ મેળવવા માટે જરૂર શ્રાવકની પ્રતિમા વહન કરવી જોઈએ, અને આ જ કારણથી ઉપાધ્યાયજી યશવિજયજી મહારાજ ગુસ્તત્વ વિનિશ્ચયમાં Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૧. પુસ્તક ૧-લું ભગવાન હરિભદ્રસૂરિજીએ કરેલે સર્વવિરતિ પહેલાં પ્રતિમા વહેવાનો આદેશ “મધ્યમ પશમવાળાને માટે છે એમ ચોખા શબ્દોમાં જણાવે છે. વળી ભગવાન હરિભદ્રસૂરિજી પછી અનેક મહાનુભાના આઠ વર્ષની કે તેની આસપાસની ઉંમરે દીક્ષિત થએલા સેંકડે પુરાવાઓ જુદા જુદા ગચ્છની પટ્ટાવલીઓ પૂરા પાડે છે. વળી ભગવાન હરિભદ્રસૂરિજી પછીના કાળમાં બનેલા અને ભગવાન હરિભદ્રસૂરિજીને પરમ પૂજ્ય તરીકે માનનારા એવા અનેક ગ્રંથકારે કે જેમાં તત્ત્વાર્થવૃત્તિકાર, રોગશાસ્ત્ર-ટીકાકાર ભગવાન હેમચંદ્રસૂરિજી, માલધારી આચાર્ય હેમચંદ્રસૂરિજી, પ્રવચન સારોદ્ધારની ટીકા કરનાર શ્રી સિદ્ધસેનસૂરિજી વિગેરે સર્વમાન્ય આચાર્યોએ પોતાના ગ્રંથમાં દીક્ષાની જઘન્યવય આઠ વર્ષની ગણેલી છે. * ચૂર્ણિકાર મહારાજ અને પ્રવચન સારોદ્ધાર ટીકાકાર વિગેરે મહાત્માઓએ તે ગર્ભથી આઠમા વર્ષે એટલે ગર્ભ રહ્યા ત્યારથી સાત વર્ષ અને એક દહાડે જ માત્ર જાય, ત્યારથી દીક્ષાને ચગ્ય ઉંમર ગણી શકાય છે, એમ સ્પષ્ટ શબ્દોમાં જ્યારે જણાવ્યું છે. ત્યારે જાણકાર અને શ્રદ્ધા ધારણ કરનાર કો મનુષ્ય એમ કહેવાને તૈયાર થાય? કે આઠ વર્ષે દીક્ષા ન આપવી, અગર પ્રતિમા વહન કરેલી હોય, તેવા મનુષ્યને જ દીક્ષા આપી શકાય. ખરતરના મતે સર્વથા અને આગમીયાને મતે કેટલીક શ્રાવક પ્રતિમાના છેદની માન્યતા છે કે ખરતરગચ્છવાળાઓ તે વર્તમાનકાળમાં સાધુઓની પ્રતિમા કે જે પહેલા સંઘયણ અને જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીના અધ્યયનની અપેક્ષા રાખનાર છે, તેવી તે સાધુઓની પ્રતિમાઓ ન માને તે તે સ્વાભાવિક છે, પણ જે શ્રાવકની પ્રતિમાઓ માટે સંઘયણ કે વિશિષ્ટ કૃત અધ્યયનને નિયમ નથી, એવી શ્રાવકની પ્રતિમાઓને પણ વિચછેદ માને છે અને જાહેર પ્રરૂપે છે. આ- ૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ આગમત એટલે ટૂંકમાં એમ કહી શકીએ કે તેઓ માસ-કલ્પ મર્યાદાને પણ વિચ્છેદ અને શ્રાવક પ્રતિમાને પણ વિચ્છેદ માનીને પિતાને કેવળ ઉચ્છેદ કટિમાં જ મેલે છે અને તે ઉચછેદકપણાના અભિપ્રાયને લીધે જ શ્રી પંચાશક પ્રકરણની ટીકા કે જે ભગવાન અભયદેવસૂરિજીએ કરેલી છે અને જે ભગવાન અભયદેવસૂરિજી ને તે ખરતરવાળાઓ પિતાના ખોટી રીતે મહંત તરીકે માને છે, તે ભગવાન અભયદેવસૂરિજીના ટીકામાં કહેલા આચરવા અર્થવાળા ખુદ શાસેથા ચાણના એવા ચેખા પદના અર્થને પલટાવવામાં પિતાની પરવિચક્ષણતા તારવે છે. શ્રી જિનવલભસૂરિ ભગવાન અભયદેવસૂરિજીના પટ્ટધર છે. ઉપરના અધિકારમાં બેટી રીતે ભગવાન અભયદેવસૂરિજીને પિતાના ગચ્છના મહંત માનવાનું લખ્યું છે, તે એટલા જ માટે કે ભગવાન અભયદેવસૂરિજીના કાલધમપછી વીસી કરતાં વધારે વર્ષનું આંતરું પડયા છતાં શ્રી જિનવલ્લભસૂરિને અભયદેવસૂરિના પટ્ટધર બનાવવાનું ધારે છે, એટલું જ નહિ પણ ભગવાન અભયદેવસૂરિજીએ પિતાની પાટે બિરાજમાન કરેલા શ્રીમાન વર્ધમાન આચાર્યથી સંબંધ નહિ લેતાં શ્રી અભયદેવસૂરિજીની પાટે નહિ આવેલા એવા શ્રી પ્રસન્નચંદ્રસૂરિ અને તેમના શિષ્ય શ્રી દેવભદ્રથી સંબંધ કરીને શ્રી જિનવલ્લભસૂરિને ભગવાન અભયદેવસૂરિજીના પટ્ટધર શિષ્ય તરીકે બનાવવા માગે છે. ખુદ શ્રી જિનવલ્લભસૂરિ ૧૧૬૯ની સાલ સુધી તે પિતાને કૂર્ચ પુર ગચ્છના શ્રી જિનેશ્વરાચાર્યના શિષ્ય તરીકે જાહેર કરે છે, વળી ૧૧૩૭માં શ્રી જિનવલ્લભસૂરિને માટે વિશેષ આવશ્યકની કેાચાર્ય વાલી ટીકાની પ્રત લખનાર શ્રી નેમિકુમાર કે જેઓ શ્રી જિનવલ્લભસૂરિના અનન્ય ભક્ત હતા હતા, તેઓ પણ તે ટીકાને અંતે શ્રી જિનવલભસૂરિને ફેંચપુર ગચ્છના અને કૂચીપુર ગચ્છીય શ્રી જિનેશ્વરાચાર્યના શિષ્ય તરીકે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લુ ૪૩ વળી તે શ્રી જિનવલ્લભસૂરિની પાટે ગણાતા શ્રી જિનદત્ત સૂરિ પણ શ્રી જિનવલભસૂરિના મરણ પછી જ કેટલીક મુદત ગયા પછી પાટે આવ્યા છે, તેમને પણ એવી રીતે સંબંધમાં જોડાયા છે. માટે ઉપર ખોટી રીતે મહંત માનેલા એમ જણાવ્યું છે. વળી શ્રી તિલકાચાર્ય જે આગમગછીય છે, તેમણે તે શ્રાવકની ચાર પ્રતિમાઓ સિવાયની બાકીની સાત પ્રતિભાઓને સર્વથા વિચ્છેદ માનેલો છે. દીક્ષા પૂર્વે પ્રતિમા રહેવાને કે દેશવિરતિને અનિયમ આ બધી હકીક્ત સામાન્ય રીતે અપ્રાસંગિક લાગે તેવા છતાં પણ એટલા જ માટે લખી છે કે ખરતર અને આગમગચ્છવાળાએથી તે શ્રાવકની પ્રતિમાઓ વહન કરીને જ સાધુપણું આપી શકાય” એવે નિયમ કેઈપણ પ્રકારે કહી કે માની શકાય તે છે જ નહિં. વળી આવશ્યક ચૂર્ણિ વિગેરે ગ્રંથકારે અનેકસ્થાને સમ્યકત્વ અને ચારિત્રની પ્રાપ્તિ એકી સાથે જણાવે છે, તે ઉપરથી પણ એમ સ્પષ્ટ કહી અને માની શકાય કે વર્તમાનકાળમાં કે અતીતકાલનાં દેશવિરતિ લેવાયા પછી જ સર્વવિરતિ લેવાય એ નિયમ પટ્ટાવલી, ચરિત્રો. શાસ્ત્રો કે પંચાગી એમાંથી કેઈપણ આધારે માની શકાય જ નહિં. સામાન્ય જીવેને અંગે જ્યારે સર્વવિરતિની પૂર્વે દેશવિરતિ લેવી જ જોઈએ એ નિયમ ન રહે, તે પછી ત્રિલેકનાથ તીર્થકર ભગવાન સરખાને માટે સર્વવિરતિ લેવા પહેલાં દેશવિરતિ લેવી જ જોઈએ એ નિયમ કેમ રાખી શકાય? અને જે કેઈને માટે પણ એ નિયમ નથી તે ભગવાન શ્રી કષભદેવજી દેશવિરતિનું આચરણ કર્યા સિવાય એકદમ સર્વ વિરતિ લે, તે અયોગ્ય ગણાય નહિ. ભગવાનનું આદ્ય રાજાપણું કેમ? ભગવાન્ રાષભદેવજી જે કે ચક્રવતી કે વાસુદેવની સ્થિતિમાં -નહેતા અને તેથી તેઓને ચક્રવતીને જે ચૌદ રત્ન હોય છે, તે Page #65 -------------------------------------------------------------------------- ________________ આગમત. અને વાસુદેવને જે સાત રત્નો હેય છે, તે બન્નેમાંથી કેઈપણ એકે રત્ન હતું નહી, છતાં તેઓ સમગ્ર મધ્યખંડના માલિક હતા. એટલું જ નહિં પણ ચક્રવતી કહે, વાસુદેવ કહો, પ્રતિવાસુદેવ કહે કે માંડલિક કહે, કેઈપણ રાજાના પિતામહ હતા, એ વાત ચોકકસ છે, કેમકે રાજા અગર રાજ્ય એ શબ્દજ ભગવાન ઋષભદેવજીએ ઉત્પન્ન કરે છે. આ અવસર્પિણીના સર્વ રાજાઓમાં ભગવાન ઋષભદેવજી જ પ્રથમરાજા તરીકે જાહેર થએલા છે. અને તેથી શ્રી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ. અને શ્રી પપણું કલ્પસૂત્ર જેવા જૈનના મહાન સૂત્રોમાં તેઓને ઘઢમાથા ૬ વા એમ કહી જેવી રીતે રાષભદેવજી નામ છે, એવી જ રીતે પ્રથમરાજા એ પણ ભગવાન રાષભદેવજીનું નામ જ ગણવામાં આવેલું છે. કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી શ્રી ઋષભદેવજી ભગવાનનું પ્રથમરાજાપણું અસાધારણ છે, એમ કહીને વિશેષણ દ્વારા આદિi gશીનાથ એમ કહે છે, પણ સૂત્રકારે તે તે પ્રથમ રાજાપણાના નામ તરીકે જણાવે છે, પ્રથમ રાજાપણું એ નામ તરીકે લઈએ કે વિશેષણ તરીકે લઈએ, કેઈપણ પ્રકારે લઈએ તે પણ ભગવાન રાષભદેવજી સર્વે રાજાઓના પિતામહ છે, એમ કહેવામાં કોઈપણ પ્રકારની અતિશક્તિ કે અડચણ દેખાતી નથી. ભાગવાની રાજ્ય સાહેબી . જેવી રીતે ભગવાન ગઢષભદેવજીનું પ્રથમ રાજાપણું હતું, તેવી જ રીતે તેમની રાજ્ય સાહ્યબી પણ પ્રથમ નંબરે જ હતી, કારણ કે ચક્રવતી અને વાસુદેવની સેવામાં જ્યારે હજારો યક્ષો કે જેઓ વ્યંતર નિકાયના હેઈ દેવ જાતિમાં તેવા હલકા દરજજાના હેઈ ઉત્તમ જાતિના ગણાતા નથી, તેવા યક્ષોથી સેવા પામતા હતા. ત્યારે ભગવાન ગષભદેવજી ખુદ વૈમાનિકના ઇંદ્રાથી તેમજ સર્વચક્ષાદિ દેવતાઓના અધિપતિ વૈશ્રમણ દેવથી પૂજા સત્કાર Page #66 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ४५ પામેલા હતા. ભગવાન ત્રષભદેવજીની નગરી જે વિનીતાના નામથી શાસ્ત્રોમાં ઓળખાય છે, તેની સર્વ રચના ઈદ્રના હુકમથી વૈશમણે કરી હતી. વળી ભગવાન ઋષભદેવજી અને તેના કુટુંબના મહેલે અને તેની સજાવટ પણ ઇંદ્ર મહારાજના હકમથી તે વૈશ્રમણ દેવે કરેલી હતી, ભગવાન ગષભદેવજી જગ્યા પણ ન હતા પણ સર્વાર્થસિદ્ધથી અને માત્ર ગર્ભમાં જ આવ્યા હતા, તે વખતે પણ સૌધર્મદેવ લેકના શક ઈંદ્ર ભગવાન ઋષભદેવજીનું (ધર્મ, રાજાપણું અને ચક્રવર્તાિપણું નાભિમહારાજા અને મરૂદેવા માતાની આગળ ગાયું હતું અને વ્યંતરના ઈદ્રો સિવાય બત્રીસ ઇંદ્રો એ નાભિ મહારાજા અને મરૂદેવા માતાની આગળ હાજર થઈ ભગવાન ઋષભદેવજીના તીર્થંકરપણાની દુદુભિ વગાડી હતી. એટલું જ નહિ. પણ ભગવાન ગઢષભદેવજીનો વંશ સ્થાપનાને મહત્સવ, વિવાહને મહત્સવ, અને રાજ્યાભિષેક મહોત્સવ વિગેરે દુનિયાદારીના મહોત્સવે પણ ઈંદ્રમહારાજાએ હાજર થઈને કરેલા હતા. આ બધી વસ્તુ જણાવવાનું કારણ એક જ કે– ભગવાન ઋષભદેવજીને રાજયકાલ કઈ પણ પ્રકારે ચક્રવતી કે વાસુદેવથી ઉતરતો ન હોતે. ત્યાગી પુરુષના પણ દાદા ભગવાન રાષભદેવજી વળી જેમ તેઓ રાજાપણાના અંગે જગતના સર્વરાજાઓના પિતા મહ હતા. તેવી રીતે જગતના સર્વત્યાગી પુરુષના પણ તેઓ પિતામહ જ હતા, અને તેથી જ તેઓનું નામ જૈનસૂત્રકારોએ પ્રથમ ભિક્ષાચર એમ જણાવવા ને મરવારે વા એમ કહેલું છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી પણ સાવિ નિહિં એમ કહી ભગવાન કહભદેવજીને જ સર્વ ત્યાગીઓના પિતામહ તરીકે જણાવે છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ આગમત ભગવાન રાષભદેવજીના પ્રથમ રાજાપણામાં તો ઇંદ્રાદિક દેવેનું અદ્વિતીય સાહાચ્ય હતું, પણ ભગવાનદષભદેવજીની સાધુતામાં કોઈ પણ દેવની સાહાચ્ય હતી નહિ. કેમકે કોઈપણ તીર્થકર, કેઈપણ કાળે દેવ-દાનવ કે નરેન્દ્રની સાહાચ્ય સ્વીકારતા નથી તેથી ભગવાન ગષભદેવજીએ પણ કોઈપણ દેવ કે ઇંદ્રની સાહાસ્ય લીધી નથી. ભગવાન ઋષભદેવના સાધુપણાની વિશિષ્ટતા ભગવાન ઋષભદેવજીએ રાજ્યાદ્ધિ, કુટુંબકબીલે અને દુન્યવી સુખને ત્યાગ કર્યો. એ જો કે આ ભારતમાં પહેલવહેલે હાઈને ચમત્કાર રૂપ જ હતે, વિશેષ ચમત્કાર તે એ હતું કે ભગવાન ગષભદેવજીને દીક્ષા લીધી તે દિવસથી એક વર્ષ સુધી ભિક્ષા પામવાને પ્રસંગ જ આવ્યું નહી. અને તેથી તેઓને સંપૂર્ણ એક વર્ષ સુધી સંપૂર્ણ નિરાહારપણે જ વિચરવું પડ્યું. તે ભગવાન રાષભદેવજીનું એક વર્ષ સુધી નિરાહારપણે વિચરવું કેટલું બધું કઠિન હશે? તે આજકાલના ધાનના ધનેડા અને પાણીના પિરા કોઈ પ્રકારે કલ્પનામાં પણ લાવી શકે નહિ. પણ ખુદ ભગવાન રાષભદેવજીની સાથેના ક્ષત્રિય-લેહીને ધારણ કરનારા ઉભેગ અને રાજન્યની જાતને જે ચાર હજાર દીક્ષિત થયેલા હતા, તેઓ તે ભિક્ષાની પ્રાપ્તિના કારણથી જ વનવાસી થઈ ફલફળને આહાર કરનારા થયા, અર્થાત્ તેઓ પણ ક્ષત્રિયવટને અનુસરીને લીધેલી સાધુતાને ટકાવી શક્યા નહિ, આવી નિરાહારપણાવાળી સાધુતા. ભગવાન ઋષભદેવજી મહારાજે એક વર્ષ સુધી નિભાવી. ઈદ્રમહારાજા દક્ષાની વિધિથી અજાણ હતા કે શું? ભગવાન ઋષભદેવજીની વખતે કેઈપણ ભિક્ષાચર રોટલાની ભીખ માંગતે ન હતું, તેમજ લેકે પણ ધન-ધાન્ય, કણ-કચનની અદ્ધિથી સંપૂર્ણ સમૃદ્ધ હેઈ મનુષ્ય રોટલા ને કે ખોરાકને ભિક્ષુક Page #68 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લુ હાય એવી કલ્પના પણ થઈ શકે તેમ ન હતી, તેમાં પણ પ્રથમ રાજા તરીકે પંકાયેલા અને ઈંદ્રની સાહાબીવાળા તરીકે જાહેર થએલા જગતના દાદા ભગવાન છેષભદેવજીને કઈ રોટલા અને ખેરાકની નિમંત્રણ કરે એ સ્વપ્ન પણ સંભવિત નહેાતું. વળી ભગવાન હષભદેવજી નિગ્રંથની કોટિમાં ઉચ્ચ-કલ્પવાળા હેઈને વનવગડામાં જ સ્થિત રહેનારા હેઈ માત્ર શિક્ષાને અંગે જ લેકેના ઘર આગળ જતા હતા, તેથી તેઓ કેઈન પણ અતિથિ કે અભ્યાગત ગણું શકાય તે પ્રસંગ જ ન હતો. આવા કારણથી ભગવાન ઋષભદેવજી ને સંપૂર્ણ એક વર્ષ સુધી કેઈએ પણ ખેરાકની વિનંતિ કરી નહિ, જે પણ પ્રજાજને તેઓના પવિત્ર આગમનથી પરમ હષમાં આવતા હતા, તે બધા કઈ રાજ્યની, કેઈ હાથીની, કેઈ ઘોડાની યાવત્ કોઈ કેઈ તો કન્યાની દાનશક્તિ પ્રગટ કરવા તૈયાર થતા હતા, પણ આહાર અને ભિક્ષા દેવાય કે લેવાય એની તે તેઓને સ્વપ્નમાં કલ્પના પણ થતી નહતી, તે પછી ભિક્ષા લેવાની પ્રાર્થના કરવાનું વચન તે અંશે પણ નિકળે કયાંથી? કે કુટુંબી અને પ્રજાજન ભિક્ષા દેવા-લેવાના વ્યવહારથી : અનભિજ્ઞ હતા અને તેથી તે ભિક્ષા દેવા તૈયાર ન થાય એ સ્વાભાવિક હતું. છતાં જે ઈદ્ધ મહારાજાઓએ ભગવાન ઋષભદેવજીની જન્મકાલથી તે શું પણ ગર્ભકાલથી જ સેવા ઉઠાવી હતી તેવા ઈંદ્ર મહારાજાઓ જેઓ મહાવિદેહ ક્ષેત્રમાં શાશ્વતા વિહરમાન જિનેશ્વર પાસેથી ભિક્ષાનું અને દીક્ષાનું સ્વરૂપ સારી રીતે જાણતા હતા, છતાં બાંધેલા કર્મને ઉદય એક એવી ચીજ છે કે જેને દેવેન્દ્રો પણ મિથ્યા કરી શકતા નથી, અને તેથી કંઈપણ દેવેન્દ્રને લેકોને ભિક્ષાનો વિધિ બતાવવાનો વિચાર સૂઝ જ નહિ, પણ વર્ષની આખરે રવયંજ્ઞાની ભગવાનના પુત્રના પુત્રને ભિક્ષા દેવાનો વિચાર Page #69 -------------------------------------------------------------------------- ________________ આગમત સૂક્યો અને તે શ્રેયાંસકુમારે ભગવાન શિષભદેવજીને ઈક્ષુરસરૂપી ખેરાકની વિનંતિ કરી અને ભગવાનનું પારણું થયું. તપસ્યાનું અનેરું સ્થાન ભગવાનના વાર્ષિક તપ અને શ્રેયાંસના દાનનું સિંહાલેકન કરવાને અંગે જણાવવાનું કે જિન જનતા સારી રીતે જાણે છે કે જન્મ–જરા-મરણ અને રોગ-શોકાદિકથી ભરેલા એવા આ સંસાર-સમુદ્રથી પાર પામવા ઈચ્છનારને સમ્યગદર્શન જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીને અંગીકાર કરવાની જરૂર છે, પણ તે અંગીકાર કર્યા છતાં પૂર્વના અસંખ્યાત ભના બાંધેલા અને અનન્તભાવથી પરંપરાએ બંધાઈ રહેલા કમ પડલને નાશ કરવા માટે જે કંઈપણ અમેઘ હથીયાર તરીકે વસ્તુ લેવા લાયક હેય તે તે માત્ર તપસ્યા છે. અજ્ઞાની ભદ્રક અને સામાન્ય જીવોના ઉપકાર માટે જ તપ છે એમ નહિ પણ ભગવાન જિનેશ્વર મહારાજેને પણ ઉપકાર કરનાર એ તપ છે. ધ્યાન રાખવું જરૂરી છે કે કેઈ અતીત અનાગત કે વર્તમાન કાલે એ વસ્તુ બની નથી કે ચઉદ સ્વથી સૂચવેલ ઉત્તમતાવાળા ભગવાન તીર્થકરે મેક્ષ શિવાયની બીજી ગતિમાં ગયા હોય કે જાય અથવા જશે એવું બને જ નહિં, ત્રિલોકનાથ ભગવાન તીર્થકર મહારાજાએ તે જરૂર તે જ ભવમાં મોક્ષને મેળવે જ છે, એવી રીતે જે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનને તે ભવે જ મોક્ષે થવાનું નક્કી હોય છે, તેવા જિનેશ્વર ભગવાને પણ તપને આદરે છે, તે પછી અજ્ઞાની આદિ છએ તે તપ સિવાય મોક્ષ મેળવવાની ઈચ્છા કેવી રીતે કરી શકાય? જ્ઞાન કરતાં તપની બળવત્તરતા કેમ ? વળી એ પણ ચેપ્યું છે કે આત્માને ઉન્માર્ગેથી ફેકનારી કઈ પણ ચીજ હોય તે તે જ્ઞાન છે, પણ તે જ્ઞાન આત્માને ઉમાગે Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪ પુસ્તક ૧-લું જતાં ત્યાં સુધી જ વળાવી શકે કે આત્માને તે ઉન્માર્ગનું ઉન્માર્ગ પણ ભાન ન હોય અને પિતાની અજ્ઞાન દશાથી ઉન્માર્ગને ઉન્માર્ગ તરીકે સમજતો ન હોય અથવા સ્વરૂપે કરીને ઉન્માર્ગ હોય છતાં પણ વિધમીકુલમાં જન્મ થવાથી કે એવા સંસર્ગથી કે અજ્ઞાનથી તેને સન્માર્ગ ગણતે હેય. કેમકે જ્યારે જ્ઞાનની જ્યોતિ પ્રગટે ત્યારે તે અજ્ઞાન અંધકારને નાશ થાય છે, અને તેથી તે જ્ઞાનવાળે બનેલે પ્રાણ સન્માગને સન્માર્ગ તરીકે અને ઉન્માર્ગને ઉન્માર્ગ તરીકે સમજે છે, જેથી તે સમાગને આદર કરે છે અને ઉન્માર્ગનો ત્યાગ કરે છે, છતાં સન્માર્ગ અને ઉન્માર્ગને સારી રીતે જાણનારા તથા સન્માગને આદરવામાં તથા ઉન્માર્ગને છોડવામાં જેઓ ઈચ્છા રાખે છે, છતાં તેના સંગે અને સહચારીઓ એવા હોય કે જેથી તે સન્માર્ગને માનનાર અને સન્માર્ગ આદરવાની ઈચ્છાવાળે છતાં સન્માર્ગે જઈ શકે નહિ. અને ઉન્માર્ગથી પાછા હઠવા માંગે છતાં ઉન્માર્ગથી દૂર જઈ શકે નહિ. અર્થાત શ્રદ્ધા અને જ્ઞાનના માર્ગમાં જ્ઞાન બરોબર કાર્ય કરી દે છે, પણ આદરવાના સ્થાને એકલું જ્ઞાન એટલા બધા સામર્થ્યવાળું થતું નથી, માટે તે સ્થાને સંગ અને સહચારીઓને સુધારનાર કઈ ચીજ જોઈએ અને તેવી ચીજ તે તપ છે, ઇંદ્રિય અને કષાયોને કાબુમાં રાખવાનું આત્માને જોર આપનાર કેઈ પણ હોય તે તે ત૫ છે. ભગવાનની જ્ઞાનની દશા ભગવાન જિનેશ્વરે ગર્ભથી અરે ! ગયે ભવથી તે ત્રણ જ્ઞાન ધારણ કરનારા હોય છે અને તે જ્ઞાને ભગવાનને અપ્રતિપતિતપણે એટલે કે ઈ દિવસ પણ ખસે નહિ તેવા હોય છે, એટલું જ નહિ પણ ભગવાન જિનેશ્વરને તે અતિ શુર અને અવવિ રૂપ ત્રણ જ્ઞાન ઘણું જ નિર્મળ હોય છે, તે ત્રણ જ્ઞાનની સાથે વળી જાતિ સ્મરણ જ્ઞાન પણ ભગવાન તીર્થકરોને જન્મથી અવશ્ય હોય છે, જગતના Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આગમત સામાન્ય જીવનમાં પિતાના વર્તમાન જન્મમાં પણ અમુક ઉંમર થયા પછી જે કઈ અનુભવમાં આવે છે, તેનું સ્મરણ થાય છે. અર્થાત બાલદશાનું સ્મરણ નથી હતું તે પછી જન્મદશાનું અને ગર્ભદશાનું તે સ્મરણ હોય જ કયાંથી? જ્યારે શ્રી જિનેશ્વર મહારાજાઓને તે ગભરની દશાથી સર્વ અનુભવેનું સ્મરણ હોય છે, અને તેથી જ ભગવાન મહાવીર મહારાજ ને ગર્ભ અવસ્થામાં પણ અપાંગ સ્થિર કરી નિશ્ચલ રહેવાને પ્રસંગ આવ્યું હતું. આ ભવનું સ્મરણ થાય એટલું જ નહિ, પરંતુ ભગવાન જિનેશ્વરેને ગર્ભદશાથી જ ભવાન્તરના અનુભવને સ્મરણમાં લાવનાર અને રાખનાર એવું જાતિ સ્મરણ પણ ત્રણ જ્ઞાનની સાથે જ હોય છે, એવા ભગવાન્ જિનેશ્વરેએ પણ મોક્ષની પ્રાપ્તિ માટે તપસ્યાની જરૂરીઆત દેખી છે. આ ઉપરથી સામાન્ય જીવેએ સમજવું જોઈએ અને શાસ્ત્રકારો તેમ સમજાવે પણ છે કે આવા સમર્થજ્ઞાની અને મેક્ષે જવાનું જેઓને માટે નકકી નિર્માણ થએલું છે, તેવા મહાપુરુષો પણ તપસ્યાને આચરે છે, તે પછી સામાન્ય જ્ઞાનવાળા અથવા તેવા જ્ઞાનથી પણ શૂન્ય એવા અજ્ઞાની છએ મોક્ષ મેળવાની ઈચ્છાવાળા થઈને ઘેરતમ તપસ્યા માટે કેમ ઉદ્યમ ન કરે? વિશિષ્ટ ચારિત્રની પ્રાપ્તિ છતાં તીર્થકર તપ કરે છે. વળી એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે જે પણ ભવ્ય છે ચારિત્રને ગ્રહણ કરે છે, તે બધા કાંઈ ચરિત્રની ચાખડીયે ચઢવાની સાથે થવા વાળા જ્ઞાનને મેળવી શક્તા નથી. જુઓ ! શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજના સાધુઓ હજારોની સંખ્યામાં હતા, પણ ચારિત્રને પ્રભાવે થવાવાળા મન: પર્યાય જ્ઞાનને ધરાવનાર તે માત્ર સેંકડોની સંખ્યામા જ હતા, તેમાં પણ ચારિત્ર લઈને પાછળથી જ મન ૫ર્યાય જ્ઞાન મેળવનારા તે સાધુએ હેટે ભાગે હતા, પરંતુ ચારિત્રના અંગીકારની સાથે Page #72 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-૩” પ તા મન:પર્યાયરૂપ ચારિત્રના સહુચર ને મેળવનાર કેઈપણુ નહાતા અથવા હતા તે માત્ર આંગળીના ટેરવે ગણાય તેટલા જ હતા. પરંતુ ભગવાન જિનેશ્વરાને માટે તે એ નિયમ છે કે તેઓ જ્યારે પણ ચારિત્રની ચાખડીએ ચઢે, ત્યારે તેને ચારિત્રના ગુણુની સાથેજ મન:પર્યાય જ્ઞાન થાય છે. વળી અન્ય મહાનુભાવા સાધુએ થયા હૈાય અને કદાચ મનઃ પયાઁવજ્ઞાનને મેળવી પણ શકે, તા પણ કાઇ કાઇને તે એવું મનઃ પય યજ્ઞાન હાય કે જે ભવાન્તર થતાં નાશ પામે અથવા કદાચ કેવલજ્ઞાન ભવિષ્યમાં થવાનુ હાય તે પણ તે ઉત્પન્ન થએલ મનઃ પર્યાયજ્ઞાન ઋજુમતિની જાતિનું હાય કે જેથી કેવલજ્ઞાનની ઉત્પત્તિ સુધી રહે નહિ, પણ વચમાં પડી જાય, પરંતુ જિનેશ્વર ભગવાને તે ચારિત્રની ચાખડીએ ચઢતાંની સાથેજ નિયમિત મન:પર્યાંયજ્ઞાન ઉત્પન્ન થાય જ છે, એટલુ જ નહિ, પરં'તુ તે મનઃપર્યાય જ્ઞાન પણ જ્યાં સુધી કેવલજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અવિચલપણે રહે છે, તેથી તે વિપુલમતિ નામનું મન:પર્યાય જ્ઞાન કહેવાય છે. આવા ઉંચા દરજ્જાના મન:પર્યાય-જ્ઞાનવાળા થએલા પણ શ્રી જિનેશ્વર મહારાજાએ જ્યારે મેાક્ષની પ્રાપ્તિ અને ક્રમ ક્ષય માટે તીવ્રતમ તપસ્યા આદરે છે, તેા પછી જેએની અહાનિશ પ્રમત્ત દશા ચાલતી હાય, જેએાને મતિ અને શ્રુત એ એ જ જ્ઞાના હૈાય અને તે પણ કહેવાના જ! આવા સામાન્ય જ્ઞાનાને ધારણ કરનારા મહાનુભાવે એ મેાક્ષ પ્રાપ્તિ અને કમ ક્ષયની ઈચ્છા હોય તે। તપસ્યાના આચારમાં આલસ્ય કરાય જ કેમ ? તપસ્વીની વિશિષ્ટતા પૂર્વ -સાંગતિક દેવેની આરાધના કરવા માટે અભયકુમાર આદિએ અષ્ટમની તપસ્યા કરેલ છે, પણ સમ્યક્દનાદિ ધારણ કરનારાઓની આરાધના કરી નથી. વળી ચક્રવતી વાસુદેવોએ પણ સમ્યગ્દર્શનાર્દિકની ભક્તિ સાધનાના પ્રસંગે કરી નથી, Page #73 -------------------------------------------------------------------------- ________________ પર આગમત * વળી શાસ્ત્રકારોએ પણ સમ્યગદર્શનાદિકના દૂષણની શુદ્ધિ કરવા માટે સમ્યગદર્શનાદિકની ભક્તિનો માર્ગ મુખ્યતાએ નથી રાખે, પણ તપસ્યાને માર્ગ જ બતાવ્યો છે, અર્થાત્ આચના, પ્રતિક્રમણ, તદુભય, વિવેક અને વ્યુત્સર્ગથી જે દૂષણની શુદ્ધિ ન થાય તેવા દૂષણની શુદ્ધિ પ્રાયશ્ચિત્તના અધિકારમાં આચાર્ય ઉપાધ્યાય આદિની ભક્તિને પણ તેવું સ્થાન ન આપતાં તપશ્ચર્યાને જ સ્થાન આપ્યું છે. આ રીતે સ્વશાસનને અંગે તપશ્ચર્યાની પ્રધાનતાને વિચાર કર્યો, પણ પર શાસનને અંગે વિચાર કરીએ તે તેમાં પણ તપસ્યા અગ્રસ્થાને દેખાય છે. જુઓ! દેવદ્રવ્યના નાશ અને ભક્ષણના પ્રસંગે પણ શાસકારોએ અન્ય મતવાળા રાજા મહારાજાની દષ્ટિ ખેંચવા અને રક્ષણ કરાવવા તપસ્યા અને આતાપનાને સ્થાન આપ્યું છે, મિથ્યાદષ્ટિ દેવેનું આકર્ષણ કરનાર કેઈ જબરજસ્ત જે ચીજ હોય તે તે તપસ્યા છે. જુઓહરિકેશી મહારાજ સરખા ચાંડાલકુલવાળાને પણ તેઓની તપસ્યાને પ્રભાવે જ દેવતાઓ પણ સેવતા હતા. શાસ્ત્રોમાં તપસ્વીઓને પ્રભાવકના સ્થાનમાં ગણ્યા છે. આ બધું વિચારતાં જણાશે કે દેવ–દેવેન્દ્રો અને રાજા મહારાજાએ તપસ્વી મહાત્મા બોની સેવા કરનારા હોય છે. એ તપને અસાધારણ પ્રભાવ છે અને કેટલાકને તે અસાધારણ પ્રભાવ માટે પણ કદાચ તપ કરવાનું મન થાય. પણ આ ત્રિલેકનાથ તીર્થકર ભગવાને ગર્ભથી અને જન્મથી દેવ-દેવેન્દ્રોથી પૂજાએલા છે. માટે તે ભગવંતને દેવ-દેવેન્દ્રોની પૂજાને કે જગતના લેકેને આકર્ષવાનો પણ મુદો તે નથી. Page #74 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૫૩ એટલે સ્પષ્ટ પણે કહેવું જોઈએ કે નક્કી મોક્ષે જવા વાળા છતાં વળી તે જ ભવમાં મોક્ષે જવાને જેએને માટે નિશ્ચય છે, તેમજ જેઓ ચાર અપ્રતિપાતી જ્ઞાનેને ધારણ કરનાર છે, વળી જેઓની ગર્ભાવસ્થાથી જ ઈન્દ્રો અને નરેન્દ્રો સેવા કરે છે, એવા જિનેશ્વર ભગવાને જ્યારે ફક્ત મેક્ષની પ્રાપ્તિ અને કર્મના ક્ષયને માટે તપસ્યા કરે છે. ત્યારે જે આ જગતના અન્ય છે કે જે નથી તેવા મેક્ષના નિશ્ચયવાળા, નથી તદુભવે મેક્ષે જવાના નિશ્ચયવાળા, નથી અપ્રતિપાતી જ્ઞાનવાળાં નથી મનાત્પર્યાય જ્ઞાનવાળા! અને જેઓ દેવેન્દ્ર અને નરેન્દ્રોથી લેવાયેલા પણ નથી, તેવા જ મોક્ષને પામવાની ઈચ્છાવાળા અને કર્મક્ષયનું પરમધ્યેય રાખવાવાળા છતાં તેવી તપસ્યા તરફ બેદરકારી કે આલસ્ય દાખવે તે ખરેખર વિચારવા જેવું છે. તપસ્યાને અંગે જરૂરી તકેના સ્પષ્ટ સમાધાને ઉપર જણાવ્યા પ્રમાણે જૈનશાસનને અંગે સમ્યગુદર્શના દિકની પ્રાપ્તિ થયા છતાં પણ તપસ્યાની અત્યંત જરૂરત છે, પણ જેમ વસ્તુમાં સુન્દરતાની અધિકતા હોય છે, તેમ તેમાં વિદનેને દરેડે પણ પડે છે. શાસ્ત્રકારો પણ સ્થાને સ્થાને એ જ જણાવે છે, કે- છોરારિ ત્રફુદિનાર, અર્થાત્ કલ્યાણકારી કાર્યો ઘણા વિદને વાળા હોય છે. આ બાબતમાં પણ બે મત જુદા પડે છે, શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણજી આદિને એક મત એ છે કે કલ્યાણકારી કાર્યો હોય તે વિઘ્ન--બહુલતાવાળા હોય છે. જ્યારે બીજે શ્રી ચંદ્રસેનસૂરિજીને મત એ છે કે બહ વિદનેવાળાં જે કાર્યો હોય તે જ કલ્યાણકારી કાર્યો ગણાય, અર્થાત્ શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણ આદિના મંતવ્ય પ્રમાણે કલ્યાણકારીપણું એ હેતુ તરીકે છે. અને વિજ્ઞબહુલતાવાળાપણું સાધ્ય તરીકે છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આગમત અને એ અપેક્ષાએ બેય વગેરે વાલું ઉત્તરાર્ધ વૈધમ્ય દષ્ટાન્ત તરીકે નહી, પણ માત્ર વસ્તુની હકીકત સમજાવે છે, કારણકે વ્યતિરેકી દષ્ટાન્ત લઈએ તે હેતુના અભાવે સાધ્યને અભાવ લેવું પડે અને તેમ તે લેવાય નહિ, પણ કદાચ સમવ્યાક્ષિપણું લઈએ તે ચાલી શકે. શ્રી ચંદ્રસેનસૂરિજીના મંતવ્ય પ્રમાણે તે બહુ વિMવાળાપણું એ હેતુ વાક્ય છે. અને ઉત્તરાર્ધ ભાગ વ્યતિરેક વ્યાપ્તિનું સ્થાન બને છે. ટૂંકાણમાં એટલું જ કહેવાનું કે કલ્યાણકારી કાર્યો જરૂર વિનવાળા હોય છે. જ્યારે સર્વ કલ્યાણકારી કાર્યો વિદોવાળાં હોય તે પછી તપસ્યા જેવા મોક્ષની પ્રાપ્તિ અને કર્મક્ષયના અસાધારણ કાર્યમાં વિદન હોય તેમાં તે નવાઈજ શી? આ તપસ્યાના કાર્યમાં શરીર–સંહનનની ખામી આદિ વિને જેટલું નુકશાન નથી કરતા, તેના કરતાં તેના વિરોધી લેકેના વચને વધારે નુકશાન કરે છે. તપસ્યા રૂપ કલ્યાણકારક માગને પ્રથમ નંબરે જે કોઈ વિરોધી હોય તે તે બૌદ્ધ ધર્મ છે. બૌદ્ધો તપસ્યામાં થતા અસાતાના ઉદયને પ્રધાન પદ આપીને કર્મના અર્થાત્ અસાતાના ઉદયરૂપ તપને માનીને તપને દુઃખરૂપ માને છે, અને તેથી તપની અધિકતાએ ગુણની અધિકતા માનવાની ના પાડે છે. તે આ સ્થાને સર્વજ્ઞ-શાસનને અનુસરનારાઓએ સમજવાનું કે, પ્રથમ તે મોક્ષની પ્રાપ્તિ અને કર્મના ક્ષય માટે તપ કરાય છે, માટે તે તપ કરવાના પરિણામ આદયિક એટલે કર્મના ઉદયથી થએલા નથી, જે કર્મના ઉદયથી એટલે અસાતાના ઉદયને લીધે એ પરિણામ થતા હતા તે નરક અને તિર્યંચ ગતિના છ મોટા તપસ્વી થઈ જાત! પણ તપ એ ચારિત્ર રૂપ હોવાથી ક્ષાપશમિકાદિ સ્વરૂપ છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ છે અને તેથી ગુણ પુસ્તક ૧-લું ૫૫ વળી જે તપ કરતાં અસાતા કર્મને ઉદય થાય છે અને તેથી તે તપ ઔદયિક ગણવામાં આવે અને તેથી ગુણરૂપ ન ગણાય તે પછી શાંતિ–માર્દવ આદિ ધર્મો પણ ક્રોધાદિકના ઉદયને દવા અને ફળ ન આપવા દેવા રૂપ હેઈ તે પણ ગુણપણે નહી મનાય, સંયમ પણ ઇદ્રિના નિગ્રહરૂપ હોવાથી પીડામય ગણાશે, તેથી જે તપ મોક્ષનો માર્ગ નહિ રહે તે પછી સંયમ પણ મોક્ષને માર્ગ નહિ રહે. સાદિ ધમે છે જ ન આપવા વળી કઈપણ દુર્જન મનુષ્ય કેઈપણ સંત પુરુષને દુઃખ કરે છે, તે પણ પુરુષના કર્મના ઉદય સિવાય નથી કરતો, માટે દુર્જનો ના કરાતા ઉપદ્ર સહન કરવા તે પણ દુઃખરૂપ થશે, અને તે સહનશીલતા પણ મેક્ષને માર્ગ નહિં ગણાય, વળી શીત અને તાપને પણ સહન કરતાં જરૂર દુઃખ થશે, માટે તે શીત અને તાપનું સહન પણ તપસ્વીપણાને જણાવનાર કે શોભાવનાર થશે નહિં. પણું ખરી રીતે ક્ષમા આદિ ગુણે ધર્મ રૂપ છે, કર્મોના ઉદયવાળા છતાં સાધનારને ધર્મરૂપ બને છે, તેવી રીતે આ તપ પણ કર્મોદયને દુઃખ રૂપ હોય છતાં સાધનારને ધર્મરૂપ છે. વળી આત્માના જ્ઞાનાદિ ગુણને ક્ષાપથમિક ભાવે પ્રાપ્ત કર્યા પછી તે તે જ્ઞાનાવરણીય આદિ ઘાતી કર્મોની ઉદીરણા કરીને ક્ષયને પ્રસંગ સાધવો પડે છે. માટે તે જ્ઞાનાદિકને પણ ગુણ તરીકે ગણી શકાશે નહિં, વળી આ તપસ્યા તે મુખ્ય ભાગે અસાતારૂપ અઘાતીની જ ઉદીરણા કરનાર છે. ત્યારે જ્ઞાનાદિક જે ક્ષાપથમિક ભાવે મળે છે તેમાં તે ક્ષયની ઈચ્છાવાળાને તે તે ઘાતીની ઉદીરણા કરવી પડે છે. તે પછી તે ઘાતીની ઉદીરણાવાળા જ્ઞાનાદિને મોક્ષ પ્રાપ્તિના સાધને જે માનીએ છીએ તે પછી અઘાતીની ઉદીરણાવાળું તપ હોય તેટલા માત્રથી તેને મોક્ષને માગ કેમ ન મનાય ? Page #77 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ આગમન્તાત વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જ્ઞાનાદિક ગુણ્ણા માત્ર પત–પેાતાની જાતના ઘાતીને। ક્ષય કરવામાં વધારે ઉપયેગી છે, ત્યારે આ તપસ્યા તા સધાતી અને અલાતી કર્મોના ક્ષયનું કા કરે છે. · માટે તપને માક્ષ પ્રાપ્તિનું સાધન કેમ ન મનાય ? વળી જે જે જીવા કૈવલ્ય અને મેાક્ષને પામ્યા નથી, તે તે બધા જીવા તે તે પાપકમ થી ઘેરાયેલા છે એ ચેસ છે. તેથી પૂર્વભવના માંધેલા પાપવાલા જ સવ જીવા છે અને તેથી જેએ પેાતાને છદ્મસ્થ છતાં પાપરૂપ ન માને તેએ તણખલાથી ઢકાએલા ચાર જેવા છે. ઉપરની હકીકતથી સમજાશે કે દરેક છદ્મસ્થ જીવે પેાતાના ઘાતી અને અઘાતી કર્મોના ક્ષયને માટે તપસ્યાના આદર કરવા જ જોઇએ. તપસ્યા એ અંતરાયના ઉદય ગણાય ? બૌદ્ધ જેવા લેાકેા જ્યારે તપસ્યાને અસાતા એટલે દુ:ખના ઉદયરૂપ જ ગણાવીને નિવારે છે. ત્યારે કેટલાક તા તપસ્યા એ અન્ન-પાણી રૂપ ભાગ્યપદાર્થને ન મેળવવામાં કે ન મળવામાં ભાગાંતરાયના ઉદય જણાવી તપસ્યાને ગુણપણામાંથી કાઢી નાંખે છે, પણ આ સ્થાને શાણાપુરૂષોએ સમજવાની જરૂર છે કે અંતરાય કાને કહેવા ? શબ્દની વ્યુત્પત્તિને તથા શાસ્ત્રને સમજવાવાળા તા સમજી શકરો કે દાતાર કે લેનારની ઈચ્છા દાન કે લાલ માટે હોય અને વચમાં નડે તેનું નામ જ અંતરાયના ઉદય કહેવાય. એવી રીતે જેને ભેગ અને ઉપલેાગની ઈચ્છા હૈાય અને તે ઈચ્છા છતાં જ્યારે તે વસ્તુઓ ન મળે ત્યારે એને અતરાયના ઉદય કહેવાય. Page #78 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-૩ ૧૭ પણ તપસ્યા કરનારા મનુષ્યા અન્નપાણીની ઇચ્છાવાળા છે અને તે મેળવવા જાય છે અને એને નથી મળતા તેથી ભૂખ્યા રહે છે એમ નથી, તપસ્યા કરવાવાળા જીવા તે ભાગ અને ઉપભાગની ગવેષણા કર્યાં શિવાય જ ત્યાગ કરે છે. અર્થાત્ મળેલ અને નહિ મળેલા તમામ ભાગ અને ઉપભાગ પદાર્થોના ત્યાગ કરે છે અને એટલા માટેજ શાસ્ત્રકારોએ સવ્વ મેદુળાલે, વૈમન' અને સન્નાએ વિજ્ઞાને વરમળ એવા વ્રતા રાખ્યાં છે જે અપ્રાપ્ત કે પ્રાપ્ત એવા લેાગેાના જ ત્યાગ કરવાના હેત તે पताओ मेहुणाओ वेरमण भने पत्ताओ परिग्गहाओ वेरमण अथवा अपत्ताओ મેકુળમાં વૈમળ અને વાળાને વમળ એવા વ્રત રાખત. અર્થાત્ મહાવ્રતવાળાને જેમ પ્રાપ્ત કે અપ્રાપ્ત અને પ્રકારના મૈથુના અને પિરગ્રહેા છેડવાના છે, તેવી રીતે તપસ્યાના પરિણામવાળાને પ્રાપ્ત અને અપ્રાપ્ત બન્ને પ્રકારના ભાગેા છેડવા છે, માટે તે તપસ્યા અંતરાયના ઉદયરૂપ છે, એમ કહી શકાય જ નહિ. ધ્યાન રાખવાની જરૂર છે કે જો તપસ્યાને અંતરાયના ઉયરૂપ માનવામાં આવશે તે બ્રહ્મચર્ય અને સયમનેમહા અંતરાયરૂપ માનવા પડેશે. બીજી ખાજુથી વિચાર કરીએ તે કદાચિત્ સકલ્પદશાની અલવત્તરતાને લીધે કદાચ તપસ્યામાં અન્ન-પાણીની ઈચ્છા થઈ પણુ જાય, પણ તેને રાકવા પ્રયત્ન કરવાની જરૂર ધમિષ્ટાની છે. પણ તેથી તપની પ્રવૃત્તિ તજી દેવા જેવી નથી. જો કે આહાર-પાણી આદિની થએલી ઇચ્છા તેના ભાગથી નિવૃત્ત થઇ જાય છે એમ લાગે છે, પણ તે ભાગ દ્વારા થતી ઈચ્છાની તૃપ્તિથી થતી ઈચ્છાની નિવૃત્તિને શાસ્ત્રકારા એક ખભાના ભાર ખીજા ખભે લઈ જવા જેવું જ ગણે છે. આ—૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આગમત અર્થાત તે પ્રવૃત્તિથી થએલા સંસ્કારે તીવ્રકર્મો બંધાવવા દ્વારા રખડાવી મારનાર થાય છે, માટે કર્મબંધનથી ડરીને કર્મોને ક્ષય માટે તપસ્યામાં તત્પર રહેવું એ જ એક્ષપ્રાપ્તિને મુખ્ય રસ્તે છે. અને તેથી જ ભગવાન જિનેશ્વર મહારાજાને પણ એવી ઉંચી અવસ્થામાં પણ મોક્ષને માટે તે તપસ્યાને આદર કરે જરૂરી જણાય છે. જૈન શાસનમાં તપનું સ્થાન આ રીતે આપણે તપસ્યાની જરૂરીયાત વિચારી તેની સાથે જ કર્મના ક્ષય અને મોક્ષની પ્રાપ્તિ માટે કરાતું તપ ધર્મરૂપ જ છે, પણ તે તપ ઉદયરૂપ નથી, અંતરાય રૂપ નથી, દુઃખ રૂપ નથી, એ વાત પણ વિચારી. વળી એ પણ જોઈ ગયા કે મોક્ષના નિશ્ચયવાળા અને તે જ ભવે મોક્ષ પામવાના નિશ્ચયવાળા અને દેવેન્દ્ર-નરેન્દ્રોથી પૂજ્ય એવા શ્રી જિનેશ્વર મહારાજે પણ તપસ્યાને જ કર્મોને ક્ષય કરવા માટે પરમ સાધન તરીકે ગણેલી છે. હવે એ તપધર્મની બીજી રીતે મહત્તા વિચારીએ. દાન નામને ધર્મ બાહા અને ક્ષણે ક્ષણે આવવા-જવાવાળા પદાર્થની મુખ્યતાએ બને છે અને તેથી જેટલે દાનધર્મ સહેલું છે તેના કરતાં શીલ ધર્મ ખૂબ મુશ્કેલ છે. કેમકે વિષયની વાસના આત્માની અનાદિકાલથી પડી ગએલી ખરાબ આદતોને આભારી છે, તેમજ આત્માની સાથે ક્ષીર-નીર ન્યાયે એકમેક થએલ એવી શરીરના જ કુલ રૂપ ઈદ્રિયોની વિકૃતિરૂપ છે, તથા અનાદિકાલથી બાહ્ય સુખે તરીકે ગણાતા વિષયોને કાબૂમાં લેવા માટે બાહ્ય સંજોગ-સામગ્રીના ફલરૂપ મનાયેલા હતા, તે સર્વે શરીરની સુકુમાલતા, ઇન્દ્રિયની સ્વચ્છેદ પ્રવૃત્તિ અને વિષયના વિરમણરૂપ હોવાથી શીલ ધર્મનું પાલન દાન ધર્મ કરતાં મુશ્કેલ છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પુસ્તક ૧-લું વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે દાન ધર્મની વખતે આત્માએ ઉભા કરેલા મમત્વ ભાવને છેડવાનો હોય છે; તેમજ માત્ર વિષયના સાધનેને છોડવાનાં હોય છે, ત્યારે શીલ-ધમમાં સુખ તરીકે અનુભવમાં આવતા અને અધિકારથી રાખેલા પદાર્થોના ફળરૂપ વિષ પર કાબૂ મેળવવાને હેય છે. વળી દાનધર્મમાં અમુક બાહ્ય પદાર્થના જે કે આત્માને પિતાની તરફ આકર્ષણ કરનારા હોતા નથી, તેવા તે બાહા પદાર્થના એક અંશને માત્ર ત્યાગ કરવાનો હોય છે. ત્યારે શીલધર્મના પાલનની વખતે તે આત્માને હરેક વખત આકર્ષણ કરતા અને મળ્યા પછી વિગ થતી વખતે આત્માની અસ્તવ્યસ્ત દશા કરી નાંખતા વિષય ઉપર કાબુ મેળવવાને હોય છે. તેથી તે પણ શીલધર્મની દાન કરતાં મુશ્કેલી જણાવે છે. બીજી એક વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે દાન ધર્મ એ એક એ ધર્મ છે કે જે માત્ર આત્માથી ભિન્ન રહેવાવાળા એવા પદાર્થના ઉપયોગથી બીજાના દુગલિક એવા દુઃખને દૂર કરનાર હોય છે, તેમજ અન્ય દાન પામનારાઓને ઇદ્રિ સંબંધી સુખોને ઉપજાવનાર હોય છે. તેથી તે દાનધર્મની પ્રેરણા કરનારો પણ કોઈક વર્ગ હોય છે, અર્થાત દુખી અને યાચક દાનધર્મને અને પિતાના સ્વાર્થની સિદ્ધિ માટે પણ પ્રેરણા કરનાર હોય તે પણ તે દાનધર્મની આચરથામાં ઈતર વર્ગ પ્રેરનાર કે પોષનાર બને છે. જ્યારે શીલધર્મથી ઈતર જનના બાહ્ય દુઃખોને દશ્ય રીતે નાશ ન હોવાથી તથા ઈતર જનને તેનાથી બાહ્ય સુખની ઉત્પત્તિ ન હોવાથી ઈતર વર્ગ તે શીલધર્મને પ્રેરક કે પિષક બનતું નથી, એટલું જ નહિ, પણ ખરાબ ચાલમાં સામેલ થએલે પર વગ તેમજ જેઓને અબ્રહ્માદિકથી સુખની માન્યતા થઈ છે, એ સંબંધી Page #81 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત વર્ગ પણ પિતાનું અને ત્યાં સુધી શીલધર્મની દશાને દૂર કરાવવામાં જ સહાયક બનનારે થાય છે. અર્થાત્ એ અપેક્ષાએ પણ દાનધર્મ કરતાં શીલધર્મની મુશ્કેલી છે. આવી રીતે દાન ધર્મ અને શીલધર્મની આરેપિત મમત્વભાવના ત્યાગથી અને બાહ્ય સુખમાં સામેલ થએલા વર્ગની પ્રેરણાની બેદરકારી કરવી પડતી હોવાથી મુશ્કેલી છે, પણ તે દાન ધર્મ અને શીલધર્મ કરતાં પણ તપસ્યાના ધર્મની તે અત્યંત મુશ્કેલી છે. તપસ્યાના ધર્મની વિશિષ્ટતા દરેક જીવ અનુમાનથી જાણી શકે છે અને શાસ્ત્રકારે સ્પષ્ટપણે સમજાવે છે કે આ સંસારમાં દરેક જીવને રહેલી ચારે સંજ્ઞાઓમાં પહેલી આહાર સંજ્ઞા છે. અને તે આહાર સંજ્ઞા એવી જબરદસ્ત છે કે તેનો નાશ ઉચ્ચતમ ગુણઠાણની પ્રાપ્તિ સિવાય શક્ય જ નથી. વળી મૈિથુન પરિગ્રહ અને ભયનાં કાર્યો દરેક જીવની સમજણ શક્તિ થવા પછી જ થાય છે અને થઈ શકે છે. ત્યારે આહારને માટે તેવી વિશેષ સમજણની દરકાર રહેલી નથી. શાસ્ત્રકારના ફરમાવવા મુજબ સંસારના કેઈપણ જીવને કોઈપણ સમય આહાર વિનાનો રહેતું જ નથી. વિગ્રહગતિ સમુદ્ ઘાતના આઠ સમયમાંથી વલે થોડો કાળ અથવા અગી કેવલી પણું જે પાંચ હસ્વ અક્ષરેને મધ્યમ સ્વરે ઉચ્ચારીએ તેટલા કાળ જેટલું છે. એ ત્રણે અવસ્થા સિવાયના સર્વસંસારી જીવો આહાર સિવાય એક ક્ષણ પણ રહેતા નથી; એ ઉપરથી પણ સમજાશે કે આહારની દરકાર આ જીવને બીજી સર્વ જરૂરીયાતી ચીજોની દરકાર કરતાં વધારે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું વળી દાન ધર્મને અંગે જ્યારે માત્ર આરોપિત એ સુખ ભાવ છેડે પડે છે, અથવા બાહ્ય સુખાના સામાન્ય સહેજે મળે એવા સાધન છેડવા પડે છે અને શીલ ધમને અંગે માત્ર પુદ્ગલના સંગથી ઉત્પન્ન થએલા સુખના સંસ્કારોની ઉપર કાબુ મેળવીને માત્ર માનેલું સુખ જ છોડવું પડે છે, ત્યારે તપસ્યાને અંગે પ્રવૃત્તિ કરનાર મનુષ્યને બાહ્ય સુખનાં સાધનોને મળ્યા છતાં ન વાપરવાં તેમજ બીજા મેળવવા ઉદ્યમ કરે નહિ, અર્થાત આહાર રૂપ જે બાહ્યસુખનું સાધન છે, તે તપસ્યા કરનારને જે મળ્યું હોય તેને પણ ઉપયોગ કરે નથી, તથા તે મળેલા સિવાયના નવા મેલવવા માટે પણ ઉદ્યમ કરવાનું રહેતું નથી. યાદ રાખવું કે દાનને દેનારો મનુષ્ય જે અશનાદિનું કે રૂપૈયા આદિનું દાન કરે છે, તે મળેલા સાધનને દૂર કરે છે, પણ સાથે સાથે અન્ય-અન્ય તે તે સાધનો મેળવવાનો ઉદ્યમ બંધ કરતા નથી, અર્થાત પદાર્થ છેડે છે, પણ દાનધર્મવાળે પ્રીતિ છેડતો નથી અને આહારના છેડવારૂપ તપસ્યામાં તે પદાર્થ છેડવાને થાય છે, અને પ્રીતિ પણ છેડવાની થાય છે. વળી શીલ ધર્મને અંગે પ્રવર્તવાવાળો જીવ વિષય-કષાયની વૃત્તિ ઉપર કબજે રાખી કહેવાતા ઇન્દ્રિયના સુખને ભેગ આપે છે, પણ એ દાનધર્મ અને શીલધર્મમાં દુઃખ થવાનો અંશેપણ પ્રસંગ નથી, જ્યારે આ તપધર્મમાં તો સર્વ વેદનામાં શુહાલમાં વૈયા એમ કહીને સ્પષ્ટપણે સર્વ વેદનામાં આગેવાન જણાવેલી એવી વેદના સહન કરવાની હોય છે. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે બાહ્ય પદાર્થો તરફ જીવનું આકર્ષણ નથી, અર્થાત્ બાહ્ય પદાર્થો જે અશનાદિ અને રૂપૈયા વગેરે છે તે જીવને ખેંચનારા નથી, માત્ર જીવ પિતાની મેળે તે બાહ્ય પદાર્થો તરફ ખેંચાય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ આગમજાત. અત્યાર સુધી ભવમાં ભ્રમણ કરતા અને ભવિષ્યમાં પણ કરવા વાળા જીવાને તે ખાદ્ય પદાર્થો જે આકર્ષીક તરીકે લાગે છે, તે કેવલ થાંભલાને માઝેલા મનુષ્ય થાંભલે બંધાય અને પછી એવા પાકાર કરે કે મ્હને થાંભલાએ ખાંધ્યા છે, એના જેવું તે ખાહ્ય પદાર્થોનુ ભાષણ છે. કર અર્થાત્ ખાદ્ય પદાર્થો કોઇપણ પ્રકારે જીવને આકર્ષવાની શક્તિ ધરાવતા નથી, એવી જ રીતે ઇંદ્રિયા અને વિષયે પશુ જીવને આકનાર નથી. એ પશુ ચાક્કસ છે. ઇંદ્રિયા અને વિષયે ને જીવના આકષનાર માનવા તે કેવલ ચણાએ ભરેલી ગાળીમાં માંકડા હાથ ઘાલી મુઠીમાં ચણા લે અને પછી મુઠી . કહાડવા જાય અને ન નિકળે ત્યારે તે માંકડા એમ માની લે કે હુ ગાળીથી બધા છું. જેમ એ માંકડાની માન્યતા પાતાની ભૂલ ઉપર જ ઉભી થઈ છે, તેવી રીતે ઇંદ્રિયા અને વિષયામાં જીવ નેડાઈ જાય અને પછી ઇંદ્રિયા અને વિષયાને આધીન થાય ત્યારે તે એમ સમજે કે ઇન્દ્રિયા અને વિષયે એ મને બાંધ્યા છે. પણ જેમ માંકડાને હાથ ઉપર સેાટી વાગે અને મુઠી છેડી દે ત્યારે તેનો હાથ છુટા થઇ જાય છે. અથાત્ માત્ર હાથ ખોલવા સિવાય માંકડાને ગેાળીથી છુટવા માટે ખીજુ કરવુ પડતું નથી. તેવી રીતે ઇન્દ્રિયા અને વિષયા તરફ્ આ જીવ પાતે ઝુકયા છે અને વિષયે મ્હને ખંધન કરનાર છે એમ માને છે, જ્યારે સર્વજ્ઞ ભગવાના શાસનની સેાટી ભવ્ય જીવને લાગે છે, ત્યારે તે ભવ્ય જીવ ઇંદ્રિયા અને વિષયેાના ખધનથી છૂટા થઈ જાય છે, અર્થાત્ ઇંદ્રિયાને ખેં'ચવા માટે વિષયે આવતા નથી તેમજ મનને ખેચવા માટે ષા પણ આવતા નથી ઇંદ્રિયા અને મનના સ્વભાવ વિષયે અને કષાયા તરફ જવાના છે, પરન્તુ વિષયે કે કષાયાના સ્વભાવ ઇંદ્રિયા કે મનને ખે’ચવાનો નથી. Page #84 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૬૩ આ ઉપરથી સમજાશે કે દાનધર્મ અને શીલધર્મ એ બે ધમ આકર્ષકના જોરને નાશ કરીને કરવા પડતા નથી, પણ આહારની પ્રવૃત્તિ અને ઈચ્છા તે આ જીવને હમેશાં આકર્ષનાર રહે છે. દરેક આદમી તપાસશે તે માલમ પડશે કે પિતે ભૂખને યાદ લાવતે નથી, પણ ભૂખજ તે જીવને પિતાનું ભાન કરાવે છે અર્થાત આ તપસ્યાની ક્રિયામાં આવનારને ભૂખનું આકર્ષણ અને દબાણ કઈ જુદી જાતની જ અસર કરે છે, વળી એકવાત એ પણ વિચારવા જેવી છે કે બાહ્ય સંજોગો કોઈપણ જીવને અનાદિથી અનુકુલતાવાળા નથી, તેમ ઇંદ્ધિ અને મન પણ અનાદિના અપ્રતીતપણે નથી, છતાં તપસ્યાને અંગે છોડ પડતે આહાર તે અનાદિકાલને છે અને તે આહારની ઈચ્છા કરાવનાર તૈજસ-કાશ્મણ શરીરે પણ અનાદિકાલથી કઈ પણ દિવસ કે સમય છુટા પડયા સિવાય આત્માની સાથેને સાથે જ ચાલુ રહેલા છે, એવા અનાદિના ગઠીયા તરીકે રહેલા તૈજસ-કામણ ઉપર પ્રભાવ પાડવાનું કાર્ય જેઓ કરવા માગે તેજ તપસ્યા કરવાને તત્પર થઈ શકે. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે બાહ્ય સંજોગો કંઈ કમ ઉદયના પ્રભાવે નથી, તેમજ ઇંદ્રિયને વિષની પ્રાપ્તિ જે થાય તે પણ કમ ઉદયના પ્રભાવે નથી, કિંતુ ક્ષયે પશમના પ્રભાવે છે, પણ આહાર કરે કે આહાર કરવાની ઈચ્છા થવી તે તે કેવલ ઉદયને પ્રભાવે જ છે માટે તપસ્યા ને કરનાર મનુષ્ય ખરેખર કર્મો અને તેના ઉદયોની હામાં થનારે થાય છે, આ વાતને બરોબર સમજનાર મનુષ્ય હેજે સમજી શકશે કે શાસ્ત્રકારે જેમ દાન ધર્મથી મુખ્યતાએ ભેગેની પ્રાપ્તિ તથા શીલ ધમથી સુખ સંપત્તિ જણાવે છે. તેમ તપસ્યા કરવાથી કર્મક્ષય રૂપી ફલ કેમ જણાવે છે? અથવા કર્મક્ષયને માટે તપસ્યાની કેમ જરૂર જણાવે છે? Page #85 -------------------------------------------------------------------------- ________________ આગમત આ ઉપરથી એ પણ સમજાશે કે જે મહાવ્રતધારકપણું એ શીલધર્મને ભંડાર છે અને દાનધર્મની દીવાદાંડી છે, છતાં તે મહાવ્રતને પ્રભાવકતાના ચિહ્ન તરીકે શાસ્ત્રકારે ગણાવ્યાં નથી, પરંતુ શાસનના આઠ પ્રભાવમાં અષ્ટમથી અધિક એવી વિપ્રકૃષ્ટ તપસ્યા કરનારને અથવા લાગલાગ2 અવિકૃષ્ટ એટલે અઠ્ઠમથી ઓછી તપસ્યા કરનારને પણ પ્રભાવક તરીકે ગણ્યા છે. એ ઉપરથી પણ સમજી શકાશે કે શ્રી જૈન શાસ્ત્રમાં તપસ્યાને ઘણું જ ઉંચુ સ્થાન મળેલું છે. અને તે ઉત્તમોત્તમ સિદ્ધ સ્થાન તે તપસ્યાને માટે લાયક જ છે, તેમાં કેઈપણ રીતે શંકા થઈ શકે તેમ નથી. યાદ..રા...ખ.વા....વું... જૈન...કો...ણ....??? છે કે વિષય-કષાયના સંસ્કારને પોષનાર સારા પદાર્થોને પણ હળાહળ ઝેર જેવા માને તે. ત્યાગ ભાવનાને પિષક ધર્મના ઉપદેશને સાંભળવા ખૂબ જ ઉત્સુક રહે તે. ક ઈદ્રિયની ગુલામીમાંથી છુટવા મથે છે. પિતાની જાતને સુધારવા મથે તે. Page #86 -------------------------------------------------------------------------- ________________ -ε આગમજ્યોત વીર નિ. સ. ૨૪૯૮ વિ. સ. ૨૦૨૮ વૈશાખ 8249 आहगे શુ.....વિ.ને.... વિનેય—શિષ્યની પારમાર્થિક આગમા સ. ૨૩ વર્ષ –૭ પુસ્તક-૨ વ્યાખ્યા જૈન જનતા સારી રીતે જાણે છે કે જ્યારે સામાયિક-પ્રતિક્રમણ વિગેરે ક્રિયાઓ કરવામાં આવે છે, ત્યારે જો યાત્રકથિક અક્ષાદિકની સ્થાપના નથી હાતી, એટલે સ્થાપનાચાય ત્યાં હોતા નથી, તેા પુસ્તક આદિક સ્થાપન કરવામાં આવે છે, અને તે પુસ્તાહિકની વિરિક (થાડાકાલની) સ્થાપના કરતી વખતે પંચપરમેષ્ઠિમ ત્રરૂપ જે શ્રી નમસ્કાર મહામત્ર અને ૫'ચિદિઅસ વરણા॰ સૂત્ર ખેલવામાં આવે છે. એટલે મુખ્યતાએ જો કે ત્યાં આચાર્યની સ્થાપના ગણવામાં આવે છે, અને આચાય ભગવંતના ગુણ્ણા ૩૬×૩૬ એટલે છત્રીસ છત્રીસીએ અર્થાત્ બારસાને છન્તુ ગણુવામાં આવે છે. આ ગુણાગુરૂગુણષત્રિશિકા નામના ગ્રંથમાં વિસ્તારથી વ્યાખ્યા સાથે અને શ્રી હરિભદ્રસૂરિજી કરેલા સબોધપ્રકર્ણમાં મૂલગાથા આ. ૨-૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ આગમત રૂપે જણાવવામાં આવેલા છે, પરંતુ તે બારસે છ— ગુણોની છત્રીસ છત્રીસીએમાંથી પંચિદિઅસંવરણેક (પંચેન્દ્રિયસંવરણ) વાળી છત્રીસી એટલી બધી સાધારણ છે કે જે છત્રીસી પાળવાની ફરજ આચાર્ય ભગવંતની ગણાય, તે જ છત્રીસી ઉપાધ્યાય મહારાજા અને સાધુ મહાત્માઓને પણ ફરજીયાતપણે પાળવાની છે. એટલે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે પદરૂપી ગુરૂતત્વને ઓળખવા માટે તે સત્ર અસાધારણ ઉપગવાળું છે. પરંતુ સામાન્ય સાધુ કે જેને શિષ્ય તરીકે ગણવામાં આવે આવે છે, તેને ઓળખવા માટેનું વિશેષ લક્ષણ અહેરાત્રની ક્રિયામાં જોડાયેલા કેઈ સૂત્રથી માલમ પડે તેમ નથી. જો કે શાસકારે આચાર્ય અને ઉપાધ્યાય સિવાયના એટલે પાંચ પદસ્થ સિવાયના સાધુ વર્ગને વિનેય તરીકે ઓળખાવે છે, અને તેથી શ્રીઉત્તરાધ્યયન સૂત્રની શરૂઆતમાં વિનીતનું એટલે વિનયવાળા શિષ્યનું લક્ષણ જણાવવામાં આવ્યું છે. શ્રીઉત્તરાધ્યયનમાં જણાવેલાં લક્ષણનું નીચે પ્રમાણે નવનીત તરી આવે છે. ૧ જે ગુરૂમહારાજની (આચાર્ય–ઉપાધ્યાય-પ્રવર્તક-ગણાછેદક ગણધર-સ્થવિર કે જે કઈ સમુદાયને નાયક હોય, તેમની) આજ્ઞા એટલે હુકમને બજાવવાવાળે હેય. ૨ ઉપર જણાવેલા ગુરૂ મહારાજના નિર્દેશને અમલમાં મુકવાવાળે. પિતાને અંગે જે કંઈ કરવાનું વિધાન સાક્ષાત્ અને વર્તમાન કાળમાં ગુરૂ મહારાજજી જણાવે અને તે કાર્યો બજાવવામાં આવે તે આજ્ઞા કરી એમ ગણાય અને ભવિષ્યને માટે કે સમુદાયને માટે કે બીજા કેઈ શાસનના કાર્યને માટે જે હુકમ ઉપર જણાવેલા ગુરૂ મહારાજ કરે અને તે બજાવવામાં આવે તે નિર્દેશન કરનારે ગણાય. Page #88 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક –જી કેટલીક જગાપર આજ્ઞા અને નિર્દેશનુ... જુદાપણું નથી રખાતુ, અને ત્યાં ગુરૂ મહારાજે કરેલા આજ્ઞાને જે નિર્દેશ તેને કરનારી હાય, તે વિનીત કહેવાય એમ જણાવવામાં આવે છે. ૩ ઉપર જણાવેલા ગુરુએની નજીકમાં એટલે દૃષ્ટિમાં મેસનારા હાય (પરન્તુ ગુરૂ મહારાજના હુકમને મજાવવા પડશે, એવા ભયથી ગુરૂ મહારાજની દૃષ્ટિથી દૂર બેસનારા ન હાય.) ૪ જગમાં કેટલાક કાર્યાં એવા હાય છે કે, જેમાં ગુરૂ મહારાજને આજ્ઞા કે નિર્દેશ કરવાનું શિષ્યને અ ંગે ન બને, તે પણ શિષ્યની વિનયને અંગે ફરજ છે કે દેશ, કાળ, અવસ્થા વિગેરે ગુરૂ મહારાજની જે હૈાય તે તપાસીને ગુરૂ મહારાજના હુકમ કે નિર્દેશ સિવાય પણ તે દેશાદિકને અનુસારે કાર્ય કરવાની જરૂર પડે, અને તેવી રીતે જે દેશાદિકને અનુસારે ગુરૂ મહારાજને અંગે વગર આજ્ઞા નિર્દેશ ચેાગ્ય પ્રવૃત્તિ કરે તેજ વિનયવાળા કહેવાય. આવી રીતની આજ્ઞા અને નિર્દેશ વગર પણ પ્રવૃત્તિ કરવાનું તે જ શિષ્યથી મને કે જે ગુરૂ મહારાજની સૂક્ષ્મચેષ્ટાથી પણ તે તે દેશ–કાળ અને અવસ્થાને લાયકના કાર્યો કરવાનુ` સમજી શકે અને તે ખજાવી લે. એટલે ગુરૂ મહારાજની ઈંગિત ક્રિયાને સમજનારા વિનયવાળા ગણાય. ૫ ઉપર જણાવ્યા પ્રમાણે સૂક્ષ્મક્રિયાથી જેમ કત્તવ્યને જાણે, તેવીજ રીતે નેત્ર મુખ મસ્તક-હસ્ત વિગેરે દ્વારા થતા આકારથી પશુ વેષ, ક્ષેત્ર, કાળ અને અવસ્થાને લાયક ગુરૂ મહારાજને અંગે કરવા લાયકનાં નૃત્યેા જાણે અને બજાવે, તે વિનયવાળા કહેવાય, જવરાદિથી જ્યારે વ્યાપેલું શરીર હાય, ચક્ષુની વેદના હાય, મસ્તકના દુઃખાવા ડાય, જઠરનેા વ્યાધિ હાય, પગની વ્યથા ડાય એ વિગેરે અવસ્થામાં જરૂર શરીરના આકારના ફરક પડે છે, અને Page #89 -------------------------------------------------------------------------- ________________ આગમત તેથી ગુરૂમહારાજ તેને અંગે કર્તવ્યતા બતાવે નહીં, અને સહન કરવામાં નિજ રા છે, એમ ધારી સહન કરે તે પણ શિષ્યને તે જરૂર માલમ પડે અને તે માલમ પડવાથી પોતાનું કર્તવ્ય અવશ્ય બજાવે અને તે બજાવે તે વિનયવાળો કહેવાય. પરંતુ કેટલીક વખત ભગવાન આયરક્ષિતસૂરિજીને પિતાના પિતાને માર્ગે લાવવાની વખતે જેમ માત્ર સૂમક્રિયારૂપી ઈંગિતજ થયું હતું, તેવી રીતે ઇગિત ક્રિયા પણ ગુરૂ મહારાજની જે થાય તે સમજીને તે પ્રમાણે વર્તવાવાળા શિષ્યજ વિનીત કહેવાય. આ ઉપર જણાવેલા શ્રીઉત્તરાધ્યયન સૂત્રના કથનથી વિનય (શિષ્ય) નાં લક્ષણે સમજી શકાય તેમ છે, છતાં બે લક્ષણે પણ ધ્યાનમાં રાખવાં. ૧ પિતાનો આત્મા (મન વચન અને કાયા) ગુરૂને અર્પણ કરેલાં હેય. ર ગુરૂના ઉપદેશને અનુસારેજ ચાલનારે હેય. આ બે વસ્તુ જેનામાં હોય તેને પણ વિનય એટલે શિષ્યનું લક્ષણ પ્રાપ્ત થયું છે એમ કહી શકાય. @@@ posseeparamos nossapoondoo હું ધ્યા...ન..માંરા.ખવા..જે..વું...!!! - જિન-શાસનની આરાધના માટે ગુરૂનિશ્રા અને વિધિ ન પૂર્વક પ્રવૃત્તિ, આ બે વરતુ ખૂબ જ જરૂરી છે. જી. Page #90 -------------------------------------------------------------------------- ________________ Sonoon વ્યાયાનાસાહ | [શાસ્ત્રમ્પજ્ઞાતા, આગમતવપર્યાલેચક, આગમવાચનાદાતા ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગમ દ્વારકશ્રીએ અતિ ગંભીર ચિંતનભર્યા આગ અને પ્રકરણને લગતા હજારે વ્યાખ્યાન આપેલા, જેમાંથી ઢગલાબંધ વ્યાખ્યાને હજી અપ્રકાશિત છે. તેમાંથી મહત્વના વ્યાખ્યાને “આગમ ત” ના બીજા પુસ્તકમાં “પૂ. આગમ દ્વારકશ્રી-વ્યાખ્યાનસંગ્રહ” શીર્ષક તળે દર વખતે અપાય છે. જેમાં પાંચમા વર્ષથી રાજપના લેક ઉપરના વ્યાખ્યાને અપાય છે. આ વખતે પણ સુજ્ઞ વિવેકી વાચકેના આગ્રહથી વાંચનારાને શ્રેણિબદ્ધ તાત્વિક વિચારણાની સરળતા રહે, તેથી તે વ્યાખ્યાને અહીં તત્વષ્ટિવાળા પુણ્યાત્માઓના હિતાર્થે રજુ કર્યા છે. સુજ્ઞ વિવેકી મુમુક્ષુ વાચકે અર્થગંભીર આ વ્યાખ્યાનના રહસ્યને ગુરૂગમથી સમજી જીવનશુદ્ધિના માર્ગે આગળ વધવાનું પુનિત બળ પ્રાપ્ત કરે એ શુભેચ્છા. આ વ્યાખ્યાને પૂ. શાસન પ્રભાવક આચાર્યશ્રી હેમસાગર સૂરીશ્વરજી પાસેથી પ્રાપ્ત થયા છે. યથામતિ વ્યવસ્થિત રીતે રજુ કરવા પ્રયાસ કર્યો છે. સં. ] Page #91 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન–૧૫ (વર્ષ ૬ પુ. ૨ છે પૃ. ૫૬થી ચાલુ) છે. वचनधाराधनया खलु० સ. ૨૦૦૦ ભા. વ. ૧૨ રવિ તા. ૨૨-૯-૪૬ શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે ષોડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે – આ સંસારમાં આ જીવ અનાદિ કાલથી જન્મ-મરણ કરતે જ આવ્યો છે, તેમાં પણ આ જીવની પહેલી દશા કઈ હતી? તે કેવલ શરીરને મેળવી શકે. પૃથ્વીકાય દિના છે માત્ર મેળવે કેટલું? તે એકલું શરીર ! તેને રસ ચાખવાની શક્તિ મળેલી હતી નથી. જ્યારે પુણ્યા વધે તે તે રસ ચાખવાની શક્તિ મેળવે. તેમાં પુણ્યાઈ વધે, ત્યારે ગંધની, રૂપની, શબ્દ સાંભળવાની તાકાત મેળવી શકે. તેમાં આગળ-આગળ પુણ્યાઈ વધે, ત્યારે સંજ્ઞા– વિચારની તાકાત મેળવી શકે. . નારક, દેવ, મનુષ્ય, તિર્યંચ તે ચારે પ્રકારના છે તે વિચારની તાકાતવાળા છે. દેવતા–નારકીને પ્રત્યક્ષ ન દેખીએ તે અનુમાનથી માનવા પડે. કેમકે વિચાર કરે? ક્રિયામાત્રનું ફળ અશુભ હેય તે અશુભ, શુભ હોય તે શુભ માટે જ છે. કુદરતી સિદ્ધાંત છે કે દુનિયાદારી તરફથી શુભાશુભક્રિયાનું શુભાશુભ ફળ મલે કે ન મળે! પણ કુદરતના કાનૂન પ્રમાણે Page #92 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક –જી મળે છે જ ! આખી દુનિયાને આંજનારા અધિપતિ અલ, સત્તા, અલનીતિમાં બીજાને દબાવી દેનારા અધિપતિ એટલે સત્તાધીશ તેને પેાતાની શક્તિના દુરૂપયાગના ડર નહિ. કદાચ પૂરા સત્તાધીશ ન હાય તેા તેને ડર હૈાય. આવાને પશુ કુદરતની આગળ માથું ઝુકાવી જ દેવું પડે! આમ કેમ ? મનુ યના સુકૃત્ય-દુષ્કૃત્યના બદલા રાજા આપે, રાજના સારા, ખરાબ કામના બદલા વાસુદેવ કે ચક્રવર્તી આપે. પશુ તે ચક્રવતી– વાસુદેવના સારા-ખરામ કામના ખલે આપનાર કાણુ ? ગુનાથી થતુ નુકશાન તે સત્તાની ન્યૂનતા કહેવાય. સત્તાની પૂર્ણતાવાળા ગુન્હાથી થતા નુકશાનને રોકી શકે. બળાત્કાર, ચારી, જીઠ, ચાહે તે કરા! પશુ તે બધાની સા કાણુ કરે ? સ`પૂર્ણ સત્તાધીશના ખરાબ કામના કે સાચા કામના બદલે। દેનાર કાણુ ? પરભવ કમ જેવી ચીજ-માનવી પડે, કેમકે સત્તા સારા અને ખરાબ કામની પૂરી સજા આપી શકતી નથી. વળી દરેક ક્રિયા આત્માને ફળ દેનારી તેા બને છે જ, બહારનું ફૂલ મળેા કે ન મળે, ખૂન, ચારી કે જુઠા દસ્તાવેજવાળા કેસ ચાલે તેમાં છુટી પણ જાય, તે અહિ'ની સત્તામાંથી છુટચે, પણ તેના કટુક ફૂલથી નથી છૂટયા. એવું કયારે મનાય ? જ્યારે આગળ-ખીજા ભવમાં ફૂલ સેગવવાનું મનાય તે! પહેલાં ખરાબ કામ કર્યું" છે કે જેથી અહીં કાઈ વગર ગુને પણ મરે. જેમ કે એક છોકરા છે, ઘરમાં રિદ્ધિ ઘણી છે, યુવાન થયા ! પરદેશમાં જવું છે. ! આપે કહ્યુ કે આપણે ત્યાં વૃદ્ધિની કથાં ખામી ? પરદેશ જવાનું શું કામ ? Page #93 -------------------------------------------------------------------------- ________________ આગમત પિતાજી! બધી વાત ખરી ! પણ તે મેળવેલું કોનું? તે તમારૂં! તમે જેને ઉત્પન્ન કરે તે મારી કઈ સગાઈમાં શું ગણાય? બેન! બેનની ભક્તિ કરવાની હેય પણ બેનને ભેગવવામાં ન લેવાની હોય! માટે મારે ન ખપે. હવે તમારે જે કહેવું હોય તે કહો! શેઠે રજા આપી. એક દેત સાથે નિક. જતાં જતાં પરદેશ જવા માટે વહાણે ચડ્યો વહાણ રસ્તામાં તૂટી ગયું પાટીયાના આધારે બંને નિકળી એક ગામના કિનારે પહોંચ્યા. ગામમાં જાય છે, ત્યાં પિલા કરીને વિવાહ કરેલો છે. દસ્તને ખબર છે તેથી કહે છે કે આ તે તારૂ સાસરું છે. ત્યારે પેલે કહે કે આ અવસ્થાએ ત્યાં ન જવું. બેય બગીચામાં ગયા. ' શેઠને છોકરો ભૂખે થયે. મનુષ્ય કે જાનવરની હિંમત કાયા ન કથળે ત્યાં સુધી, કયા કથળે ત્યાં હિંમતની હાનિ થાય છે. શેઠીયાના છોકરાને ભૂખ લાગીને કહે કે એક ડગલું મારાથી ચલાય તેમ નથી. શેઠીયાના છોકરા પાસેથી રકમ લીધી ને તે બજારમાં ગળે જેને ત્યાં વિવાહ કર્યો છે, તે છોકરી સેનાના ઘરેણાં પહેરેલાં છે, તેવી સ્થિતિમાં રમે છે. પિલે બદદાનતથી કાઢવા માંડ્યો. પેલીએ બુમ પાડી એટલે કંડાં કાપીને આગળ દોડવા લાગે, સાંજ પડી પેલો પેઠે બગીચામાં બગીચામાં હજારો રસ્તા ! હવે શું કરવું. કંઈ ફીકર નહિ! સવારે આપણા હાથની વાત છે. કેઈન કરો! ગામવાળાએ કેર્ડન કરી. ચોરને માલમ પડયુ. મુદ્દા માલ છે. ચાર પેલા મકાનમાં ઘુ. જેમાં છોકરો સુતે છે. ત્યાં કડું મુકીને ઝાડ પર ચઢ ગયો. સવારે પેલાએ ધસારે કર્યો. જ્યાં પેલે સુતે છે બીજો આવી જ શક્યો નહિ. Page #94 -------------------------------------------------------------------------- ________________ યુરતઃ ૨ દરવાજો બંધ થઈ ગયે. પેલે સુતેલો છે. એાઢેલું છે. ત્યાં આગળ છરે ને કડું દેખે ત્યાં શું ધારે? હુએ છે, ટૅગ કરે છે. પિલાનું કમભાગ્ય છે. એટલે તે વિચાર ન આવ્યું. જે આવી રીતે લાવેલે જોડે મુકીને સુઈ જાય તે બને જ નહિ. બે ચાર લાત મારીને ઉઠાડ. પેલે બેબાકળ ઉઠ શું છે? આ કડું લઈ આવ્યું છે ને પાછે શું છે? કહે છે! રાજા પાસે લઈ ગયા. પ્રત્યક્ષ પુરા ! પહેલાના કાળમાં રાજાઓ ચેરી–જારી ખરાબ ગણતા. જીવન જાય તે બહેતર! પણ ચેરી–ારી ન થવી જોઈએ. માટે મરણાંત સા થતી. સાબિત થયા પછી મહેરનજરનું ઠેકાણું નહિ. રાજા પાસે વજુ થયું. રાજાએ સીધે ઓર્ડર કર્યો, પુરા મળે તે ચાલે. ફાંસીએ ચડાવે. પેલે ભાઈબંધ બગીચામાં આવ્યા ને તો જે ત્યારે વિચાય કે મારા ભાઈબંધ કયાં ગયે? કેઈએ કહ્યું કે તેને પકડીને લઈ ગયા. રાજા પાસે ગયે, વાત કરી કે શેઠીને ફરે ફલાણા શેઠને જમાઈ છે. પિલીસને પુછયું કે તેને નાસતે ભાગતે જે હતે ! તે ના! પણ સુતે હતે. માટે આ ચોર નહિ તેને છોડી મુક. કહેવાન તત્ત્વ શું ? ભાઈબંધ આવ્યા તરકીબ કરી છેડા ! આવી રીતે જગતમાં બિનગુનેગાર માર્યો જાય ને ગુનેગાર છૂટી પણ જાય. અત્યારની સરકાર સૌ ચેરીએ પાંચ ચેરી નથી પકડી પાકતી? તમે પકડાયેલાને સજા કરી. તેમ જુઠા સીક્કાવાળા કે જુઠા દસ્તાવેજો વાળા બધા પકડાઈ જાય છે? તે ના! તે બધાનું શું? સત્તાથી સંતાઈ શકે તેનું શું? અપકૃત્ય કરે તે સત્તાથી સંતાઈ જાય તેની આ. ૨૨ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આગમજ્યોત શું? તે કુદરતને માનનારે માનવું જોઈએ કે કઈક જગે પર બદલો છે. ત્યારે વિચાર! - અહિં એક ખાટકી છે તે એક જન્મારામાં સેંકડે-હજાર બકરાં મારે છે. તિર્યંચ-મનુષ્યનું જીવન લઈએ તે એક વાર મર્યા પછી બીજી વાર મોતની કે બીજી કેઈ સજા શક્ય નથી. એક સદેષ વધમાં ફાંસીની સજા, દશ થયા તો પણ ફાંસીની સજા. હવે એકમાં ફાંસીની સજા થઈ તે બાકીના નવના સદેષ વધનું શું? કહે ત્યારે તમારો ઉપાય નથી. સત્તામાં એકવાર મારે છે. પણ કુદરતની સજામાં તે મરવાનું જ મધું છે. જેણે લાખો વખત ઘાતકીપણાં કર્યા, ઠંડકમાં-ગરમીમાં ભુખ-તરસ દ્વારા હેરાન કર્યા, કાપીને તરફડાવીને મારી નાંખ્યાં તે બધાને અનેક જન્મ સુધી રીસામણીવાળા જન્મ-મરણ થાય છે. પકડાયેલાને એક વખત સજા થાય, વધારે તે નહિ! પણ બાકીના ગુનાનું શું ? કહે ત્યારે કે એવું પણ જીવન માનવું જોઈએ કેજેમાં લાખ વખત હથિયારથી કાપે, અનંતગણ ભૂખ, તરસ, શીતઉણમાં સેનાની જેમ ગાળી નાખે, તેમાં સજા ભેગવે! પણ મરે નહિ! તેવી સજાનું સ્થાન તેને નારકી કહે કે બીજું નામ કહે! તે નરક મનાવવાને અમને જેર નથી. નાસ્તિક થાવ તે વાત જુદી ! ઉપકાર કર્યા જીવન બચાવી દીધાં, તે ઉપકારને બદલે સે ગણે કેટલે. ગરમી ઠંડીને ઉપચાર મતથી બચાવવા માટે કરીએ તેને ઉપકાર મનુષ્ય-તિર્યંચમાં એક જન્મમાં વહન કરી શકે નહિ. સુખ થાય તેવું સાધન મલવું જોઈએ. એવી જ જાતનું શરીર હોય તે. ઠંડકને અંગે મરતાં બચાવવા માટે જે ઉપકાર કરીએ તેને બદલે શું? ગુનાને રોકવા માટે સત્તા જેટલી પ્રયત્નશીલ છે. ઉપકારને બદલે આપવા તેટલી પ્રયત્નશીલ નથી. હેય જ નહિ ને પાલવે પણ નહિ! Page #96 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨–જું અપકારને સત્તા આંબે છે પણ ઉપકારને નથી આંબતી. ઉપકારનું કથન સજજન કરે નહિ. સજજન ઉપકાર કરીને ભાગી જાય. જરી ખબર પડી કે તે માટે બદલો વાળી જાય માટે ભાગી જાય. અપકારનું ફલ સત્તા ખેાળીને આપે છે, પણ ઉપકારનું ફલ સત્તા દ્વારા અપાતું નથી કે આપી શકાતું નથી, એટલે અહીં દેવલોક - માનવા જોઈએ. જગતમાં થતા ઉપકારોનું ફલ કંઈ નથી. માટે નાસ્તિક થવું જોઈએ. આસ્તિક થવાવાળાએ અપકારને બદલે નરક અને ઉપકારને બદલે દેવલેક માનવે પડશે. તમને તે અનુમાનથી સ્પષ્ટ સાબિત છે. - પ્રત્યક્ષમાં તો-મનુષ્ય તિર્યંચ અને જાતિ વિચારવાળી છતાં માણસાઈને અને પશુપણાને વિવેકમાં કેટલે બધે ફરક? પશુપણને વિવેક ઈન્દ્રિયને અનુકૂલ હોય તે લેવું અને પ્રતિકૂલ હોય તે ન લેવું. તે જાનવર કરે છે. ગાય ભેંસ-ચાહે જેવા તરસ્યા થયા હોય તે વખતે મુતર અને પાણીનું કુંડુ મુકે તે પાણીનું કુંડું ખાલી કરશે પણ મુતરના કુંડામાથી એક ઘૂંટડે નહિ ભરે. પિષક વિષય લેવા અને શાષકને ન લેવા તે જાનવરમાં હોય છે. કીડી ગેળ-સાકર ઉપર આવે છે, પણ રાખ કે ધૂળ ઉપર નથી આવતી. અહિં અનુકૂલ! ત્યાં પ્રતિકૂલ છે. ઈન્દ્રિયના કાર્યના વિષયને માટે અનુકૂલ-પ્રતિકૂલ, વિચારે છે. મનુષ્ય તેટલા વિવેક કે અટકે તે જાનવરના વિવેકમાં અને તેનાં વિવેકમાં ફરક છે? તો ફરક વધ જોઈએ. શાથી વધે? ઇન્દ્રિય સ્થાન. સંતાન, સાધનની રક્ષા તે જાનવરો પણ કરે છે. ત્યારે મનષ્ય ભવમાં ઉંચા આવીને વિવેકની દશા મેળવીને શું કરવું જોઈએ? તેને માટે શાસકારે કહ્યું કે–આવતા ભવને અંગે વિચાર! : ધર્મ દરેક આસ્તિક એ જુદા જુદા માન્યા છે. કેઈ આસ્તિકને આમ બીજા આસ્તિક સાથે મલતું નથી. ધર્મના દરેક ફાંટા જુદા Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આગમજ્યોત એક પક્ષનાં પણ ફાંટા જુદા. વાત સાચી ! સ્વરૂપ-કારણની અપેક્ષાએ ફાંટા જુદા છે; પણ ફલની અપેક્ષાએ બધા ધર્મ એક જે નિશ્ચયવાળા છે. ચાહે તે ધર્મ લે! તેટલા માટે નીતિકારોએ ધર્મનું લક્ષણ એ બાંધ્યું કે "दुर्गति प्रसृतान् जन्तून्, यस्मात् धारयते ततः ।" धत्ते चैतान् शुभे स्थाने, तस्मात् धर्म इति स्मृतः" બધા ધમ વાળાએ ફલ તરીકે ધર્મ માન્ય ? આમાં કેઈને વાદ વિવાદ નથી. એટલે કે પિતાના કર્મોથી દુર્ગતિમાં પડવા તૈયાર થયેલાને તે કાર્યોથી રોકીને દુર્ગતિમાંથી બચાવે અને તેમાં ત્રિશંકુ જેવી સ્થિતિ થાય. નહિ મનુષ્યના કે નહિં દેવલેકના ને વચમાં રહે. તેમ નહિ પણ એ જીને દુર્ગતિથી બચાવીને સદગતિમાં સ્થાપન કરે આ બે કાર્ય ધર્મ કરે છે. ધમને અંગે-જેઓ પોતે ધર્મ કરનારા, જે સહાયક તે બધાને ઉંચે સ્થાને મુકે કે-માટે (-ધારણા-પોઃ ” ધારણને પિષણ કરવું, તેમાં ધાતુ છે ધાતુ છે, તેનાથી આ ધર્મ શબ્દ ઉણદિને “મ” પ્રત્યય લાવીને ધર્મ બનાવ્યું. તે છ ધાતુ ધારણ અને પિષણ કરવું બેય કાર્ય બતાવે છે. અર્થાત દુર્ગતિથી પડતા હોય તેમાંથી ધારણ કરીને સદ્દગતિમાં સ્થાપન કરવાનું ને પિષણ કરે એનું નામ ધર્મ. ચાહે જે ધર્મ હોય તે એમ નહિ કહે કે મારે ધર્મ દુર્ગતિ દેશે! માટે કરે હોય તે કરે. મારો ધર્મ સદ્ગતિ નહિ આપે. દરેક એમજ કહેશે. કે-મારે ધર્મ દુર્ગતિ રોકનારે અને સદ્ગતિ આપનારો. ફલ એકજ રાખ્યું. કોઈપણ ધર્મવાળે ઉપર પ્રમાણે કરવાને તૈયાર નથી કે-મારો ધર્મ દુર્ગતિ નહિ રોકે, કે મારે ધર્મ સદ્દગતિનું કંઈ લાગતું-વળગતું નથી. તેમ કહેનાર કોઈ નથી. એટલે ફલ થકી બધા ધર્મો એકજ વિચારવાળા છે. ફલ થકી જુદા વિચારવાળા પરંતુ શાસ્ત્રીકાર એમ કહે છે કે જગતમાં નિયમ છે કે-જેવું કાર્ય કરવું હોય, તેવું કારણ મેળવવું જોઈએ, જે કાર્ય કરવા Page #98 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક જી. ૧૩ માંગતા હાય તેનાથી જુદા કારણ મેળવે તેા તેનાથી કાય ન થાય. બનાવવા હોય મુગટ ઘડા તેા ઉલટા કારણેા મેળવે, માટીના પિંડ અને સુતરની કાકડીએ તે તે ન અને માટે— "कार्य हि कारणायत्त नान्याधीनं हि तत् मतम् " ,, કેટલાકનું એમ માનવું છે કે ઈચ્છાને આધીન કાય તા શાસ્ત્રકાર કહે છે કે નહિ. પશુ ! કારણે। મેળવા તા કાર્ય થાય, કેમકે ઈચ્છા હાય છતાં કાય થાય ખરૂ! તે ન પણ થાય. વળી ઈચ્છાને કારણ માના ! તા દુઃખ-પાપ-દરિદ્રતા માટે ઈચ્છા કાને છે ? માટે તે દુનિયામાં નહેતુ માટે “ જાય. દિવાળાયા કાય' તે કારણને આધીન, ઈચ્છા અન્ય ગમે તેટલી મેળવા પણ કાય ન થાય. તેમજ અન્યનું કારણ તે અન્ય કાર્યનું કારણ ન બને, માટી કારણ ઘડાનું, પણ લુગડાનું નહિં. સુતરની કાકડી કારણ વસ્રનું, પણુ ઘડાનું નહિ, બીજાનું કારણ તે તેનુ અને નહિ, દુતિથી ધારણરૂપ ને સદ્ગતિ મેળવવા રૂપ કાર્ય બધાને કરવા છે. માટે દુર્ગતિનાલાયકના કારણેા કયા? તેને છેડે તે સદ્ગતિ કારણેા કયા ? તેને આદશ તે તે ધમ સ્વરૂપથી ધમ સદ્ગતિ મેળવનાર કાર્યોને કરી ને દુ`તિ કરનાર કાનિ રાકા તા ધ જગતમાં મુરાદ ઉપર આધાર રહે છે. મુરાદ શી હતી ! ડાકટરના હાથે કંઇક મરે છે. તેથી સરકાર ફાંસીની સજા નથી કરતી દાનત ખચાવવાની, સારા કૃત્યે। ને ખરાબ કૃત્યને આધાર અભિપ્રાય ને વિચાર ઉપર, કારણે। પ્રવૃત્તિ – સહકારી. ધમને ઉત્પન્ન કરનાર કઈ ચીજ ? તા વિચારની ઉત્તમતા, વિચારની મલિનતા ધર્મ-અધમ ઉત્પન્ન કરનારી ચીજ. – Page #99 -------------------------------------------------------------------------- ________________ આગમત - જેકે અધર્મના કારણે તે વિચારની મલિનતાને આભારી, સદ્ગતિના કારણે તે વિચારની સુંદરતાને આભારી છે. તેટલા માટે શાસ્ત્રકાર કહે છે કે પહેલાં ધર્મનું સ્વરૂપ વિચારે. આ ઉપરથી વર્તનને કાઢી નાખવાનું નથી. પણ વતન જરૂરી છે, પણ વર્તન સાથે વિચાર ચોકકસ જોઈએ. મૂર્ખ હેય તે ઝેર ન ધારતાં, ધારે ગેળ. પાંચ જણાને આપ્યું, તે પેલાએ ખાધો ત્યાં એને ગોળ ધાર્યો હતે તે બચાવ થાય ખરો. વિચાર ને વર્તનમાં બચાવ રહે! પણ કયારે? થયું હોય ને આકસ્મિક પલટે આવ્યા હોય તે બચાવ છે. માટે સાર્વત્રિક. રીતે વિચારની પ્રધાનતા છે. શાસ્ત્રકારે ધર્મનું સ્વરૂપ શું? ધર્મના બારામાં પહેલે વિચાર કરીએ તે મૈત્રી જણાવી છે. ગઠીયા થયા ખાધું પીધું તેનું નામ મૈત્રી ! નહિ પણ હિતકરવાની બુદ્ધિ! અનાદિ કાલથી આ જીવની સ્થિતિ ને ઉગા! મેરે સ્ટિને વા'. સવ કુવા ફેંસ પો ની રહી છે. પારકી દરકાર રાખી નથી. પારકું હિત કરવું તે મુખ્ય હેય. પિતાના ને સબંધીના હિતને ગૌણ કરીને પરનું હિત મુખ્ય. તે વિચાર હંમેશાં રહે તે ધર્મના પહેલા પાયાભૂત વિચારે. બધાને હિત કરવાને વિચાર છતાં એના હાથે હિત નહિ પણ મારે હાથે હિત થવું જોઈએ. સેવાદળ કે સ્વયંસેવક દળમાં શું!' એક સેવાદળને લાભ બીજા સેવાદળમાં જતે હોય તે ઊંચા નીચા થાવ! હિતની બુદ્ધિ એવી કરવી કે બીજા હિત કરનાર મારા મુરબ્બી છે. જેને હિતની પ્રાપ્તિ ન હોય તેના હિતના વિચારો કરે. જેઓ હિત મેળવી શક્યા છે ને બીજાના કરે તે તેને મુરબ્બી ગણવે. તેના તરફ અદેખાઈ નહીં. હિત કરનારને મુરબ્બી ગણવા. Page #100 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જું અમદાવાદમાં દુકાળ પડયે કેટલ કેમ્પ છે. સારી ગયે આખલાઓ રાખ્યા, પાળવા માંડયા. કેમ્પ કમિશ્નર હતે. લાલભાઈને જવાનું થાય. લાલભાઈને કહે કે અમે શ્રાવક બન્યા. આ તે મારો વહાલો બદલે ધાર્યો આપે નહિ. એનું કઈ નહિ, અમે ધણું થયા છીએ. આટલી ગાયે રાખી છે. લાલભાઈ શેઠ સ્પષ્ટ વક્તા કહ્યું કે સાત ભવ કરશે તેય શ્રાવક પણામાં નહિ આવી શકે. કેમ આમ કહે છે! શ્રાવકપણું તે જેનું કઈ નહિં તેની સારવારમાં છે. લુલાં– લંગડાં જાનવર છે તેને એકલું. દયા તરીકે પાળો છે. સરકારનું ઘર બીજે વર્ષે કેણ ભરશે? માટે પાળે છે. આજ કામ આજની ગૌશાળાઓ કરે છે. દેખીને ગાય બરાબર દુધ દેનારીને લેશે. બીજી નહિ લે. સ્વાર્થના બીજ રાખીને દેખાડવું તે ઠીક નહિં! કંઈ પણ સામે હિત કરે ! કે ન કરે બદલે આવે કે નહિ! તે પણ હિત કરવું. તેનું નામ દયા છે. માટે મહેર નજર રાખે. હિત કરવાની નજર ! હિત કરનારને મુરબ્બી, હિત કરે તેના ઉપર દયાની નજર ! આ ત્રણ બાબતના આધારે સાચી મૈત્રી-દયા ધમને પાયે બની શકે ! કેટલાક નશીબના વાંકા હોય છે. દુનિયામાં એક સિદ્ધ પુરૂષે કેઈને મંત્ર આપે, તે સાધવા બેઠે, સિદ્ધ થવાને વખત આવ્યે, દેવતા આ પિતાને ઝોકું આવી ગયું ને તે વસ્તુ ચાલી ગઈ કેટલાક હિત કરીએ તે બિચારે અવળો ચાલે તે તેનું હિત બગડે! પણ શાણે કેણ? સારાની સફાઈ પણ ખરાબનું વધુ બગડે નહિ. તેનું ધ્યાન રાખવું પણ સામાના નસીબનો વાંક કાઢી આપણી જવાબદારી ખસેડી લેવી ઠીક નહીં ! મેં તે તેના Page #101 -------------------------------------------------------------------------- ________________ આગમજાત હિત માટે કર્યું હતું તેમાં તેનું નશીબ હતું તેથી થાય કે ન થાય આ સ્થિતિવાળે સજજન ન કહેવાય. જાતરાણઃ- કર્મ કરવાના તે ફલ ધારીને પણ પિતાના અંગતકાર્ય કરે નહિ, અસંગ ન હોય તે કાર્ય કરે. બાહા જગતની દષ્ટિ ફલ તેમાં લગીર લેપ નહિ તે અસંગ કાર્ય. પરમફલ મારા આત્માને ધમ ફાયદો થાય મોક્ષ મેળવે, સદ્ગુણ મેળવે તેમાં દઢ થાય ? કહેવાનું તત્ત્વ એ કે અસંગપણું ઉદાસીનમાં રહે! ફલની સિદ્ધિ થાય છે. નિફલ જાય તે ઉદા સીનતા. જગતની અપેક્ષાએ બીજી વખત બેવડા ઉદ્યમથી ભલે કરે. ચાર ભાવના સર્વવ્યાપક હોય તે તે ધર્મ કરનાર કહી શકાય. તેવું વર્તન, તેવા વિચારનું સ્વરૂપ તેના હેતુઓ જાણવા તે કેશુ? વિચાર અને વર્તનને અંગે કારણે તપાસતાં તેનું ખરું કારણ ઉપદેશ. તે ઉપદેશ કેણ તે વચનજ, ઉપદેશ તેને બરાબર ધારે ને આચરે તે ધર્મ થાય. સ્વરૂપ, વિષય, ફલ, આરાધના વિગેરે શું? વર્તન વિચાર સાથે સંબંધ ? તે અધિકાર અંગે વર્તમાન વ્યાખ્યાન-૧૬ sal Mu' ની वचनाराधनया खलु સં. ૨૦૦૨ના આસો વ. ૨ શનિ તા. ૧૧-૧૦-૪૯ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂન રીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે જોડશક નામના પ્રકરણની રચના કરતા આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિ કાલથી જન્મમરણ જન્મચાણ કરતે ભવ-મણ કર્યા જ કરે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ફરતક - આ જગપર કોકને સહેજ વિચાર થાય કે ગઈ ગુજરી સંભારીને કામ શું? દુનિયામાં શાંતિના ચાહકે ગઈ ગુજરીને સંભારતા નથી. ખરેખર તેઓજ કાર્યસાધક બને છે. તેમ અહીં દુનિયામાં પાંચપચીસ વર્ષની ગઈ–ગુજરી ન સંભારે તે કાર્યસાધક બને અને તે વિચક્ષણ ગણાય, તેમ અહીં આગળ અનાદિથી તમે જન્મ મરણ કર્યા તે તમે સંભારે છે; અમે નથી સંભારતા. અનંતા જન્મ મરણ કર્યા તે અનુભવથી સિદ્ધ થયા. સર્વજ્ઞના વચનથી માની લીધા, છતાં તેને અમે મનમાં નથી લેતા! તે પછી તમને પંચાત શી પડી? તમે કહેવા નિકલ્યા કે અનાદિ કાલથી તમે જન્મ-મરણ ધારણ કર્યો તેની પંચાત શી? જે અમે અનુભવેલા જન્મ-મરણ તેની પંચાત કરતા નથી, તેની અમે સંભારણું કરતા નથી. થયા હશે. જેને અમે ખુદ વીતેલાવાળા નથી સંભારતા! તે તમે શાથી બોલે છે? જેને વીતી છે તે નથી સંભારતા, તે તમારે શી પંચાત? વાત ખરી! પરંતુ ગઈ કઈ નહિ સંભારવી કે અને કઈ સંભારવી? તે વિભાગ દુનિયામાં છે! તે ખ્યાલમાં છે? જે ભયકારણ ચીજો નવા ભયને ઉત્પન્ન કરનાર હોય તે ગઈ પણ દરેકને ડગલે પગલે સંભારવી જ પડે નહીં તે વાંદરા જેવી સ્થિતિ થાય. ઝાડે કાળજું છે, મારી પાસે નથી, જે વીતી ગયું તે બંધ થયું, જે થવાને સંભવ ન હોય કે તેના કારણે ન હોય તો તે ન સંભારવા વ્યાજબી ગણાય, પણ જે આપત્તિ ઉભી કરી ગયા અને હજી ઉભી હોય ને આપત્તિ કરશે તે વિચાર ન આવે તે કઈ સ્થિતિમાં ગણ? અગ્નિ દેખીને તમે ચમક્યા કેમ! અગ્નિથી દાઝયા હતા, પીડા થઈ હતી, મટી ગઈ તે ચમકે છો કેમ? તે તેના વીતક અને અનુભવ થયાથી ચમકે છે! અનુભવ ન થએલાથી ચમકીએ છીએ! ખેર, સાપ, શયથી ચમકે છે કે - નહી? કેમ ચમક છે? તે તે હજી અનુભવ્યા નથી. અગ્નિ Page #103 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત વિગેરેની આપત્તિ અનુભવી છે. લગીર પાણીમાં ઊંડે ઉતર્યો ત્યાં ચમકે છે? કેમ? ગઈગુજરી પણ નથી! તે કેમ ચમકે? ' આપત્તિને કારણે ચાહે તે નવા થઈ ગયેલાં હોય, તેને વિચાર પણ કરવો જોઈએ! ડાહ્યાએ ગયે કાલ એમ કહીને આપત્તિના કારણેથી નિરપેક્ષ રહેવાનું નથી. પણ જે જે કારણે તેનાથી ચમકવું તેનું નામ ગઈ–ગુજરી યાદ કરીને મૂર્ખતા કરી તેમ કહેવાય નહીં. આપત્તિના કારણેથી ચમકવું તે ડહાપણું, જેને આપત્તિ ભેગવી તે બીજી વખતે સાવચેત ન રહે તે અક્કલ વગરને બુદ્ધિરહિત અજ્ઞાની ગણાય. હવે આપત્તિના કારણે જે વિદ્યમાન હોય છે તે આપત્તિ ને તેના કારણે જરૂર ધ્યાનમાં લેવા જોઈએ. જેઓને એક વખત આપત્તિના કારણથી આપત્તિ થઈ ત્યારે બીજી વખત વાત ધ્યાનમાં લઈને આપત્તિના કારણથી દૂર ન રહે તે તેને દુનિયામાં કે ગણવો? અગ્નિથી દાઝતે હવે બીજી વખત કેમ સાવચેત થયે? તે ગઈ ગુજરી કેમ સંભારી? અનર્થનું કારણ હોય તે ગઈ ગુજરી સંભારવી પડે છે. તેમ જન્મ-મરણ તે ઈષ્ટનું અનિષ્ટનું કારણ આ દુનિયામાં એક બે વખત અનુભવ થયે હેય, તેને ખ્યાલમાં ન લે તે તેને અજ્ઞાની બેવકુફ કહીએ! પણ અનંતી વખત જન્મ-મરણના દુઃખ. ભગવ્યા છતાં હજુ આપણને ભાન નથી આવતું ! હજી જન્મ મરણના કારણેમાં ઘુ જાય છે. કેઈનું કહેવું સાંભળે એટલે સાવચેત થાય! અનર્થના કારણે અનુભવમાં આવેલાં હોય. વગર અનુભવે નિશ્ચિત હોય તે તેનાથી પણ સાવચેત રહેવું તેનું નામ ડાહ્યાપણું અનુભવના ને બિનઅનુભવના કારણે ખ્યાલમાં આવ્યા છતાં Page #104 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ ધ્યાનમાં રાખે નહિ તેવાને ગાંડા કરતાં કઈ સ્થિતિમાં મુકવે? તેને વિચાર કરી લે ! ગાંડ અનર્થ અને વિપત્તિના કારણોમાં સાવચેત હોય છે. તે ચિતામાં પડતું નથી, પાણીમાં ડુબતે નથી. બીજી બધી વાતે ગાંડે છે. અગ્નિમાં હાથ રાખવે, સાપને મોમાં હાથ મુકવે તે વિગેરે નથી કરતે. ગાંડાને ભાન છે કે મરી જઈશ, દાઝી જઈશ. અત્યારે દાઝે છે મરે છે તે પહેલા થયેલી આપત્તિના કારણે તેના ખ્યાલમાં છે. ગાંડ પહેલી થયેલી આપત્તિના અનુભવના સાંભળેલા કારણે ખ્યાલમાં રાખે છે, સાંભળેલી-અનુભવેલી આપત્તિમાંથી ગાંડ પણ છેટે રહે તે પછી આપણે કઈ સ્થિતિમાં ! માટે શાસ્ત્રકારને આપણે નથી જાણતા નથી વિચારતા છતાં કહેવું પડે છે કે અનંતી વખત જન્મ-મરણનાં દુઃખ વેઠયા તેને ખ્યાલ કરો.! આપણે પણ આપણા સંબંધીને કઈ આપત્તિ આવી હેય. ભુલી ગયો હોય, પ્રવૃત્તિ કરતો હોય, જે તેને આપણે યાદ કરાવીએ કે પહેલી વખત કેમ થયું હતું! તે યાદ છે ને. તેને યાદ નથી તે ગઈ ગુજરી કેમ સંભરાવે છે ! આપણા સંબંધીને દુઃખીને અનુભવેલું ધ્યાનમાં ન આવે તે પણ તેને યાદ દેવરાવીએ છીએ. તેમ આપણે અનંતા જન્મ-મરણ કર્યા, અનંતા ભવમાં રખડયા તે પણ કેવી રીતે! તે આગળ જણાવ્યું. દુાિની ભટકતી પ્રજા તે માલ-મસાલે સાથે લઇ ને ભટકે છે, ત્યારે આપણે તે નહિ શરીર–સાધન-સાજન ! કશું નહિ! ત્યારે પેલાને ભટકવાનું અને આપણે દરેક જગપર હાથ ખંખેરીને જવાનું. કયા જન્મમાં હાથ ખંખેર્યા વગર નિકળ્યા? | મહેનત બાહ્ય વરતુ કંચનાદિ માટે આખો જન્મ તેને માટે પ્રયત્ન કર્યો છતાં છેવટે સરવૈયામાં શૂન્ય. તેમ આહાર શરીર ઈન્દ્રિય શ્વાસે શ્વાસ મનને ભાષા તેને ઉપન કરવા-વધારવા-રક્ષણ કરવા ચાવત્ જીવન સુધી મહેનત કરી. કયા ભવમાં નથી કરી? તે Page #105 -------------------------------------------------------------------------- ________________ આગમત મહેનત કર્યા છતાં, મેળવ્યા છતાં, નિપુણ બન્યા છતાં નિકળ્યા એટલે ખંખેરીને જવાનું. દુનિયાની દષ્ટિએ ઘેલીયાભર નિકળ્યા કહેવાય? તે તે પણ નહિ, કેમકે અહિં તે છેતીયાને પણ બાળવાનું. જીવ લઈને નાઠે તેના ! જીવને પણ નહિ લઈ જવાનું. એકલા જાવ. ભરતી પ્રજાના કરતાં આપણી આવી સ્થિતિ! તેથી કઈ દિશામાં તે રખડતી! દુકાને દુકાને ભટકતે સેદા કરીને કમાતે હોય તે ફર દે ને કમાણી ન કરે તે તે રખડત! તેમ અહિં આગળ લુવારીયા ભટકતી પ્રજા દરેક જગે પર બે પૈસા વધારે છે. આપણે તે મેલીને નીકળવાના. અનંતા જન્મમાં અનંતી વખત આહારદિ જે તે બધા મેળવ્યા, તૈયાર કર્યા, વધાર્યા, ઊંચી સ્થિતિમાં લાવ્યા, તે નિકળ્યા ત્યારે આમળા જેટલું પણ સાથે કશું નહિ. ભવોભવ મેળવે છે ને છેડે છે તે આપણને યાદ નથી, માટે શાસ્ત્રકારને યાદ કરાવવું પડે છે. જ્યાં સુધી દદી હોવા છતાં દર્દની ભયંકરતાને ખ્યાલ નથી ત્યાં સુધી દર્દીને બેલે પણ દર્દની અસર ન થાય. બાર-ચૌદ વર્ષના છોકરાને તાવ આવ્યો હોય ડેકટરને બોલાવ્યા. ડેકટર કહે કે ક્ષયરેગ છે. ગામડી ક્ષય નથી સમજાતે. તે ફરતે ફરતો પાડોશીને ત્યાં જાય, પાડેથી પુછે કે બેટા ડેકટર શું કહી ગયા હતા. તે કહે કે ક્ષય છે. ક્ષય થયે તે જાણે છે, કબુલ કરે છે, બોલે છે છતાં અસર કશી નહિ? તે ક્ષયની ભયંકરતાને ખ્યાલ નથી. ક્ષય કંઈક હશે. તેમ આ જીવ પણ જ્યાં સુધી જન્મ-મરણની ભયંકરતા ન જાણે, રખડપટ્ટીની ભયંકરતા ન જાણે! ત્યાં સુધી પોતે ભલે રખડે તે તેની અસર તેના હૃદયમાં ન થાય. દરેક આસ્તિકે ધર્મને પાયે કેના ઉપર રચે છે. દરેક આસ્તિકાના ધર્મને પાયે એટલે જ, અનાદિથી આ જીવ રખડે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૧: પુસ્તક ૨આસ્તિક માત્રને ધર્મ કરવામાં મુખ્ય વિચાર કર્યો? જે જે આસ્તિકે છે, તે સંસારના નાશ માટે પ્રયત્નશીલ હોય છે, તે જ ખરી રીતે આસ્તિકપણું ટકે ! - જ્યારે અનાદિથી સંસાર જન્મ, મરણ, તે વસ્તુ ન હોય, તે જાણવામાં પણ ન આવે તો ધર્મની કિંમત શી! ધર્મની જે કંઇ આસ્તિકામાં કિંમત હોય તે એ માત્ર સંસારથી ઉદ્ધરવા માટે. સંસારથી ઉદ્ધરનારી બીજી કઈ ચીજ નથી, જગતમાં રૂપી–અરૂપી ઘણી ચીજો છે. છતાં એકે સંસારથી ઉદ્ધાર કરનારી નથી. માટે દરેક આસ્તિતાને માન્ય થયેલી ચીજ ધર્મ છે અને તેના ઉપર જ મંડાણ. તે લેવામાં ન આવે તે આસ્તિકતાનું મંડાણ નથી. આસ્તિકતા કોના અંશે? સંસારના રખડવાપણાના અશે. અભવ્ય સાથે આસ્તિક થાય જ નહિ! આભિગ્રહિક મિથ્થાની પણ અલભ્ય ન થાય. કારણ અન્ય મતવાળા પણ દેવ-ગુ-ધર્મ માને છે. શા માટે! મોશ આત્મકલ્યાણને માટે દરેક આસ્તિક ચાહે સમકિતી હોય કે મિથ્થાવી હો! પિતાને સાચું કે બેટે ધર્મ માને છે, તે શાના માટે? તે સંસારથી પાર ઉતરવા માટે! સંસારથી પાર ઉતરવાની સિદ્ધિ કરવા માટે. કેને માને? દેવ-ગુરૂધર્મને માને! તે સિવાય બીજું માનવામાં કારણ નથી! અભવ્ય જીવ સંસારથી પાર ઉતરવાનું માને ? અભવ્ય દેવલેક, નરક સંસારની ઘટમાલ બધી માને, પરંતુ ન માને શું! તે સંસારથી પાર ઉતરવાનું.! કે મોક્ષ મેળવવાનું ! તે વાત ન કેણ? માને તે અભવ્ય! માટે શાસકારે કહ્યું કે ભવ્યપણાની છાપ કેને મોક્ષ માને તેને? જીવ માને તેથી કે અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરાને માને તેમાં ભવ્યપણાની છાપ નહિ. આઠે ત સુધી ભવ્યપણાની છાપ નહિ. દેવ, તરક, તિર્યંચ, મનુષ્ય ગતિ, એકેન્દ્રિયાદિ પાંચ જાતિ માને જીવના ચૌદ ભેદ માને, આશ્રવ સંવર બંધ નિજરના બધા હેઠ Page #107 -------------------------------------------------------------------------- ________________ સર આગમજ્યાત માને પણ ભવ્યપણુાની છાપ નહિ. તે ભવ્યપણાની છાપ કયારે! સંસારથી પાર ઉતરવાનું માને ત્યારે. ! અભવ્ય હોય તેને માક્ષની અદ્દા થાય જ નહિ, મેાક્ષની જેને શ્રદ્દા હોય, સંસારથી પારે ઉતરવાની જેને મરજી થઈ હોય તેા તેને સત્યપણુ હોય જ. તેથી આ આસ્તિક દર્શન મિથ્યાત્વી, ખાટે રસ્તે હાય. પરંતુ જંગલમાં દશ ભુલા પડયા, તેમના મગજમાં શું હોય ! તે। અમારા ગામમાં જવું. પછી કાઈ પૂર્વની કેડીએ જાય, કે પશ્ચિમની કેડીએ જાય અગર ગમે તે કેડીએ જાય પણ અવની કેડીએ ચડેલા ગામ ન જાય. પણ ધારણવાળા કેવા? તા આ પેાતાના ગામની છે. ! એવી રીતે અન્ય મતવાળા ચાહે જેટલા મિથ્યાત્વી કુદની છતાં જેએ આસ્તિકા છે. નાસ્તિકાની વાત જવા દઈ એ. જેને કે જીવ-પુણ્ય પાપ વિગેરે. નથી. ત્યારે જેએ આસ્તિકે તે બધા એકજ ધ્યેયને વળગેલા છે, ક્યા ? તેા આત્માના ઉદ્ધાર સંસારથી પાર પામવાનું ! તે તેમાં અલભ્ય હોઈ શકે નહિ. અલવ્યને સંસારથી પાર થવું તે નહિ માનવાનું. તેની માન્યતા ન હોય. પાશ્ચાત્ય જડવાદમાં એકલા જડવાદ છે ખીજું કંઈ નહિ. પાર ઉતરવાની સ્થિતિ તા આસ્તિકમાં જ દરેકે દેવ, ગુરૂ, ધમ માન્ય પશુ તે ડુખારનાર છે તેમ માન્યું' તે! ના! પણ મને તારનારા છે. કુદેવને માન્યા સુદેવ તરીકે તે માન્યું, શામાં? સૌંસારથી પાર ઉતરવામાં. કુશુરૂ માન્યા, કુધમ માન્યા, સુગુરૂ-સુધમ પણ સંસારથી પાર ઉતારનાર તરીકે માન્યા, દરેક આસ્તિકા દેવ-ગુરૂ-ધને માને છે? સ'સારથી પાર ઉતારનાર તરીકેની ઈચ્છાથી. અનાદિથી જન્મ-મરણ આસ્તિકાએ માન્યા. તેની પીડા ટાળવી તે જરૂરી માની તેમાં ત્રણ સાધના જરૂરી માન્યા, કથા ? દેવ-ગુરૂધમ દરેક આસ્તિકાએ દેવ-ગુરૂ-ધર્મની જરૂર શા માટે માની? તા સ'સારથી પાર ઉતરવા માટે સંસારને આધિ-વ્યાધિમય ગણ્યા તેથી પાર ઉતારવાના માન્ય Page #108 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨–જું સંસાર એટલે ખાલી હાથે રખડાવનાર આ જીવને ખાલી હાથે દરેક ભવમાં રખડાવનાર માટે સંસાર! દરેક આસ્તિક સંસારથી પાર પામવાની ઈચ્છાએ દેવ-ગુરૂ-ધર્મને માને છતાં જન ને જૈનેતરમાં આકાશ પાતાળને ફરક છે! કેમ જૈનેએ દેવ માન્યા કેવા? ગુરૂ માન્યા કેવા? જેઓ ધર્મનું આચરણ કરીને પાર પામ્યા અને પાર પામવા કટિબદ્ધ થયેલા છે. સંસારથી પાર પમાડનાર જે સાધન ને ધર્મ તરીકે માન્ય! પાર પમાડનારી ક્રિયા કરનાર તે ગુરૂ! અને પાર પમાડનાર તીર્થકર તેને દેવ માન્યા! ત્યારે બીજાને દેવને અને ધર્મને સબંધ નહીં. બીજાને કહીએ કે તમે જેટલું ધર્માચરણ કર્યું તે તમારા દેવે કર્યું હતું. તે તિસ્વરૂપ છે તેમ નહિ. તમારા ગુરૂ કરે ને તે એ ઈશ્વરના દલાલ તેને કરવાની જરૂર નથી. સંસારથી પાર પામવા માટે તમારે જે કરવાની જરૂર તે ઈશ્વરને જરૂર નહીં, ગુરૂને જરૂર નહીં, તેથી તે વિના દેવ-ગુરૂ પાર પામશે. આવી રીતે જુદી રમત જેમાં નથી. જેને માં જે જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ, દાન, શીલ, તપ, ભાવરૂપ, સંવર, નિર્જરાપ ધમ એ જે દેએ કર્યો, ગુરૂ પણ કરે ને તે થાય તેને ધર્મ ગણે. દેવ-ગુરૂ તે વિના નહીં અને ધર્મ તે રૂપજ છે. દેવ, ગુરૂ, ધર્મ માન્યા તે ધર્મના આધારે. આ બધાને આધાર કાણ? ધર્મ ! તો આનું નામ ધર્મ કહેવાય આનું નામ ધર્મ ન કહેવાય. આનું નામ અધર્મ કહેવાય. તેમજ ધર્મ અધર્મ, દુર્ગતિ ને સદ્ગતિનું શાસન તે કોના આધારે રામજવું? માન્યતા ચાલે માટે હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે કહ્યું કે Page #109 -------------------------------------------------------------------------- ________________ આગમત તેમાં એકજ આધાર જંગલમાં ભુલા પડેલાને માર્ગ મલ તેને પરોપકારી કેઈમીઓ મળે તેજ બને. પરોપકારી ભેમીઓ મલ્યા સિવાય માર્ગ પામવાનું બની શકે નહીં. ભવરૂપી અરણ્યમાં આ જીવને ધર્મ–દેવ-ગુરૂને માટે જે માર્ગ કાઢવે તે માગ એકજ ભોમીઓ કાઢી શકે! ક્યો? તે શાસ્ત્ર દેવ, ગુરૂ, ધર્મને માનનારા દરેકને વચન-શાસ્ત્ર ઉપર આધાર રાખવે પડે છે. તેથી વચનની આરાધનામાં ધમ છે. તેને સુંદર ગણવું, સત્ય સમજવું તેમાં વક્તા વિષય ફલ દ્વારા વચનને વિચાર કરે તે અધિકાર અંગે વર્તમાન. pobassocosas 9. જી.જજીસ્ટ અમૃત...વા...ણ... હું , પાપને ભય હૈયામાં સતત જાગતે 8 રહે તે સમ્યક્ત્વ ટકે. B ચગ્ય જ્ઞાની ગુરૂની નિશ્રામાં વિધિ પૂર્વક ધર્મનું આરાધન કરવાની તત્પરતા સમ્યક્ત્વની નિશાની છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ , " છે વ્યાખ્યાન-૧૭ પII સં. ૨૦૦૨ના આસો વદ ૨ રવિવાર તા. ૧૩-૧૦-જ. बधनाराधमया खलु० શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભક સૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે પહશક પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિકાલથી ભવનું ભ્રમણ કર્યા કરે છે. અને જન્મ-મરણમાં અટવાયા કરે છે. તેને અંગે કાલે વાત થઇ કે અમે પોતે ભલે સંખ્યાતા અસંખ્યાતા કે અનંતા ભાવ અને જન્મ-મરણ કર્યા હોય, તેમાં ભમ્યા હોય તેને અમે યાદ કરતા નથી. તે તમારે યાદ કરવાની શી જરૂર? અમે ભવ ભમ્યા અને જન્મ-મરણ કર્યા! તેની લાગણી અને તે નથી! તે તેની પંચાત શી? વાત ખરી છે! નાના બચ્ચાં દર્દને સમજતા નથી હતા, ત્યાં સુધી તેને વૈદ કે દવા કે ચરી ઉપર ભરોસો નથી થતું. દર્દ કેવું છે? તે સમજાવવામાં આવે તે દવા ફેંકી નહિ દેતાં ઉતારી જાય. દર્દની ભયંકરતાને ખ્યાલ ન આવે તે મા–બાપ દવા દેવડાવે, વૈદ દવા આપે, છતાં ભાઈ સાબ કાંઈક ફાડે છે, અગર તેને ફેરવી નાંખે છે, બહાર જઈને જ ગળું ખંખેરી નાંખે. બાળકના અજ્ઞાનથી તેના દર્દની ભયંકરતા મા-બાપને ધ્યાનમાં રાખવી પડે! બાળક ભલે ધ્યાનમાં ન રાખે.! ' તેમજ બાળકને દર્દની ભયંકરતા સમજાવવી પડે છે, કેમ? તે દવાનું લક્ષ્ય રાખે. જ્યાં સુધી તેના મગજમાં ઉતર આ ૨-૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આગમયાત નહિ ત્યાં સુધી તે દવાની ગરજવાળા રહે નહિં. દવા લે તે ય એમ વિચારે કે શુ' કરૂ` ? દવા ન લઉં' તેા મા-બાપ મારશે! દવા ક્રાના માટે ? ભાઈ, મા કે બાપના રોગ મટાડવા છે. ? ના! મા કે ખાપના શગ મટાડવાના નથી પણ છેકરાના મટાડવાના છે. પણ કંરા દર્દીની ભયંકરતા ન સમજે ત્યાં સુધી દર્દથી પીડાતા રહે, ક્રમ કે તે દવા ફેંકતા જાય. જેમ આ બચ્ચાનું મને, તેમ શાસ્ત્રકાર જણાવે છે કે હે ભવ્યેા ! તમારી પણ એ બચ્ચા જેવી સ્થિતિ છે. તમે ભમ્યા ત્યારે સુખદુઃખમાં રાજી-નારાજી કયારે નહાતા થયા ? તે તા કહેા ? સુખમાં દવા ને દુઃખમાં ટાંટીયા પછાડયા ન હતા ? જેમ નાનુ` બચ્ચું' ની પીડા ભેગવે છે, ખચ્ચું' પીડા પામે છે, ને સમજતુ' નથી, તેની ભય'કરતાને સમજતુ નથી, દવાને લેતું નથી. તેમ આ ભવ્યે અનંતા કાલ જન્મ-મરણુ કર્યાં, તે ભાગવ્યા કોણે ? તે કે શાસ્ત્રકારે ? તારૂ દઈ કર્યું ? ને તે કેટલું ભય'કર છે ? તે સમજાવે છે, પણ હું સમજું છું, એમ કરી તમે શાસ્ત્રકારની ઉપેક્ષા ન કરી શકા! બેવકુફ છેકરા દવા માટે મ-માપને કહે કે દુઃખે છે. તમને કે મને ? તે તે નપાવટ જેવા ગણાય છે. શાણા નથી ગણાતા. તેમ અહી આગળ તું એ વિચારમાં આવે કે અનંતા ભવ મેં કર્યાં, અનંતા ભવમાં જન્મ મરણના દુઃખા મેં વેઠયા તમારે શું? આવાને શુ' કહેવુ' ? ભવ્ય હાય તેા નપાવટ ! કહે–સમજાવે તે સમજતા નથી. તારા દુઃખને દૂર કરવા માટે દવા બતાવે છે. તે વખતે મને થાય છે. તમને નથી થતું ને ? એટલી જેમ કર પાતાના ? ને ન સમજે! પીડાને ન સમજે ! ને અંગે દેવાતી દવા ન સમજે ! દવા આપવારૂપે ઉપકારબુદ્ધિ પણ ન સમજે! તેની કઈ સ્થિતિ ? તેમ અહી તારા અનંતા ભવા ખેલવા પડે છે, તે શા માટે!.. તેમાં અમારે મતલખ નથી. અમારે તે એ છે કે-તુ દુ:ખમાં, ભવભ્રમણમાં જન્મ-મરણમાં ન પડે, તેને માટે કહેવુ' પડે છે. એની Page #112 -------------------------------------------------------------------------- ________________ પુરતક ૨-જી' જગો પર “અમે ભવ ભમ્યા ને જન્મ મરણ ભલે ભેગવ્યા.”? આવું કહે તે તેને કે ગણવે.? જ્યાં સુધી દર્દની ભયંકરતા ન સમજાય, ત્યાં સુધી દવાને ગણે નહિ ને વૈદને ઉપકારી ન ગણે, જે દર્દની ભયંકરતા સમજે તે વૈદની કે દવાની કિંમત સમજે. જેને દઈની ભયંકરતા સમજાય તેને સમજાય કે માતા-પિતા ઉપકારી! આવું હિત કરનાર વેદ ઉપકારી! દવા આટલી ઉપયોગી. આ બધું કોને? તે દર્દીની ભયંકરતા સમજે તેને પણ નહિ સમજનારાને દવા, દવા દેનાર. તેના સાગ્રીતે શુદ્ર જેવા લાગે. દવા-વૈદ શત્રુ જેવા લાગે ત્યાં ચરી આકરી હોય તો શું પુછવું! કેટલાક દદી વેદને ઉપાલંભ દેતા કે-ચરી અંગે મારી નાંખવે છે તમારે! તે ચરી પળાવે છે, તે કોના માટે ? તે તું ન ખાય ન બચે. વૈદ શાને માટે ચરી પળાવે છે? દઈ જલદી નાશ પામે, દદની પીડા ન થાય તે માટે ચરી પળાવે છે, તેથી સમજુ મનુષ્ય વિદની કહેલી ચરીને અથથી ઇતિ સુધી પાળે છે. જેમ કે-વૈદને સગાને દવાને કે ખેરાકને નથી ગણત, પણ દર્દની પીડાને સમજે છે. આ વાત બરાબર મગજમાં ઉતરે તે માટે શાસ્ત્રકાર કહે છે કે, આ જગતમાં ધર્મના માટે પણ તેવા જીવો છે. આ જીવને ધર્મ કરવાનું કહેવામાં આવે ત્યાં બાનાં કાઢે! જરા સ્પષ્ટ વાત કરીએ કે કેમ? અમરચંદભાઈએ પિષહ નહેતે કર્યો? તેના કારણમાં જણાવ્યું કે કુરસદ નહતી.! એટલે પષત થયે તે ફુરસદનું કામને? તેમાં કુરસદ મેળવવાની નહિં પણ ફુરસદ મળે તે કરવાનું! તે આ નાગે ઉત્તરને? સગાં-વહાલામાં કઈ માં પડે ને જોવા ન ગયા ને તે સાજો થાય પછી પુછે કે કેમ નહેતા આવ્યા? તે કુરસદ નહોતી, તેમ કહેને ? રેલ્વેમાં, કોર્ટમાં, સગાં-વહાલામાં કુરસદ નથી! તે કહેવાતું નથી, પણ બેડી બામણીના ખેતરને કહેવાય ! ધર્મ તે બેડી બામણીનું ખેતરને? જે હૈયે હતું તે હેઠે આવ્યું? હૈયામાં ધમ કેટલું જરૂરી હતું. તે મુદ્દલ નહિ. કેમ! તે ફુરસદ હેય Page #113 -------------------------------------------------------------------------- ________________ . . આગમત તે કરવાના, તેને માટે ફુરસદ મેળવવાની નહિ. પણ સગાં-વહાલાં માટે કુરસદ, રેલ-કેટ માટે કુરસદ મેળવવાની ! ત્યારે આ સ્થાનમાં ફુરસદ મળે તે જવાનું ! દવામાં ભાવે છે કે નથી ભાવતી, તે કોણ લે? તે દઈને ન સમજતે હેય તે! પણ જે સમજતે હોય તે ન બોલે ! જેમ દદી બેવકુફ અકકલ વગરને હાય, તે દવા માટે કહે કે “ભાવતી નથી માટે નહિ લઉં, ભાવશે તો લઈશ.” દર્દનું ભયંકરપણું ન સમજે તે આવું બેલે. કુરસદ નથી તે કેણ બેલે ! જેને હૃદયમાં ધર્મ જરૂરી છે, તે વાત નથી ! ધર્મ જરૂરી છે તે વાત જેના હૈયે હોય તે તે કુરસદ કેમ ન મળે, તે તે વિચારે કે કામ ઘેર ગયું! રાજ છે! કોર્ટ વિગેરેની લાગણી ને ધર્મ વખતે લાગણી કેટલી ? ઊંચી-નીચી કક્ષાએ રહેલી છે. તે વિચાર્યું.? હૃદયમાં તમારું જે છે તે હેઠે આવ્યું.! આ શું થયું. ? હદયમાં ધર્મ કેટલી નીચી ડીગ્રીમાં હતે? તેથી હેઠે આવ્યું કે કુરસદ હશે તે ! મેળવવાની નહિ. ન મળી તે કહેવાય નહિ. તમારા લેણ-દેણમાં, રેલમાં, કેટ માં વિગેરે કશામાં આ ઉત્તર આપે છે.? “સામાયિક-પ્રતિક્રમણ ધર્મકાર્યોમાં કુરસદ નહતી! મળશે તે વાત.!” આ વાક્ય બીજી કોઈ જગપર વાપર્યા? કુટુંબ, કબીલા, રેલ, કેટને અંગે? એકજ આને અંગે વપરાય છે. તે સિવાય બીજે કઈ અંગે વપરાતું નથી. ત્યારે આનું સ્થાન તમારા હૃદયમાં કયાં છે? તે સમજવું જોઈએ. સાકેરભાઈને ત્યાં દશ મેમાન આવ્યા, તે બહાર મુનીમ સાથે વાત કરતા કરતા આવ્યા કે “મેમાન આવી ગયા તે કંઈ કાઢી મેલાય?” પેલા શું સમજે? કાઢી ન મેલ્યા તેટલું જ ને.! ડાહ્યો મહેમાન પેશાબના બહાને બજારમાં જાય કે બીજું કંઈ થાય? ગાંડે તે પડી રહે. આ ધર્મ શી રીતે આત્મામાં ઉતરે ને રહે? કેમ? તે હોય જેને તમે ચકખું સંભળાવો છે કે ફુરસદ નથી.! ફુરસદ હશે તે Page #114 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ કરશું. ફુરસદ નહતી તે નાગો શબ્દ સંભળાવે તે ધર્મ ક્યાં રહે.? તે વિચારે! ધર્મ જે આદરથી રહ્યો તે આ શબ્દ નિકળે! તે ન! ધર્મ જેવી ચીજ આદર વગર પડેલ છે, તેને કહેનાર આદર વગર પરાણે કરે છે. તે શાથી થાય.? એક જ કારણથી દર્દની ભયંકરતા સમજવામાં ન આવે તે દવા, વેદ, ચરી કડવા ઝેર છે. અહીં અનંતા ભવે જન્મ મરણે તેને ખ્યાલ આવ્યો નથી! તેથી નથી ધર્મની દેશકતાની કે સહાયની કિંમત થઈ. તેમાં એકજ કારણ કે દર્દની ભયંકરતા ખ્યાલમાં આવી નથી. માટે કહેવું પડે છે કે તું કહે છે તે મેં સાંભળ્યું કે “મેં અનંતા ભાવ કર્યા જન્મ-મરણથી દુઃખી થયે ! તેમાં તમારે શું ?” વાત ખરી ! પણ તારા અજ્ઞાનને લીધે જ આમ બેલાય. પણ સમજણના ઘરમાં આવે તે દઈની ભયંકરતા સમજે. મા–બાપ રેકે તે પણ વદને ત્યાં જઈ દવા લઈ આવે, દઈની ભયંકરતાન સમજે ત્યાં સુધી દવા, કે વૈદ, સહાયક ને શત્ર માને ! પણ ભયંકરતા જણાય તે દવા, વિદ, કે માબાપને હિતિષી ગણે! તેમ જેઓ પિતાના જીવને વિચાર કરે કે હું કયારને? કઈ દશાને ! હું એટલે છગનભાઈ કે ચમનભાઈ નહિ હે.! આમાં રહેલે તે! દેખાય તે આ નહિં? ઘર તે ભાડુત નહિ પણ ઘર તે ભાડાની ચીજ. આ તે ભાડાની ચીજ! પણ ભાડુત ન હોય. ભાડુતને જવાબદારી હોય ! પણ અહીં પૂછાય કે ક્યારને તું? માલુમ ન પડે! માટે જ સુધર્માસ્વામીજીને કહેવું પડે કે ઘણું જીવને માલુમ નથી પડતી. હું ભવાંતરથી આવેલ છું! તે ખબર નથી. પણ તેણે વિચારવું જોઈએ છે હું ન ઉત્પન્ન થયા નથી ! ને અહીં આવીને જમ્પ-રહ્યો છું, પણ કયારને ! તે તે વિચાર કરે તે આપોઆપ ખ્યાલ આવે. કેઈ મનુષ્ય પોતાની માના પેટમાં કેમ રહ્યો હતો ? તે યાદ નથી! પણ તપાસતાં-જતાં-વિચારતાં Page #115 -------------------------------------------------------------------------- ________________ આગમખ્યાત માલમ પડે. જેમ ગલની કે જન્મ અવસ્થાને ખ્યાલ નથી, પણ તપાસના પરિણામે જાણકાર થાય છે. હું જ છું તે કેને ખ્યાલ છે? જન્મ વખતે કોઈને ખ્યાલ છે? જન્મ પામે માતાના પેટમાં રહ્યો હતે તે શાથી? તે શાથી માન્યું?તે આગળ પાછળ તપાસ કરીને સમજ્યા ત્યારે, તેમ અહીં આગળ જીવને અંગે તપાસવિચાર કર્યો? આ જીવ કેઈ દહાડે ન થયેલ નથી, જ્યારે ન થયેલ નથી. ત્યારે તે સર્વ કાલમાં કેઈક ને કંઈક અવસ્થામાં હોય છે. તેમ આ જીવ આ ભવમાં પણ ન થયે નથી, તે કેઈકને કોઈક ભવમાં હશે. અવસ્થા મેળવે જાય. દેવમાંની અવસ્થા, મનુષ્યની અવસ્થા અનાદિથી હાય નહિ. કારણ વિવેક, અવિવેક, મધ્યમ વિવેકના મૂલની તે ગતિએ છે. - આ ત્રણ અવસ્થા-દેવતાની વિવેકમૂલ, મનુષ્યની મધ્યમ વિવેકમૂલ અને નારકીને અવિવેકની તીવ્રતાવાળી, પણ અજ્ઞાનતાની જડવાળી એકે ગતિ નથી. અજ્ઞાનતાની જડવાળી કઈ ગતિ હોય? જેમાં માત્ર જ્ઞાનને છાંટે હેય, એકલું શરીર હય, રસ, ગંધ, રૂપ, શબ્દ જાણવાનું જ્ઞાન ન હોય, તેવી દશા ક્યાં! તેવી દશા નથી દેવતામાં! નથી નારકીમાં! કે નથી મનુષ્યમાં! કઈ દેવતા-નારકી મનુષ્ય એકેન્દ્રિય હેય? તે નહિ. એકેન્દ્રિય કોણ હેય? તે માત્ર તિયચ! તિર્યંચમાં પણ એકેન્દ્રિયની જાતિ. તે એકેન્દ્રિય જાતિમાં સર્વ કાલ રખડ. અનંતા કાલ અનતા જન્મ મરણે કર્યા. નહિ તે તું કયાં રહ્યો? તે કહેને! વિવેકમાં હમેશ વર્તવાનું, અવિવેકમાં કે મધ્યમવિવેકમાં હંમેશાં વર્તવાનું ન બને. પણ અજ્ઞાનદશામાં વર્તવાનું હંમેશ રહે. અનાદિ કાલથી એકેન્દ્રિયમાં રખડશે તે શાને લીધે? ધર્મની દવા ન મલી તેને લીધે. તે અજ્ઞાનને નાશ કરનાર વિવેકની Page #116 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક - ઊંચી કેટિ આપનાર એવી કઈ વસ્તુ હોય તે કેવલ ધમ આવી રીતે ધર્મને જરૂરી ગણે કોણ? તે મનુષ્ય પણ કરે તે દઈને જન્મ-મરણના રંગને સમજનારે, તે મનુષ્ય જે કે થર્ડ કલાસનો પહેલા કલાસમાં પાસ થઈને આવે છે, પણ જે પિતે કલાસમાં ઠેઠ હોય તે ધર્મને શી રીતે સમજે? તેમ અહીં જેઓ પંચેન્દ્રિય મનુષ્ય ગતિ આદિ મળવા છતાં નથી ધર્મ વિચારતા! નથી તેની અપેક્ષા તેવા પ્રાણીઓ લેકેત્તર ધર્મમાં શી રીતે ! લેકોત્તર ધર્મમાં દાખલ થયા જ્યારે ગણાય? ધર્મને દવા ગણી આદરે ત્યારે ! જુદા જુદા વિદેશમાંથી સારા વદને પસંદ કર્યો, તેની ટ્રીટમેંટમાં રહેવાનું લાગ્યું. છતાં દેખીએ છીએ કે હેસ્પિટલમાં કેટલાક અવળચંડા હેાય કે ડેકટર રૂઝ લાવે ત્યાં હાથથી પતે પિપડો ઉખાડી નાંખે. ગયા છે દવાખાને! રેગ કઢાવવા આવ્યા છીએ એ વાત ભુલી જાય તેઓ ત્યાં જ રહ્યા છે, તેમ ધર્મની ઈચ્છાથી લેકેત્તર ધર્મ પામ્યા છતાં તત્વને વિચાર કરવાનું શિખ્યા નહીં. બાહ્ય આચારમાંજ ધર્મ ગણ્ય. ધર્મ પામનારે ત્રણ પ્રકારે છે. કેટલાક આચારને, કેટલાક વિચારને, કેટલાક સ્વરૂપમાં, ધર્મ ગણનારા હેય. આચારમાં ધર્મ મહાવત, વિહાર, આહાર શુધ્ધિ આદિ આચાર ભાળું છે તેમાં ધર્મ. અહીં મહિને રહ્યા વિહાર કર્યો તે આચારની વાત થઈ ! પરંતુ અહીંથી ચાલતી વખતે અચારની મર્યાદા જુવે છે કે ઉટવિદ્યા શીખે છે? ન જુએ સમિતિ અને ગુપ્તિ તે વિચારેનું સ્થાન, તપસ્યા વિહાર લેચ તે વિગેરે આચારેનું સ્થાન ! ન જુએ! પણ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ તે વિચારનું સ્થાન ! બેલતાં કેટલે ઉપયોગ ! ગોચરીમાં કેમ છે? તે બધું વિચારનું. કેટલાક આચારમાં અટવાઈ રહે જીદગી સુધી વિચારમાં જાય નહીં. કેટલાક Page #117 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આગમજ્યાત મનુષ્યપણું' પામ્યા, ધમ માં દાખલ થયા માત્ર ધમ આચારમાં ગણ્યા વિચાર વસ્તુ નથી. વિચારો સુધર્યાં છે કે નહી...! આઠે પ્રવચન માતા તે વિચાર પ કની શુદ્ધ પ્રવૃત્તિ, પ્રવચન માતાને ધમ ગણે તે તે વિચારમાં ધમ ગણનારી. આચારમાં જોઇને ધમ માં પ્રવર્તે લા પણ વિચાર અને સ્વરૂપમાં જેની દષ્ટિ નથી તે બાલજીવા કહેવાય. તેમ મધ્યમ કનું નામ ? તે વિચાર તરફ દષ્ટિ પણ સ્વરૂપ તરફે દૃષ્ટિ નહિ તે મધ્યમ કહેવાય. સમજુ કૈાનું નામ ? તા ધર્માંના કલાસમાં દાખલ થયેલા. તત્વ તરફ દષ્ટિ કરે તે સમજી ગણાય. હવે આમાં ધ્યાન રાખવાનું કે આચાર વિચાર તત્ત્વમાં પરસ્પર અષા હાય તે શુ કરવુ' ? આચાર જાળવતાં વિચારને, વિચાર જાળવતાં તત્ત્વને, તત્ત્વ જાળવતાં આાચાર અને વિચારને ભાષા આવતી હૈાય તે શુ કરવુ ? પતિ-સમજણા હોય તે તે તત્ત્વને લક્ષ્યમાં રાખે. આચારને વિચારને ગૌણ પણ કરે હવે ધ્યાન દો—સાધુ પ્રાણ જાય તે કાચા પાણીની વાટકી ન પીએ. જીવને બચાવવા માટે લેવું છે વાટકી પાણી, પણ તે ના કબુલ ! અહિં નદીમાં માઈલ જેટલુ ઉતર્યાં તેમાં શુ' ? વરસતા વરસાદ માલ ગ્લાન માટે ગાચરી જાય તે વિરાધના નહિ તે થાટકીની વિરાધના અચાવીને માઈલેાની નદી ઉતરાય વરસતા વર સાદમાં ગાચી જવાય છે. તેા કાચાપાણીથી છેટા રહેવુ તે આચાર અને જેઈને પગ મેલવા તે વિચાર. ત્યાં કયાં એવા એઠા ? આચાર-વિચાર અનેને અંજલિ કેમ આપી તે એક જ કારણ સ્વરૂપ ! એટલું કરીને પણ વિચાર કરશે તે દુનીયાની જંજાળમાં ફૂલાશે નહિ. દુનીયાની જંજાળથી આરંભથી દૂર રહેવું તે આટલુ કરીને વિહાર કરશે તા થઈ શકશે. જેથી માચારને Page #118 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ વિચારને દબાવવો પડે, આ વાત જે સમજે તે ખરેખર ધર્મના સ્વરૂપને સમજનારો ગણાય. તે સ્વરૂપ કેવલ વચન દ્વારા સમજાય. તેથી વચનની આરા ધના ધર્મ છે. વચન બુધ-સમજુ માટે જરૂરી ગણાવ્યું. શાસ્ત્ર શ્રત, આગમના માનભર્યા શબ્દો નહિ વાપરતા વચન શબ્દ માત્ર સ્વરૂપને જણાવશે, કેમ વાપર્યો? વચન તે તદ્દન સામાન્ય શબ્દ તે કેમ લેવામાં આવ્યું? માનભર્યા શબ્દો ન લીધા. “રાજપના રહg” તે ન લીધા! આગમ, શ્રુત શબ્દ ને લીધે પણ વચન કેમ લીધે? વચન કોને કહેવું ? તે પદાર્થ શું કહેવું ? વક્તા સ્વરૂપ વિષય દ્વારા મહત્તા માત્રથી આરાધના કઈ? આદિ સમજાવશે તે અધિકાર અગ્રે વર્તમાન જ0@away અ... મૃ......વા...ણી ૦ પાપના ડર સાથે સમ્યફ સંકળાયું છે, એ વાત સાપેક્ષ રીતે ધ્યાનમાં લેવાથી પિગલિક આસક્તિ ઘટે છે. ૦ વિનય-વિવેકપૂર્વક ધર્મની આરાધના કરનાર મુમુક્ષુ કર્મોના બંધન જલ્દી દૂર કરી શકે છે. • ધર્મક્રિયાની ઉપેક્ષા, અનાદર કે અબહુમાનની વૃત્તિ ભવાંતરમાં ઊચિત ધર્મસામગ્રીની પ્રાપ્તિમાં : અંતરાય રૂપ બને છે. - - Page #119 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૮ ! સં. ૨૦૦રના આસ વ. ૪ વાર સેમ તા. ૧૪-૧૦-૪૬ पवनाराधनया खलु શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભ સૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે પડશક નામના પ્રકરણની રચના કરતા આગળ સૂચવી ગયા કે આ સંસારમાં દરેક જાતિ તપાસે. દરેક જીવન-મરણ કરે છે. જન્મ લે છે યાવત જીવન જીવીને મરણ-શરણ થાય છે, પરંતુ અમુક મનુષ્ય અને દેવ સિવાય દુનિયાની દષ્ટિથી ખાસ જરૂરી આબરૂ જેવી ચીજ કેઈના ધ્યાનમાં આવી નથી. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય જીવેમાં આબરૂ કે માન-અપમાન શું? તેને વિચાર નહિ! પરંતુ મનુષ્ય અને દેવતાને માન-આબરૂ એક એવી ચીજ કે જેની આગળ બીજી બધી ચીજે કડીની કિંમત ! થાવત્ ધન, માલ, કુટુંબ, કબીલે, તે બધું ઉપગી ગણે? પરંતુ આબરૂ સાથે લે તે તે બધાની કિંમત કેડીની પણ ન ગણે ! કણ? તે મનુષ્ય હોય છે. પણ એકેન્દ્રિય ને શું? ઝાડ હેય તે સે વર્ષનું હોય તેની નીચે ઝાડ-પેશાબ કરે તે શું ? તે કંઈ નહિ. વિકલેન્દ્રિયમાં આબરૂ જેવી ચીજ જ નહિ. જગતની અપેક્ષાએ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય અને દેવતામાં આબરૂ સમજાય જે કિંમતી ગણાઈ! તે સિવાયને આ સંસાર જન્મ-મરણવાળો છે. આહાર, શરીર ભય, નિદ્રા, મિથુનવાળો, વિનાશવાળે, શરીર, સ્થાન, સંતાનવાળો છે, છતાં આબરૂ જેવી ચીજ સમજવામાં નથી આવી, તે કિંત કયાંથી કરે? જગતની ઉપયોગી ચીજ આબરૂ Page #120 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જી આ જીવમાં નથી આવતી. ત્યારે આપણે વિચારીએ તે તેને જે જન્મ એળે ગયે. જેને આબરુની સમજણ-કિમત નથી, તે છે કે મારે તોય શું? એક વાત ધ્યાનમાં રાખજે. કઈ! જેવું તમે બીજાને માટે ધારે તેવું તમારે માટે તે ધારે તે ! સાવચેત રહેવું જોઈએ કે તે તમારા માટે ન ધારે તેની તકેદારી રાખવી પડે! બીજાને માટે ધારવાને હક, તેમ બીજાને તમારે માટે ધારવાને હક જરા પણ નથી એમ માનીએ છીએ! કેમ ! આબરૂને કિંમતી ન સમજ. નારાને એકેન્દ્રિય વિકસેન્દ્રિય કે ઢેરના નામે જણાવ્યા ! તેને મન સ્થાન, શરીર, સાધન, સંતાન નથી ? બધું છે ! તે ઢેર કેમ ગણાવ્યા? તે હિસાબમાં નહિ. તે એક જ મુદ્દાએ કે આબરૂને ઓળખતા નથી તેની કિંમત નથી. આપણે આબરૂને કિંમતી ગણી તેથી તેને નહિ ગણનાર તે આપણુ મતે કે હલકો લાગે? આ વાત તમારા માટે ન થાય! તે તમારે વિચારવાનું છે, અમે આબરૂને કિંમતી ગણીએ છીએ પણ ક્યાં આબરૂ? જરા આગળ જાવ ! કયાં? ધર્મમાં . જે તમારે આબરૂ અંગે વિચાર છે. તે મરવાને અંગે પણ આબરૂભર મર્યો એમ કહેવાય અને જીવતો આબરૂ વગર જી તે મર્યા બરાબર ! તમે આ બધા આબરૂને કિંમતી ગણીને આ બેલે છે. વહેવાર કરે છે. તેમ જેઓ પરસવની દષ્ટિવાળા હોઈને ધર્મની કિંમતને ગણનારા ધર્મરહિત મનુષ્ય ને કે ગણે? તે તમારે હિસાબે ગણું લે! વિચારી લે! જો કે આબરૂને સમજનારા કરતાં નહિ સમજનારા અનંત ગુણા. એકેન્દ્રિય વિકલેન્દ્રિય અસંજ્ઞીપંચેન્દ્રિય, સામાન્ય સંજ્ઞી પંચે. ન્દ્રિય, તેને આબરૂ ગણવી છે કયાં? કિંમત કરવી છે ક્યાં? તમે મુઠીભર આબરૂના બજારવાળા ! બાકી ના આબરૂના બજારને ઈ Page #121 -------------------------------------------------------------------------- ________________ આગમત નાર નથી. આબરૂ ચીજ ઉત્તમ હોવાથી તમે થોડા છતાં તમે તમારી જાતને ઢોર-ઢાંખર પશુમાં જવા ન દીધી. જેમ આબરૂને તમે સમજ્યા તેની કિંમત સમજ્યા પછી આબરૂને નહિ સમજનાર કે તેની કિંમત નહિ સમજનારો વર્ગ તે તમારે મન ઠેર-ઢાંખર કે પશુ તેમ જલરૂપ જીવનને મહેલરૂપ બનાવનાર ધર્મની કિંમત ઉપાદેયતા ન સમજ્યા તે તમારી કિંમત જ્ઞાનીઓની દષ્ટિએ કેટલી? જરા ગંભીરતાથી વિચારે કે-આ જીવન મહેલ અને તેજ જીવન જેલ ! કયી રીતે ? તે જરા સમજે દુનિયાદારીનું છે. દળ જેવાની, કે આવવાની છૂટ હોય તે મહેલ! પણ જેમાં લેવાય નહિ, કે બહાર જવાય નહિં, તે મકાન સુંદર હોય તે પણ જેલ! આ જીવનને આ જીવન પુરતી દષ્ટિમાં રાખીએ તે તે આપણું જીવન કેવી દષ્ટિમાં? તે જેલની ! જ્યારે આપણા જીવનની ચારે બાજુ જીવન પહેલાં શું હતું? પછી શું થશે? તે વિચાર કરીએ ને દેખી શકીએ તે આ જીવન મહેલના રૂપમાં આવે ? જીવન ગયા અને આવતા ભવની દષ્ટિ વગર રાખવામાં આવે તે જીવન જેલ રૂપે. તેમ આ ગયા અને આવતા ભવને વિચાર કરવો નથી તે જેલ ! જેઓ જીવનને મહેલ રૂપ ધરનારા તેઓ કઈ દષ્ટિથી દેખે? જેમ આબરૂ અને તેની કિંમત ગણનારા આબરૂ અને તેની કિંમત નહિ ગણનારા વર્ગને કે ગણે છે? તે ઢોર-ઢાંખર તિર્યંચ શબ્દથી કહેવામાં આવ્યા, તેમ અહીં આગળ આપણે જીવનને જેલ બનાવનાર જીવનને મહેલ બનાવીને જાણનારા જ્ઞાનીઓની દષ્ટિમાં કેવાં.? આખી દુનિયામાં પણ જીવનને મહેલ બનાવનારા મહાનુભા જેઓ ગયા જીવન અને આવતા જીવનને વિચાર કરે છે. આવું જીવન બીજા જીવને કરતાં કેટલું ઊંચું ? તે વિચારે, ત્યારે પિતાનું જીવન મહેલ રૂપ લાગે. આવું જીવન જીવનારને જેલ રૂપ જીવન જીવનારા Page #122 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ તરફ કઈ દષ્ટિ થાય? તે વિચારે ! આ વિચાર જ્યારે ખરેખર હૈયામાં કેતરાઈ જાય તે માનવું પડશે કે મહેલ તરીકે જીવન જીવવાવાળા તે આસ્તિકે અને જેલ જીવનને જીવવાવાળા નાસ્તિકે. મહેલ જીવન જીવવાવાળા બધા આસ્તિક ! દરેક આસ્તિક મહેલ જીવનથી જીવવાવાળો. કઈ પણ આસ્તિક! જેલ જીવન જીવવાવાળે હેય નહિ. જેલ જીવનથી જીવે તેનું નામ આસ્તિક જ નથી. મેં પહેલે ભવે પુણ્ય કર્યા તેથી મનુષ્ય થયે? અત્યારે કેવા કર્મ કરૂં છું? તેથી કઈ ગતિ પામીશ.? તે બે વિચાર ચાલુ રહે. કેદીને બહાર ફરવા લઈ જાય, તેથી શહેરી નથી કહેવાત. કઈ વખત શહેરને ખુલી દષ્ટિએ દેખવાવાળે પણ કેદી ગણાય, શહેરી નહિ તેમ અહીં પણ માત્ર દેવ-ગુરૂ-ધર્મની જોગવાઈ મળી! વાતે ચાલી તે વખતે સંસ્કારથી ધર્મને કહે-બેલે–વિચારે તેટલા માત્રથી આસ્તિક થતું નથી. મહેલ જીવન તેનું નામ કે સર્વદા માટે વહેવાર છૂટે. કોઈ પણ વખતે જવું હોય, જગતના વહેવારને જે હેય તે ખુલે હોય. તેમ આ જીવને ૨૪ કલાક આવતા ભવના અને ગયા ભવના વિચારે ગયા ભવને આવતા ભવ અને કર્મના વિચારો રહે ત્યારે આ મહેલ જીવન ! પણ કેક વખત વીજળીના ચમકારા જેવો આ વિચાર આવી જાય, કેદી જેમ ફરવા નીકળે તો તે કેદી કહેવાય. તેમ કઈ વખત આવીએ અને હો હો કરીએ. તેથી મહેલના જીવનવાળા નહિ. પણ જેલના જીવનવાળા. એક ક્ષણ પણ ભવભય વગરને ન હોય તે મહેલ જીવન વાળે ! જેમાં તમે નવકારની કથા સાંભળે છે. તેમાં બીરાની કથા સંભારે.! Page #123 -------------------------------------------------------------------------- ________________ આગામી - સાને હુકમ છે. બીજોરું લાવવું. એ ઓર્ડર ને ત્યાં તે રહ્યો છે. તેના છોકરાને વારો આવ્યું. તેને બચાવવા માટે વારે પિતે લીધે. કહે મરણ વહયું કે બીજું કઈ? હજારો સેંકડો મર્યા છે, તેથી ડોશી રડતી રહી છે. છોકરાની ચીઠી આવી ને છોકરે મરવાને તેથી રહે છે. અને તેમાં તે કબુલ કરીને નિકળે છે. જેના ઘેર રહું છું તે મારા બેઠા કેમ જાય. બીજાને આપત્તિ આવે તે મારાથી કેમ જોવાય? તે વિચારથી મોત વહોરે છે. ત્યાં જવાનું ચોક્કસ બીજો તેડવાનું ચક્કસ! તેની સાથે મરવાનું ચોક્કસ ત્રણે ચોક્કસ છે. ને આવા પ્રસંગમાં પિતે બગીચામાં પેસતાં જ કરિશું તાળ બેલે, તે આત્મામાં સંસ્કાર કયા તે વિચાર! નવકારવાળી ગણનારા કંઇક છે. પણ મરણને નેતરીને મરણના મેંઢામાં જાય અને તે તે વખતે જ દંતાળ ! બેલનારા કેટલા? તે શબ્દમાં કિંમત નથી. પણ પ્રસંગે વિચારે અને મરણના મેંઢામાં જવાય અને આગળ શું બનશે? તેને નિયમ નહીં, તેથી દેવતાને જે નથી બીજરૂ તેડયું, તે પણ ગમે સદંતાળ ! કઈ સ્થિતિમાં હશે ત્યારે અવ્યું હશે. મતના મેંઢામાં ડેકું આવે છે તે વખતે. અમથી નવકારવાળી ગણાય છે, કાઉસ્સગ પારતાં રે ચરિતામાં બેલાય છે. તેમાં કુતુહલી હોય તે જ જિંતા બેલે તે આખુ મકાન ગાજે. આ સંસ્કાર માટે નકામું નથી પણ ખરૂં ક્યારે? આવા એતત સંસ્કાર થવા જોઈએ. જયાં મતના મેંઢમાં ડોકું મુકે છે ત્યાં ના કરતા કહા મહેલનું જીવન કેવું. આપણે જેલના જીવનવાળા છીએ. નવકારવાળી વખતે જ સરિતા બેલે પણ હૃદયમાં કેટલું? Page #124 -------------------------------------------------------------------------- ________________ ત પાણીમાં ઉંડાણુ આળ્યું ! તે વખતે માને મર્યાં દશ ને બાપને મર્યા માવીશ વર્ષ થયા તે સાંભળવાના નથી. ઘાંટા નકામા જવાના છે. છતાં આ! બાપ રે! આ! મારે! કોને કહે છે ??ખે છે ? છતાં બચપણુના સંસ્કારા કેવા સજ્જડ ઘુસ્યા કે તે જગાપર આ ! મા રે! એ ! બાપ રે! તેમ અડ્ડી નવકારના સંસ્કાર ઘુસ્યા કે ળમા અિંતાન માતના પ્રસંગે આવ્યુ. આવા સસ્કારો ન આવે તે આપણે મહેલના જીવનવાળા કેવી રીતે ? મહેલ જીવનમાં આવ્યા કયારે ગણુાઈ એ ? તેજ સંસ્કાર જ્યારે પ્રસંગ આવે ત્યારે તે જ નિકળે. ત્યાં જ'ગલમાં મુસાફરી કરતાં બગીચામાં પેસતાં નમે અ'િસાળ' કેમ આવ્યું હશે ? શીખીને મેાકા નથી. પાણીના ભય લાગ્યા તે વખતે કાઈ શીખવાડતુ નથી છતાં સ`સ્કાર હાવાથી એ! મ ને આ! બાપ ! તેવા સંસ્કાર આવે પણ અરિહંત મહારાજના નામના મળે છે ? દરેક પ્રસગે ખમે 'િતાળ આવે તે ખરા સસ્કાર કહેવાય ! આપણે તેા જન્મ ને મરણને એક સરખા રાખ્યા. માટે બધાની અસજઝાય ગણો પણ નવકારની નહી' અવિત્રઃ પવિત્રતા અપવિત્ર કે પવિત્ર હાય પણ નવકાર માટે કોઈ જાતના પ્રતિબંધ નથી. નવકાર તે ધર્માંતી નું ચક્ર, તેને કેાઈ રાકે નહી' ! નવકારને કેમ અસજઝાય નહીં ? સૂત્રકારને સાંધુ' હતું ? તે ના ! પણ આરાધનાની જડ તે. આરતિક આરાધનાની જડ વગર રહે નહી. તે માટે મધે છૂટ. જન્મ વખતે સંભળાવાય! મરતી વખતે સ`ભળાવાય. જન્મ-મચ્છુને અંગે નવકારને બંધી નહી'. નવકાર આરાધનાની ચીજ, આરાધના *મ ? આટલી બધી ચીજ જાણીને છૂટથી ઉપયોગ કરવાના કહ્યો Page #125 -------------------------------------------------------------------------- ________________ 'આગમત ત્યારે આપણે તેમાં અસજઝાય નહીં ગણવાની ! તેનું કારણ શું? ગણાય ગણાય એમ નહીં પણ તે ગણ્યા વગર રહેવાય નહીં. એટલા જબરજસ્ત બલ્કા પડ્યા હોય આ ચૌદપૂર્વ સાર તે શા સંસ્કાર માટે તમારે આરાધના વગર એક ક્ષણ ન જાય માટે તમારે આ હથિયાર છોડવાનું નહીં. જેમ બ્રાહ્મણને જઈ, શીખને કરપાણ છેડવાના નહીં તેમ તમારે માટે નવકાર ચોવીસ કલાક તન્મય રહેવો જોઈએ. જે તેને માટે છૂટ આપી કે આ તે તમે પવિત્ર છે કે અપવિત્ર છે પણ નવકાર તે ગણ્યા જાઓ. આ રીતે આસ્તિકે મહેલ-જીવનમાં જીવવાવાળા વીસ કલાક ધમને જીરૂરી કિંમતી ગણે જ નહિતર તે આ બધે વર્ગ આબરૂને, અને તેની કિંમતને જાણતા નથી. તેને તમે જેમ જુવે છે તેમ મહેલ જીવન જીવનારા જેલ જીવન જીવવાવાળાને દેખે, તેમાં નવાઈ શી? મહેલ જીવન જીવવા માટે તૈયાર થયેલા વિચિત્ર હેય . કેટલાક મહેલ-જીવન જીવવાવાળા સફલ થાય છે, કેટલાક મહેલ જીવન જીવનારા સફલતા મેળવવા માટે તૈયાર નથી થતા. પરભવના વિચાર કરતાં ચોવીસ કલાક વિચાર રાખીને મનુષ્યભવ મહેલરૂપી જીવન જીવનારા ધર્મને સાધીને જીવન સફલ કરે તેવા કેટલા? આ જગતમાં આબરૂને તેની કિંમત સમજનારા કરતા તે મેળવનારા કે વધારનારા કેટલા?તે ગણ્યા ગાંઠયા! તેમ અહીં આસ્તિક માત્ર ધર્મની કિંમત મહેલ જીવન જીવવા માટે કરનારો હોય પણ સાચો ધર્મ મેળવનારા કેટલા ? તે આંગળીએ ગણાય તેટલા! જગતમાં આબરૂ મેળવવી મુશ્કેલ છે. તે મલ્યા છતાં તેને ટકાવવી તે બહુ મુશ્કેલ છે. તેમ અહિં આસ્તિકતાની દષ્ટિ આવવી મુશ્કેલ, તેમાં સાચે ધર્મ પામ મુશ્કેલ, તે પામ્યા છતાં સાચો ધર્મ ટક તે બહુ મુશ્કેલ!!! Page #126 -------------------------------------------------------------------------- ________________ દુનિયામાં આબરૂર છવાય તે બસ કહેવાય, કેમ કહેવાય છે, એમ? આબરૂ મેળવવી મુશ્કેલ છે, પણ મેળવેલી–ટકાવવી મુશ્કેલ છે. તેમ ધર્મ સાચે મેળવવું મુશ્કેલ છતાં મલ્યા તે ટકાવવો મુશ્કેલ છે. આબરૂને ભય કેને? તે આબરૂની કિંમત કરનારને અગે. તેમ અહિં પણ સાચે ધમ પામ્યા છતાં પણ તે ધર્મ જવાને ભય કેના અંગે ! સાચા ધર્મવાળા કહેવડાવવાને અંગે. કેટલાક સાચે ધર્મ કહેવડાવે અને તેજ ધર્મને ઘાત કરનારા હેય. કેમ? ધર્મના પ્રકાર ત્રણ–આચાર, વિચાર, સ્વરૂપ, પહેલાં તે કેટલાક ધર્મ પામતાં એકલા આચારને સમજે. વિચારને સમજે નહિ, કેટલાક વિચારને સમજે, પણ સ્વરૂપ, આચારને સમજે નહિ, કેટલાક સ્વરૂપે સમજે પણ આચાર અને વિચારને સમજે નહિ આવા કેટલાક સમજણની ખામીવાળા દુનિયામાં સામાયિક પૂજાવિગેરે કરવું તેમાં શ્રાવકપણું, ઘેર જમણ વખતે જમણુને ઉપગ નૈવેદ્ય તરીકે પ્રભુજીને ધરાય છે કે નહિ? તેનો વિચાર નહિ. પૂજાના હાવાના સ્થાને નીલકુલ કીડીઓ વિગેરે. હોય તે જુવે નહિ. ને ન્હાવા બેસે તે શું થાય? તેથી બધામાં અજયણાનું પાપ થશે ? | સામાયિક પ્રતિક્રમણ દાન-શીલ આદિમાં શું? તે કેટલાક આચારમાં રહેલા વિચારમાં નહિ ગયેલા ચોમાસામાં લીલોતરી નહિ ખાવી તે વિચાર રાખશે પણ ચિકાશથી નીલકુલ થાય તેને માટે વિચાર કર્યો.! આમ શાક કંદમૂલનું નહિ ખાય પણ પાપડ ઉપર લીલફૂલ આવી તે લુંછીને ખાય.! આને અર્થ આચાર રાખે, પણ વિચારમાં ખામી ! આચારમાં વસ્યા વિચારમાં શૂન્ય. કેટલાક આચાર-વિચારમાં વસ્યા, પણ સ્વરૂપમાં શૂન્ય! કેમ! તમે કેણ! તે વિશા ઓસવાલ, વીશા શ્રીમાલી, પણ તમે આર્યક્ષેત્ર ઉત્તમ કુલ જાતિ વગેરે કહ્યું.? કયાંથી આવ્યા, તે નવા આ ૨-૪ Page #127 -------------------------------------------------------------------------- ________________ આગમત પરા-ગેપીપરાથી! પણ આવ્યા ક્યાંથી? તે માલમ નથી. કયાં જશો? તે-ઘેર ! બજારમાં! પણ એ વિચાર આવ્યો કે કયા કર્મ છે? તેમ કયાં જવાશે? તે વિચાર નથી. આપત્તિ સ્વરૂપમાં આવી છે. તેથી નથી આવતું. આવનારાની ખામી એ હજુ ક્ષમ્ય છે. ક્ષમ્ય અર્થ એ નથી કે હોય છે, પણ એને સુધરવાને અવકાશ. આચાર-વિચારવાળાને સમજાવે છે તે પણ ખરૂ કહેશે. સમજણની ખામીથી આચારમાં જવાય છે. વિચારમાં નથી જવાતું. વિચારમાં જવાય છે તે સ્વરૂપમાં નથી જવાતું. તે ક્ષમ્ય પણ જેઓ કુહાડાવાળા તે ક્ષમ્ય નથી. કેમ? સ્વરૂપમાં રમનારા તે આચાર વિચારને શું કરવાના? તે તે આચાર ને વિચારના કુહાડા ! આચારવિચારના રક્ષણ કરવાની બુદ્ધિ ન થાય તે એને તત્ત્વ કેણ કહે છે? જ્ઞાન વિરતિ આવે ત્યારે ગણાય. “શાનં ઢામાવાવ” જ્ઞાન ફલ નથી માટે તેને અનંતી વખત પામ્યા. શાસનના કુહાડા-કેટલાક આચાર દ્વારા, કેટલાક વિચાર દ્વારા, કેટલાક સ્વરૂપ દ્વારા ધર્મ જાણનારા તે તમે કહ્યું હતું. તે હા પણ વિચાર વગરને આચાર ને સ્વરૂપ વગરને આચાર વિચાર તેમ કહ્યું નથી. જેઓ વિચારના નામે આચારને અને સ્વરૂપના નામે આચારવિચારને ફકીદેતે શાસનના કુહાડા છે.મહાવીર મહારાજના છમહિનાના લોહી બંડા માટે રેવતીએ પાક તૈયાર કર્યો. મારે નિમિત્ત કર્યો છે. માટે તે ન લાવીશ! સર્વજ્ઞ ભગવાન કહે છે કે તે સ્વરૂપ વિચારમાં ઓછો પણ આ તે વઢકણી વહુનું સ્થાન થયું. વઢકણી વહુને ઘર, સંભાળવાનું ન સૂઝે, કેમ કર્યું? તેમ કહીને લઢવાનું જ ગમે. તેમ વિચારના નામે, આચારને, સ્વરૂપના નામે આચાર-વિચારને ઉઠાવે તે વઢકણી વહુ ગણાય. તેમ માર્ગે ચાલનારાને આચાર-વિચાર ખરેખર મેળવીને લેવાના છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ માટે દેશના દેવાવાળાએ બાળક આગળ આચાર-વિચાર તત્તવની સ્થિતિ ઠેરવવી નહિ; પિતે પણ તેની આગળ તે જ સ્થિતિમાં રહે. સ્વરૂપની અપેક્ષાએ ત્રણેની આવશ્યકતા છે. બાધ્ય બાધકભાવ ક્યાં? બાધકના ભાવે ! આચારને બાધ થાય તે વિચારને, વિચાર અને આચારને બાધ થાય તે સ્વરૂપને બાધ ન થવા દે ! બાધ્ય બાધકને અંગે આચાર વિચારને બાધ આવે તેથી તેની આવશ્યકતા મુદ્દલ ઓછી થતી નથી. તે ત્રણમાં ક્યા સ્વરૂપને ઉત્તમ ગણવું? તે જિનેશ્વર ભગવાને કહ્યું તે! વચનની આરાધનામાં ધર્મ છે. આચાર વિચાર સ્વરૂપને અંગે કઈ રીતે તે જણાવશે? તે અધિકાર અગે વર્તમાન. અ મૃ......વા...ણી.. ૦ સંસારની પકડ ઢીલી થયા વિના ધમની ક્રિયા રૂચે નહિં. ૦ ભવભ્રમણને ભય હૈયામાં પ્રબળ બને ત્યારે છે ધર્મની આરાધનામાં રસ આવે. ૦ વીતરાગ પ્રભુની વાણના શ્રવણના બળે વિચારેની જાગૃતિ કેળવવી જરૂરી છે. છે સગ-વિયોગ સઘળા દુઃખનું મૂળ છે. A , વૈરાગ્યના બળે આર્તધ્યાન ઘટાડવા પ્રયત્ન કરે. Page #129 -------------------------------------------------------------------------- ________________ @gઇ low nu like I, R વ્યાખ્યાન–૧૯ સં. ૨૦૦૨ના આ વ. ૫ વાર મંગળ તા. ૧૫-૧૦ ૪૬ पचनाराधनया खलु શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે ષોડશક નામના પ્રકરણની રચના કરતા આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી ભવનું ભ્રમણ કરી રહ્યો છે. જન્મ-મરણના ચક્કરમાં ચડીને આંટા મારી જ રહે છે, પરંતુ તેનું ભાન મનુષ્યભવ પામ્યા સિવાય કે આસ્તિકપણું મહ્યા સિવાય કઈ ભવમાં આવ્યું નથી. કેમ કે આસ્તિકપણું આવ્યા સિવાય આ જીવન જેલ જેવું રહે છે. જેલમાં જેમ અંદર દૃષ્ટિ જાય પણ બહાર જાય નહિ. શહેરના બચાવ માટે જેટલા કિલા હોય તેના કરતાં જેલ ના કિલ્લા મોટા હોય છે, તેમ આ જીવ જ્યાં સુધી મનુષ્યપણુમાં આસ્તિકમાં આવ્યા નથી, ત્યાં સુધી ચાલુ જીવન સિવાય ભૂતભવિષ્યના જીવનની દૃષ્ટિ હેતી નથી. ભૂત-ભવિષ્યના જીવનની દષ્ટિ માત્ર આસ્તિકતા ધરાવનારે જે હોય તેને હેય. તે સિવાય કોઈને હેતી નથી. જ્યારે ભૂત-ભવિષ્યના જીવનની દષ્ટિ આસ્તિક સિવાય થતી નથી, તે આત્માની સ્વયં શુદ્ધપણાની દષ્ટિ હયાત હોય જ શાની ? Page #130 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨– ભૂત-ભવિષ્યનું જીવન વિચારવું તે આ જીવન દ્વારા અનુભવીને વિચારવાને અવકાશ છે. કઈ પણ ચીજ હોય તેની ચૂત અને ભવિષ્યની અવસ્થા હોવી જોઈએ. અવસ્થા વગરની કોઈ ચીજ હોતી નથી. ચીજ તે નચીજ ની ચીજ બનતી નથી. માટે નીતિકાર એ કહ્યું કે- “નારને જાય જાવઃ” કઈ દિવસ ચીજ નથી બનનારી હોતી નથી. બને તે અવસ્થા! માટી નવી બનતી નથી. તેને ઘડો ઠીબરા-ઠીકરા બને જેમ મારી નવી બનનારી નહિ તેમ અહિં પણ સ્વાભાવિક રીતે ચીજ દ્રવ્ય પદાર્થ ન બનતું નથી. હંમેશને છે. દ્રવ્યની અપેક્ષાએ આખું જગત નિત્ય છે. જગતમાં કંઈ અનિત્ય નથી. જન્મ-મરણ–નાશ દેખીએ છીએ, તે અનિત્ય નથી તે કેમ કહે છે ? કેની અપેક્ષાએ કહીએ છીએ? છોકરો ઘડીયામાંથી, ગેદમાં, ગોદમાંથી, ધૂળમાં, તેમાંથી નિશાળમાં પછી દુકાન પરદેશમાં જવાવાળે થયે છતાં તેની માતાને છેકરાવાળી ગણીએ છીએ. છેકરે તે વસ્તુ ! જેમ છોકરાની અવસ્થા ચાહે તેવી થાય તેથી છેકરાવાળીપણામાં ફેર પડતો નથી. તેમ આ જગતની બધી ચીજે આપણને ઉપન નાશ થતી દેખાય, પરંતુ તે ચીજે મૂલથી તે છે છે ને છે.. જેમ ચીજ નવી થતી નથી તેમ ચીજને નાશ પણ તે નથી. માટે “નારના માવા” કઈપણ દિવસ અછતે પદાર્થ થતા નથી. નામો રિતે સત” કેઈપણ જગે પર પદાર્થ હોય તેને નાશ થતો નથી. આપણે બીજ વાવ્યું કપાસ થયું, કાપડ પહેરવા લાયક થયું, ચીથરાં થયાં ઉકરડે ગયાં આ બધી અવસ્થા પણ પુદ્ગલ છે છે ને છે. અછતું દ્રવ્ય ઉત્પન્ન થતું નથી, તેમ મૂલ દ્રવ્યને નાશ થતો નથી. માત્ર અવસ્થાએ પર્યાય નવા-નવાં થાય, Page #131 -------------------------------------------------------------------------- ________________ ૪૬ આગમ યાત અહિં જ વ્યાપેલા પુદ્ગલ અજવાળું ાય તે અજવાળાપણે તે ન હોય તા અંધારાપણે પરિણમે ! એટલે દ્રવ્ય–ચીજ ક્રાઇ દિવસ નવી થતી નથી. તેમજ તેના નાશ પણ થતા નથી ! કાને ? દ્રવ્યના ? પણ અવસ્થાને નહિ ! અવસ્થા હંમેશાં થાય તેના નાશ થાય છે, પરંતુ ચીજ તે તેમની તેમ. ઘેાડીયામાં સુવાવાળા આપણે, ધૂળમાં ક્રમગેાટીલ કરનાર આપશે. એકડા મારી મારીને શીખવ્યેા હતા તે, વેપાર કરનાર, દેશાંતર જનારા, ખાળક યુવાન ઘરડા આપણે તે બધું ક્ પશુ જીવપણું' નથી તુ, આપણામાં મનુષ્યપણું ન કૃયુ ? તેમાં અવસ્થા ફરી તેમ જીવપણે વિચારો. આ જીવ નારકી તિય ચ મનુષ્યને દેવતા થાય. શું કરે? તે અવસ્થાએ ! જીવ એમના એમ. જેમ માલ, યુવાન, વૃદ્ધાપણુ તે અવસ્થા ફરે છે તેમ નારકી મનુષ્ય તિયાઁચ દેવપણુ તે અવસ્થા ફરે છે. વસ્તુ તે, નિત્ય જ છે ! આ વસ્તુ વિચારે ત્યારે સ્હેજે આસ્તિકતા આવી જાય તેને અંગે વિચાર આવે. કે બધું ખરૂ ! મારા જન્મ નવા! પણ હું નવા નહિ. શાથી ? દ્રવ્ય નવુ` ઉત્પન્ન થનાર નથી ! તે માનવાસમજવામાં આવે તે સ્હેજે સમજવામાં આવે, પણ હું નવા નથી, જુના છું. ! સદાના છું. હું તે નિશ્ચય થયા ત્યારે. જેવી આ ભવની અવસ્થા છે. ! તેવી કાંઈક ગયા ભવની અવસ્થા હાવી જોઈ એ. ! આ ભવ છેડાવાળે તેથી તેની આગળ કઈ પણ અવસ્થા હાવી જોઇએ ! જે જીવ દ્રવ્યને સમજે છે. તેને આ વિચાર સહેજ છે! તેટલા માટે નવતત્ત્વમાં પહેલાં જીવ તત્ત્વને સ્થાન આપ્યું. તેમાં ખરી રીતે તમારે કઈ કરવાનું નહેાતું ! તેના અસ`ખ્યાત પ્રદેશમાં વધારા કરી શકે। તેમ નથી, તમે જાણા તેય થેાડા કરી Page #132 -------------------------------------------------------------------------- ________________ I !! - * કે * * - પુસ્તક શકે તેમ નથી. જાણે કે ન જાણે. પણ અસંખ્યાત પ્રદેશ છે. જેને જાણીને કઈ પણ ફેરફાર નથી. જીવને જાણે અને ન જાણે તેમાં ફેરફાર નથી. નહિ જાણનારને જીવતે અજીવ ને જાણનારાને જીવ તે અજીવ થતા અટકે એમ નથી. જાણનારાના બે જીવ થતા નથી, નહિ જાણનારને જીવ અજીવ થતું નથી. અજીવ જાણે હેય તે ફાયદે કેમ? અજીવને જાણવામાં કર્મ પુદગલે વળગ્યા માલમ પડે, તેને રેકીએ તે સંવર, નાશ કરીએ તે નિરા થાય. અજીવને જાણ્યા ફાયદે, જીવને જાણ્યા શે ફાયદો પણ! ખરી વાત એ છે કે ઉઘરાણી કોની કરવાની! ગલ્લામાં પડેલાની કે બહારનાની? ગલ્લામાં પડ્યા તે પડ્યા છે, તેને ગણે કે ન ગણે તે તે વધવાના કે ઘટવાના નથી. પછી શા માટે? તેમ જીવને જાણે! જુઓ ! પણ! તે તેનું વધવું-ઘટવું નથી, ન જાણે તે વધે કે ઘટે નહિ. જીવ તે સીલ બંધ ગળે ત્યાં ગણવાની જરૂર કેમ ગણે છે ! ઉઘરાણી પારકે ઘેર રહેલી હોય ત્યાં ગણાય, ગલાની ઉઘરાણી ન હેય. આપ! જ્યારે આપીશ? તે ન હોય. ' જીવ તે સીલબંધ ગલ છે, માગે કે ન માગે ઉઘરાણી કરે કે ન કરે તે તેને તે જ છે ગલ્લેતેમ આ જીવ તે સીલબંધ ગજો. કેમ કે આપણે માનનારા કે અભવ્યને જીવ પણ સીલબંધ ગલે. તેને પણ સત્તા એ કેવળજ્ઞાનવાળે માનીએ છીએ. જે અભવ્યને પણ કેવળજ્ઞાનવાળો માનવે જરૂરી છે. તે ન માનીએ તે જ્ઞાનાવરણીયની પ્રકૃતિ કયાંથી માનશે.? પાંચે માનશે? કેવળજ્ઞાન ન હોય તે કેવળજ્ઞાનાવરણીય ક્યાંથી માનશે.? સ્વરૂપે કેવળજ્ઞાન ન હેય તે જ્ઞાનાવરણ માને તે જડને પાંચે માની લે ને ! કેમ? તેને છે નહિ છતાં માની લે! હેય તેને Page #133 -------------------------------------------------------------------------- ________________ આગમત રેકે તે તેનું નામ આવરણ અભવ્યમાં સીલબંધ ગલ્લે હેય. કેવળજ્ઞાન તે પણ અભવ્યમાં, સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યકત્વ પણ અભવ્યને સ્વભાવ છવ સ્વભાવ તરીકે. જેવો ભવ્યને જીવ તે અભવ્યને જીવ. અભવ્યમાં સીલબંધ બધી મુડી રહેલી છે. જેટલા સિદ્ધ મહારાજમાં ગુણ તેટલા અભવ્યમાં જેટલા અભવ્યમાં તેટલા સિદ્ધ મહારાજમાં, માટે તેમાં ફેર નહિ. માટે જીવ ગલ્લો સીલબંધ છે. માટે તેને જાણે કે ન જાણે, તપાસે કે ન તપાસે તે વધે કે ઘટે નહિ. તે તેને જાન જાયે તપાસ્ય કે ન તપાયે શા કામને? તે તે એકબંધ! અજીવમાં તે આવવું-જવું વધવું-ઘટવું છે. જીવમાં ઘટે કે વધે.! - પુદ્ગલ સારા કે નઠારા આવે, સંસારમાં રખડાવે કે મોક્ષ મેળવી દે તે પુદ્ગલ. મોક્ષ થાય કયારે? તે પુદ્ગલ છુટા પડે ત્યારે! માટે? અજીવ તત્વ જાણે જીવ તવ નકામું !! બકરાના ગળાના આંચળ જે રાખી મુકો. બકરીના ગળાના આંચળથી જગતને કે તેને ફાયદો થતો નથી. તેમ જીવનું જાણવું તે જીવ કે અજીવને ફાય કરે નહીં. જીવને છે તેમાં વધવાનું નથી, ને ઘટવાનું નથી જીવ જે સ્થિતિમાં છે તે સ્થિતિને છે. ચાહે નિગોદમાં કે સિદ્ધ પણામાં હોય તે પણ જીવ છે તેને તે છે. તેમાં ફરક નથી, માટે જીવના ભેદમાં “વળ-ફિં” ચેતના સ્વભાવ લીધે દરેક જીવમાં ચેતના છે. તેને જાણે કે ન જાણે તે બચાવ કે નુકશાન નથી તેને અંગે માથાકુટ શા માટે કરવી? - તે તેનું રહસ્ય એ છે કે કંઈક જાણવાથી બચાવ! નહી જાણવાથી નુકશાન! શાથી? અજીવથી કર્મ જાણે તેને રોકી શકે, તેડી શકે. શુભાશુભ જાણે તેમાં શુભમાં વર્તી અશુભમાં ન વર્તે, બંધના Page #134 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨ ટ કારણે જાણે, તેમાં ન વર્તો. તે વાત ખરી. કે જીવતત્વ જાણવાથી જીવમાં નથી વધવાનું, ન જાણે તે તેમાં લગીર ઘટવાનું નથી ! માટે કહીએ છીએ કે દરેક પદાર્થ દ્રવ્યરૂપે નિત્ય છે પરંતુ તેની અવસ્થાઓ થાય. અવસ્થા અજીવથી, પણ થાય કોની? જીવની! તમા ઠેકે પુદ્ગલને ! તે તું રાડ કેમ પાડે છે? છોકરાએ ઉપાડીને ગાળ દીધી. ગાળ કેમ કહે છે ? સીધે સીધો જા ! બીજી વખત દીધી !ન દે? ત્યારે કહે કે હું કયાં દઉં છું? મારૂ મોઢું દે છે! ત્યારે પેલાએ તમારો માર્યો, કેમ માર્યો? તે મારે હાથ મારે છે! તેમ અહીંયા સર્વ જીવ જીવ કરીને જુદે રહે. અવસ્થા ન માને અને દ્રવ્ય માને ! તે પછી વેગે છે, સ્પર્શ-રસ વિગેરે થાય છે, ત્યાં ઉંચ-નીચે કેમ થાય છે. જીવ જીવ કર્યા કરને! જીવને ચડતું નથી, ફરતું નથી, તેને જ્ઞાન કેમ થાય છે ! પુદગલને પુદ્ગલ અડે છે તેથી જ્ઞાન થયું, તે તેને જ્ઞાન કેમ થયું! જીવના ગુણો છે, તે છે પણ પ્રગટ અને અપ્રગટ તે બે ફરક છે. અહીં આગળ તારે પુદ્ગલથી પ્રગટ થવાનું માનવું પડયું કેમ? પુદ્ગલ ખસ્યાં તે અટકયાં ને જીવમાં ગુણે છે તે છે, પણ તેનામાં પ્રગટ-અપ્રગટ બંને રહેલા છે. માટે તેના પર્યાય અવસ્થા કર્મનું આવવું, તે આવૃત, ખસવું તે અનાવૃત, અનુકૂલ, પ્રતિકૂલ કર્યા હોય સુખ–દુખ સાધનપણું, આ કયારે! જીવ જેવી ચીજ વ્યવસ્થિત માને ત્યારે! જીવ દ્રવ્ય ન માને તે તેને કર્મ, આવરણ, અનાવરણ, જ્ઞાન વિગેરે શું! ભીંતજ ન માની તે ચિત્રામણ ઢોરનું છે કે મનુષ્યનું? તે શા કામનું? તેમ અહીં આગળ જીવ દ્રવ્ય લક્ષ્યમાં ન લઈએ તે જીવથી જીવના ગુણ તેને આવરણ તે ખસવાથી ગુણે પ્રગટ થયું તેના દ્વારા ગુણનું ઉદ્ભવમાં આવવું, તે કયાંથી થશે? માટે જીવ પહેલાં જાણવાની જરૂર Page #135 -------------------------------------------------------------------------- ________________ આગમત પરંતુ આ ભામાં થતી અવસ્થા ને તેય આગળ પાછળ થતી માનવી સહેલી. આ ભવમાં અવસ્થા મળી કે અનાદિમાં ગુંથાએલા છીએ. ગયા ભવમાં હતું એમાં વધે નહીં હોય. આવતા ભવમાં એવી અવસ્થા હશે. તે માનવામાં બુદ્ધિને કસવી પડશે નહિ. ગયે ભવ, આવતે ભવ માનવામાં કયા જીવ દ્રવ્ય મા તેથી મુશ્કેલી પડશે નહીં. જીવને માન્ય એટલે તેની અવસ્થા જેમ આ તે ગયા ભવમાં થઈ અને આવતા ભવમાં થશે તે માનવામાં બુદ્ધિ કસવી પડતી નથી. આટલે તે બુદ્ધિને પ્રવાહ અભવ્યપણામાં પણ હોય ! ગયા ભવ કે આવતા ભવના પાપ માને ! ભવભ્રમણ કર્યું તે માને! દેવ વિગેરે થવાય, તેમ માનવું સારા-ખરાબ કર્મ કરીએ તે દેવ ને નરકમાં જવાય. તે બધું અભવ્ય માને. તે ન માનતે હેય તે દેવ-દેવતા ક્યાંથી માને? દેવ થવા માટે તપસ્યા અહિં કયાંથી કરે? એટલી બુદ્ધિ અને કસવી પડી. આ જીવનની પહેલાં એવી અવસ્થા હતી. આવતા ભવમાં સારા-ખોટા કર્મથી મારી સારી કે ખરાબ અવસ્થા થાય છે. તેમાં બુદ્ધિ કસવાની વાત હોય છે. પણ જેમ નહિ. જેને કયારે? બુદ્ધિ ભવની કસે? પહેલા ભવ હતા ને આવતા ભવ છે. પહેલાં પુણ્ય-પાપ કર્યા તે ભોગવવાના ! આવતા ભવમાં કરશું તે ભગવશું ! તે દષ્ટિ અભવ્યને પણ! તેથી જેનપણું નહિ, પશ ભાવસ્થિતિમાંથી નિરાલી સ્થિતિને વિચારમાં લે તે જેનપણું ! આ ભવ-ગ આવતે ભવ દેવને હેય, કારણ કાયાની - કેદમાં પુરાવવાનું ખરું ને? કેદી ચાહે તે સાબરમતી કે રેડાની જેલમાં રહે. કેદ છે ત્યાં ખલાસ છે. છે તેમ આ જીવ આ કાયાને કેદી બનેલો ચાહે તે જાનવરની કાયામાં રહે, દેવની કાયામાં રહે, નરકની કાયામાં રહે કે મનુષ્યની Page #136 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જું કાયામાં રહે. પરંતુ કેદી તે કેદી. તેની મુક્ત દશા એક જુદી. ગયા ભવ કે આવતા ભવની અત્યારે કેદીની અવસ્થા છે. ફક્ત સગવડવાળી કે સગવડ વગરની કેદ ! કેદ તે કેદ! દેવતાને સગવડવાળી ને નરકને અગવડવાળી ને મનુષ્યને સગવડ-અગવડવાળી, કાયાના કેદખાનામાંથી નિકળવાનું કઈ જગે પર? તે વિચારવાની દૃષ્ટિ તેનું નામ જન. ગયેલા કે આવતા ભવને વિચાર કરે ત્યાં આસ્તિકપણું. કાયાની કેદને સમજે, તેમાંથી નિકળવા માંગે. કાયાને આધીન, માટે બધું અનુભવવું પડે છે. એની પરાધીનતાથી મારે સુખ–દુઃખ અનુ. ભવવું પડે છે. તે લક્ષ્યમાં આવે ત્યારે કાયાની કેદમાંથી હું નિકળું ! તેનું નામ ભવ્યપણું. કાયાની કેદમાંથી નિકળવાનું, જીવનું શુદ્ધસ્વરૂપમાં સ્વતંત્ર રહેવાનું જેમાં કેઈની દખલગીરી ને દબાણ નહિ. જ્યાં જ્યાં કર્મનું દબાણ કે પુરૃગલની દખલગીરી હોય ત્યાં ત્યાં આત્માની સ્વતંત્રતા નથી. જેમ આ જગતમાં બીજાના દબાણને દખલગીરીને સમજનારો તે પિતાના સ્વતંત્રપણાની કિંમત થતી સમજે. તેમ અહિં પુણ્ય –પાપ, કાયા બાહ્ય પુદ્ગલ તે દબાણ ને દખલગિરી કરનાર છે કેમકે જીવને જાણવું હોય, ચાખવું હોય, ગધ લેવો હોય, રુ ૧ જેવું હોય, શબ્દ સાંભળ હોય તો ઈદ્રિય આગળ ધરે તે જ! આફ્રિકાનું પણ સાચું સોનું ઈગ્લેન્ડની બેંક દ્વારા કિંમતી તેમ સ્પર્શ રસ ગંધ રૂપ શબ્દ છે. તે જાણવાની ઈચ્છા છે પણ તેના સાધન આગળ લાવે ત્યારે. કમનું દબાણ-પુદ્ગલની દખલગિરી ચાલે, છતાં આત્માને સ્વતંત્ર માનવાને તૈયાર થાય. તેની વ્યાખ્યા કઈ? તે ન સમજે તે કમનું દબાણ અને પુદગલની દખલગિરી ને સ્વતંત્રતા માનીએ ! તમે જૈન કયારે? જ્યારે જીવમાં કર્મનું દબાણ અને પુદગલની દખલગિરી ન જોઈએ, તેવું માને તેથી આત્માને સ્વતંત્રતા મળે તે? સ્વતંત્રતા માને તે ! એ મળે છે, Page #137 -------------------------------------------------------------------------- ________________ આગમત મેળવવાનું છે, તેટલું માને એટલે ભવ્યપણું કર્મના દબાણ વગરની પુદ્ગલની દખલગિરી વગરની અવસ્થા છે, તે હું મેળવી શકું ! આ ભાવ કોને હોય? તે જૈનને ! ભવ્ય હેય, તેને આ વસ્તુ અભવ્યના મગજમાં આવે નહિ. અભવ્ય-ભવ્યમાં શીંગડા પુછડાને ફેર નથી. દબાણ દખલગિરી વગરની સ્વતંત્રતા માનનાર તે ભવ્ય અને અભવ્ય તે દખલ અને દબાણ વગરની અવસ્થા માને નહિ, સ્વતંત્રતા છે, તે મેળવી શકીએ, તે મેળવવાના સાધન છે. બધું માને તે ભવ્ય ! શાના ઉપર? તે એક જીવ દ્રવ્ય માન્યું તેના ઉપર! આ કેદવાળી અવસ્થા છે. પણ કેદ સિવાયની અવસ્થા છે ખરી! તે અભવ્ય કેદમાં દ્રવ્યની અવસ્થા માને. જીવ દ્રવ્ય પહેલું માનવાની જરૂર પડે. અજીવ જાણેને. જીવમાં ગુણે ક્યા પ્રગટ થવાના! તે પ્રગટ થાય, તે શેમાં થવાના? તે જીવમાં. માટે જીવ દ્રવ્ય પહેલાં જાણવાની જરૂર. તે દ્રવ્ય કેઈ દિવસ નાશ પામનારું નહિ. લક્ષણમાં નહિ જવાવાળું તેવું દ્રવ્ય જૈનપણે માન્યું, તેના સાધને માન્યા, ખરેખર મેક્ષના સાધને છે, સંવર-નિર્જરા, આ ભવનું ભ્રમણ આ સાધન દ્વારા થાય છે, તે કયાં? આશ્રવ-બંધ દ્વારા એ આવું માન્યું. આસ્તિક થયે, ભવ્ય થયે. જીવ દ્રવ્ય અનાદિ અનંત જાણયું તેથી તે અવસ્થાવાળું છે. અવસથા કેઈને કેઈ હોય છે. છતાં જીવનું સ્વતંત્રપણું કેણ માને? તે ભવ્ય, તેના સાધને છે તે માન્યા પાપ કે આશ્રવ બંધ છે તેમ માન્યું. આટલા સુધી ચડયો છે. ઊંચે ચઢેલાંને ચકરી સ્વાભાવિક આવે. નીચે ચાલનારને રેગ હોય તે જ કરી આવે, ઊંચે ચડે તેને ચકરીને નેતરું કરવું. તેમ સમજવું. જે નીચા ચાલે તેને ચકરીનું નેતરું નહિ. તેમ છવ દ્રવ્ય નિત્ય સર્વકાલ અવસ્થા સ્વતંત્ર, સ્વતંત્ર સિદ્ધ થાય છે. તે માન્યા, સાધક, બાધકે માન્યા. સાધકના રસ્તે જવાનું Page #138 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પુસ્તક રજુ માન્યું હવે અહિં ચકરી આવી. સ્વરૂપને અવકાશ નહિ. આચારમાં વર્તાવ કરે, વિચારમાં સુધારો કરે, અને સ્વરૂપ સમજવું તેજ મોક્ષનું સાધન. આ ત્રણે ચકરીએ ઊંચા વાયરાની. શાવાદ પ્રથમ ઘર આચાર પહેલો ધર્મ મનમે ચંગા તે કથરોટમેં ગંગા. વિચારને મન જેને વશ છે તેને યમ નિયમથી શું કામ! તેમ આત્મા “મામૈવ જિ:' આ આત્મા જ ચિત્રૂપ છે. . આ ચકરીએ આચાર, વિચાર અને સ્વરૂપની ચકરીમાં જીવ પડી જાય તે મોભે ચડેલે એક જ ચકરીમાં નીચે પડેદાદરેથી પડે તે પગથીએ પગથીએ ગબડતે પડે. તેમ આચારમાં ચકરી વિચારસ્વરૂપની ચકરીમાં જે પડે તે નીચે. અહીં ત્રણે પ્રકારના છ ત્રણે પ્રકારની દષ્ટિથી ધમને જુવે પણ દેશ કે ત્રણે વસ્તુ બરોબર ધ્યાનમાં રાખવી અને સમજાવવી. આચાર વિચાર સ્વરૂપ કેને આધારે ? તે વચનના આધારે? વચનની આરાધનામાં ધર્મ ! વચન કયું આચાર-વિચાર-સ્વરૂપને સમજાવે, તે કોનું? કઈ રીતે સફળ આરાધના? આદિ જણાવાશે તે અધિકાર અગ્રે વર્તમાન. S Page #139 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન-૨૦ 4 સં. ૨૦૦૨ના આસો વ. ૬ વાર બુધ તા. ૧૬-૧૦-૪૬ वचनाराधनया खलु. શાસકાર મહારાજા આચાર્ય શ્રીમાનૂ હરિ સૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે પોડશક નામના પ્રકરણની રચના કરતા આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી ભવભ્રમણ કરી રહ્યો છે. જન્મ મરણના ચક્કર ઉપર ચગડેલમાં ફરતા બચ્ચાની માફક ફરી રહ્યો છે. આવો વિચાર કોને આવે ? તે કેવલ આસ્તિકોને ? જેઓ પિતાના મહેલની દશાએ આવ્યા છે, જેલની દશામાં બહાર કાઢયું છે. તેવાને વિચાર રહે છે કે હું અનાદિ કાલથી ભવામણ કરું છું. જન્મ-મરણમાં ભટકું છું. કારણ આસ્તિક જીવનને મહેલ ગણતું હોવાથી પિતાની આગળની-પાછળની પડખેની દશા વિચારે છે. કોણ? તે આસ્તિક ! તે જવનને મહેલ બનાવનારે હેય. કેમ ? મહેલમાં ચારે બાજુ બારી બારણા હાય ચાલુ મકાનમાં અમુક દિશામાં બારી જાળી હાય અમુક માળે તે હેય કે ન હોય પણ મહેલમાં તો ભેંય તળીએ પહેલે, બીજે, ત્રીજા માળે બધે જાળીઓ બારીઓ તેમ આસ્તિકનું જીવન તે મહેલ સમાન હોય, જેલ સમાન ન હોય તેથી તેના જીવનમાં આગળ પાછળ પડખેની દિશાને જોઈ શકે. કેણ? તે મહેલવાળે ! ઘર કે કેટવાળે જઈ શકે નહિ. ચારે દિશાએ જવાની છુટ હેય તે મહેલમાં, તેમ આસ્તિકનું જીવન જેલ સમાન નહિ પણ મહેલ સમાન. જેલ જેવું જીવન Page #140 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ સ્થાન, સંતાન, સાધનેને જુવે. તેને આગળ-પાછળ-પડખેને ભાગ તે જોવાનું રહે જ નહિ. પરંતુ આસ્તિક શું કરે ? તે જીવનને આગલે ભાગ, પાછલો ભાગ, પડખેને ભાગ, તે તમામ જુએ. તેથી વ્યાકરણકારોએ આસ્તિક નાસ્તિક બેય શબ્દ સ્વતંત્રસિદ્ધ કર્યા. આસ્તિ કહેવાથી આસ્તિક હોય. “સિત vોર” એવી બુદ્ધિ જેને છે તે આસ્તિક તે નાસ્તિક તે આસ્તિક છે. નાસ્તિક છને નથી માનતા છતાં પૃથ્વી પાણી વિગેરેને માને છે. તેને શક્તિ પૃથ્વી અg વાધ્વરિત તે બોલવાના પૃથ્વી આદિ તને અંગે છે. તે બુદ્ધિ નાસ્તિકની છે. નાસ્તિકે બે પ્રકારના ! કેટલાક સમુદાયવાદી કેટલાક અભેદ વાદી. પાંચ ભૂત મળે તેમાંથી એક જીવ ઉત્પન્ન થાય, પાણીમાં થયેલા પરપેટો તેની માફક સમુદાયવાદી. પરંતુ પરપોટે પાછો સમાય પાણીમાં. બીજાના કામમાં નહિ. સમુદાયમાંથી ઉત્પન્ન થાય ને સમાય તેમાં તે સમુદાયવાદી. કેટલાક અભેદવાદી સમુદાય થાય કયારે થાય ? કેમ? પાણી લેટ, ચણા, ભેગા થાય તે ઘેન શક્તિ આવે. કાથો કે ચૂનામાં પણ એ ભેગા થાય એટલે પીળાશ માટે અભેદ. પીળાશ કંઈ કાથા કે ચૂનાને છેડતી નહોતી તે બે ભેગા થવાથી થઈ તેમ પાંચ ભૂત જુદા હોય તે ચેતન શક્તિ ન હોય. ભેગા થાય તેથી ચેતન શક્તિ ઉભી થાય. માટે અભિન્ન. આવી રીતે ભિન્ન-અભિનવાદી રહીને જીવને માનવાવાળા છે. નાસ્તિકથી પ્રત્યક્ષથી લેવામાં આવતી વસ્તુમાં ના કબુલાત થઈ શકે જ નહિ, બધી વસ્તુ પ્રત્યક્ષ છે. પણ હું એ ચેતના બુદ્ધિ, જ્ઞાન તેનું શું ? ચેતના માનવી પડે. તેથી આમાં ચેતના થાય છે. પાંચ ભૂતમાં, Page #141 -------------------------------------------------------------------------- ________________ આગમત છવ શબ્દને અર્થ બીજા બધાએ જુદે કર્યો. આસ્તિકેએ જુદો કર્યો તેના કરતાં જેને એ જ કર્યો. જીવ શબ્દ એળ કયાં પાલવે ? બધે વપરાતે વ્યાકરણ દેશમાં હોય તેમાં એળ. જવાબ લે, પહેલાં ન હોય વિરોધ કર્યો પણ પંચાશી ગઈ તેથી તે કબુલ કરવી પડે. હુંઢીયાને પહેલા પેસવા દેતા નહિ. અટકાયત પામે તેથી, હિંદુ માત્રને પાલવે નહિ. જે ઉત્તમ મહાજન તેને પાલવે નહિ. તેને ઊલે રાખે નહિ, કેઈ ઉતરવા ઘર આપે નહિ. તેથી મારવાડમાં ઢંઢમાં (ખંડેરમાં) ઉતરવું પડે તેથી હુંઢીયા કહેવાય, તે હુંઢીયા શબ્દ પ્રચલિત થયે. ગળે પડે તેથી પિતાને કબુલ કરીને અર્થ કર પડયે. ઢુંઢી ઢુંઢીને અમે સત્ય જાણ્યું તેથી ઢુંઢીયા. ખરતર શબ્દ શાથી? શ્રી જિનદત્તસૂરિ પાટણમાં દહેરે ગયેલા, બાઈઓ ઉપયોગ વગરની હોય છે. અટકાવમાં પહેલાથી સાવચેત ન રહે, પણ અટકાવ વખતે પણ સાવચેત ન રહે. કોઈ બાઈ એવી, તેથી તેને ત્યાં આગળ ગભારામાં દર્શન કરતાં અટકાવ થઈ ગયે. ત્યાંથી વાત. પેલી બાઈ બહાર નીકળી ગઈ. બીજાને બોલાવીને આશાતના દૂર કરાવતી હશે તેટલામાં જિનદત્તસૂરિ ત્યાં દર્શન કરવા આવ્યા. આ શું? બાઈઓને ભાન નહિ. તેઓ ત્યાંથી દર્શન કરીને આવ્યા. - આશાતનાની ધુન! અંગતકઈ નહિ! પણ પાડેશી અક્કલ વગરના હોય તેને લઢાઈ નિવારવી પાલવે નહિ. કેટલીક વખત મનુષ્યને કાર્ય કરતાં આવડવું જોઈએ. કાર્યની દાનત કામ ન લાગે. તેના તે કાર્ય કરવાની જગો પર આંખને બદલે નાક કાપે. દષ્ટિ કઈ ! આશાતના ટાળવી. વધુ પડતા આગળ ઉતર્યા–અને તેમાંથી નક્કી કર્યું કે સ્ત્રીઓએ ગભારામાં જવું જોઈએ નહિ. સહેજે પ્રશ્ન થયે કે સ્ત્રીઓને પૂજા થાય જ નહિ? સ્ત્રીઓને પૂજા હાય જ નહિ? આવું નિરૂપણ સાંભળી, ને સંઘ ચમક. આશાતના Page #142 -------------------------------------------------------------------------- ________________ પહ) પુસ્તક રજુ ન થાય તે કબુલ! પણ તેના નામે કાર્યને ઉઠાવવું તે સંઘને કબુલ ન હોય તે ન હોય તે તે એથે આવ્યું તે વખતે અવિરતિ-કષાયપ્રમાદ– ગની પ્રવૃત્તિ કવી કબુલ! પણ આત્માની શુદ્ધિ ન આવી તેથી માનવું નહિ. માનવીને જેમ ક્રિયાના અભાવે રોકાણ થાય નહિ, આશાતનાના નામે કાર્ય ન રોકાય. આશાતના ન થવા દેવી તે કબુલ! આવી રીતે કરવા જઈએ તે એકે કાર્ય નહિ થાય. અવિધિ આશાતનાના ડરે મૂલ વિધિ ઉડાવવા જાય છે તે એક પણ વિધિ નહિ થાય. આ માણસ આવી રીતે જુલમ કરે તેથી રાતે સંઘ ભેગે છે. રાતે તેને જવાબ માગે છે કે આશાતના ઉઠાવે છે કે કાર્ય ઉઠાવે છે. તેને જવાબ છે ? તે માલમ પડી. જ્યાં માલમ પડી એટલે આશાતના નામે વિધિ ઉઠાવે તે પાંચમાથી બાર સુધીના ગુણઠાણ ઉઠી જાય. એટલું તેરમું આવી રહે, માટે તમે અવિધિ ટાળવા માગો છો કે આશાતના? વિધિ ટાળવા માંગો છે? તમે આ બેલ્યા! તેમાં શું ટાળવું? તેને જવાબ દેવાને. પેલાએ સાંભળ્યું કે આને ઉત્તર છે? તમે અત્યારે ચારિત્ર પાળે તે વિધિવાળું કે આશાતના વગરનું છે? તે ને! બકુશ! કુશીલ.! કાંતે છોડે ? કાંતે તેના હુકમે છેડો ! કેઈ ઉપાય ન રહ્યો. ઉંટડી ઉપર બેસીને વિદાય ! તેથી જાવાલ ગયા ને લેકે કહે છે કે ઉષ્ટ્રકી વિદ્યા સાધીને ગયા. આ ૨-૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ આગમત સાંઢીયાવાળાની ઉંટડી નહિ, પણ વિદ્યાની ઉંટડી! કબુલ છેને તમાર? ને સાહેબ! એ અમારે નહિ પણ બિલાડે હતો તે વાત ખરી ને? જવાલ ગયા એકદમ, તે પાટણથી જાવાલ જવું તેમાં વાંધો નહીં! મહારાજ કેમ આવ્યા ? કયાંથી આવ્યા? પછી અપરાધી મનુષ્ય અપરાધની પુછપરછમાં સીધે જવાબ આપતા નથી. તેથી લેકે કહે છે જવાબ આપ. હું પાટણ હતો ત્યાંથી હું અહીં આવ્યો છું. તે તું જોવા બેઠે હતે. તે આડું અવળું બેલે તેને ખલતર કહે, લેકે પુછીને થાક્યા. તેથી લોકોએ કહ્યું કે ખતર! હશે જવા દે. તેથી પ્રસિદ્ધિ થઈ તે નવમા સકાએ ગળે ઓઢવી પી. સસરાન સા કરી નાંખ્યું. ખરાક શબ્દ ભાષામાં કે સંસ્કૃતમાં ખરાબ અર્થમાં છે, તે વાત જવા દઈએ!!! અત્યારે દુનિયામાં હું જીવ તેમાં નાસ્તિકથી ના પડાય તેમ નથી. તેથી પાંચ ભૂતથી ચેતના થાય તે જીવ. જીવ માત્ર લીધે. આવી રીતે પાંચ ભૂતથી જીવરૂપ અભિન્નરૂપે “અસ્તિ મતિ” તેને છે પતિ ઘર ઘા થતીતિ ની પ્રાણ ધારણ કરે તે જીવ તે નાસ્તિકે માન્યું, તે ન માને તે ન સાંભળે કાન ! ન બેલે મઢ! તે એનું એકપણ કંયાંથી લાવવું? તેવી રીતે ઇન્દ્રિયના એગ માટે સંબંધ સાધવા માટે અધિષ્ઠાયક ચેતના સહિત છવ માન પડે. ઉણદિને પ્રત્યય નહીં લાવતાં કુદતને લાવીને બનાવે. Page #144 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ આસ્તિકે એ દેખ્યું કે આ ખેટે લીવતિ રીવિષ્યતિ નીવર જે ભૂતમાં છે. વર્તમાનમાં જીવે છે ભવિષ્યમાં પ્રાણધારણ કરીને જીવનાર છે. આસ્તિકે ઉણદિને લીધે હતું તે નાસ્તિકે કૃદંતમાં લાવી નાંખે. આસ્તિકોએ જીવનને મહેલ બનાવ્યું છે, તેથી ભૂત-ભવિષ્યના જીવનને ખ્યાલ લીધે “સગવત્ નવિષ્યતિ ” ભૂતમાં જેવા પ્રાણે ધારણ કર્યા, ભવિષ્યમાં ધારણ કરશે ને વર્તમાનમાં ધારણ કરે છે. તેનું નામ જીવ! પરંતુ આસ્તિકપણું કેના અંગે? “રિત પુરોલર્મિનિર્વસ્ત્ર પહેલેક વિગેરે માને તે જ આસ્તિક કહે પરલેક સ્વર્ગ નરક પુણ્ય પાપ માને તે આસ્તિકા નાસ્તિક કેનું નામ ન માને તેથી નહિ, પણ નથી તેવું માને, દાબડી માનનાર છે કે નહી? ન માનનાર છે “નાસ્તિ મતિ યંસ્ય” નથી તેવી બુદ્ધિ હોય, તેને નાસ્તિક કહેવા પડયા. તેને સમાસ નહિ કરતાં તદ્ધિતમાં સાબિત કરવું પડે. આવી રીતે આસ્તિક-નાસ્તિકના વિભાગ ઉપરથી સમજી શકશે કે આસ્તિકનું જીવન મહેલ જેવું પણ જૈન આસ્તિક, તેમાંથી આગળ વધે, કેમ? જે દુનિયાના આસ્તિક ઇન્દ્રિયાદિ જડ જીવનની અપેક્ષાએ જીવન માને. શરીર આદિ પ્રાણને ધારણ કર્યા કરે છે ને કરશે તેથી જીવ માન્ય. પણ ભાવપ્રાણુને ધારણ કરનાર તેથી જીવ, અનાદિ કાલથી જે જ્ઞાન દર્શન ચારિત્ર વીય મુખ્ય જે ભાવપ્રાણે તેને ધારણ કર્યા, કરે છે અને કરશે તેનું નામ જીવ ! આનું નામ જીવ લે તે ઠેઠ મોક્ષ સુધી દષ્ટિ જાય ! પેલાની દ્રષ્ટિ કયાં જાય? તો દેવલેક ને નરક સુધી! શરીર આદિ પ્રાણે ધારણ કર્યા કરે છે ને કરશે તેનું નામ જીવ! ત્યારે જેને આસ્તિકો ભાવપ્રાણેને ધારણ કર્યા કરે છે અને કરશે તે જીવ આ જીવ અનાદિથી ભાવપ્રાણને ધારણ કર્યા અત્યારે ધારણ કરે છે ને ભવિષ્યમાં ધારણ કરનારા થશે. એ પણ તે વિના નહિ રહે. Page #145 -------------------------------------------------------------------------- ________________ આગમત નાસિકમાંથી આસ્તિક થવું, તેમાંથી જૈન આસ્તિક થવું કેટલું મુશ્કેલ? ભોગ ઉતર હેય તે વખતે એટલી બધી સાવચેતીની જરૂર! જેટલા ઘર આંગણે રસ્તામાં ચાલતાં જરૂર નહિ! ભોગાવામાં એક ડગલું ચૂકયા તો ગયા.! રસ્તામાંથી આવતાં આડા અવળા ચૂક્યા તે કંઈ નહતું. ભેગાવામાં ઉતરવા માંડે, એક ડગલું ભૂલે તે શું થાય! તે જીવનમાંથી જાય. ઘરના આંગણે રસ્તામાં ડગલાની ભલે જીવનને નાશ નથી! પણ ભેગાવાના એક ડગલોની ભૂલ તે જીવનને નાશ કરે. તેમ જૈનશાસનમાં આવ્યા તે ગાવામાં આવ્યા! એક ડગલું ભૂલ્યા તો ગયા. અનંતે સંસાર બીજે ન કહ્યો. અનંતાનુબંધી અનંત સંસાર કહ્યા પણ એક દરવાજો ખુલે રાખે. સજા ફાંસીની કરી પણ માફીને દયાની અરજી કરવાની છૂટ, દયા દાખવવાની ભલામણ જેટલા મિથ્યાત્વીઓ તેને સજા કરી, પણ માફીને દયાની અરજી તેની ભલામણ કરે છે. ભલે કાયદાની રૂએ સજા કરે છે. જૈન ધર્મ સિવાયના બધા ઉડે માટે શાસ્ત્રકારે દયાની અરજી અને ભલામણ રાખેલી છે. સંસારમાં જન્મ રખડવા માટે અનંતા જન્મ બાંધ્યા તેથી અનંતાનુબંધી તેથી મિથ્યાત્વ અનંતાનુંબંધી વગરનું નહિ. સાસ્વાદનમાં ફરક, રસ પડે છે. અનંતાનું બધી ઉદય છે; પણ મિથ્યાત્વને નહિ. તો શું થયું? અનંતા નુંબંધીમાં લગીર મહેર નજર. અનંતાનુબંધીમાં અનંતની સજા પણ મહેર નજર. તેમ અનંતાનુબંધી તે તે મિથ્યાત્વી ઉપર મહેર નજર. સજા કરી છતાં દયાની અરજી. કરજે પણ! ભલામણ કરી. અહીં ભલામણ કરી કે તું મિથ્યાત્વ અનંતાનુબંધીવાળે, છે પણ તું આત્માને શુદ્ધ કરીશ તે તું અંતમુહૂર્તમાં કેવળજ્ઞાન પામી શકીશ. શાસ્ત્રકારે લખી દીધું. એક અંતર્મુહૂત પહેલાં મિથ્યાત્વ આદિવાળે હોય ને તે પછી કેવળજ્ઞાન પામીને મેક્ષે ચાલ્યા જય, શું થયું. તે દયાની અરજી ભલામણ શાસન સિવાયના માટે Page #146 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ શાસન ઉડે પાકે તેને નહિ, પણ તેના માટે “વોદિના” અનંતસંસાર” સમ્યકત્વને નાશ થાય તેમ નહિ પણ અનંતે સંસાર રખડવાને. ભગવાન મહાવીરને ઉપસર્ગ કરીને શાસનને પ્રત્યેનીક બન્ય તે સમકિત પામે. આજે સુધરવું છે, પણ માનભેર! માન આપવાને સુધરવું છે, પણ શાળાએ તે તેના ભક્તો અગીયાર લાખ હતા, છતાં કહી દીધું. હું “પાપી, નીચ, આશાતના કરનાર છું. માટે મને પગે દોરી બાંધીને ચોરાશી ચૌટા વચ્ચે ઘસડજે. ઘસડીને જાવ તેમ નહિ, જાહેર પોકાર કરજો કે, આ ગોશાળો દુષ્ટ પાપી વગર - તીર્થકરે તીર્થંકર થયેલ. તીર્થંકરની આશાતના કરનાર પાપી મરી ગ, પાપ ગયું. આવી ઘેાષણ કરજે, આમાં બાકી રાખ્યું કંઈ? પોતાને શ્રાવસ્તિમાં દેરડી બાંધીને મડદું ઘસડવું ને બોલવું તે પિતે કહે છે. કઈ પરિણતિ થયેલી? આવી પરિણતિ છતાં દુર્લભ બેષિપણામાં બચાવ થયે નહિ. દયાની અરજીને ભલામણ નહિ. જૈન શાસન સિવાય બીજા નામે દુનિયાને ઠગતા હોય તેને માટે દયાની અરજી ને ભલામણ પણ જૈન શાસનના નામે. ઠગવાવાળાને દયા અને દયાની ભલામણની અરજી નહિ. ગોશાળ દુર્લભધિ જ થયે! માટે કહેવાય છે કે ભેગાવામાં ઉતરવાનું, ત્યાં ડગલું ખસ્યા તે જીવનમાંથી ગયા. ભોગાવામાં તમે જૈન-આસ્તિકપણું ધાર્યું, ધર્મ ધારણ કર્યો તેમાં ત્રણ ટપકી લીધી. કેટલાકોએ આચાર, કેટલાકે વિચાર, કેટલાકે સ્વરૂપની લીધી. તેમને સાચવીને ન ઉતરે, એકમેકને ધકેલવા જાય તે ન ચાલે. - આચારમાં, વિચારમાં, સ્વરૂપમાં સૂત્રકારે કહેલ આચાર-વિચાર સ્વરૂપ દેવા જોઈએ. માટે “વરના ઘનશા” વચનની આરાધના તે ધર્મ. સ્વરૂપ, વિચાર, આચાર તેમાં ધકકા સહાય તેની આવશ્યકતા કઈ? જિનેશ્વરની પ્રામાણિકતા, વચનની પ્રામાણિકતા કેવી રીતે? તે અધિકાર અંગે વર્તમાન !!! Page #147 -------------------------------------------------------------------------- ________________ Hi-tu stle-ail ID - JanagIL LL-colwell-UID (H-GIII Ill-alllllle-dilnal-ville સાર્વભૌમ સર્વજ્ઞમહારાજના શાસનમંદિરનું સ્વરૂપ. atlHIMID illllllll «gth ચૌદશે ચુમાલીશ ગ્રંથરત્નના રચયિતા પ્રાતઃ સમરણીય ભગવાન હરિભદ્રસૂરીશ્વરજીએ કરેલ લલિતવિસ્તરવૃત્તિથી અનેકાનેક શંકાસંદેહનું પ્રક્ષાલન કરી શાસન પ્રત્યે અવિહડ રાગ ધરાવનાર, એકવીશ વખત શાસનને સ્વીકારીને મુકનાર,ગણિપુરંદર, સકળસિદ્ધાંત પારગામી, શાસનપ્રભાવક, પરમ મહર્ષિ ભગવાન સિદ્દર્ષિ મહારાજે અનેક વિધ ઉપમાઓથી ભરપૂર ભવપ્રપંચ નાટકનું દિગ્દર્શન “ઉપમિતિ ભવપ્રપંચ કથાનામના ગ્રંથદ્વારા કરાવેલ છે. તે ગ્રંથ જૈન જૈનેતર વર્ગમાં અત્યંત ઉપકારનું કામ કરી રહ્યો છે, એમ કહેવું તે સ્થાને છે. તે ઉપમિતિ. પ્રથમ પ્રસ્તાવમાં શાસનને રાજમંદિરની ઉપમા આપી છે. તે રાજમંદિરમાં પ્રભુમાર્ગના પુજારીઓને ક્યા ક્યા સ્થાને નિયુક્ત કરેલા છે? તે સારૂ નીચેની ઘટનાઓ અવશ્યમેવ વિચારણીય છે. ૦ માવછારના રે વાર: જૂથો વિશે ભગવંતના શાસનમંદિરમાં રાજા તરીકે આચાર્યો જાણવા ० मन्त्रिणोऽत्रोपाध्याया द्रष्टव्याः। આ રાજમંદિરમાં ઉપાધ્યાયે અમાત્ય છે. ० महायोधाः खल्वत्र गीतार्थ वृषभाः दृश्याः । આ રાજમંદિરમાં સૂત્ર-અર્થને ધારણ કરવામાં કુશળ ગીતાર્થવૃષભે મહાન લડવૈયાઓ છે. ૦ જી---azમનાં-ક્ષેત્ર-સ્ટારમાનાના -ના કાળarળ નિજાનિ તિ હેોહાણાઃ વોચત્તો એક આચાર્યના સાધુઓને સમુદાય તે ગચ્છ. ઘણા ગચ્છોને સમુદાય તે કુલ. ઘણા કુલેને સમુદાય તે ગણુ. ઘણા ગણેને સમુદાય તે સંઘ, Page #148 -------------------------------------------------------------------------- ________________ પુરક રજુ એવા ગચ્છ, કુલ, ગણ અને સંઘ જે દ્રવ્ય, ક્ષેત્ર કે કાલ સંબંધી આપત્તિમાં ડુબેલે હોય તે તે આપત્તિમાંથી વિરોધીઓને દૂર કરી નિસ્તાર કરવાવાળા હોવાથી ગીતાર્થ સાધુઓ જ મહાધા કહેવાય છે. नियुक्तकाः पुनरत्र गणचिन्तका प्रायाः, त एव यतो बाल-वृद्धમાન-પ્રવ્રુક્ષારનેરા-સgિ-fulહagષણમાત્રાઃ યુगण-सकरूपाः पुर-कोटीकोटीच्छरूपांश्चासंख्यनामाकरानू गीताथतयोत्सर्गा-पवादयोः स्थान-विनियोगनिपुणाः प्रासुकै-षणीयभक्तपान-भैषज्यो-पकरणोपाश्रयसंपादनद्वारेण सकलकाल निराकुलाः पालयितुं क्षमाः । વળી આ રાજમંદિરમાં ગણાવચ્છેદકરૂપ ગણુચિતં કે વ્યવસ્થાપક તરીકે જાણવા. કારણ કે તેઓ બાલ, વૃદ્ધ, શ્વાન, પણ વિગેરે અનેક પ્રકારના તથા અસમર્થ પરિપાલન કરવાને યોગ્ય સાધુ પુરુષોથી વ્યાપ્ત કુલ-ગણ-સંઘરૂપ કરોડે નગર અને ગચ્છરૂપ અસંખ્ય ગ્રામને ગીતાર્થ હોવાથી ઉત્સર્ગ અને અપવાદના માર્ગ સ્થાપનમાં નિપુણ (ગણચિંતકે) પ્રાસુક એષય (અચિત્ત-દોષરહિત) ભજન-પાણી ઔષધ-વસ્ત્ર–પાત્રાદિ ઉપકરણ ઉપાશ્રય મેળવી આપવાની વિધિવડે સમકાલ નિરાકુલ (આકુલવ્યાકુલતાથી રહિતપણે) પાલન કરવાને સમર્થ હોય છે. तलवर्गिकाः पुनरत्र जैनेन्द्रशासनभवने सामान्यभिक्षवो शातव्याः। વળી આ જેકેંદ્રશાસનરૂપ રાજમંદિરમાં તલાટીઓ સાધુઓ જાણવા यतश्चेदं मौनीन्द्रशासनभवनम् अनुशात सूरिणा, चिन्त्यते सदुपाध्यायः रक्ष्यते गीताथवृषभैः, परिपुष्टि नीयते गणचिन्तकैः विहित-निश्चिन्त-समस्तव्यापार सामान्यसाधुभिरतस्तैरधिष्ठितमित्युच्यते । જે કારણ માટે આ મૌનીન્દ્ર શાસનરૂપ રાજમંદિર આચાર્યવડે અનુજ્ઞા કરાયેલું, સદુપાધ્યાયે વડે ચિન્તવન કરાય છે, ગીતાર્થવૃષભવડે રક્ષણ કરાય છે, ગણચિંતકવડે અત્યંત પુષ્ટ કરાય છે, સામાન્ય Page #149 -------------------------------------------------------------------------- ________________ આગમત સાધુઓ વડે ચિંતા રહિતપણે સર્વ કાર્ય નિષ્પત્તિવાળું (રાજમંદિર) छ, साथी तमे (माया, उपाध्यायो, ollateral, gul અને સામાન્ય સાધુઓ) વડે તે રાજમંદિર ભરચક રહેલું છે એમ કહેવાય છે. स्थविरा जनाः खल्वार्यालोका मन्तव्याः । - સાધીઓના સમુદાયે આ મંદિરમાં નિશ્ચ સ્થવિરાજન માનવા. ભાવવાહી મનનીય અર્થગંભીર સૂક્તિઓ [५. भागमाद्धा२४ कृतिम हो ( ५)माथी श्री आगममहिमास्तव (२२४ विविध छन्दोमयी इति)माथी | मननीय લેકે જિજ્ઞાસુઓના હિતાર્થે રજૂ કર્યા છે. સં.] ॥१॥ ( मता ७४) . स्मार' स्मार जिनपतिगदितानामागमाना सुपंक्ति कार कार तदुदितिविमलां सक्रियानां प्रवृत्ति । धारधार गति धृति-शयनोक्या-सनेषग्र-यत्न', ‘लब्ध्वाऽसङ्गां निखिलविदमितो निश्चयान् मोक्षगामी ॥ ॥२॥ (e-qala ७६) अपूर्व यं भूतिर्ज गति न मता नेक्षितिमिता, विभावं यद् द्रव्य भवति पुनरस्मात्तदुभयम् , जिनाद् द्रव्योद्भावो भवति गणिनां तवयमयम्, तवेदं चेत् साक्षान्न नमति नरस्त्वागमततिम् ॥ ॥3॥ ___ (शा-ति -७४) यो नैवागमतत्त्वरसिको जीवादितत्त्व ततः, सम्यग यो न परीक्षते न स बुधो मार्ग श्रितो निश्चलम् । नासौ वेत्ति यदागमस्य मनन सर्वाश्च चेष्टास्ततचेत् स्यात् तत् परमात्मभीवदमर स्यादन्यथाप्यन्यथा ॥ Page #150 -------------------------------------------------------------------------- ________________ . * * * * આગમ જયોતિ છે આગામે સં. વીર નિ, સં. ૨૪૯૮ વિ. સં. ૨૦૧૮ વર્ષ–૭ શ્રાવણ धम्मे य ण अपुब्वे विसिटोवमाइए પુસ્તક આ ધર્મ એટલે શું...??? . અને છેતેની લેટેત્તરતા...!!! ER જગતમાં કેઈપણ આસ્તિકવર્ગ ધર્મની ઉત્તમતાને માન્યા સિવાય રહી શકતો નથી. જગતમાં જેમ સત્યવાદીપણાની, શાહુકારીની, સરલતાની, અને નિર્લોભી પણાની સ્થિતિ સર્વ મનુષ્ય મેળવી ન શકે તે પણ પિતાના ઉપર છાપ તે તેવી મરાવવા માટે જરૂર પ્રયત્ન કરે છે, તે ઉપરથી સ્પષ્ટપણે સુજ્ઞ મનુષ્ય સમજી શકે કે દરેક મનુષ્ય ભલે સત્યવાદી વિગેરેની અવસ્થાને ધારણ કરી ન શકે તે પણ તે સત્યવાદી પણ વિગેરેની દશાને જરૂર ઈષ્ટ તે ગણે છે, તેવી જ રીતે પરમાર્થદષ્ટિમાં મુસાફરી કરનારને જરૂર જણાશે કે જગતના છ ધર્મને ઈષ્ટ તરીકે તે ગણે છે. કેમકે છે તેમ ન હોય તે કોઈપણ મનુષ્ય ઉમે કરતે હાય અગર ન કરતે હેય તે પણ તે ધનપણાના શબ્દેલી માખુશ Page #151 -------------------------------------------------------------------------- ________________ આગમજાત તે થતું જ નથી, પરંતુ પિતે અધર્મના કાર્યોને છેડનાર હેય અગર ન હોય તે પણ પિતાને માટે અધમી એ શબ્દ વપરાય ત્યારે તે જરૂર નાખુશ થાય છે, એટલું જ નહીં પણ તે એક અંશે પણ ખુશી થતું નથી. એટલે કહેવું જોઈએ કે જગતના જીવને સામાન્ય રીતે ધર્મ એ ઈષ્ટવસ્તુ છે, અને અધર્મ એ અનિષ્ટ વસ્તુ છે. જગતમાં એ વ્યવહાર સર્વત્ર દેખવામાં આવે છે કે જે વસ્તુ જે મનુષ્યને ઈષ્ટ હેય છે તે મનુષ્યને તે વસ્તુના લાભને બતાવનારા જ શબ્દો પણ આનંદ ઉપજાવનારા થાય છે. તથા જે વસ્તુ જેને અનિષ્ઠ હેય તે વસ્તુના સંબંધને જાણવનારા જુઠા શબ્દો પણ અફસેસ કરાવનારા કે દુઃખ કરાવનારા થાય છે. જગતમાં ધનવૃદ્ધિ, આયુષ્યવૃદ્ધિ, પુત્રલાભ, અર્થલાભ વિગેરેના વાક્યો આશીર્વાદ દેનારાના કહ્યા પ્રમાણે ફલીભૂત થાય છે, એ નિયમ નથી, છતાં તે આશીર્વાદના વાક્યો સાંભળતાં સર્વ સુજ્ઞમનુષ્ય ખુશ થાય છે, કેઈપણ નાખુશ થતું નથી અને નિઃસંતાન પણું, દરિદ્રપણું, કેડીયાપણું યાવતું મરણ પામવાપણું કહેનારા દુજનેના વાક્યથી કોઈપણ પ્રકારે તે તે નિઃસંતાનપણું વિગેરે પ્રાપ્ત થઈ જતું નથી, છતાં તેવા અધમ શબ્દ બોલનાર અધમ મનુષ્ય તરફ કેઈપણ પ્રકારે મનુષ્યને રૂચિ થતી હોય તેમ દેખાતું નથી. એટલું જ નહિ, પરંતુ મધ્યસ્થ મનુષ્યા તરફથી પણ એવા અધમ વાક્ય બોલનાર અને ફીટકાર મળે છે, અગર દુષ્ટતાવાળા ગણવામાં આવે છે. આ વાત વિચારતાં પણ માલુમ પડશે કે ઈષ્ટપણે ગણાયેલી વસ્તુના સગને જણાવનારે અસત્ય શબ્દ પણ પ્રીતિ અને અનિષ્ટ તરીકે ગણુયેલી વસ્તુના સંચાગને જણાવનારે જો શબ્દ પણ અપ્રીતિ કરાવનાર છે. આ સ્થિતિએ Page #152 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩વિચારતાં આખા જગતને ધર્મ ઈષ્ટ વસ્તુ લેવી જોઈએ અને તે રીતે અધમ પણ અનિષ્ટ વસ્તુ હોવી જોઈએ. આવી રીતે ધર્મની ઈચ્છતા જાણ્યા છતાં જેઓને ધર્મના સ્વરૂપનું જ્ઞાન ન હોય તેઓ ધર્મના નામે અધર્મના સંગમાં રાજી થાય. અને અધર્મના નામે ધર્મના સંયોગમાં પણ બેરાજી થાય, તેમાં કેઈપણ પ્રકારે આશ્ચર્ય નથી ! આથી દરેક મનુષ્ય ધર્મના સ્વરૂપને જાણવાની જરૂરીયાત સ્વીકારવી જ જોઈએ. ધર્મનું સ્વરૂપ જાણવા પહેલાં નીચેની વાત સમજવી જરૂરી છે. ૧ કેટલાક મનુષ્ય પુણ્ય કે નિજારૂપ ધર્મને નહિ સમજતા હોવાથી અથવા તો તે ધર્મ કરવામાં અશ્રદ્ધાવાળા કે -આળસુ હેવાથી વસ્તુના સ્વભાવને જ ધર્મ ગણવા તૈયાર થઈ આશ્રવને છેડવા કે સંવરાદિને આદરવા રૂપ ધર્મના મહત્વના સ્વરૂપ તરફ બેદરકાર થાય છે. પરન્તુ તેઓએ વિચારવું જોઈએ કે જ્યાં ધર્મ એટલે સ્વભાવ અને ધમી એટલે સવભાવવાળો એવા વિભાગ કરીને ધર્મ-ધમી તરીકે પદાર્થો સમજાવવા હોય ત્યાં જ માત્ર તે “વસ્તુ સ્વભાવને ધર્મ કહે તે વ્યાજબી ઠરે. ૨ કેટલાકે તરફથી પોતાની ફરજને ધર્મ તરીકે ગણવામાં આવે છે, અને પુણ્ય કે નિર્જરારૂપ ધર્મથી વિમુખ થવાય છે. પરંતુ કૌટુમ્બિક વ્યવહારને અંગે જે કાર્ય કુટુંબની અપેક્ષાએ કરવું જોઈએ તે કાર્ય જણાવવું હોય ત્યારે જ તે ફરજને ધર્મ તરીકે ઓળખાવી શકાય. પરંતુ જેમ વસ્તુભાવને ધર્મ કહેતાં પાપને સ્વભાવ દુઃખી કરવાને છે અને ઝેરને સ્વભાવ મારવાનું છે, એમ ગણું કોઈ પણ Page #153 -------------------------------------------------------------------------- ________________ આગમત. વ્યાવહારિક મનુષ્ય પાપ કે દુઃખથી ઝેરની માફક બેદરકાર રહી શકે નહિ. તેવી જ રીતે કૌટુમ્બિક વ્યવહારની ફરજને ધર્મ માનનાર મનુષ્ય જે સુજ્ઞ હોય તે કુલપરંપરાથી આવતી ચેરી, જુગાર વ્યભિચાર, હિંસકપણું વિગેરે ફરને ખરાબ સમજી સર્વથા દૂર કરી શકે. એવી ફરજને પિતાની ફરજ જ છે, એમ ગણીને કરનારે. તે મનુષ્ય આ ભવ અને પરભવમાં તે શું ? પરંતુ ભવભવમાં પણ તે પિનાના આત્માના હિતથી દૂર જ રહેનારા થાય છે. ૩. કેટલાકે પિતાનું મન શુદ્ધપણે જે વર્તન કરે તેને ધર્મ કહેવા દેરાય છે, પરન્તુ તેઓએ સમજવું જોઈએ કે બીલાડીનું બચ્ચું ઉંદરને મારવા જતાં કે કુતરૂં બીલાડીને મારવા જતાં કે કેળી વાઘરીનાં બચ્ચાંઓ જનાવરને મારવા જતાં શુદ્ધ હૃદય ધરાવતા ગણાય, એટલું જ નહિ. પણ શુદ્ધ હૃદયપણાની વ્યાખ્યા શાઓને સામે રાખીને વિચારાય તે સ્પષ્ટ શબ્દોમાં કહેવું જોઈએ કે શાસ્ત્રના વચનેને અનુકૂલ પ્રવૃત્તિ કરવી તેનું નામ ધર્મ અને શાસ્ત્રથી નિરપેક્ષપણે શુદ્ધતાની વાતે કરવી તે તે કેવળ અધમઆચારેના સંસ્કારે ધરાવનાર બાળકના અધમકૃત્યને પણ શુદ્ધ માનવા જેવું જ થાય. આથી જ ગાંધી જેવી વ્યક્તિ પણ વાછરડાને અને વાંદરાને રાવવા તૈયાર થયેલ. જે કે શાઓની ઉત્તમતાના વિષયમાં આસ્તિકોને પરસ્પર મતભેદ હોવાથી શુદ્ધ અંતઃકરણના વિષયમાં પણ વિવાદનું ખસવું તે ધતું જ નથી. Page #154 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જું છતાં અહિંસાદિક પદાર્થો એટલા બધા શુદ્ધ અને પવિત્ર છે કે તેઓનું સ્વરૂપ અને ભેદ વિગેરે સંબંધી ભિન્નતા છતાં પણ અહિંસા વિગેરેની ઉત્તમતામાં કેઇ પણ જાતને મતભેદ રહેતું નથી. એટલે અહિંસા વિગેરેવાળું અંતઃકરણ વ્યવહારથી શુદ્ધ અંતકરણ છે એમ કહી શકાય. પરંતુ શુદ્ધદષ્ટિએ વિચારતાં વાસ્તવિક શુદ્ધ અંતઃકરણ -ત્યારે જ કહેવાય કે જ્યારે સાચી માન્યતા ધરાવવા સાથે શુદ્ધ દેવ ધર્મ અને ગુરૂની ઉત્તમતા અંતઃકરણમાં વસાવી અહિંસાદિના માર્ગે પ્રવર્તવાનું થાય. ઉપરની હકીકત જ્યારે ધ્યાનમાં લેવામાં આવશે ત્યારે શાસ્ત્રકારે ધર્મનું જે વરૂપ જણાવે છે તે સત્ય તરીકે લક્ષ્યમાં આવશે. શાસ્ત્રકારો ધર્મના સ્વરૂપને અને ફલને જણાવતાં સ્પષ્ટપણે કહે છે કે મૈત્રી આદિ (મૈત્રી, પ્રમેહ, કારૂણ્ય અને માધ્યશ્ક) ચાર ભાવનાએ વાસિત અંતઃકરણ હોય અને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જ અનુષ્ઠાન થાય તે તે અનુષ્ઠાનને ધમ કહી શકાય, આ ધર્મ શું કાર્ય કરે છે? તે જણાવતાં શાસકારે કહે ધર્મના ફલ બે પ્રકારે છે. એક ફલ તો કોઈપણ કારણ અને સંગે જીવે પહેલાં દુર્ગતિને લાયકનાં કર્મો બાંધ્યાં હોય તે તેને નાશ કરી તે જીવને દુતિમાં પડતાં બચાવી લે એ છે. દુર્ગતિથી બચાવ એટલું જ એક ફલ નહિ, પરંતુ અત્યન્ત-સુખમય અને નિત્ય-સુખમય એવા સ્થાનકે તે ધર્મ કરનારા જીવને દાખલ કરો અગર દાખલ કરવાનાં સાધને મેળવી આપવા, એ પણ ધર્મનું જ ફળ છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યાત ઉપર જણાવ્યા પ્રમાણે ધમ'ની ફળદશા હેાવાથી એમ કહીશકાય કે, • જે ક્રિયાથી દુર્ગતિ રાકાય અને સદ્ગતિ પ્રાપ્ત થાય તે અનુષ્ઠાનનું નામ ધમ',' ૐ આવી રીતે સ્વરૂપ અને ફલદ્વારા જણાવેલા ધર્મનું વર્ણન કરતાં આચાય શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ નવ ઉપમાએ જણાવે છે તે ધ્યાન રાખવા લાયક હાવાથી અહિં નીચે જણાવવામાં આવે છે. ૧ અપૂર્વ કલ્પવૃક્ષા-મેરૂપર્યંત, દેવલેાક અને ચુગલીયાના ક્ષેત્રમાં રહેલાં કલ્પવૃક્ષેા ચિંતવેલા પદાર્થને પૂરે છે. ત્યારે ધમ નહિ ચિંતવેલા એવા બુદ્ધિઅગેાચર પણ પદાર્થાને આપે છે, એટલું જ નહિ, પરંતુ મેાક્ષ જેવા અદ્ભૂત પદાર્થને પણ આપે છે. એટલે સ્વગ અને અપવગ એ બન્નેના દેનારા ધમ છે. ૨ અપૂર્વ ચિન્તામણિ:-ચિન્તામણિરત્ન ક્ષેત્ર અને કાલની વિશેષતાએ ફૂલ દેનાર થાય છે, ત્યારે ધમ કાઈ પણ ક્ષેત્ર કે કાલની વિશેષતાની દરકાર રાખતા નથી પરંતુ ક્ષેત્ર અને કાળને પેાતાની પાછળ ખેંચે છે. એટલું જ નહિ, પરન્તુ ચિન્તામણિરત્ન સવ* પ્રકારના સુખાને દઈ શકતું નથી ત્યારે સર્વજ્ઞભગવંતે કહેલા ધર્મ આ લેાક અને પરટેક બન્નેના તથા મેાક્ષના સુખાને દેનારા છે. ૩ પરમ બન્યું:-મન્યુએના સ્નેહે જાતિ આદિની અપેક્ષા વાળા હાવાથી કૃત્રિમ હાય છે, ત્યારે ધમ તેા જાતિ આદિની અપેક્ષા રાખ્યા વગર ઈષ્ટ અને સાધે છે, આંધવજન કેઈ લેાકેાથી પ્રતિકૂલ થઈ ને આપણા ઇષ્ટની સિદ્ધિ કરનાર થાય છે, ત્યારે ધમ સ લેાકેાને અનુકૂળ થઈને ઈષ્ટની સિદ્ધિ કરનાર થાય છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જું ૪ સુમિત્રા-જગતમાં જે જે મિત્રો કહેવાય છે, તે તે અમુક અમુક આપત્તિને નિવારવા માત્રથી પિતાની મિત્રતા સફલ થઈ ગણે છે. ત્યારે ધર્મરૂપી સુમિત્ર સંપૂર્ણ પ્રકારે સર્વ આપત્તિઓને દૂર કરનાર હોય છે. વળી અમુક સંપત્તિ મેળવી આપવા દ્વારા જગતના મિત્રો મિત્રતાની સફલતા ગણે છે. ત્યારે ધર્મરૂપ સુમિત્ર આ લેક, પરલેક, સ્વર્ગ અને મોક્ષ એ સર્વ જાતની સંપત્તિ મેળવી આપનાર હેઈ હમેશાં સાથે રહેનારે સુમિત્ર છે. - ૫ પરમગુરૂ-જેમ ગુરૂ મહારાજની સેવા-સુશ્રુષા કરતાં જીવાદિ તત્ત્વ અને દેવાદિ રત્નત્રયીને બંધ થાય છે. તેવી રીતે ધર્મ એ જન્માંતરે પણ પ્રત્યેકબુદ્ધાદિકની માફક જવાદિ તત્ત્વ અને દેવાદિ રત્નત્રયીને બોધ કરનાર હોવાથી ધર્મ એ પરમગુરૂ છે. ૬ ઉત્કૃષ્ટ રથ-વ્યવહારમાં દેખાતા રથ પ્રયાણદ્વારા ઈષ્ટ નગરને પમાડનારા થાય છે. તેમ કેઈપણ જગપર નહિં ભાગવાવાળો એ, એકજ લાગણીથી બનેલે, આશ્રવરૂપી ચંચળ એવા વાહ (ઘડા) વગરને અદ્ધિ-ગૌરવાદિ શલ્ય એ રહિત, એ આ ધર્મ તેજ ઉત્તમ રથ છે. ૭ શબલ-મુસાફરી વખતે લેવાયેલું શબલ અમુક દિવસોએ નાશ પામે છે કે ખુટે છે, પરંતુ ધર્મરૂપી શંબલ આખી ભવની મુસાફરીમાં અક્ષયપણે રહે છે. બીજા શબલોને ઉપગ નિયમિત વખતેજ હોય છે, ત્યારે ધર્મ શુંબલને ઉપલેગ ચોવીસે કલાક હોય છે. બીજા શંખલે સ્વાભાવિક કે આગન્તુક દેશવાળા હોય છે, ત્યારે ધર્મરૂપી શબળ સર્વ દેએ કરીને રહિત હોય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ આગસજાત બીજા શબળે સાથીઓને દેવાથી ખુટે તેવા હોય છે. ત્યારે આ ધર્મ રૂપી શબલ કેઈ પણ પ્રકારે દેવાથી ખુટતું નથી. બીજા શંખલેની બે રૂપીયા, કે પાંચ રૂપિયા જેવી કિંમત થાય છે ત્યારે આ ધર્મપરિણતિરૂપ શંબલની કિંમત થઈ શકતી જ નથી. ૮ રત્નને સંચય-જગતમાં રને સમુદાય રાજા, ભાઈ એ કે ચે લઈ જઈ શકે છે, પરંતુ આ ધર્મને કેઇપણ વ્યક્તિ લઈ જઈ શક નથી. રત્નોને ભંડાર જેમ જેમ ખર્ચાય તેમ તેમ ખુટે છે, પરંતુ આ ધર્મરૂપી રને ભંડાર તે જેમ જેમ ખરચવામાં આવે તેમ તેમ વધવાવાળે છે. જગતમાં રત્નને ભંડાર અરય વિગેરેમાં આપત્તિને કરનારો થાય છે. પરંતુ આ ધર્મરૂપી રત્નભંડાર તે સર્વ જગ પર શ્રેષ્ઠ સિદ્ધિ કરનારે જ થાય છે. જગતમાં તેના ભંડાર ભરેલા હોય છતાં તેમાંથી એક પણ રત્ન જીવની સાથે બીજે ભવે આવતું નથી, પરંતુ આ ધર્મરૂપી ને ભંડાર જેને તે જીવની સાથે પરભવમાં આવે છે. ૯ સાર્થવાહ-જગતના સર્ણાહે બ્રાહ્ય અરણ્ય પાર કરાવનારા થાય છે. પરંતુ આ ધર્મ સાઈનાક જ સંસારસસુધો પાર કરાવતાર છે. જગતના સાર્થવાહ સાસાન્ય નશામાં લઈ જનારા હોય છે. ત્યારે આ ધર્મરૂપી સાર્થવાહ શાશ્વત સુખમય એવા સેક્ષનગરમાં લઈ જનાર હેમ છે. ઉપર પ્રમાણે ધર્મનું સ્વરૂપ તેની અને નવ ઉપમાઓ વિચાર ભવ્યજીએ ધર્મને મારો પ્રયાણ કરી માત્માનું કલ્યાણ કરવાની જરૂર છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩–જું :: IIIધાWISીની તાજપા [ [ આ વિભાગમાં પરમપૂજ્ય, આગમ સમ્રાટ, આગના માર્મિક વ્યાખ્યાતા, બહુશ્રુત, સૂરિપુરંદર ધ્યાનસ્થસ્વર્ગત, પૂ. આગમ દ્વારક શ્રીના માર્મિક ટુંકા નિબંધ-વ્યાખ્યાન વગેરેને ચુટેલે સંગ્રહ આપવાના રાબેતા મુજબ આ વખતે કેટલાક અપ્રસિદ્ધ અને કેટલાક પ્રસિદ્ધ થયેલા પણ લેખે, નિબંધ, વ્યાખ્યાને ન રોચક સંગ્રહ આપે છે. વાચકેની સમજણ શક્તિની ટીમ સાથે સુસંવાદિતા મેળવવાના ધોરણે 5 વ્યવસ્થિત ભાષાકીય સુધારા-વધારા કરીને આ સંગ્રહ રજુ કર્યો છે. તત્વપ્રેમી વાચક પુણ્યાત્માઓ જરૂર આ સંગ્રહથી તત્વદૃષ્ટિ કેળવી ગ્ય રીતે જ્ઞાનીઓના વચનોને સમજવા પ્રયત્ન કરશે, એવી આશા છે. ખાસ મુદ્દાની વાત એ છે કે આ સંગ્રહમાં અપાયેલ સામગ્રી ગીતાર્થજ્ઞાની ગુરૂ ભગવંતના ચરણે બેસીને વાંચવાથી વધુ રહસ્ય - જાણવા મળશે. માટે આપતિએ આ સામગ્રીને ઉપયોગ ન કરવા નમ્ર વિજ્ઞપ્તિ છે. પરંતુ ]. Page #159 -------------------------------------------------------------------------- ________________ મ ધર્મનું મૌલિક સ્વરૂપ છે [ધર્મની આચરણ કરનારા પુણ્યવાને ગ્યનિશ્રા અને જ્ઞાનનું ઊંડાણ ન હોવાથી ધર્મના અસલી સ્વરૂપને ચૂકી જઈ સાધન-ધર્મ કે બાળજીની કક્ષાના ધર્મને ખરેખર ધર્મ માની સંતેષ માનતા હોય છે, તેથી ધર્મના તાત્વિક સ્વરૂપને આ સમજાવતું વ્યાખ્યાન ખૂબ જ જરૂરી લાગવાથી યોગ્ય સુધારા સાથે રજુ કર્યું છે.] શામવિકાદge oોરિd | मैन्यादिभावसंयुक्त, तद्धर्म इति की| ते॥१॥ મૂલ્યવાન ચીજની નકલ થાય છે! શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી ભવ્ય જીના ઉપકારાર્થે ધર્મોપદેશ કરતાં ધર્મબિંદુ આદિ ગ્રંથમાં ધર્મનું સ્વરૂપ વિગેરે જે જણાવે છે તેને અધિકાર વિચારતાં એમ સમજાય છે કે આર્ય પ્રજા માત્ર ધર્મને શ્રેષ્ઠ ગણનારી છે, સમસ્ત, આર્ય પ્રજા જન્મથી, કુલથી, સંસ્કારથી અરે વાતાવરણથી પણ ધર્મને જ વહાલે હિતકર ગણે છે. અને તેથી જ દરેક આર્ય ધર્મ પરત્વે ઉત્કૃષ્ટ પ્રેમ ધરાવે છે. કેમકે ધર્મને તેઓ તે કિંમતી માને છે, અને ગણે છે. ધર્મ કિંમતી છે તેનું પ્રત્યક્ષ પ્રમાણ તેની નકલે ઘણી છે ધર્મના અનેકવિધ ભેદપ્રભેદે ઘણા છે, અને ઘણાં ફાંટાઓ જ પૂરવાર કરે છે કે ધર્મ એ અતિ કિંમતી છે. દુનિયામાં કે દુન્યવી વ્યહવારમાં પણ દેખાય છે કે પૂલ, માટી, લેતું, તાંબુ, પિત્તલ વિગેરેની નકલ થતી નથી. સેનાની, રૂપાની, હીરાની, મેતીની, માણેક વિગેરેનીજ નકલે થાય છે કેમ કે તે તે. પદાર્થો મૂલ્યવાન છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ મર્યાદિત મૂલ્યવાળી આવી દુન્યવી ચીજોની નકલ થાય તે પછી ધર્મ કે જે અમૂલ્ય છે, જેના મૂલ્યની મર્યાદા નથી તેની નકલે થાય તેમાં નવાઈ શી? ધર્મ કહે કે પુણ્ય કહે, એ એવી કિમતી એવી મૂલ્યવાન વસ્તુ છે કે પહેલાંની (પૂર્વ ભવેની) અહીં (આ ભવમાં) વટાવાય, અહીંની આગળ વટાવાય છે. આ મનુષ્યવ, પંચેન્દ્રિય-સંપૂર્ણપણું, સાનુકુલ સામગ્રીવાળું જીવન એશાના પ્રભાવે ? કહે કે પહેલાના (પૂર્વભવના) પુણ્ય પ્રતાપે! અહીં શું વટાવાય છે ? શું ખવાય છે? પ્રથમ ભવન પુણ્યની હુંડી-ચેક, કે મીલકત જે કહે તેજ વટાવી ખવાય છે ને? જવાબ –એજ સાચી મત્તા છે ને? પ્રથમના ભવની પૈસાની પેઢી, બાયડીની બેન્ક, કુટુંબની કે થળી કે કાયાની કેઠીમાંથી કેઈએ (એકકે ચે) જવાબ દીધે? એ બધા બે જવાબદાર વાનાંઓ છે, માત્ર પુણ્ય જ જવાબદાર છે. અહીં જવાબ દે છે તે પ્રથમનું પુણ્ય છે. અને આગલ જવાબ દેનાર પણ પુણ્ય જ છે. પૂર્વભવમાં તમે ભલે અબાધિપતિ હતા, માને લાખે સ્ત્રીઓના સ્વામી હતા, અરે! કરડે કુટુંબીઓથી પરવરેલા હતા અને પહાડ જેવી કાયા ધરાવનારા હતા પણ એમાંનુ અત્યારે કાંઈએ ઉપયોગી છે? કે ઉપયેગી થયું? કેમકે એ કંપની પરપોટા કંપની હતી, ફેઈલ જ થાય ને? કંચન, કાયા, કુટુંબ, કાયાની એ કંપની માટે જિંદગીભર જહેમત ચલાવી, ધમધોકાર ધધૂખર કરે પણ એ ફેઈલ થવાના સ્વભાવવાળી કંપની છે. પાઘડી ન ફેરવે તે એ કંપની પરપોટા કંપનીજ શાની! ગયા ભવની અપેક્ષાએ અહીં, અહીંની દ્રષ્ટિએ આવતા ભોમાં જવાબ દેનારી પેઢી, બેન્ક, હુડી, કોથળી કેડી જે કોઈ પણ હોય, સદ્ધર જવાબદાર જે કઈ પણ હોય તે માત્ર પુણ્યજ છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત આવા ઉત્તમ તત્વરૂપ ધર્મની, અને પુણ્યની નકલ, જગતમાં ઠેરઠેર થાય તેમાં નવાઈ નથી. સારા કહેવાતા પદાર્થની ચેરી (નકલ) કોણ ન કરે નામમાંય ચોરી યાને નકલ ઉંચાની જ થાય છે; હલકા નામને કોણ પસંદ કરે ? ફલને કેરી ખાનાર કીડા જેવાઓના મિથ્યા પ્રયત્ન! આર્ય પ્રજા ધર્મને આટલી હદે કિંમતી માને છે માટે ધર્મ શબ્દ આગળ રાખીને જ તે પ્રજા દરેક વાત કરે છે પણ આર્ય પ્રજામાં કેટલાક બિચારા એવા પાક્યા છે કે પિતે તે ધર્મ ન કરે પણ બીજાઓ કરે તે પંથે પણ તેમને ગમતું નથી. ઝાડમાં પેદા થયેલા જંતુ, ફળમાં પિદા થયેલા કીડા અને પાંદડામાં ઉત્પન્ન થયેલી જીવાત, એમને વૃક્ષ ફળ કે પાંદડા, પિતે તે વધારે નહિ પણ વૃદ્ધિ થાય તે ખમાય પણ નહિ. આર્યપ્રજામાં આવા ઘણ, (જંતુ) કીડા, તથા જીવાત સરખા ઉત્પન્ન થયેલા બિચારાએથી બીજાએ ધર્મ કરે તે પણ ખમાતું નથી. મહા કર્યું મલીન ! દષ્ટાંતઃ એક વેપારી બજારથી ઘેર આવ્યું, તેને ઉદાસ જોઈ તેની સ્ત્રી પૂછે છે નાથ? કયા ગાંસે શિર પડા, કહા કકું દીધુ, પ્રિયા પૂછે કેથકો, કહ્યું કે મુખ મલીન ! અર્થ સ્વામી! તમારૂ માં ઉદાસ કેમ છે? કાંઈ ગાંઠથી પહી ગયું છે? (એ વેપારી એક પાઈને પણ પાંચ ગાંઠથી બાંધ્યો હતો) પરાણે કે વાગવાથી કેઈ કાંઈ દેવું પડ્યું બન્યું શું? આ માં મલીન (ઉદાસ) કેમ? પેલે પિતાની ઉદાસીના કારણને જણાવતાં કહે છે કે ના ગાંસે ગીર પડા, નાહ કીસીકે ધિ દીઠા દેતાં એરક, મઢા ભયા મલીત. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પુસ્તક ૩ “હે સ્ત્રી ! ગાંઠેથી તે કાંઈ પડી ગયું નથી અને એક પાઈને પણ પાંચ ગાંઠથી પેક કરૂં ત્યાં ગાંઠેથી પડવાનો પ્રસંગ જ કયાં છે?” અને કોઈને દીધું પણ નથી કેઈ ગમે તે વળગે પણ પાંચ ગાંઠ છોડતાં છોડતાં તે એ ઉભું રહે શાને ! એટલે મુખની મલીનતાનું, હું માનુની! એ પણ કારણ નથી. પણ બંજાને દેતાં (દાન દેતાં) જોઈને મારું મોં મલિન થયું છે. મને એમ થાય છે કે પરસેવાથી પેદા થયેલે પૈસો પેલાએ પલકમાં આપી દે છે?" આર્યપ્રજામાં ઉત્પન્ન થયેલા, આવા કેટલાક બિચારાઓ, અમૂલ્ય એવા ધર્મને લાભ પિતે લેતા નથી, નથી અન્યને (વૃદ્ધાદિને) પ્રેરણાથી લેવરાવતા, કે અન્યની પ્રેરણાથી પણ પોતે લાભ લેતા નથી. આટલું તે નથી પરંતુ આગળ વધીને બીજાઓ ધર્મ કરે. તે પણ આવાએથી ખમાતું નથી અને તેથી જ આવાઓએ પિલા gણ, કીડા, જીવાતના જેવા જ્યાં ઉત્પન્ન થયા ત્યાંજ કરવાનો ધષ્ટતા આદરી, તેવાઓએ પ્રચાર એ કર્યો કે “ધર્મોજ લેહીની નદીઓ વહેવરાવી છે. ઝઘડાઓનું કલેશનું કારણ ધર્મ જ છે.” આર્ય પ્રજાને ધર્મથી ઉભગાવવાને, આર્ય પ્રજામાં ઉત્પન્ન થયેલા ઝાડના ઘુણ, ફળના કીડા, પાંદડાની જીવાત સરખાઓએ આ વ્યવસ્થિત પ્રચાર આદર્યો. ન પતે કરે, મ કરાવે પણ કેરતાને રેએવા માટે શું કહેવું? એવાઓને કઈ કક્ષામાં ગણવા. પેલી સુગરી અને વાનરનું દૃષ્ટાંત તે પ્રસિદ્ધજ છે. જાણે છે ને! ચોમાસામાં વાંદરાને પલળતા ઈ માળે બાંધી રહેનારી સુગરીએ વાંદરાને ભલા માટે કહ્યું; ભેઈ! તને હાથ છે. પગ છે તે આશ્રય માટે આશ્રમ કેમ બાંધતે નથી? વાંદરાએ પ્રત્યુત્તરમાં શું કહ્યું અને શું કર્યું? असमर्था गृहारंभे, समर्थो गृहभंजने । । આમ કહીને ઉપદેશ દેનાર સુગરીને માળે દુશચારી વારે તોડી નાખે, વાંદરાએ ઘર બાંધ્યાં સાંભળ્યા છે? એ તે ઘર તેડે? ઘરની ભાંગફાડ કરે; વાનરોનું કામ જ એ! Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આગમોત યુદ્ધ ધર્મનું હેઈ શકે ? આવાએએ “ધર્મે લેહીની નદીઓ વહેવરાવી છે વિગેરે ધર્મ વિરુદ્ધ શબ્દોથી, વાકથી, ધમી એને ધર્મથી ઉભગાવવાનું મંથન કર્યું. ગઈ કાલે પેલા દ્રષ્ટાંતમાં જોયું કે, પેલા તેફાની છોકરાઓએ, પેલા મુર્ખ છોકરાને જરીયાન ફેટે તેના જ હાથે ભેળવીને ભ્રમણામાં નાંખીને ફડાવ્યને! તેજ રીતિએ આર્ય પ્રજામાંના કેટલાક ભોળા છેને, ઉપર કહેલા ફળને કોરી ખાનારા કીડા જેવાએ આ રીતિએ ધર્મથી ખસેડે છે. આવા પ્રતિકૂલ ઉપાયથી જ્યાં સફલ ન થાય, ત્યાં આવા અન્ય અનુકુલ પ્રયત્ન કરવાનું ચૂકતા નથી, કેમકે આપણે જોઈ ગયા કે બીજાઓ ધર્મ કરે તે પણ તેમને ગમતું નથી, ઉપસર્ગ પરિષહ પણ બે પ્રકારના છે ને! શીત, સુધા, તૃષા -વધાદિ જેમ પરિષહ છે તેમ સત્કાર-પુરસ્કાર પણ પરિષહ છે ને! પેિલા પ્રતિકૂલ તે આ અનુકૂલ !!! કર્મસત્તા બેય દ્વારા કામ લે છે ને ! દુનિયાના વ્યવહારમાં પણ કાં ત્રાસથી કામ લેવાય છે. કાં લાલચથી કામ લેવાય છે ને ! કાંતે સુક્કીથી મનાવાય છે અગર તે મુઠ્ઠીથી મનાવાય છે. એજ રીતે એ ધર્મથી ઉભગાવનારા, કહેવાતા આ ફળમાંના ફળનેજ કરી ખાનારા કીડા સરખા, તેવા જ પ્રકારના વૃક્ષના ઘુણ પાંદડાની જીવાત સમાન આવા પ્રકારના આ આર્યો ઉપર જોઈ ગયા તેવો પ્રયત્ન કરે છે અને તેમાં ન ફાવે એટલે બીજા પ્રકારને અનુકુળ જેવો પ્રચાર પણ કરે છે તેવા ધર્મને સારે, ઉત્તમ કહીને પછી તેમાં જ કહેવાનું બીજું કહી દે છે. કહે છે કે ધર્મની શી વાત ! ધર્મ ઉત્તમ! પણ ધર્મમાં દયા હોવાથી રાજ્ય ગયું! ધમથી વિચાર અને વિવેક આવે છે, દયા ઉત્પન્ન થાય છે, એટલે રાજ્ય રહે નહિ” આવું કહીને તેઓ કહેવા માગે છે કે રાજ્યના અથને, રાષ્ટ્રના અથીને ધર્મ એ ઉપયોગી નથી Page #164 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જું કિન્ત વિઘાતક છે. આવા ધર્મથી ઉભગાવવાના એક પછી એક ગેળા ગબડાવ્યેજ જવાના. કાળજું સાવધ નહિ રાખનારા, એ ગેળાની સાથે જ ગબડી જવાના ! એ લેકે કહે છે—ધર્મના નામે લડાઈઓ થઈ? પણ કઈ લડાઈ ધર્મ માટે થઈ ? દક્ષિણ આફ્રિકાની? કોરિયાની? ૧૯૧૪ની? કે ૧૦થી શરૂ થયેલી આ? આમાંની કઈ લઢાઈ ધર્મની? ધર્મ માટેની ? પ્રશ્ન: જેરૂસેલમની લઈને ધર્મ માટેની લઢાઈ ગણાવાય છે ને! જેવું કુલ તે ગુન્હ વાત તે આર્ય પ્રજાને અંગે ચાલે છે અને એ લઢાઈને ધર્મની લઢાઈ અનાર્યોએ કરી એટલે પ્રશ્ન પ્રકારાંતરીય છે છતાં ટૂંકમાં જે ધર્મ, જેવું કુલ, જેવી જાતિ, તે ગુન્હો? તમારામાં એટલે ઉચ્ચ જ્ઞાતિમાં કારણવશાત્ કઈને કલેશ થાય તે બહુ બહુ તો શું બેલે? એજ કે “મેં સંભાળીને બેલ! નહિ તે જોડે મારીશ” હદ થઈને! તમે ઉચ્ચ છતાં કષાયવશાત જોડે પહોંચ્યા એ ખરું પણ હદ આવી ગઈ! પણ બે ચાર મીંયાભાઈ વઢે તે શું બેલે? “છૂરીસે મારૂંગા ! તેરેકુ કચ્ચા કા કચ્ચા ના જાઉંગા !' હિન્દુઓના મેમાં આવા શબ્દો આવતા નથીઃ કેમકે લેહમાં, ખૂનમાં, ખમીરમાં એ છેજ નહિ અને પેલા લેહીમાં એજ ભારેભાર છે. ત્યાં દયા, મહેર રહેમ જ ક્યાં? જરા તપાસે તે માલુમ પડશે કે કેટમાં કેઈ એ કેસ હશે તે ન્યાયાધીશ-જજ પણ ટીકા કરશે કે “તે જૈન કુલમાં ઉત્પન્ન થઈ આવું કામ કર્યું?” આવી ટીકા શાથી? કેમકે એ કુલમાં એ સંભવે નહિ ઘાટી, ભીલ, કોળીના કેસમાં તે ડગલે પગલે સંભવે માટે ત્યાં તેવી ટીકા ન હોય: તાત્પર્ય કે જે કુલાચાર ગુન્હો પણ તે અને તેટલી હદને હોય છે, અનાર્ય પ્રજાના Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આગમત સંસ્કારે માંસમાટીથી જ ઘડાય છે. ત્યાં મારામારી સહજ છે અને એ બીચારા તે મારામારીને પણ ધર્મ ગણાવે તેય શું? કહેવાતા આર્યો જે દુન્યવી સિદ્ધિ માટેના યુદ્ધો ને ધર્મ માટેના યુદ્ધ ગણાવવાની દૃષ્ટતા આચરે તે અનાર્યો માટે પ્રશ્ન જ શાને? હવે માને કે જેરૂસલમની લઢાઈ, તેઓના કહેવા મુજબ ધર્મની તે તે લઢાઈ વધારે લાંબી ચાલી કે ૧૯૧૪ની તથા ૧૯૯ી ? પ્રશ્નનો જવાબ હાલ આટલે જ પર્યાપ્ત છે. ધર્મથી ઉભગાવનારાઓ એમ સમજાવવા-ઠસાવવા ઈચ્છે છે કે “વિચાર અને વિવેક, દયા વિગેરેથી રાજ્ય ગયું ! કેમકે એથી સાહસ, થાય નહિ.” હવે ઇતિહાસ તપાસો | હિંદના ઈતિહાસનું અવર્લૅકન કરો હિંદને ëિ હાથથી ગમે ક્યારે? પૃથ્વીરાજ ચૌહાણના સમયથી જ તે બન્યું ને! પૃથ્વીરાજ, જયચંદ વચ્ચે વૈમનસ્યનું કારણ ધર્મ હતું કે રાજ્યની ઈર્ષ્યા તથા સંયુક્તા ! આ યુદ્ધ કે જેથી રાજ્ય ગયું તે વિચાર-વિવેકથી કે અવિચાર-અવિવેકથી? વિષય વાસનાના યુદ્ધના પરિણામને; યુક્તિબાજે ધર્મ પર ઠાલવે છે! જન રાજાઓનાં રાજ્ય, ધર્મપાલનથી વધ્યાં કે ઘટયાં? જૈન ઈતિહાસમાં બે મોટા જૈન રાજાઓ પ્રસિદ્ધ છે. સંપ્રતિ મહારાજા અને કુમારપાલ મહારાજા ! એમના સમયમાં તેમનું રાજ્ય રાજ્યાભિષેક પછી વધ્યું કે ઘટયું? કહે કે વળ્યું કે સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, આંધ આ તમામ સંપ્રતિ, રાજ્યાભિષેક પછી જીત્યા છે. હવે મહારાજા કુમારપાલને ઈતિહાસ તપાસો, સિદ્ધરાજ જયસિંહ અને ખેંગારનું યુદ્ધ થયું ખરું. પણ તેમાં સોરઠ વશ થયેલ નથીઃ કુમારપાળ મહારાજાના શાસનકાલમાં સૌરાષ્ટ્ર આધીન થયું છે. ઠેઠ જલંધર સુધી સોલંકીની આણ પ્રવર્તી હતી, વિચારો કે જેને રાજાઓના રા વધ્યાં છે કે ઘટયાં છે? Page #166 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ ૧૭ આ ઉત્તર પણ દુન્યવી રીતિને અગે છે, બાકી જૈન દર્શનનું તે મંતવ્ય જ અનેરૂં છે. રાજ્ય એ જુદી જ ચીજ છે. ત્યાગ, વૈરાગ્ય દયારૂપ ધર્મને, વિચાર તથા વિવેકરૂપ ધર્મને તથા રાજ્યની ઉન્નતિ અવનતિને કશે સંબંધ નથી. એ સંબંધ તે પુણ્યની પ્રબલતા તથા ખામીની સાથે છે. જે વખતે પુણ્ય જાગે, પ્રબલ થાય ત્યારે ખૂણે પડેલ વ્યક્તિ પણ છ ખંડને માસિક ચક્રવર્તી બને છે. સુભૂમ ચક્રવર્તીનું વૃત્તાંત વિચારે ! “સુભૂમનામ શાથી! એ જ પણ પૃથ્વીને પિટાલમાં-ભેંયરામાં, ઉછર્યો પણ યરામાં છતાં પુણ્ય જાગતાં તે ખંડાધિપતિ ચક્રવતી થયેને ! અને પુણ્ય પરવારતા, પુણ્યમાં ખામી આવતાં. ઈતરના ભગવાન મનાતા વાસુદેવ શ્રીકૃષ્ણ પણ પિતાની દ્વારિકા બળતી જેઈજ રહાને? પુણ્ય પ્રબલ હેય ત્યારે સામગ્રી અનુકૂલ આપોઆપ આવી મળે પુણ્ય ખૂટે ત્યારે હોય તે એની મેળે ટળે ! તાત્પર્ય કે જૈન મન્તવ્યાનુસાર તે વસ્તુસ્થિતિ આ છે પણ છતાંય દુન્યવી રીતિએ પણ, જવાબ સ્પષ્ટ છે કે સંપ્રતિ સમ્રાટ કે મહારાજા કુમાળમાળનું રાજ્ય વધ્યું જ છે, ઘટયું નથી. સમજી લ્યો કે, મુક્કીથી કામ ન થાય તે મુઠ્ઠીથી કરવાના ન્યાયાનુસાર, ધર્મથી ઉભગાવનારા, કહેવાતા આર્યો, ધર્મે લેહીની નદીઓ વહેવરાવી” આદિ પ્રચારમાં પાછા પડતાં, બીજી બાજુ વિસ્તારે છે કે-ધર્મથી રાજ્ય જાય છે. કેમકે દયા, વિચાર, વિવેક હોવાથી રાજ્ય મેળવવાનું–જાળવવાનું સાહસ થતું નથી. આ વાત પણ સંગત નથીઃ દર્શનના મંતવ્યથી તથા ઈતિહાસથી પણ એમની તરકીબ તુટી જાય છે ખુલ્લી પડે છે. તેઓ કહે છે જેને રાજ્ય જોઈએ, રાષ્ટ્ર જોઈએ, ધન વિગેરે જોઈ એ તેને ધર્મનું શરણ પડાવે નહિ, કેમકે ધર્મથી તે હૃદયમાં કાયરતા આવે છે ધર્મને સારો કહ્યા છતાં ધર્મથી પેદા થતા વિચાર, વિવેકાદિને. કાયરતાનું રૂપ આપનાર, આવાઓની કાતર ઓળખવા જેવી છે. એ કાતર નહિ ઓળખનારના ખીસા કપાવાનાજ ! આવા વિચારા Page #167 -------------------------------------------------------------------------- ________________ આગમત દિથી થતી ઉન્નતિને બતાવતા નથી સંપ્રતિ કુપાળપાળ વિગેરેને ઈતિહાસ દીવા જેવા છતાં તે પ્રગતિને બતાવતા નથી પણ અવિવેકાદિથી થયેલી અવનતિને ધીમેથી ત્યાં ગઠવે છે. - રાજ્ય તથા ત્યાગાદિ-ધર્મને સંબંધ જ નથી. જૈન દર્શન, જિન ધર્મ રાજ્ય વધે તેમાં ધર્મની શભા કે રાજ્ય ઘટે તેમાં ધર્મની અશોભા માનતું નથી, કેમકે આ ધર્મને તે ત્યાગ–વરાગ્ય પાયે છે. વીતરાગપણાને અહીં અપદ છે. અહીં તે છે તે છોડવાનું કહેવામાં આવે છે. આટલું છતાં જ્યારે કહેવાતા આર્યો આક્ષેપ કરે છે કે “ધર્મ થી તે રાજ્ય ઘટે.” તેએના આક્ષેપના રદીઆરૂપે આ ઉત્તર છે કે જૈન રાજાઓનાં રાજ્ય વધ્યાંજ છે. પિલી સુગરીના માળાને તેડનાર જેવા ગૃહભંજકે અર્થાત્ એ કક્ષાના આવા બિચારાએ ધમએને યેનકેન પ્રકારેણ ધર્મમાર્ગથી કવાના પ્રયત્ન કરે છે તેવાઓ ફાવતું બેલવાની કલામાં પણ પાવરધા છે હે ! “ધર્મે લેહીની નદીઓ વહેવરાવી” એવું કહે નારાઓ આમાંના કોઈ પ્રસંગને, જે પિતાને ફાવતું હોય તે શૌર્યમય પણ વર્ણવે અને જે ફાવતી વાત ન હોય તે ઘાતકીપણાને આરોપ ધર્મ પર ઢળી દે છે. આવાએ અનુકૂળ કે પ્રતિકુળ રીતિના ગમે તેવા પ્રયત્ન કર્યો કરે પણ ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે ધર્મની કાય એવી વમય છે કે—ધર્મનું સ્વરૂપ એવું વજદેહી છે કે, ધર્મને તેડવાના કેઈ ઘણના પ્રહાર આવી ગયા છે, છતાં તેને નાશ થશે નથી, તે નથી, થવાને પણ નથી. તેને અવિચળ રહ્યો છે, રોજ છે અને રહેવાને જ. ઘણ પડવા છતાંય, જેના પર ઘણ પડે તેને ચૂરે કેમ ન થાય? એ પ્રશ્ન સહજ થાય પણ એને ઉત્તર ‘સહજ છે કે તે ચીજ એવી મજબૂત છે કે જેથી તેને ઘણથી. Page #168 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ ચૂર થાયજ નહિ. મેરૂ પર્વતને વાયરાના, વટેળીઆના, વાવાઝોડાના કરે, અબજો ધકકા લાગે તેયે એ ડગે ખરો? એની કાંકરીયે ખરે ખરી? જે ચીજ લેઢાની પિલાદી હોય. વજા મયી હોય તે મજબૂત સ્વયં મજબૂતજ છે. ધર્મ જાતેજ મજબૂત છે માટે તે અવિચલ જ હોય. ધર્મને શાસ્ત્રમાં વાયુથી પણ ચંચળ કહે છે એ પણ સમજવા જેવું છે દુનિયામાં ચલમાં ચલ વાયુ ગણાય છે. કેઈ વસ્તુના વેગની ગતિ બતાવવા “વાયુ વેગે એમ કહેવામાં આવે છે. એ વાયુથી પણ મન વધારે ચંચળ છે, વાયુની ગતિ તે ફરતી ત્યાં ફરે, હિંદમાંજ ફરે, દરીયાઈ પવન ત્યાંજ ફરે, પહાડી પવન ત્યાંજ (એટલામાંજ) ફરે, પણ મનની ગતિ તે સર્વત્ર માટે તે કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ મનને જલિ કહેલ છે, પવનની ગતિની પરખ થઈ તેનું નિયમન થયું, નોંધ થઈ પણ તેવી નેધ મનની થઈ? વિચાર વાયુની નોંધ થઈ? તેનું લીસ્ટ થયું? વાયુને અંગે નિયમન એટલે કાયદા નોંધાયા કે અમુક સ્થળે અમુક સમયે વાયુની આવી અને આટલી ગતિ, તાત્પર્ય કે ગરમી, વાયુ, વરસાદ સંબંધી નિયમન ખરૂં; કાયદા ખરા પણ વાંદરા માટે કાયદે ખરે ? હવે તેમાં જગતના વાંદરા એટલે કે વાનર જાતિના વાંદરા પિતાના બગીચામાં કુદે, ગુજરાતનાં વાનરનું ટેળું કાઠીયાવાડ ગયું? પણ વિચારરૂપી વાંદરા માટે કાયદે કોષ્ટક ગણિત કાંઈ છે? મનને વાંદરા સાથે સરખાવ્યું પણ મન વાનર, પેલા વાનરથી વળી જુદું જ છે. વાયુથી પણ વધુ ચંચળ મન છે; ધર્મને ચંચળ કેમ કહ્યો? તે અપેક્ષા હવે સમજાશે કેમકે ધર્મને આધાર વિચાર પર એટલે કે મનના પરિણામ પર છે. ત્યારે પ્રશ્ન રહે છે કે તે પછી ધર્મ મજબૂત શી રીતે? સાધ્ય ધમ ચંચળ છે જ્યારે સ્વરૂપ ધમ લેહમય, પિલાદી, વમય છે. સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન, સમ્યગુચારિત્ર એજ સ્વરૂપ ધર્મ એ ધર્મ વમય છે. એ ધર્મનું સ્વરૂપ કદી ખંડિત થયું Page #169 -------------------------------------------------------------------------- ________________ આગમત નથી, થતું નથી, થવાનું નથી આત્મસ્વરૂપ ધર્મ, સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્રમય ધર્મ અપ્રતિહત છે. અભવ્યને પણ આત્મસ્વરૂપ ધર્મ તે રહેજ. કેવળજ્ઞાન, કેવળદર્શન તે અભવ્યને પણ ખરાં ! કેમકે જીવને સ્વભાવજ એ છે–અભવ્યને કેવળ જ્ઞાનાવરણીય, કેવળ દર્શન નાવરણીય કર્મ ખરાં કે નહિ? ખરાં તે પછી કેવળજ્ઞાન, કેવળદર્શન વિના આવરે કેને? દુનિયાના આઘાતે. વિચાર ધર્મવર્તન ધર્મ પરત્વે છે, પણ આત્મ-સ્વરૂપ ધર્મ તે અવિચલ જ છે; અભંગજ છે. સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રમય ધર્મ એજ આત્મધર્મ તે અમર છે. અચલ છે. આ સ્વરૂપ ધર્મ સંબંધમાં. તેમજ વિચારધર્મ અને વર્તનધર્મ સંબંધમાં, શ્રીહરિભદ્રસૂરીશ્વરજી ભગવાન જે કહે છે તે સ્વરૂપ હવે પછી અગ્રવર્તમાન ! Page #170 -------------------------------------------------------------------------- ________________ તું ચારિત્ર ધર્મની મહત્તા છે (૨) [જીવનમાં અનાદિકાલીન અશુભ સંસ્કારોને સંયમના બળે , કાબુમાં રાખી યથાયોગ્ય વિવેકબુદ્ધિથી રત્નત્રયીની આરાધનાના માર્ગે આગળ વધવા માટે ચારિત્ર ધમની ખાસ જરૂર પડે છે. તેનું આદર્શ મૌલિક માર્મિક સવરૂપ પૂ. આગમાદ્ધારક આચાર્ય દેવશ્રીએ અહીં રજુ કર્યું છે. તનવગ્રાહી દષ્ટીથી વાંચવા ભલામણ છે. સં૦] શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે “જ્ઞાનસાર પ્રકરણ” કરતા થકા કહી ગયા કેસાચી સ્વાધીનતાનું રહસ્ય આ જીવ સંસારમાં અનાદિ કાળથી રખડપટ્ટી કરે છે. જીવની આ અનાદિ કાળની રખડપટ્ટી એ દરેક જીવને સ્વયંસિદ્ધ છે. એટલે એને સાબીત કરવાની જરૂર નથી, કારણ કે દરેક જીવ શરીરને અને આયુષ્યને આધીન છે, એ વાત પ્રત્યક્ષ માલુમ પડે છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવા છતાં કેઈ મનુષ્ય પિતાના આત્માને પરાધીન ન માનતાં સ્વતંત્ર માને તે તે ભૂલ ભરેલું છે. પિતાને આત્મા પરાધીન હોવાના કારણે એના કેટલાય ગુણે અપ્રકાશમાન હોય છે અને તેથી પોતાના આત્માની સંપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે એ અપ્રકાશમાન ગુણેને પ્રકાશમાં લાવવાના હેય છે. એ ગુણેને પ્રકાશમાં લાવવાને અનુકૂળ સમય પણ મળ્યા હોય - છતાં એ ગુણેને પ્રકાશમાં ન લાવે અને પિતાના આત્માને સંપૂર્ણ કહે તે તે “તમા મારીને માઠું લાલ રાખવા જેવું જ કર્યું* Page #171 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આગમત ગણાય. શરીર ક્ષીણ થઈ ગયું હોય, લેહી સુકાઈ ગયું હોય, મોટું ફીકું પડી ગયું હોય છતાંય મોટું લાલ દેખાડવાની ઈચ્છા થાય તે તમાચો માર્યા સિવાય બીજો શે ઉપાય? પણ એ તમા મારીને લાલ કરેલું મોટું કેટલો સમય લાલ રહેવાનું? પરિણામે મોટું પહેલાં કરતાં પણ વધારે ફીકું થવાનું ! એજ પ્રમાણે આત્મા પરાધીન હોવા છતાં સ્વતંત્ર માની લે છે. આત્માને વધારે સહન કરવું પડે છે. જે પિતે સંપૂર્ણ ન લેવા છતાં પિતાને સંપૂર્ણ માની લે તે એ કદીપણ પિતાને સંપૂર્ણ બનાવવા તરફ પ્રયત્ન નહી જ કરવાનું અને ઊલટું એ સંપૂર્ણતાની ખોટી માન્યતાના આધારે પિતાની પાસે જે કંઈ સારું હોય તે પણ ગુમાવી બેસવાને. પિતાને આત્મા અનાદિકાળથી આ સંસારમાં રખડ્યા કરે છે એ વસ્તુ મહાભયંકર છે. આ મહાભય નિરંતર પિતાની સામે હોવા છતાં “મારે શું” એ વિચાર કરીને જે મનુષ્ય બેફીકરપણે વર્તે છે એ તે ખરી રીતે એ મહાભયને, પિતાના ભવિષ્યના હિતની અપેક્ષાએ, વધુ ભયંકર બનાવે છે, અને પરિણામે સ્વાધીનતાની ટી ધૂનમાં પોતાના આત્માને વધુને વધુ પરાધીનતાના પાશમાં પાડે છે ! સાચી સ્વાધીનતા તે અનુચિત બેફિકરીમાં નથી, પરંતુ ઉચિત જવાબદારી સમજવામાં છે. તદષ્ટિ. રોગી માણસ જેમ હંમેશા પિતાના ભાવિના હિતનું ભાન ભૂલીને કુપચ્ચનું સેવન કરવામાં જ આનંદ માણે છે, એ જ પ્રમાણે કર્મ રૂપી રોગથી ઘેરાયેલે આપણે આત્મા પણ પિતાની આત્મમુક્તિને ભૂલી જઈને કુ સેવન કરવામાં જ રત રહે છે. એ કુપચ્ચે ક્યાં ? આહારાદિ પાંચ એ આત્મા માટે મહાન કુપથ્થરૂપ છે. એ કુપગ્યનું જેટલું વધારે સેવન થાય, એટલા અંશે કર્મરૂપી રાગ વધારે બળવાન થાય છે. આપણે આત્મા અનાદિકાળથી એ. Page #172 -------------------------------------------------------------------------- ________________ ર૩ પુસ્તક ૩-જુ કુપથ્યનું સેવન કરી રહ્યા છે, અને તેમાં જ આનંદ માની રહ્યો છે. જ્યાં સુધી એને એ વાતનું બરાબર ભાન નહિ થાય અને એ અજ્ઞાની રહેશે ત્યાં સુધી એ સેવન કરતે જ રહેવાનો. માણસ જ્યારે ભરનિદ્રામાં હોય ત્યારે પિતાના ઓશીકે સાપ આવીને બેઠે હોય તે પણ એ ડરતો નથી અને જાગ્યા પછી એ જીવલેણ સાપના બદલે વીંછી જેવામાં આવે તે પણ એ કંપી ઉઠે છે અને ત્યાંથી અળગો જઈ બેસે છે. જીવને જ્યાં સુધી અજ્ઞાન હતું ત્યાં લગી એ ભયંકરતાને ઓળખી શક્યો નહતો. પરંતુ હવે જ્યારે જૈનશાસનના અમૃતતુલ્ય અંજનથી એની આંખ ઉઘડી છે અને એનું અજ્ઞાન ઉડી જવાને વેગ મળે છે છતાં જે એને એ ભયંકરતાનું ભાન ન થાય તે પછી એ ક્યારે સમજવાને? નદીએ જઈ આવવા છતાં જે તરસ્યો પાછો આવે એની તૃષા ક્યાં શાંત થવાની? દિવસના સમયે સૂર્યને પ્રકાશ હોવા છતાં જે દેખી ન શકે એ રાતે શું દેખવાને? જ્યાં સુધી માણસ વિવેકદષ્ટિથી વિમુખ હોય છે ત્યાં સુધી એ સારાસારને ન સમજી શકે એ સ્વાભાવિક છે અને કંઈક અંશે એ ક્ષેતવ્ય પણ ગણાય, પરંતુ જે મનુષ્યને વિવેકદષ્ટિ મેળવવાની તમામ સામગ્રી શ્રી જૈનશાસનના સંસર્ગથી મળી હેય છતાં એ સારાસારને ન સમજે અને રાતદિવસ પિતાનું ચિત્ત, એ આહારાદિ પાંચ મહા કુપના સેવન કરવામાં જ પરેવી રાખે તે એ કેમ સંતન્ય ગણાય? અને આથી એને બીજે ક્યો વધારે સરસ વેગ મળશે કે જ્યારે એ પિતાના હિતને સમજી શકશે? પિતાના આત્માની શુદ્ધિ નિમિત્તે ધાર્મિક ક્રિયાઓ ન કરવા છતાં માણસ એ કબુલ કરવા તૈયાર નથી હોતું કે મારાથી ક્રિયાઓ નથી થતી.” વળી કેટલાક આત્માઓ એવા પણ છે કે જેઓ ધાર્મિક કિયાઓ કરે છે, સદાચરણના નિયમ પાળે છે; છતાંય પિતાના આત્માને અનાદિકાળથી પડેલી કુપથ્થસેવનની ટેવ Page #173 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત દૂર થઈ શકતી નથી. એ કુપને નિરંતર આદર કરવામાંથી મન હજુ દૂર થતું નથી. માણસ જ્ઞાન, ધ્યાનમાં આનંદ જરૂર માને છે, પરંતુ એ આનંદ એટલે મજબુત નથી કે કે જેથી એ કુપગ્યસેવનના આનંદ કરતાં વધી જાય. જ્યારે એ કુપથ્થસેવનની અભિરૂચિના સ્થાન પર જ્ઞાનાદિકની અભિરૂચિ જાગે ત્યારે સમજવું કે આપણે જનશાસનને સાચે લાભ મેળવ્યા છે અને સાચી તત્ત્વદૃષ્ટિનું દર્શન કર્યું છે. સામાયિકને મર્મ શાસકાર મહારાજે જ્ઞાનાદિ–સામાયિક આદિ કરવાનું ફરમાવ્યું છે, તે કઈ દષ્ટિએ? એટલા જ માટે કે ધીમે ધીમે આપણા આત્માને કેળવીને આપણે એ કુપથી અળગા થઈએ ! ત્યારે આપણે અત્યારે જે પ્રવૃત્તિ કરીએ છીએ એ તે એથી જુદા જ પ્રકારની છે. પહેલાં આપણું આહારાદિક બરાબર સચવાય અને ત્યારબાદ જ્ઞાનાદિક-સામાયક આદિ કરાય ! આ સ્થિતિ-સાધુ છે કે શ્રાવક હા-દરેકમાં સામાન્ય રીતે જોવામાં આવે છે. અનુકૂળ ભજન વિગેરેની સગવડ ન મળતાં શરીરની જે સ્થિતિ થાય છે એવી જ સ્થિતિ કદીક જ્ઞાનદિકના સાધને ન મળતા થાય છે ખરી કે? સમજે કે –તમે મુસાફરીએ નીકળ્યા. એક જંગલમાં જઈ ચડ્યા ભૂલા પડ્યા. એકલા છે. બરાબર મધ્યાહનને સમય છે. સૂર્ય નારાયણ માથા ઉપર તપી રહ્યો છે. સવારનું કંઈપણ ખાવા મળ્યું નથી. આસપાસમાં કોઈ ગામ કે ઝૂંપડું દેખાતું નથી અને ભેજન માટે જરાપણ સંભવ દેખાતું નથી. એવી કફોડી સ્થિતિના વખતે તમારા શરીર ઉપર જે અસર થાય અને મનની ઉપર જે દુઃખની લાગણીઓ ઘેરાઈ આવે એ દુઃખને એક પલામાં મૂકી અને બીજી તરફ–સમજે કે તમે રોજ સમ્યગ-દર્શન-જ્ઞાન-ચારિત્ર્યનું કંઈપણ કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી છે –ામિ મને ! સામાાં ના પવિત્ર શબ્દ ઉચારીને સમ્યગદર્શનાદિકના કારણ-સ્વરૂપ અને ફળરૂપ કાર્યો કરવાની ઈચ્છાપૂર્વકની પ્રતિજ્ઞા કરી છે. એ પ્રતિજ્ઞા Page #174 -------------------------------------------------------------------------- ________________ ૨ પુસ્તક ૩-જું વખતે પણ તમે એવા કફેડા સગોમાં આવી પડયા છે. કેઈપણ પ્રકારની તમારી પ્રતિજ્ઞાભંગથી મન ઉપર થતી લાગણીઓને બીજી તરફ મૂકો, અને પછી જવાબ આપે કે કયું પલ્લું નીચુ નમે છે કયા પલ્લામાંની દુઃખની લાગણીઓનું વજન વધી જાય છે? તમારે કબુલ કરવું પડશે કે શરીરને થયેલ અસાતાથી ઉત્પન્ન થયેલ દુઃખ પ્રતિજ્ઞા ભંગના દુખ કરતાં વધી જવાનું, અને જ્યાં સુધી આવી સ્થિતિ કાયમ રહે ત્યાં સુધી સમજવું કે આપણે હજુ આપણા સાચા હિતને અને ખરા વિરીને ઓળખી શક્યા નથી. જયારે આપણે શરીરપાષણની ભાવના કરતાં આત્મશુદ્ધિની પ્રતિજ્ઞાની કિંમત વધારે આંકતા થઈશું ત્યારેજ આપણે સાચા જ્ઞાનાદિકના ઉપાસક ખરી સામાયિકના કરનારા બનીશું! કર્તવ્ય પ્રવૃત્તિ અને અચ્છિક પ્રવૃત્તિ. - સમ્યગ્દર્શનાદિકનું કાર્ય કરવાની પ્રતિજ્ઞાને અર્થ એ છે કે સમ્યગ્દર્શનાદિકના હેતુરૂપ, સ્વરૂપરૂપ અને ફળરૂપ જે જે કાર્યો હોય તે બધાને સ્વકર્તવ્યરૂપ ગણીને કરતાજ રહેવું અને એટલાજ માટે એ કાર્ય કરવામાં વિક્ષેપના કારણભૂત હોવાને કારણે નિદ્રાદિને પ્રમાદ તરીકે ગણવામાં આવેલ છે. કેમકે પ્રમાદ એ એક પ્રકારને દેષ છે ભલા માણસ ઉંઘતે હેય એ વખતે એવું શું કાર્ય કરે છે કે જેથી ઉંઘને દોષરૂપ માનવામાં આવે છે? ઉલટું જાગવા કરતા ઉંઘવા વખતે માણસ બીજી ક્રિયાઓમાં પ્રવૃત્ત ન હોવાના કારણે કેટલા દેશે નથી કરતે જયારે જાગતી વખતે તે જયણા વગર બેલવાચાલવા વિગેરેમાં અનેક પ્રકારના કર્મો બાંધે છે. નિદ્રા–પ્રમાદને દેષરૂપ માનવાનું એકજ કારણ છે કે મનુષ્ય જે સમ્યજ્ઞાનાદિકના કાર્યો નિરંતર કરતા રહેવાની જે પ્રતિજ્ઞા લીધી છે એ પ્રતિજ્ઞાને એટલા સમય માટે ભંગ થાય છે. નિદ્રાદિકમાં જેટલે સમય વધારે જાય એટલા અંશે એ પ્રતિજ્ઞાને વધારે ભંગ થવાને. Page #175 -------------------------------------------------------------------------- ________________ આગમત ભલા! જે નિદ્રા દેષરૂપજ છે તે પછી ઉંઘવાની છુટ કેમ આપી? કેટલાક કાર્યો એવા હોય છે કે જેમાં બે પગલાં આગળ વધીને એક પાછા પડવું પડે છે. અર્થાત્ બે પગલાં આગળ વધવું હોય તે પગલું એક પગલું પાછળ પડવાનું પણ મંજુર રાખવું પડે છે. ઠીક આજ હેતુથી નિદ્રા દેષરૂપ હોવા છતાં તેની છૂટ આપવામાં આવી છે. કેઈપણ ક્રિયા કરવામાં શરીર એ સર્વથી પ્રથમ જરૂરી વસ્તુ છે. અને એ શરીરને સ્વસ્થ રાખવા માટે આહારાદિક જેટલીજ-કદાચ એથી પણ વધારે-નિદ્રાની આવશ્યકતા છે, એ નિદ્રા ન લેવામાં આવે તે શરીર અસ્વસ્થ થઈ જાય અને તેથી એ પ્રતિજ્ઞાનું પાલન લગભગ સર્વથા બંધ પડી જાય, એટલા માટે શરીર સ્વસ્થ રહે અને નિદ્રાને થડે સમય બાદ કરતાં બાકીને બધો સમય પ્રતિજ્ઞાનું પાલન થતું રહે એટલા માટે નિદ્રાની છૂટ આપવામાં આવી છે. રાત્રિના બે પહેર જેટલી નિદ્રા લીધા બાદ માણસ દિવસના સમય દરમ્યાન અખંડ રીતે સ્વાધ્યાય કરી શકે છે. જે આ સ્વાધ્યાયાદિક ન કરાય તે એ નિદ્રાથી એકાંત દેષનું જ પિષણ થવાનું અને એટલાજ માટે અકાળ નિદ્રા કે દિવસની નિદ્રાને દૂષણરૂપ ગણીને એને નિષેધ કરવામાં આવ્યું છે. “મિ અંતે ના પવિત્ર ઉચ્ચારણ પૂર્વક ચારિત્રનું ગ્રહણ કરનારે આજીવન સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રની કારણરૂપ, સ્વરૂપરૂપ, અને ફળરૂપ જે જે પ્રવૃત્તિ હોય તે દરેક તેણે કરવી જ જોઈએ. ભણવાના વખતે અભ્યાસ ન કરે તે દોષ. દર્શન કરવાના સમયે દર્શન ન કરે તે દેષ, સ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય ન કરે તે દેષ અને ચારિત્રના અંગે વિનય, વૈયાવચ્ચ ન કરે તે પણ દેષ. આ સ્થાને એક વસ્તુ ખાસ સમજવા જેવી એ છે કે જે જે પ્રવૃત્તિ કર્તવ્યરૂપ હેય તે પ્રવૃતિ કરવામાં ફાયદો Page #176 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક - ૨૭ રહેલો છે એમ નથી, પરંતુ એ પ્રવૃત્તિ ન કરવામાં આવે તે દેષ જરૂર લાગે છે, અને એટલાજ માટે ફાયદે થવાની દ્રષ્ટિએ નહિ પરંતુ દોષ ન લાગે એ વિચાર કરીને પ્રવૃત્તિ કરવાની હોય છે, અને એટલાજ માટે એ દેને પરિહાર કરવાના ઉદ્દેશથી આલોયણાનું વિધાન કરવામાં આવ્યું છે. ફાયદે ન થવાના માટે કદી પણ આયણા નથી હોતી. બીજી તરફ જે પ્રવૃત્તિઓ જરૂરી કર્તવ્યરૂપન હેતાં એછિક હેય છે, એમાં આના કરતાં ઉલટું છે. એટલેકે એ પ્રવૃત્તિ ન કરવામાં આવે તે અવશ્ય લાભ થાય છે. વિશસ્થાનકની ઓળી, વર્ધમાનપતની એળી, નવપદની ઓળી કે બીજી શુભ તપસ્યાઓ ન કરે તે કંઈ પ્રાયશ્ચિત નહિ, પરંતુ જે કરે તે લાભ જરૂર થાય. જરૂરી કર્તવ્યરૂપ પ્રવૃત્તિ અને ઐચ્છિક પ્રવૃત્તિમાં એકજ મેટે ભેદ છે કે જરૂરી કર્તવ્યપ્રવૃત્તિ કરે તે કંઈ નહિ પણ ન કરે તે દેષ, અછિક પ્રવૃત્તિ ન કરે તે કઈ દેષ નહિ પણ કરો તે લાભ! છાર ઉપર લીપણું જીવનપર્યત સામાયિક કરવાની, અને સાવદ્ય વેગને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઈને સાધુપણું અંગીકાર કર્યા છતાં સ્વાધ્યાયાદિક દિનકૃત્ય ન થાય તે દિવસે અંતઃકરણમાં બળાપ થાય છે ખરો કે? એક ગામથી બીજે ગામ કહે કે છાણથી વાસદ જવું હોય એ વખતે એ મુનિ જરૂર વિચાર કરશે કે વચમાં શ્રાવકના ઘર વગેરે છે કે નહિ? પરન્તુ એ વિચાર નહિ આવવાને કે જ્ઞાનદિકના આરાધનના સાધને મળશે કે નહિ. બસ અહીં જ પિંડપષણ અને આત્મપોષણમાં ખરે ભેદ રહે છે. જ્યાંસુધી આહારદિક કુપથ્યમાંજ મન રમતું હોય ત્યાં સુધી પિડપિષણને જ વિચાર આવવાને પરતુ જયારે એ કુપશ્યના સેવન Page #177 -------------------------------------------------------------------------- ________________ આગમત તરફ જેવું લક્ષ્ય હતું તેવું જ લક્ષ્ય દવાના સેવનતરફ જશે ત્યારે આત્મપષણ થવાનું, અને જ્યારે એ આત્મપષણની ભાવના જાગ્રત થશે ત્યારેજ સામાયકઆદિની પ્રતિજ્ઞા સફળ થશે! સામાન્ય રીતે આપણે આપણું શરીરની હંમેશાં સંભાળ રાખ્યા કરીએ છીએ, પરંતુ જ્યારે એ શરીરને કાંટે વિગેરે વાગે છે ગુમડા વિગેરેની પીડા થઈ આવે છે ત્યારે આપણે એ શરીરને વિશેષતાપૂર્વક સંભાળીએ છીએ. પેલા એજ પ્રમાણે એ શરીરની સંભાળની માફક-જ્યારે આપણું જ્ઞાનદિકની ખામી દ્વારા આપણા આત્મામાં ખામી આવે છે–ત્યારે આપણે આપણા આત્માની સંભાળ લઈએ છીએ કે? જે આપણને આપણા આત્માની દવાનું ભાન થયું હોત તે જરૂર આપણને આત્મામાં ખામી આવતાં ચમકારે થાત! પરંતુ એ દવા જાણવા માટે આપણે ક્યાં દરકાર કરીએ? શરીરની દવા ગતવા માટે આપણે ઘરેઘરે, ગામે ગામે, શહેરે શહેરે, અરે દેશે દેશ ફરવામાં પણ પાછા પડતા નથી. જેને બોલાવવા પણ ન ગમે એવા વૈદ્યોની ગુલામી ખુશામત કરતાં પણ અચકાતા નથી. ભલા આપણુ આત્માની દવા મેળવવા માટે આપણે શું કર્યું? હવે જૈનશાસનની પ્રાપ્તિના કારણે એ દવા મેળવવાનો અવસર આપણને પ્રાપ્ત થયે છે. હવે પણ જે આપણે એ નહિ મેળવીએ હવે પછી કયારે મેળવવાના? ભલા! કદાચ આપણે જાણવાની દ્રષ્ટિએ દવાને જાણું પણ લઈએ, છતાં આત્માને કયે રસ્તે દોર? એનું આપણને ભાન ન થાય તે એ પણ છાર ઉપર લીપણુજ સમજવું! એક માણસનું શરીર રોગગ્રસ્ત થયું. લેહી સુધરતું નથી, અને ઉપરથી ભપકાદાર કપડાં પહેરી લીધાં છે. તે શું શરીરને કંઈ ફાયદો થઈ જવાને? જરાપણ નહિ. એ જ પ્રમાણે જ્ઞાન-દર્શનચારિત્રની પ્રવૃત્તિરૂપ કપડાં પહેરી લીધાં પણ વિષયાદિક ખસેડવા પાલવતા ન હોય તે એનું ફળ શું? માત્ર વેશ ધારણ કરવાથી Page #178 -------------------------------------------------------------------------- ________________ ર૯ પુસ્તક ૩-જું કંઈ નજ વળે! કુતરાને રાજગાદી પર બેસાડે છતાં એ ખાસડાંજ કરડવાન! તેજ પ્રમાણે આ જીવ અનાદિ કાળથી ચઢતે ચઢતે જેનશાસનની ગાદી ઉપર તે બેસી ગયા પરંતુ અનાદિ કાળથી ચાલતે આવતે પિતાને, આહારદિક કુપચ્ચ ભેગવવાનો, સ્વભાવ છેડી શકતું નથી. ખરી રીતે રાજદ્ધિને તત્વરૂપ લેખીને પિતાને ચામડી કરડવાનો સ્વભાવ ત્યાગ કરવાની માફક સમ્યગ દર્શનાદિને તત્વરૂપ ગણીને આહારાદિકથી પોતાના મનને હઠાવતા રહેવું જોઈએ. શરીરનું સાફલ્ય ભલા “ શારીરમાઇ હજુ શર્માન” એ પણ શાસ્ત્રકારનું વચન છે, તે પછી આહારાદિકને ત્યાગ કરીને એને સુકાવવું કહ્યું તે પછી એને ધર્મસાધન કરવા માટે રક્ષવું કેવી રીતે? શાસ્ત્રકારે જે એ વાક્ય કહ્યું છે, એ બરાબર કહ્યું છે. શરીર દ્વારા આપણે. આપણા આત્માનું સાધન કરી શકીએ છીએ, અને એ આત્માન સાધન થઈ જાય ત્યાંસુધી એનું પિષણ પણ કરવું, પણ એ શરીરના પિષણમાં જ્યારે આત્માનું શેષણ થાય ત્યારે શરીરની ચિંતા છેડી દેવી જોઈએ. વેપારી માલ ખરીદે છે એ કમાણીની જ આશાએ અનેક જાતના માલ ખરીદવામાં પિતાનું સઘળું દ્રવ્ય વ્યર્થ કરે છે અને માલની વખારો ઉપર વખાર ભયે જાય છે એ બધું પણ કમાણ માટે જ. જ્યાં કમાણી થતી ન લાગે કે એ માલ લે બંધ જ કરવા માંડે. કમાણી થતી લાગે ત્યાં સુધી તે એ જરૂર માલ ખરીદવાને. કમાણી કે નુકશાનીને લેશ વિચાર કર્યા વગર માત્ર ખરીદવાની ખાતરજ માલ ખરીદનાર વેપારી છેવટે દેવાળું નહિ તે બીજું શું કરશે? એ જ પ્રમાણે જે શરીરથી ધર્મસાધન થતું લાગે તે શરીરને લેવું, અને જ્યારે ધર્મ થતું ન લાગે ત્યારે એ. શરીરને ફેંકી દેવું. Page #179 -------------------------------------------------------------------------- ________________ આગમત કમાણું કરાવે તે માલને સંઘર અને ધર્મ કરાવે એ શરીરને સંઘરવું. ઉપર કહેલ વાતને વિચાર કરીને ઘણા માણસે કહી દે છે કે ધર્મ ન થાય તે શરીરને સિરાવી દેવું. પરંતુ આ વાક્યા સાચી દાનતથી બેલાય છે ખરું? શાસકારે તે સાફ કહ્યું કે સમ્યગ્દર્શનાદિને લાભ થતો લાગે તે જિંદગી ટકા, નહિ તે એને લટકાવી દ્યો. અનશન કરીને એને અંત લાવે, પણ આનું પાલન ક્યાં થાય છે.? સાધુમુનિરાજ ધર્મલાભના નામે રાક લે છે, વસ્ત્રાદિ લે છે, પરંતુ એ લઈને આત્મસાધન ભૂલીને શરીર પિષણ કરે તો કેવું કહેવાય? અન્ન-વસ્ત્રાદિ લીધાં ધર્મના નામે વાપર્યા પીડપષણના કામે! નાણું લીધું કેઈ પેઢીનું અને જમા કરાવ્યું બીજી કઈ પેઢીમાં ! ધર્મલાભનું ઉચ્ચારણ કરીને રોટલ ટૂકડે પણ મેળવે તે તે શા માટે? આ શરીર ટકી રહે એ દષ્ટિએ. અને એ શરીર પણ શા માટે ટકાવવું? એ શરીરનું એકે એક ક્ષણ એવી શુભ પ્રવૃત્તિમાંજ વપરાય એટલાજ માટે. જે એમ ન થાય તે ધર્મના નામે ઉઘરાણું કરીને પિંડપોષણ કરાય તે એ આત્માની શી વલે થવાની? આ સ્થિતિથી બચવા માટે પોતાનું સ્વરૂપ સમજીને સમ્યગ્ગદર્શનાદિકમાં લીન થઈને એના સાધનમાં આ શરીરને સાર્થક કરવું જોઈએ. શરીરનો સદુપયોગ, આ શરીર એ હાડકાને ઢગલે છે, લેહીની કથળી છે અને વિષ્ટાને ટેપલે છે અને શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ આત્માને એનો સંસર્ગ છે. એ સંસર્ગ મોક્ષ નહિ મળે ત્યાં સુધી અનિવાર્ય છે, અને એ સંસર્ગ તૂટશે નહિ ત્યાં લગી મોક્ષ થવાને નથી. એટલે આ બધું વિચારીને આપણે એવીજ પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેથી એ શરીરને ઉપયોગ આત્માના મેક્ષમાર્ગના સાધનમાં જ થાય, અને એ ઉપયોગ કરવા માટે આહારાદિકને મેહ હંમેશાં દર કરતા રહેવું જોઈએ. આહારાદિકની વૃદ્ધિના જે આનંદ સમ્યગન્નાનાદિકની Page #180 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩–જું ૩૧ વૃદ્ધિમાં પણ થ જોઈએ. શરીર માટે જેમ આડાઅવળા દેડીએ છીએ, એજ પ્રમાણે આત્મા માટે પણ આત્માના ગુણે આપનાર પાસે ગમે તેમ કરીને પહોંચી જવું જોઈએ! જેમ વેષના જેવું સુંદર શરીર હોવું જોઈએ. એ પ્રમાણે બાહ્ય પ્રવૃત્તિ જે આપણે આત્મા શુદ્ધ હવે જોઈએ! સંયમાત્મા અત્યાર સુધીમાં આપણે જાણી ગયા કે સમ્યગ્દર્શનાદિકની પ્રવૃત્તિ હેવા છતાં જ્યાં સુધી આહારદિક કુપચ્ચથી દુર થવામાં ન આવે ત્યાં લગી ખરૂં કલ્યાણ નથી થતું. એ સમ્યગ્દર્શનાદિકમાં આત્મા ખરે તલ્લીન કયારે થઈ શકે? એ હવે વિચારીએ! પિતાના સ્વરૂપને વિચાર કરતી વખતે જ્યારે આત્મા પિતાને સંયમસ્વરૂપ માને, ત્યારે જ એ ખરી રીતે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન વાળે બની શકે છે. જ્યારે આત્મા પિતાને સંયમસ્વરૂપ માનશે ત્યારે એ આહારાદિકને કુપયરૂપ ગણશે, અને પિતાનું સ્વરૂપ સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રમયજ છે એ સમજશે. રામ્યગ્દર્શન એટલે શું? માત્ર શબ્દ વળગી રહેવાથી કંઈ નહિ વળે. એ શબ્દનું અંદરનું રહસ્ય સમજવું જોઈએ. જરા આગળ વધીને વિચારીએ તે શુદ્ધ દેવાદિકને માનવા એ પણ આમાં આવી જાય છે. અંદરનું રહસ્ય સમજ્યા વગર આપણે શબ્દનું સાચું મહત્વ નથી સમજી શકતા! માને કે-એક બાળક માંદુ પડયું. વૈદ્ય એને તપાસ્ય અને સંગ્રહણીને રોગ હોવાનું કહ્યું બાળકે એ શબ્દ સાંભળી લીધે. સંગ્રહણી કે ભયંકર રોગ છે એનું એને ભાન નથી. એ તે માત્ર એટલું જ સમજો કે એને જે રેગ થયે છે એનું નામ સંગ્રહણી. બીજા કોઈ સગાવહાલા એને જેવા આવે ત્યારે એ બધાને એ બાળક પિતાને સંગ્રહણી હોવાનું Page #181 -------------------------------------------------------------------------- ________________ ૩ર આગમજ્યાત કહે છે, છતાં એને મનમાં એ રાગની ભય કરતાજન્ય ગભરામણ થતી નથી. એજ પ્રમાણે આપણે કોઈ ગુરુ સુખથી સાંભળીને કહીએ છીએ કે આહારાદિ કુપથ્થરૂપ છે અને આપણા આત્માને કમના રોગ વધારવામાં મદદ કરે છે. આપણે! આત્મા સચ્ચિદાન દરૂપ છે. આ રાગથી ખચવા માટે આપણે ક્રિયાક્રિક પણ કરીએ છીએ અને એ પણ કેઇ છેતરવાના પરિણામથી નથી કરતા, છતાં જ્યાં સુધી આપણે એનુ ખરૂ રહસ્ય ન સમજીએ ત્યાં સુધી આપણે એનુ પુરેપુરૂ મહત્વ નહિ સમજવાના અને પુરતા લાભ નહિ ઉઠાવવાના. બાળક જો સંગ્રહણીનું સાચુ' સ્વરૂપ સમજ્યું હાત તા કઢી વાલ ખાવાની ઈચ્છા ન કરત. એ પ્રમાણે આપણે પશુ જે આશ્રવબંધને સસારમાં રખડાવનારરૂપ અને સંવરનિજાને આત્માને છેડાવનારરૂપ જાણી લઈએ તેા એવા આશ્રવમાં કદી પણ પ્રવૃત્ત ન થઈ એ, અને આ પ્રમાણે અશુભ પ્રવૃત્તિથી અટકવા માટે આપણે આત્માને સયમરૂપ માનવા જોઈએ, સયમસ્વરૂપ માન્યા વગર જ્ઞાન–દન સ્વરૂપ માનીએ તા પણ ભૂલભરેલું છે. કારણકે આશ્રવ છેડવારૂપ અને સવર્ આદરવારૂપ છે અને એ પ્રમાણે એક છેડવામાં અને એક આદરવામાં સમ્યગ્દર્શનાર્દિકની જ રહેલી છે. એટલે છેવટે સયમરૂપમાં એ જડ જાય છે, એટલા માટે સયમરૂપ આત્મા બને, ત્યારે જ્ઞાન અને દનરૂપ બની શકે છે. જીવાદિ તત્વાને મેલી દેવા માત્રથી સમ્યકત્વ નથી આવી જતુ પરંતુ એ નવે તત્વને તત્વરૂપે જાણે ત્યારેજ સમકિત આવે છે. અહી પણ આશ્રવને આશ્રવરૂપે જાણીને એને ત્યાજ્ય સમજીને એના ત્યાગ કરવાની પ્રવૃત્તિ કરવી પડે છે, અને આ પ્રમાણે ત્યાગની પ્રવૃત્તિ આત્માને સયમરૂપે માનીએ ત્યારે બની શકે છે. ભલા!! સમ્યકત્વ અને જ્ઞાનનુ સાધ્ય શું? શાસ્ત્રકાર મહારાજ કહે છે કે જ્ઞાનસ્ય જ્જ વિત્તિઃ એટલું એનું સાધ્ય વિરતિ છે, Page #182 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જી જ્યાં સુધી એ વિરતિના પરિણામ ન થયા હોય ત્યાં સુધી સાચું જ્ઞાન ન કહેવાય. સમ્યકત્વ પામ્યા પછી બેથી નવ પામે દેશવિરતિ પણું=શ્રાવકપણું મળે છે. શ્રાવકપણું મળ્યા બાદ સંખ્યાતા સાગરેપમે ચારિત્ર-સર્વવિરતિ, તેથી સંખ્યાતા સાગરોપમે ઉપશમ શ્રેણિ અને તેથી સંખ્યાત સાગરેપમે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય છે. આ બધી ઉત્તરોત્તર પ્રાપ્તિને અંતિમ હેતુ એ છે કે-છેવટે ચારિત્રમેહનીયને ક્ષય કરે અને પછી આત્માના સ્વસ્વરૂપને પ્રાપ્ત કરવું =એટલે કે વીતરાગપણું પ્રાપ્ત કરવું. આ વસ્તુ જ્યારે ખ્યાલમાં આવી જાય, ત્યારે માણસ આત્માને જરૂર સંયમરૂપ માનવાને. આત્માને ચારિત્રરૂપ માનીએ એટલે સંયમરૂપ માન્ય ગણાય એ ચારિત્રરૂપ-સંયમરૂપ આત્માની કેટલી કિંમત છે? એ જાણવા માટે આટલું જ જાણવું બસ થશે કે સમ્યગજ્ઞાન અને સમ્યગૂદર્શન એ આત્માના બે મોટા ગુણ જરૂર છે, પરંતુ એ બન્ને મોટા ગુણે કેવળ એકજ સમ્યગૂચારિત્રની ઈચ્છા પછી આપોઆપ આવી જાય છે. એટલે સમ્યજ્ઞાન અને સમ્યગ્રદર્શન એ સમ્મચારિત્રની ઈચ્છારૂપ વૃક્ષના ફૂલ સમાન છે, વૃક્ષ હોય તે જ ફૂલ આવે. વૃક્ષ વગર ફૂલ કદી સાંભળ્યું છે? ત્યાં જેટલું વૃક્ષનું મહત્વ એટલું જ અહીં ચારિત્રની ઈચ્છાનું મહત્વ! જ્યાંસુધી ચારિત્ર-પ્રાપ્તિની ઈચ્છારૂપ વૃક્ષ નથી ઉગતું, ત્યાં સુધી સમ્યગ્ગદર્શન અને જ્ઞાન પણ રેકાઈ રહે છે. એટલે એ બન્નેને મુખ્ય આધાર ચારિત્ર ઉપર જ છે! મોહનીય કર્મ મહાનુભાવે ! શાસ્ત્રકાર મહારાજ ફરમાવે છે કે ચારિત્રમોહનીયના ક્ષય વગર કઈ પણ જીવ કેવળ જ્ઞાન-દર્શન મેળવી શકેજ નહિ. કેટલાક કાર્યો એવા હોય છે કે જે એક અવધારણાવાળા હોય છે. એટલેકે એક વસ્તુ લેતાં બીજી હોય જ છે, પરંતુ બીજી હોય ત્યારે આ૩-૩ Page #183 -------------------------------------------------------------------------- ________________ આગમત પહેલી હોયજ એ નિયમ નથી લેતા. જેમ અગ્નિ અને ધુમાડે. - જ્યાં ધૂમાડે હોય ત્યાં અગ્નિ જરૂર હોય પરંતુ જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમાડે હેય એવો નિયમ નથી હોતે, પણ આ ચારિત્રની ઉપાદેયતા અને જ્ઞાન-દર્શન માટે તે ઉભય અવધારણુજ છે. જ્યાં ચારિત્રની ઈચ્છા હોય ત્યાં જ્ઞાન–દશન જરૂર હોય અને જ્યાં જ્ઞાન-દર્શન હોય ત્યાં ચારિત્રની ઈચ્છા પણ જરૂર હોયજ. એટલે ઉત્પત્તિની અપેક્ષાએ આપણે વિચાર કરીશું તે આપણે કહેવું પડશે કે કેવળજ્ઞાન-દર્શનની જડ ચારિત્ર છે, અને જે પ્રતિપંથકની અપેક્ષાએ વિચારીએ તે ચારિત્રમેહનીયની હયાતીમાંજ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મને બંધ થાય છે. એટલે જ્યાં સુધી મેહનીય હયાત રહેશે ત્યાં લગી મતિ-કૃત-અવધિ મન:પર્યવ અને કેવળ -જ્ઞાનાવરણીય, ચક્ષુ-અચક્ષુ-અવધિ-અને કેવળ-દશનાવરણીય–એમ એ નવ પ્રકારના આવરણીય બંધાતા રહેવાના. ચારિત્રમેહનીય એજ-જ્ઞાન-દર્શનાવરણના સડાનું ઉત્પાદક નાશ થયું, એટલે પછી એમાં લેશમાત્ર પણ વધારે નહિ થવાને. એટલે ટૂંકમાં કહીએ તે મોહનીય કર્મ એ બંધનું પણ કારણ છે અને કર્મ ટકી રહેવાનું પણ એક જ કારણ છે. એ મેહનીય કમને નાશ કરવા માટે આત્માના સંયમસ્વરૂપની આરાધના કરવી પડે છે અને જ્યારે એ આરાધના સંપૂર્ણ થાય છે ત્યારે જ્ઞાનદર્શન આપોઆપ બે ઘડીમાં આવી મળે છે. મહાનુભાવે ! મેહનીય કર્મ એટલે કર્મને બજાર ! એ બજારમાં જાઓ તે દરેક પ્રકારના કર્મ તમને વળગી પડવાના. એને દૂર કરવાનો આ દ્વિતીય માર્ગ તે ચારિત્ર છે. એ ચારિત્રની -આત્માના સંયમ સ્વરૂપની આરાધના કરે એટલે એ કર્મોને પુંજ તમને વળગતે અટકશે. સંયમાત્માની વધુ પુષ્ટિ માટે આપણે જરા વધારે વિચાર કરીએ અને કાર્યકારણને સંબંધ વિચારીને ચારિત્રનું એમાં શું Page #184 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પુસ્તક ૩–જું સ્થાન છે? એઈએ. પહેલાં કાર્યકારણને સંબંધ એટલે શું? એ જાણીએ તે આપણે આ વાતનો વિચાર બહુ સારી રીતે કરી શકીશું જે સંબંધમાં એકજ હોય, ત્યાં બીજું જરૂરી હોય જ એનું નામ કાર્ય, અને જ્યાં એક હોય છતાં બીજાનું નિશ્ચિત અસ્તિત્વ ન હોય તે કારણ, જેમ માટી અને ઘડે. માટી એ કારણ છે અને ઘડો એ કાર્ય છે. જ્યાં ઘડે હોય ત્યાં માટી જરૂર હોયજ અને જ્યાં માટી હોય ત્યાં ત્યાં ઘડે હોય જ એ નિયમ નથી તે એજ પ્રમાણે અહીં સમ્યગૂજ્ઞાન-દર્શનચારિત્રમાં પણ ચારિત્ર એ કાર્યરુપ છે અને જ્ઞાન-દર્શન એ કારણરૂપ છે. એટલે જેણે સંયમ રૂપ આત્મા માન્ય એણે ઘડારૂપ આત્મા માન્યું. આટલાજ માટે ઉપાધ્યાયજી મહારાજે આત્માને સંયમરૂપ માનવાનું કહ્યું. પણું આત્મસ્વરૂપ જ કેટલાક સિદ્ધાંત એવા છે કે અધિકરણ સિદ્ધાંત તરીકે ગણાય છે. અધિકરણ સિદ્ધાંત એટલે કહેવામાં એક વસ્તુ આવે અને એની પાછળ પાછળ બીજી અનેક વસ્તુ આપોઆપ ચાલી આવે. સમજે કે એક માણસે પિતાના નેકરને દહીં લાવવાની આજ્ઞા કરી. એ માણસ ગયે અને હાંડે ભરીને દહીં લઈ આવ્યો અહી આજ્ઞા માત્ર દહીં જ લાવવાની હતી. નહિ કે હાંડો લાવવાની છતાં હાંડે કેમ લાવે ? એજ પ્રમાણે જેણે “નમો અરિહંત' શબ્દ ઉચ્ચાર્યા એણે કેટલી વસ્તુ માની લીધી. સૌથી પહેલાં અરિહંત માન્યા. તેમને નમસ્કાર કરવામાં ફાયદે મા. શુભને બંધ અને અશુભની નિર્જરા કરવાનું માન્યું. કર્મતત્વ અને જીવતત્વને માન્યાં. ખરાબ કર્મોથી દુર્ગતિ અને સારા કર્મોથી સદ્ગતિ માની. કર્મની નિજ રાથી મોક્ષ માન્યો, અને એ નિર્જરા કરવા માટે અરિહંત ભગવાનની ભક્તિ માની. આટલું બધું એક “ સહિંતા” બેલવામાં માની લીધું. આનું નામ અધિકરણ સિદ્ધાંત, આટલી બધી વતુ જે માણસ સાચી રીતે માનવા લાગે, એ કરોડ સાગરોપમનું નરકનું આયુષ્ય તેડે એમાં નવાઈ શી ? Page #185 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આગમોત સામાયકવતનું શુદ્ધ રીતે આરાધના કરીને અનંતા મેસે ગયા છે. ઉપર બતાવેલ અધિકરણ સિદ્ધાંત પ્રમાણે આત્માને સંયમરૂપ માનનાર માણસ પણ અનેક વાતે આપોઆ૫ માની લે છે. સૌથી પ્રથમ એ સંયમની ઉત્તમતા સ્વીકારે છે. સંયમના ધારકેની ઉત્તમતા માને છે. આશ્રવની કનિષ્ઠતા માને છે. આ પ્રમાણે ઉત્તરોત્તર વસ્તુ માનીને એ પ્રમાણે આચરણ કરતાં અને સમ્ય. જ્ઞાન અને સમ્યગ્દર્શનની સમીપમાં જઈ પહોંચે છે. આમાનું સંયમરૂપ એ સંપૂર્ણ આત્મરૂપ છે, જ્યારે દર્શન અને જ્ઞાનસ્વરૂપ એ અપૂર્ણ સ્વરૂપ છે. ચારિત્રનાશે સર્વનાશ. કેટલાક કાર્યો એવા છે કે જેમાં ચારિત્રને વધ થતાં જ્ઞાનદર્શનને વધ થઈ જાય છે, સમજો ! એક પરમ શ્રદ્ધાળુ માણસ છે. એણે દેવદ્રવ્ય ખાધું. એ ખાધા છતાં એની મૂળ શ્રદ્ધામાં હરકત નથી આવી. એ એમ પણ માનતા નથી કે દેવદ્રવ્ય ખાવામાં દેષ નથી. એ એટલું પણ જાણે છે કે દેવદ્રવ્ય ખાઈશ તે ડૂબી જઈશ આટલું બધું હોવા છતાં એણે દેવદ્રવ્ય ખાધું એટલે એનું સમકિત રહેશે કે કેમ? આને ઉત્તર સાફ છે કે એણે પિતાના વર્તનમાં પિતાના આત્માને વશ ન રાખે અને ઉલટું આચરણ કર્યું, એટલે એના સમ્યગદર્શન અને જ્ઞાન બન્ને પલાયન કરી જવાના બીજું ઉદાહરણ-એક માણસ ધાર્મિક છે. તત્વતત્વને જ્ઞાતા છે, એણે સાથ્વીના ચતુર્થવ્રત ભંગનું પાતકકર્યું, પાતક કરવા છતાં એટલું તે માને છે કે આ કૃત્ય ખરાબ છે. છતાં એણે આચરણમાં વિચાર ન રાખે એટલે એનું સમ્યગ્દર્શન ઉડી જ જવાનું. એટલે જ્ઞાનદર્શન હેવા છતાં ચારિત્રની ખરાબીમાં એ ખરાબ થઈ જાય છે. ચારિત્રના સુધારામાં એ બને સુધરી જાય છે. આ વસ્તુ નિશ્ચયનય અને વ્યવહારનય બનેને માન્ય છે એટલાજ માટે શ્રીઉપાધ્યાયજી મહારાજે Page #186 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જું ૩૭ આત્માને સંયમરૂપ માનીને ચારિત્રને સંયમરૂપ કહે છે. આત્માને આરાધના કરનાર મનુષ્ય કર્મગથી ધીમેધીમે મુક્ત થઈને અંતે પિતાના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય સ્વરૂપને પ્રાપ્ત કરીને આત્મસ્વરૂપમાં રત બને છે. અ...મૃ...તે...વા...કયો ૦ ભાવદયાને ઝરે સતત જેનામાં વહેતો રહે તે સમ્યગૃષ્ટિ. R. ૦ ઉચ્ચ કેટિને દેવભવ પણ આત્મશક્તિના વિકાસની દૃષ્ટિએ લગભગ નકામે છે. • નિગદના દુખોને વિચાર અંતરના રાગ-દ્વેષની તીવ્રતા ઘટાડવા ઉપયોગી છે. પરમ પૂ. આગમરક શ્રી ! Page #187 -------------------------------------------------------------------------- ________________ Elll _IIIIIIIIMIIIIIIIIIIIIIIIIIIMa UHDID (DCHU જીવન જાગૃતિ | (૩) પૂજ્યપાદ આગમપ્રજ્ઞ આગમસમ્રાટ બહુશ્રુત સૂરિ પુરંદર ધ્યાનસ્થ સ્વર્ગત આગમોદ્ધારક આચાર્ય દેવશ્રી આનંદસાગર સુરીશ્વર ભગવતે વિ. સં. ૧૯૯૬માં વલભીપુર (વલા) માં તા-૨૩-૩ ૧૯૪૦ ને રોજ જૈન શ્રીસંઘના આગ્રહથી વલભીપુર સ્ટેટના અધિ પતિશ્રી દરબાર સાહેબ આદિ જાહેર જનતાને ઉદુધેલ મંગળ પ્રવચન “અહર્નિશ ચિંતવન” નામથી આપેલ તે સુજ્ઞ જનતા માટે ખૂબજ ઉપગી ધારી અહીં પુનઃ પ્રકાશિત કરાય છે. –સં૦] ઘહિતવિંરા દૈત્રી, આંતુ વિનાશિની તથા વાળા परसुखतुष्टिमुदिता परदोषोपेक्षणमुपेक्षा ॥९॥ શાસ્ત્રકાર ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય ના ઉપકાર માટે, ધર્મોપદેશ દેતા થકા જણાવે છે કે ધર્મ એ. જીવન-ધન–શરીર-કુટુંબાદિકના ભાગે પણ આદરણીય અને જરૂરી ચીજ છે. શું બીનજરૂરી ચીજ જ ધર્મ? શિષ્યશંકા-શ્રવણ કરનાર શિષ્ય શંકા કરે છે કે હે ભગવંતો આપ તે ધર્મને અગ્રપદ આપે છે અને ધર્મને જીવ-ધન–શરીર કુટુંબાદિકના ભેગે આદરવાને જણાવે છે, પરંતુ તે ધર્મની જરૂરીયાત જ શી? કેમકે તે ધર્મ વગર કંઈપણ અટકતું નથી. અનાજ વગર ભૂખે મરાય, પાણી વગર તૃષાથી તરફડાય, કપડા, વગર શીતાદિ કષ્ટથી હેરાન થવાય, મકાન વગર શાંતિ અને આરામ ન અનુભવાય એટલે તે જરૂરી ગણાય, પણ ધર્મ ન હોય તે હરકત શી? અર્થાત્ તેની જરૂરીઆત શી રીતે ગણવી ! વળી જે કે ધન એ ખાવા-પીવા અને પહેરવા-ઓઢવાના ખપમાં ન આવે, પણ Page #188 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ એ ધનથી દુનિયાભરની દરેક વસ્તુ ખરીદી શકાય છે. મેળવી શકાય છે, તેમજ તે દ્વારા આનંદ પ્રાપ્ત કરી શકાય છે, તે આવવાથી ફાયદે કરનાર હોવાથી પણ જરૂરી ગણાય, પરંતુ ધર્મ નહિ આવવાથી નુકશાન નથી, તેમ એ આવવાથી ફાયદે પણ દેખાતું નથી. એક મનુષ્ય ધર્મ કર્યો અને બીજાએ ધર્મ ન કર્યો, કરનારને નફે થયે અને નહિ કરનારને નુકશાન થયું એમ કાંઈ દષ્ટિગોચર થતું નથી. જરૂરી તેજ ગણાય “કે જેના ન આવવાથી અડચણ હોય અથવા આવવાથી ફાયદે હેય” અર્થાત્ એ ઉપરથી જગતમાં બિનજરૂરી ચીજ ધર્મ છે, એમ નક્કી, થાય છે. આવી રીતે શિષ્ય શંકા કરે છે. શંકા સમાધાયક દષ્ટાંત અને સમજણું સમાધાન આપતાં પૂજ્ય ગુરૂવર્ય શ્રી જણાવે છે કે એક મુસાફર રસ્તે જતો હતે, આંબાના ઝાડને ઉદ્દેશીને બહુ વિચાર કર્યો. વિચારના અંતમાં બે કે આ આંબાના આમ્રફલ જે કેરી તે ખાવામાં, આ આંબાની માંજરે કાનની શોભા વધારવામાં, અને આ પાંદડા મંગલકારણે તેરણમાં અને લાકડાં મકાનમાં કામ આવે છે, પણ આ આંબાના મૂલાડીયાં કે જે જમીનમાં ઘણા ઉંડા ગયેલા છે. તે તે કશા કામમાં આવતા નથી. આંબાના લાકડા તે મકાન બનાવવાનાં કામમાં છે. પણ મૂળીયાં તે તદ્દન નકામાં છે!!! આવું બેલનાર મુસાફરને રસ્તે ચાલનાર બીજે સમજી અને અનુભવી મુસાફર સમજાવે છે કે મહાનુભાવ! આમ્રફલ-માંજર-પાંદડા-અને લાકડાં એ બધા મૂલાડીયાના ભરોસેજ છે. મૂલ કપાયા પછી આંબે પડી જાય અને કેરી, પાંદડા, મગરે પહેલાંના હોય તે દેખાય, પણ ત્રણ દહાડા પછી સુકાય અને પરિણામે નામ નિશાન પણ ન રહે અને નવા તે થાય જ નહિં. એટલે દેખાવમાં મૂલાડીયાં કામ ન લાગે, પણ પરિણામે બુદ્ધિપૂર્વકની વિચારણા કરે તે બધાને આધાર મૂલ પર છે, તેવી રીતે દેખાવમાં ધર્મ એ ખાવા-પીવા -પહેરવા, ઓઢવા-રહેવા વિગેરે વ્યાવહારિક કાર્યમાં ન આવે, પણ Page #189 -------------------------------------------------------------------------- ________________ આગમત તે દરેક મળે છે શાથી? તેનું મૂળ વિચાર્યું? ખાવા પીવા ઓઢવાની ચીજે દેખે અને તેનું મૂળ ન દેખે તે શા કામનું? માટે ધર્મ એજ જીવનની જડ છે. જગતમરના દરેક વ્યવહારની ઊંડી જ ધર્મ છે. માનવજીવનમાં વિષયોની મોંઘવારી. વિચારકોએ વિચારવું જોઈએ કે આપણને મનુષ્ય કોણે બનાવ્યાં? આપણને મનુષ્ય અને બીજાને હેર કેમ બનવાનું થયું? આનું નામ પક્ષપાત ખરી કે નહિં? કહેવું પડશે કે પક્ષપાત નહિં, પણ નશીબદારીના અંગે આપણે મનુષ્ય થયા અને જે વિના તે ઢેર થયા. મનુષ્યની કિંમત સમજતા હે તે ધર્મની કિંમત ગણવીજ પડશે. કેટલાક ધર્મના અથી પણ મનુષ્ય-જીવનની કિંમત વિષય ભેગથી ગણે છે, પણ વિષયભેગના સાધનરૂપ મનુષ્ય જીવન ગણાવતા હે તે વિધાતાને શ્રાપ દેવે જોઈએ. કેમકે જે વિષયની ઈચ્છા મનુષ્ય જીવનથી કરે છે, તે વિષયેની મેંધવારી જ આ મનુષ્ય જીવનમાં છે. અને તિર્યચપણમાં તે વિષયનીઓંઘ વારી છે. જાનવરને કુદરતી ખેરાક જ્યારે લેવાનું છે, ત્યારે તમારે સંસ્કાર કરેલા ખેરાકે જીવન, સ્વાભાવિક ખેારા કે મનુષ્ય જીવી ન શકે, માટે વિધાતાને શ્રાપ દેવો પડે. રાજાને માટે બગીચે હોય ત્યાં મનુષ્ય માટેજ જઈને સુગંધ લેવાને પ્રતિબંધ, પણ ચકલ-ભમરા-પક્ષીઓ માટે પ્રતિબંધ નહિ, રાજામહારાજાઓના મહેલમાં સારાં રૂપ કે સુદંર ગાયનેના શબ્દ સાંભળવા માટે મનુષ્યને પ્રતિબંધ, તિર્યંચને પ્રતિબંધ નહિં. તે તિર્યંચે રાણુઓનાં રૂપ અને શબ્દ જોઈ અને સાંભળી શકે, મનુષ્ય રાણીનું રૂપ અથવા ગીત સાંભળવા જાય તે તરત પહેરેગીર અટકાવે. આથી મનુષ્યપણામાં સ્પર્શ, રસ, ગંધ, શબ્દ રૂપ વિગેરે વિષયે મેંઘા અને તિર્યચપણમાં સેંઘા જે વિષયના હિસાબે મનુષ્ય જીંદગી ઉત્તમ માનતા હે તે મનુષ્યપણુ કરતાં તિર્યચપણું સારું ગણવું કે જ્યાં ઇન્દ્રિયના વિષય વગર મહેનતે Page #190 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩–જુ પ્રાપ્ત થાય છે. વળી મનુષ્યપણમાં તે માથું ફેડી શીરે ખાવાને છે. જુઓ મનુષ્યપણામાં એક બાયડી માટે કેટલા બંધનમાં બંધાવું પડે છે? રાજાનું લેણું હોય તે અમુક મુદત નહિં, તેમાં તે જંદગી સુધી કેદખાનું ભેગવવાનું. બાયડી ભરણ પોષણની ફરિયાદ માંડે તે પહેલી એક મહીનાની કેદ, ફેર બીજા મહીને ભરણ પિષણ ભરપાઈ ન કરે તે બીજા મહીને કેદ, તેમ જ્યાં સુધી ભરણ પોષણનું લેણું ન ભરે ત્યાં સુધી કેદખાનામાં રહેવું જ પડે. એટલું જ નહિ, પરંતુ સ્ત્રી હજાર રૂપિયા કમાતી હોય છતાં પણ આદમીએ ભરણ પોષણ આપવું જોઈએ. ઇકિયેના વિષયે મનુષ્યપણમાં એટલાં બધા મેંઘા છે. ત્યારે તિય ચપણામાં બાઈડીનું બંધન નથી. કશી જવાબદારી નથી. માટે વિષયની અપેક્ષાએ મનુષ્યપણું જે ઉત્તમ માનતા હો તે વિધાતાને શ્રાપ આપજે કે ક્યાં મને મનુષ્ય બનાવ્યું? આ કરતાં તિર્યંચ કે રાજાના ઘેર કુતરો બનાવ્યા હતા તે રાણીના મેળામાં બેસી બધા વિષયે મફત ભેગવત. તત્વોએ વિષયે માટે મનુષ્ય જીદગી ઉત્તમ માની નથી પરંતુ ધર્મ, અને વિવેક માટે મનુષ્યમાં જ સ્થાન છે, અને વિવેકદશા કે ધર્મને તે તિર્યંચ કે અન્યગતિમાં સ્થાન નથી. ધર્મ કરવાનું સ્થાન જે હેય તે માત્ર મનુષ્યપણામાંજ કારણ કે વિવેક અથવા ધર્મ તે મનુષ્યજીદગીમાં જ છે. વળી ઇદ્રિના વિષયેના વિવેક જાનવરો પણ સારી રીતે કરે છે, કીડી મીઠો સ્વાદ હોય ત્યાં જાય છે, કરીયાતાના પાણી ઉપર કીડી ચડતી નથી. ગધેડું પણ પિશાબ પીતું નથી. સુંદર શબ્દ માટે હરણીયા, અને સર્ષ પણ શબ્દને ઓળખે છે. અને સાંભળવામાં એવા તલ્લીન થઈ જાય છે કે પિતાના પ્રાણની પણ દરકાર કરતા નથી. ભમરે સુગંધમાં એ આસક્ત થઈ જાય છે કે હમણાં થોડી સુગંધ લઈ ઉડી જાઉં છું એમ કરતાં સૂર્યવિકાસી કમળે સૂર્યાસ્ત સમયે બીડાઈ જાય છે ત્યારે તે અંદર રહી જાય છે અને બીજે Page #191 -------------------------------------------------------------------------- ________________ ૪ર આગામત દિવસે સૂર્યોદય થાય અને કમળ ઉઘડે તે પહેલાં તે હાથી જ્યારે આવી કમળનું ભક્ષણ કરી જાય છે, ત્યારે સાથે ભમરે પણ અંદર મરી જાય છે. સ્પર્શનેન્દ્રિયના વિષય માટે હાથણીનું ચીત્રામણું કરીને કે દાભની બનાવીને જંગલમાં હાથીને તે બતાવે છે. એટલે તેને જેતે જેતે ખાડા તરફ ખેંચાઈ આવે છે. અંદર પડવું પડે છે ભૂખ્યા તરસ્યા કેઈ દિવસ સુધી રહેવું પડે છે અને જે સ્વતંત્રપણે અર માં ફરતા હતા તેઓને પણ અંકુશ તળે રહેવું પડે છે. અર્થાત્ ઇદ્રિના વિષયને વિવેક અને ફલો તે જાનવને આપણા કરતાં પણ અધિક છે, તે તેવા વિષયેના વિવેકને અહિં નહિં લે, પરંતુ કાર્યકાર્યને વિવેક અને પુણ્ય પાપને જે વિવેક તે માત્ર મનુષ્ય પણમાં જ છે, જાનવર જન્મ, મોટા થાય, ચરી આવે, મજુરી કરે અને જીંદગી પૂરી થાય એટલે ચાલતા થાય. આપણે પણ જન્મ લઈએ, કુટુંબ માટે વેપારધંધે કરીએ, વિષયો ભેગવીએ અને. જાનવરની માફક જીંદગી પૂરી કરી ચાલતા થઈએ, પછી આપણામાં અને જાનવરમાં ફેર છે ? કયાંથી આવ્યા ? અને કયાં જશે? આત્માએ પ્રથમ અધત્વ ટાળવું. આંખને સ્વભાવ છે કે આખા જગતને પિતે દેખે, માત્ર પિતાને પિતે ન દેખે. આંખમાં લગીર ૨જ પડી હોય તે પિતે ન દેખે પિતાની આંખમાં લાલાશ કે ફુલું પડયું હોય તે પણ પિતે ન દેખે, તેમ આ આત્મા અનાદિ. કાળથી પિતાના માટે. અંધ છે જગત માટે તે દેખતે છે. ધન કુટુંબકબીલે ઘર હાટ શરીર માટે વિચાર કરે. જગતની નિષ્ફળ વસ્તુની જંજાળ કરે, પણ હું કેણ? ક્યાંથી આવ્યા ? કયાં જઈશ? હારૂં સ્વરૂપ કેવું? ઈત્યાદિક વિચારણું ન કરે. આપણે ઘેર ઘેડે, ગાય, બળદ હોય તે જીંદગી એમની એમ પૂરી કરે છે. તેઓ આપણા પિતાને વિચાર કરતા નથી, ક્યાંથી આવ્યા? અને કયાં Page #192 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩જઈશ? તે ન સમજીએ તે આપણે જાનવરથી લગીર પણ. અકધિ નથી. કઈ એક બાવાજી ફરતા ફરતાં પાદશાહના મહેલમાં ઉતરી ગયા. એટલામાં રાજાને પહેરેગીર આવ્યું અને બાવાજીને કહ્યું કેવાવાળા ! દુધર ! બાબાજી કહે ઘટ્ટ છે ? પહેરેગીરે કહ્યું કે જા રાફુ (મુસાફરખાનું) ની ૬ તુ જીવરાહ અહ છે પહેરેગીરે ઘણું કહ્યું પણ પેલા બાવાજી કહે છે કે થ સાથ હી હૈ પહેરેગીરે પાદશાહ પાસે જઈ ફરીયાદ કરી કે–એક સાંઈ મહેલમાંથી બહાર નીકળતા નથી. પાદશાહ જાતે આવ્યા, નમસ્કાર કર્યો અને હવે આ યોગી હકમાં પેઠા છે માટે બીજે રસતે કામ લઈએ એમ ધારી બાવાજીને हमारा महान् सद्भाग्य होवे तबहो आप जैसे सजन-संतका મામ ર વન હોતા હૈ! જન ગાજે થાન ઘર શાંતિ નહીં રહેવી, શરત છે ર ના જોશ સારા-ઝાના ફોન, સાવકી તિ મં ઘોળા, इससे शांतिका स्थान खीज लो. બાવાજી ઘર શાંતિ છે • जंगलमे हो या झुपडे में हो, या महलमें हो, कीसी जगह पर हो, लेकिन अपनी आत्मामें शांति हो ता सर्वत्र शांति है. પાદશાહ કહેधर्मशालामें बहोत शांति रहेगी. वहां स्वाभाविक शांति मिलेगी. Page #193 -------------------------------------------------------------------------- ________________ આગમત બાવાજીએ કહ્યું, મીતા નદિ પુરે ૩૩ અશાંતિ દિ. . છેવટે પાદશાહે કહ્યું કે શ્રી દુર કમ ટેરના દશાવી , બાવાજી કહે यह धरमशाला ही है. इस मकान में पांच-पचास साल पहले कौन ठहरता था. पीछे दुसरे, उसके बाद दुसरे, इस तरह नये नये ठेरते थे और पुराने पुराने चलते गये. यह भी सराय है, આ ઉપરથી દરેકે સમજવાનું કે આપણે પણ આ જન્મરૂપી ધરમશાળામાં આવેલા છીએ. સ્થાઈપણે આપણે પણ કઈ દિવસ રહેવાનું નથી. બીજું બધું સમજીએ તે પહેલા સમજી લેવાનું છે કે-હું કેઈપણ જગોથી અત્ર આવેલ છું. અને અહીંથી બીજે જવાનું છે, તેવા વિવેક માટે મનુષ્યજીવનજ ઉપયોગી છે. અર્થાત કાર્યાકાર્ય અને પુણ્ય-પાપના વિવેક માટે મનુષ્યપણું જ કામનું છે. પદાર્થપ્રીતિની દુર્લભતા જેમ મૂળના પ્રભાવે ઝાડમાં થડ, ડાળી, પાંદડાં, મહોર, ફળ વિગેરે થયેલાં છે, તેમ અહીં પણ ધર્મના પ્રભાવેજ બધું મળેલું છે. અહીં ધર્મની જરૂરીઆત જ ઉત્તરમાં જવાબ દેનાર છે, તે હવે ધર્મ કહે કેને? ધર્મ શબ્દ જગતમાં દરેકને વહાલે છે. કેટલીક વખત કેટલાકને શબ્દપ્રીતિ થાય છે, પણ પદાર્થપ્રીતિ થતી નથી. લાખ માણસમાં કુસંપ વહાલે છે, એમ કેઈનહિ કહે સંપ શબ્દ બધાને વહાલે છે. પણ સંપનાં કારણે કયા તથા તે કારણેનો અમલ તું કેટલું કરે છે? તે કેણ વિચારે છે? સંપના કારણે ત્રણ છે બીજાને ગુન્હાની માફી આપતું બીજાના ગુનામાં ન આવે એટલે બીજાની માફી માગવાને વખત ન લાવ, બીજાના ઉપકારને વશત તે પરેપાર કરતાં ન ચુકીશ! કારણ કે ગુન્હાની ગાંઠ વાળે, બીજાના ગુન્હામાં આવે, પરેપકાર ન કરે અર્થાત બોજા ના Page #194 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩જું કાર્યો ન કરે, તે સંપ ન રાખી શકે. તેને સંપશબ્દ વહાલે છે, પણ સંપ પદાર્થ વહાલ નથી, માફી આપવી, નુકશાન કર્યું હોય તે જતું કરવું, ગમ ખાવી, તે કેટલી મુશ્કેલ છે ! માટે સંપશબ્દની પ્રીતિ આખા જગત્માં છે, પણ સંપપદાર્થની પ્રીતિ પર જઈએ તે મુશ્કેલ છે. તેમ ધર્મ શબ્દ પણ આખી દુનિયાને વહાલે છે. પિતાને કેઈ ધમ કહે તે રાજી થવાય છે. પિતે અધમી હોય છતાં કેઈ અધમ કહે છે તે બિલકુલ પિતાને પસંદ પડતી નથી, અર્થાત્ સહુ કે પિતાને ધર્મામાં ખપાવવાની જ ઈચ્છા રાખે છે.. કેઈક વખત શ્રેણિકમહારાજની સભામાં અધિકારીઓની વચ્ચે વાટાઘાટમાં વાત ચાલી રહી કે–આજ કાલ અધમ બહુ વધી. ગયા છે. અભયકુમાર પણ સભામાં બેઠેલા હતા. પણ તે વિચાર કરવા લાગ્યા કે–આ પતે પાપીઓ છતાં ધમી'ઓમાં ખપવા માંગે છે. આનો અર્થ એકજ છે કે એક બાઈએ ચાલાકીથી: પિતાના ધણીને મધુર વાણીથી ગાળ દીધી હતી. તેવો છે. એક કોઈક બાઈના ધણીને ખરાબ સ્વપ્ન આવ્યું. જાગે, સવારે એ સ્વપ્ન વારંવાર યાદ આવવાથી ચહેરા પર ઉદાસીનતા જણાઈ.. ઘણા આગ્રહથી સ્વપ્નાની વાત સ્ત્રીને જણાવી કે હું સ્વપ્નામાં રંડા. સી કહેખમા તમને, તમે શું કરવા રંડાવ! હુંન ડાઉં અર્થાત્ ધણીને મરવાનું જણાવ્યું. તેમ આ જગતમાં-અધર્મ તથા પાપ વધી ગયું છે એમ કહે છે. પણ પિતાના આત્મામાં પાપ. અધર્મ -બહુ વધી ગયા છે તેમ ગણવા કેઈ તિયાર નથી. આ લેકે પોતે ધમીમાં ઘુસી જવા માગે છે, અને દુનિયાને પાપી ઠરાવવા માગે છે. સત્ય માટે ઉપાય ચે . અભયકુમારે નગર બહાર બે મહટા મહેલ કરાવ્યા. એક ઘેળો મહેલ અને બીજે કાળો મહેલ. પછી ગામમાં જાહેર કરાવ્યું કે અમુક દિવસે આખા નગરના તમામ, લોકોએ નગર બહાર ઉજાણી જવું. અને ધમીઓએ સફેદ મહેલ, માં, પાપીઓએ કાળા મહેલમાં દાખલ થવું. ત્યાં નગરને માટે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૪૬ આગમત ભાગ સફેદ મહેલમાં ઘુસી ગયે. કાળામહેલમાં માત્ર કોઈક જ ગયું. કેમકે ધર્મશબ્દ બધાને વહાલે છે પરંતુ ધર્મ પદાર્થ કોઈને વહાલે નથી. અથત શબ્દ પ્રીતિ છે, પદાર્થ પ્રીતિ નથી. . પદાર્થપ્રીતિને ત્રણ પાયાની જેમ ધર્મનિતિના ચાર પાયા ગુહાની માફી આપે, ગુહાને રસ્તે ચાલે, અનેપરોપકાર કરતાં ન ચૂકે, ધર્મશબ્દના પ્રેમવાળી આખી દુનીયા છે, પણ ધર્મ પદાર્થ જેના હૃદયમાં રમી રહ્યો છે તેના અંતઃકરણમાં તે ચારવતુ રમેલી હેય. એ ચાર વસ્તુ કઈ! સવારના પહેરથી રાત સુધીમાં એકજ રટવું જોઈએ કે મેં બીજાને ફાયદે કર્યો કર્યો! પિતાને ફાયદે તે જાનવર પણ કરે છે, પિતાનું કરવામાં ધર્મની છાયા નથી, શત્રુ છે કે મિત્ર છે, સ્વજન છે કે પરજન હે, એકજ ધારણા રહે કે બીજાનું હિત કેમ થાય! જ્યારે આવું અંતઃકરણ થાય ત્યારે સમજવું કે ધર્મને પ્રથમ પાયે થે. મહારે જીવન બીજાનું હિત કરવા દ્વારા જીવવું, બીજા દ્વારા પણ જગતના જીવે નું હિત થાઓ, તેવા એકલા શબ્દ નહિ પણ ત્રણ વાત જોડે સમજવાની છે. भाकार्षात् कोऽपि पापानि, मा च भूत् कापि दुःखितः। मुच्यताम् जगदप्येषा, मतिर्गत्री निगधते ॥१॥ આ મૈત્રીભાવના છે. ખુન કરનાર પોતે પિતાને ગુન્હ છેવટ સુધી કબુલતે નથી, પિતાના કરેલા દેશે મઢેથી બોલવા તૈયાર નથી, દરેક મનુષ્ય - વચનથી શાહુકાર થવા માગે છે, કોઈ પણ જીવ પાપ કે પાપકારણથી દૂર રહે. જો કે ધર્મનીતિ અને રાજનીતિ આ બેમાં ફરક છે ગુહા ન થવા માટે રાજનીતિ છે, તે ગુન્હા રોકવા પ્રયત્ન કરે છે અને ગુન્હા કરનારને શિક્ષા કરે છે. ધર્મનીતિ મહેર નજર રાખવા કહે છે. વર્તમાન કાળના ગુન્હા રોકવા - જાઓ છે પહેલા ભવના પાપવાળા રોગી અધ દરિદ્ર હોય છે, તેવાઓ જુના પાપી છે. તેને શિક્ષા કરીએ છીએ તે વર્તમાન Page #196 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ ના પાડી. પેલા જુના પાપી, ધમ તે માટે કહે છે કે પાપ થઈ ગયું હોય તે પણ શુભ પરિણામ તપસ્યાથી તે પાપ તેડનાર તમો થાઓ, પણ દુઃખ ભેગવી તોડવાવાળા ન થાઓ, આ બીજી મૈત્રીભાવ નાની શ્રેણિ. કર્યું હોય તે પાપ બીજી રીતે દૂર કરનાર થવ દુઃખ ભોગવનારન થાઓ આ પછી આખું જગત પા૫ મુક્ત થઈ ચિદાનંદસ્વરૂપી થાવ. એમ ધારવું. આ મૈત્રીભાવના ત્રણ પગથીયાં છે. કોઈપણ પાપ ન કરે! કઈ પણ દુઃખી ન થાઓ. અને દરેક ચિદાનંદ સ્વરૂપવાળા થાઓ આવે જે વિચાર હેય તે ધર્મના પ્રથમ પગથિયામાં ગણાય, બીજાનું હિત કરવું તેજ પિતાનું હિત ગણાય. જે નાતમાં સમજુ શેઠી હોય તે સમજે કે નાતની શેઠાઈ એ હારી શેઠાઈ છે. પારકી બેટી ઘેર લાવી ઘર સોપવું છે. ઘરની બેટીને પારકે ઘેર સેંપવી છે. જે આખી નાત સારી કરી હશે તે ઘેર સારી વહ આવવાની છે. આખી નાતને સારી કરી હશે તે પિતાની છોકરી સુખી થવાની છે. એમ અહીં આખા જગતનું હિત વિચાર્યું” એટલે પિતાનું હિત તેમાં સમાયેલું જ છે. બીજી ભાવનામાં પરણવનારાની તથા બીજાએ દુઃખી ન થાવ. પણ દુઃખી થાય એનું શું ! આ જગતના તમામ છ જન્મ–જરા-મરણ–આધિ-વ્યાધિ-અનિષ્ટસંગ-ઈષ્ટવિગ વિગેરેથી હેરાન થઈ રહેલા છે. આ જીના તમામ દુખ નાશ કેમ થાય? બીજાના દુઃખને નાશ કરવાનો વિચાર તે કરૂણ, બીજાના દુઃખને નાશ કરવાની બુદ્ધિ રૂપ કરૂણ જેના હૃદયમાં વસી હોય તે ધર્મના બીજા પગથીયામાં આવ્યો ગણાય. જગત પણ શત્રુને દુઃખી દેખી કંપી જાય છે. પરંતુ એક મોટી ચીજ હજુ ખસતી નથી. વરસાદને અંગે કહીએ છીએ કે એ કાળે ત્યારે જગત ઉજળું. અને એ ઉજળ ત્યારે જગત કાળું. સામાન્યથી દુઃખને અંગે દયાની લાગણી થાય છે પણ ઈષ્ય એવી ચીજ છે કે બીજાના દુખે પિતે સુખી Page #197 -------------------------------------------------------------------------- ________________ આગમત થયો માને છે, ઈર્ષામાં અવળો ફેટે આવે છે. બીજા સુખમાં ત્યારે અહીં બળતરા થાય છે. અને બીજા હેરાન થાય ત્યાં પિતાને આનંદ થાય છે. માટે ત્રીજી ભાવના જણાવે છે. ત્રીજું પગથીયું ચડો. બીજે જે કોઈ પ્રકારે સુખ પામે છે તે સુખને અંગે પિતાને સંતોષ થે જોઈએ, દુઃખને નાશ કરવાનું જેટલું જરૂરી તેટલું જ બીજાના સુખમાં સંતોષી થાય એ જરૂરી છે, ઈર્ષ્યાને દેશવટે દઈ દે. કથંચિત આ પગથીયું ચડવું સહેલું પણ છે. ચોથું પગથીયું ચડવું તે મુશ્કેલ છે. જેથી વસ્તુ ઘણી મુશ્કેલ છે. જગતમાં પ્રયત્ન કરવામાં આવે પણ પ્રયત્નની. પ્રતિકૃલતામાં મધ્યસ્થ રહેવું તે બહુ મુશ્કેલ છે. મહેનત કર્યા છતાં મહેનતનું ફળ ન થાય તે વખતે મગજને ઠેકાણે રાખવું મુશ્કેલ છે. કાર્યની સફલતા નિષ્ફળતામાં સમપણું દેખાય ત્યારે સમજવું કે આ પરોપકાર માટે છે. જ્યાં મહેનત કરી છતાં સફળ ન થયે ત્યારે ખેદ પામે, મહેનત કર્યાથી ફાવ્યા તે બંદા ફાવ્યા જે ન ફાવ્યા તે પેલે પથરે છે, એમ કહેવું. આટઆટલી મહેનત કરી સમજાવ્યા છતાં પથરો ન સમજે. આમાં પરોપકાર ન ગણાય, હજ કર્મરાજા માગ ન દે એમ ધારણ કરે તે લાભ! આપણે પણ અનાદિથી રખડીએ જ છીએ, અગાઉ આપણે પણ તેના જેવા પત્થર જેવાજ હતાઆજે લગીર ડહાપણ આવી ગયું, પરોપકાર માટે પ્રયત્ન ત્યારે જ ગણાય કે જ્યારે મધ્યસ્થપણું રહે હિતબુદ્ધિ, દુઃખનાશની બુદ્ધિ, બીજાના સુખમાં સંતોષ રાખ તે ત્રણ પગથીયાં ચડવાં સહેલાં છે. પણ હિત કરવા જતાં સફળતા ન મળે તો પણ મધ્યસ્થવૃત્તિ રાખી બીજાના દેશ સુધારવા પ્રયત્ન કર! ન સુધરે તે ચીડાઈશ નહીં ક્રોધ ન કરીશ, પરંતુ મધ્યસ્થષ્ટિ રાખજે. આ ચાર વૃત્તિવાળાનું અનુષ્ઠાન દાન, શીલ, દેવ-ગુરૂ પુજા વગેરે જે ધર્મ અનુષ્ઠાને હેય તે ધર્મરૂપ થાય, આ ચાર ભાવના વગર કરે તે તે ધર્મમાં તેઆવી શક્યું નથી. માટે આ ચાર ભાવના ઇશાનમાં રાખી જે જીવો ધર્મારાધન કરશે તે આ લેક પરકમાં સુખ પામી અનંત શાશ્વત સુખના ભોક્તા બનશે. Page #198 -------------------------------------------------------------------------- ________________ છે મગધાધિપતિ શ્રેણિક મહારાજની છે પ્રભુ મહાવીર સ્વામી ભગવંત ઉપર અજોડ ભક્તિનું રહસ્ય ર૯૯૯ (૪) [ પૂ. આગમદિવાકર આગમવાચનાદાતા, ધ્યાનસ્થ સ્વગત, આગમ દ્ધારક, આચાર્યદેવશ્રી આનંદસાગર સૂરીશ્વર ભગવતે પરમેશ્ય કેટિની અવિરુડ શ્રત ભક્તિથી ઘણા શાસ્ત્રીય પદાર્થોના રહસ્ય છતાનુસારિ પ્રતિભાબળે ઉકેલ્યા છે. તેવી જ એક અદ્ભત વાત અહીં સુજ્ઞ પાઠકેના હિતાર્થે રજુ કરાય છે. ગુરુગમથી રેગ્ય રીતે સમજવા પ્રયત્ન કરો. સં.] - શ્રી જેનશાસનમાં જેમ ભગવાન શ્રીષભદેવજી અને ભરત મહારાજા, ભગવાન અજિતનાથજી અને સગર ચક્રવતીને અસીમ પૂજ્ય-પૂજક ભાવ હતું, તથા અન્ય શાસનમાં જેમ શ્રીરામચંદ્ર અને વાલ્મીકિઋષિ વગેરેને આરાધ્ય-આરાધકભાવ સંબંધ હતું, લૌકિકમાં રામદાસજી અને શિવાજી મહારાજને જે પરસ્પર સેવ્ય– સેવકભાવ સંબંધ હતા, તેવી રીતે વર્તમાન શાસનના અધિપતિ શ્રમણ ભગવાન મહાવીરમહારાજા તરફ મહારાજા શ્રેણિકને અદ્વિતીય અને અસાધારણ એ પૂજ્યભાવ, આરાધ્યભાવ અને સેવ્યભાવને સંબંધ હતે, એ વાત શ્રીજનશાસ્ત્રોના જાણનારાઓ અને માનનારાઓ માને છે અને ઈતિહાસપ્રેમી લકે પણ એ વાત સ્પષ્ટ રીતે મંજુર કરે છે. આ કારણથી એ પરસ્પરના સંબંધને વિચારતાં તેઓને સંબંધકાલ વિચારવાની આવશ્યકતા જરૂરી છે. - આ. ૩–૪ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આગમ જ્યોત શમણ ભગવાન મહાવીર અને મહારાજા શ્રેણિકને સંબંધ વિચારવા પહેલાં એ બન્નેનાં રાજ્યની નિકટતા ઉપર પ્રથમ ધ્યાન રાખવાની જરૂર પડે છે. શાક્યસિંહ બૌદ્ધના નિવાસસ્થાનને વિચારીયે તે તે કપિલવસ્તુ હેવાથી મગધની રાજધાની રાજગૃહીથી ઘણું દૂર રહે, ત્યારે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું જન્મસ્થાન જે ક્ષત્રિયકુંડ તે રાજગૃહીથી ઘણુંજ નજીક છે, એટલું જ નહિ પણ જેઓ લછવાડ જઈ શ્રી ક્ષત્રિયકુંડની યાત્રા કરી આવ્યા હશે, તેઓને જરૂર માત્રમ હશે કે રાજગૃહી અને ક્ષત્રિયકુંડનાં રાજ્ય લગોલગજ હોય, અને તેથી શ્રમણ ભગવાન મહાવીરના પિતા મહારાજ સિદ્ધાર્થ અને શ્રેણિક મહારાજાના પિતા પ્રસેનજિતને પરસ્પર સાહજીક સંબંધ હોય. વળી તે વખતે અપ્રકંપ અને ઊંચશિખરે ગણાતું વિશાલીનું રાજકુલ હતું, એ વાત ઈતિહાસકારોથી અજાણું નથી, અને તે વૈશાલીના કુલવાળા-રાજાઓને મહારાજા સિદ્ધાર્થ સાથે સ્વાભાવિક કૌટુંબિક સંબંધ હતા અને તેથીજ મહારાજા સિદ્ધાર્થ સાથે ચેડા મહારાજની બહેન ત્રિશલાનાં લગ્ન થયાં હતાં, એટલું જ નહિ, પણ એ ઉચ્ચ સંબંધની મગધ દેશમાં ઘણી જ ઉંચી છાયા પડેલી હતી. અને તેથી જ માતા ત્રિશલાને વિદેહદત્તા એવા નામથી બેલાવતી હતી. આ ઉપર બારીકદષ્ટિથી ધ્યાન દેતાં સ્પષ્ટ જણાઈ આવશે કે વિદેહવાળાઓની કન્યાઓ ઘણા ઉંચા કુલની ગણાતી હતી, એટલું જ પણ નહિં મહારાજા શ્રેણિકને માટે સુજયેષ્ઠા કુંવરી કે જે મહારાજા ચેટકની કુંવરી અને બીજી કુમારિકાઓથી મહેટી હતી એમ ધારીએ તે કદાચ સાચું પણ નિકળે કે ચેaણાનું અસલ નામ ચલણ ન હોય, પણ પિતાની મોટી જે સુચેષ્ઠા હતી તેની સાથે જ તે ચેલા હળી-મળીને વધારે રહેલી હોય તેથી સુલકપણાને લીધેજ ચેલણ કહેવાઈ હેય. અને કથા ઉપરથી જોઈ પણ શકીએ છીએ કે સુષ્ઠા Page #200 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જું અને ચેલણાને પરસ્પર ગાઢ પ્રીતિ હતી, અને તેથી જ સુષ્ઠાએ વરવા ધારેલા ધણીને વરવા તે ચિલ્લણ પણ સાથે જ તૈયાર થઈ. આ ઉપરથી એમ કલ્પી શકાય કે તે સુષ્ઠાના મહટાપણાને લીધે જ તે નહાની બહેનનું નામ ચેલણ પ્રસિદ્ધિમાં આવ્યું હેય. પણ એ સુજયેષ્ઠા માટે જ્યારે મહારાજા માગણી કરી છે ત્યારે મહારાજા ચેટકે શ્રેણિકને સુચેષ્ઠા આપવાની ના પાડી અને કારણમાં શ્રેણિક મહારાજાને ઉતરતા કુલના જણાવ્યા અને કન્યા ન આપી. - જે કે પછી મહારાજા શ્રેણિક પ્રપંચ કરીને ચેલાણાને તે રાણી બનાવી છે. પણ અહિં તો આપણે શ્રીસિદ્ધાર્થના કુલની ઉત્તમતાને અંગે વિચારવાનું થાય છે. - તેથી એમ સ્પષ્ટપણે કહેવું જોઈએ કે શ્રેણિકમહારાજાને કુલની અધમતાથી જે મહારાજાએ કન્યા નહતી આપી, તેજ મહારાજા તરફથી શ્રીસિદ્ધાર્થ-મહારાજની સાથે ત્રિશલાનાં લગ્ન કરવામાં આવ્યાં હતાં, વળી શ્રેણિક મહારાજા જે કે વૈશાલીરાજનાજમાઈ થયા હતા, છતાં તે દીધેલી કન્યાથી જમાઈનહિ પણ હરણ કરેલી કન્યાથી જ માઈ થયા, ત્યારે મહારાજા સિદ્ધાર્થ તે દીધેલી કન્યા વૈિશાલીરાજના જ માઈ તરીકે થયા હતા માટેજ માતા ત્રિશલાનું નામજ વિદ્રિના કહેવામાં આવ્યું એટલું જ નહિ, પણ ભગવાન મહાવીર મહારાજાને લીધે તેવિશાલી રાજકુલ અત્યન્ત રાજી રહેતું અને તેમાં વળી જ્યારે પ્રણિકમહારાજને ત્યાં ગયેલી ચેલણાને લીધે ચેડામહારાજા અને તેના કુલને વારંવાર શેષવું પડતું અને ઉપદ્ર થતા હતા, ત્યારે તે માતા ત્રિશલાના નન્દન ચૌદસ્વાથી જેઓએ ગર્ભમાં આવવાની સાથેજ પિતાની ઉત્તમતા સૂચવી છે તેવા ભગવાને મહાવીર મહારાજને લીધે તે વૈશાલીકુલ ત્રિશલમાતા તરફ અદ્વિતીય પ્રેમ ધરાવે તેમાં આશ્ચર્ય શું? અને એ જ કારણથી એવી રીતે માતા ત્રિશલાનું બીજુ નામ વિદેહદત્તા થયું હતું તેવું ત્રીજું નામ વિશાળી અથત વિદેહને પ્રીતિ કરનારી એવું થયું. Page #201 -------------------------------------------------------------------------- ________________ આગમોત વાચકે ને યાદ રહે કે ચેડા મહારાજાની વિશાલા વિદેહની રાજધાની હતી. આટલા ઉપરથી શ્રીમદ્ભગવાન મહાવીર મહારાજાના પિતા સિદ્ધાર્થ મહારાજા શ્રેણિકના પિતા પ્રસેનજિત્ મહારાજાના દેશની નિકટતા અને એ આટલી નિકટતા હવા સાથે શ્રી સિદ્ધાર્થ મહારાજાનું કૌટુંબિક ઊંચાપણું કેટલું બધું અને કેવું હતું ? સમજી લેવાથી પરસ્પર કૌટુંબિક સંબંધ પણ સમજી શકાશે. આવી તે સ્થિતિમાં જ્યારે માતા ત્રિશલાને ચૌદ સ્વપ્નાં સિંહ-ગજ-વૃષભાદિના આવ્યાં અને તે સ્વપ્નના ફલની પૃચ્છા તથા તેને નિર્ણય સભા સમક્ષ થયે તે સભામાં સ્વપ્ન પાઠક દ્વારા જ મહારાણી ત્રિશલાને ભવિષ્યયુગ કથંચિત્ ચક્રવતી માતા તરીકે થશે એમ જાહેર થયું ત્યારે દૂર દૂર પણ પ્રસરેલી તે વાર્તા હોય અને તેથી દૂર દૂર રહેનારા ચંડપ્રદ્યોતન અને ઉદાયન વગેરે રાજા સરખા રાજકુમારે કેવલ કૌટુંબિક સંબંધથી નહિ, પણ રાજ્ય સંબંધી ભવિષ્યમાં ઉદય થાય એ ઈચ્છાએ પણ ભગવાન મહાવીર મહારાજાની સેવા કરવા આવે તે પછી નજીકના રહેનારા, નજીકના રાજ્યવાળા શ્રેણિક આદિ ભગવાન મહાવીર મહારાજાની સેવા કરવા આવે તેમાં આશ્ચર્યજ શું? - આટલું વિવેચન કરવાની જરૂર એટલી જ છે કે મહારાજા શ્રેણિક ભગવાન મહાવીર મહારાજા તરફથી શાસનની સ્થાપનાને લીધેજ ભક્તિવાળા હતા એમ નહિં પણ ભગવાન મહાવીર મહારાજાના બાલ્યકાળથીજ તેઓ ભક્ત હતા. એમ જણાય, આવી રીતે પૂર્વ સંબંધથી વિચારતાં શાસનની સ્થાપના પછી શ્રેણિક મહારાજા ભગવાન મહાવીર મહારાજા તરફ ઘણાજ સમાગમમાં અને આવે તેના પ્રતાપે અદ્વિતીય અને અસાધારણ ધર્મભાવના ધરાવે અને શ્રમણ ભગવાન મહાવીર મહારાજા તરફ ભક્તિભાવ ધરાવે એમાં આશ્ચર્ય નથી Page #202 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩–જીં ૫૩ યાદ રાખવાની જરૂર છે કે શ્રેણિક મહારાજા ભગવાન્ મહાવીર મહારાજાના પરમ ભક્ત હતા અને શ્રી ભગવતીજી સૂત્રના સ્પષ્ટ ઉલ્લેખથી અનેક વખત શ્રેણિક મહારાજે શ્રમણ ભગવાન્ મહાવીરમહારાજાના વદન મહેત્સવા કરેલા, અને તેથી દશાશ્રુતસ્કંધઆદિના કથનથીએ પણ સડુ૪ સમજાય છે કે મહારાજા શ્રેણિક ઘણાજ ઠાઠમાઠથી અને અતઃપુરની રાણીઓને સાથે લઇને શ્રમન્ચુ ભગવાન્ મહાવીર મહારાજાને જ વંદન કરવા ગયા હતા અને એ અરસામાં નવ -જાતના નિયાણાનું સ્વરૂપ અને તેમાં દરેકથી થતા જાતજાતના નુકશાને જણાવવામાં આવેલાં છે, છતાં શ્રમણુભગવાન્ મહાવીરની પદાનું વર્ણન કરતાં શ્રાવક પદાનું વર્ણન શ્રીકલ્પસૂત્ર વગેરેમાં કરવામાં આવે છે તેમાં શ્રેણિકાઢિ શ્રાવકાને ન ગણુ વતાં શંખ-પુષ્કદીઆદિ શ્રાવકોને ગણાવવામાં આવે છે. તેનુ કારણ એ હાય કે— શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજાની જે શ્રમણાદ્વિપ દાનુ પ્રમાણુ જણાવવામાં આવે છે તે સ્વહસ્તથી દક્ષિત થયેલાનું છે એવી રીતે જે શ્રાવક આદિ પદાનું પ્રમાણુ છે તે પશુ છે, તે પણ સ્વદેશનાથીજ મિથ્યાત્વને વમીને સમ્યકત્વ પામેલાનુ” હાય અને મહારાજ શ્રેણિકને સમ્યક્ત્વની પ્રાપ્તિ તા સંજય, અનાથી જેવા મુનિઓથી થયેલી હાય. વળી એમ પણ કહેવાય છે કે શ્રાવકેાની પદામાં જેએ સમ્યક્ત્વમૂલક દ્વાદશત્રતાને ધારણ કરનારાઓ હાય, તેએની ગણતરી કરવામાં આવી છે, અને તેથી ભગવાન્ ઋષભદેવજીની પદામાં પણ શ્રાવકના વર્ણનમાં ભરતમહારાજને મુખ્યસ્થાન મળ્યુ' નથી, અને એ અપેક્ષાએ અહિં શ્રીશ્રેણિકમહારાજને શ્રાવકપ ઢામાં અવિરતિપણાને લીધે પણ અગ્રસ્થાન ન મળ્યુ. હાય તે એ પણ અસંભવિત નથી. પણ આ વાત ચેાસ અને ચેાક્ષી છે કે શ્રમણુ ભગવાન મહાવીરમહારાજાના વિહાર છદ્મસ્થપણામાં અને કેલિપણામાં મગધ દેશ કે જે શ્રેણિકનીજ માદીકીતું હતું. તેમાંજ વધારે થયેàા છે. આચારાંગ, આવશ્યક, શ્રીકલ્પસૂત્ર અને મહાવીર મડારાજાઓનાં Page #203 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત ૫૪ અનેક ચરિત્રોથી એ વાત નક્કી થાય છે કે શ્રમણ ભગવાન મહાવીરમહારાજા ઇવસ્થપણાની અજ્ઞાતચર્યામાં પણ મગધદેશમાં નિરુપદ્રવજ રહેતા હતા, અને ઉપસર્ગ તથા ઉપદ્રને સહન કરવા માટે તેઓ મગધદેશથી અન્યત્ર બહારના દેશમાં વિહાર કરતા હતા. આ હકીકત ઊપરથી સ્પષ્ટ થાય છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજના દ્વારકામાં તેઓ મગ દેશ માં ભગવાન પાર્શ્વ નાથજીના શાસનધેરી મહાપુરુષના પ્રભાવે નિરુપદ્રવતા હતી ઉત્પલ અને ઇદ્રશર્મા આદિ શ્રી પાશ્વનાથજીના શાસનને પામેલા અને પતિત થયેલા અને અન્ય પણ અનેક જે શાલાને મળેલા દિશાચરો તે બધા નું વિહાર ક્ષેત્ર કે પર્યટન ક્ષેત્ર મગધ દેશજ હતું, અથવા શ્રમણ ભગવાન મહાવીર મહારાજા પૂર્વાશ્રમમાં મગધના વતની હોવાથી મગધ દેશમાં અને તેની આસપાસમાં નિરૂપદ્રવપણે વિચારી શકે એ સ્વાભાવિક હતું. આ બધું તપાસતાં શ્રેણિક મહારાજ ને ભગવાન મહાવીર શાસન સ્થાપના મહારાજની કરતાં પહેલાં સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય અને તેમ કહેવાય છે, અને ક્ષાયિકભાવે સમ્યકત્વ ભગવાન મહાવીર મહારાજના પ્રતાપે થયું હોય તે તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. ભગવાન શ્રી મહાવીર મહારાજાના જન્મ પહેલાં પણ મગધ દેશમાં ધર્મ આ સામાન્ય રીતે જેનશાસ્ત્રો પ્રમાણે ભગવાન મહાવીર મહારાજના જન્મ પહેલાં પણ શ્રી પાર્શ્વનાથજી મહારાજનું શાસન મગધ આદિ દેશમાં પ્રવર્તતું હતું. ખુદ ભગવાન મહાવીરમહરાજના માતાપિતા પિતેજ શ્રી પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય શ્રાવક હતા, એ વાત શ્રીઆચારાંગ તથા શ્રીકલ્પસૂત્રની વૃત્તિ આદિથી સ્પષ્ટ છે. વળી ભગવાન મહાવીર મહારાજા છદ્મસ્થપણમાં હતા, ત્યારે મથુરાનગરીમાં અહદાસ અને જિનદાસી પરમશ્રાવકપણાની દશામાં હતા. Page #204 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જી પ ભગવાન્ મહાવીર મહારાજને કેવલજ્ઞાન થવા પહેલાં ભગવાનના શ્રાવક ગણાતા આનન્દ સિવાયના ખીજા આનંદ નામના શ્રાવકને અવધિજ્ઞાન થયું હતું, અને તેણે ભગવાનને કેવલજ્ઞાન ઉત્પન્ન થવાની આગાહી જfલાવી હતી, અને ગૃહસ્થને અવધિજ્ઞાન તા ગુણુપ્રતિપનનેજ થાય છે, એ વિગેરે હકીકતથી ભગવાન્ હેલાં મગધમાં જૈનધમ નું પ્રવર્ત્તવુ' ઈ તિહાસસિદ્ધ હૈાવાથી મગધદેશમાં ધમ પ્રવત્તતા હતા એને લીધે શ્રેણિકમહારાજના રાજકુલમાં ધમ હાય તે આશ્ચય નથી. અને ધમની ભાવનાથી પણ મહારાજા શ્રેણિક શ્રમણુભગવાન્ મહાવીરમહારાજાના પરમભક્ત થયા હૈાય તે આશ્ચય નથી. Ma જયતિ શા or સ www. છી Page #205 -------------------------------------------------------------------------- ________________ પરમા ષ્ટિએ આસ્તિક એટલે જેન કાણુ ??? (૫) [પૂ. આગમમદિર સંસ્થાપક, શાસ્રનસ્તમ્ભ આગમાના તલસ્પશી વ્યાખ્યાતા, પ્રાવચનિકશિરામણિ, ધ્યાનસ્થ સ્વગત પૂ. આચાર્ય દેવશ્રી આગમાદ્ધારકશ્રીએ ચામાસાના અળસીયાની જેમજેમ વર્તમાનમાં ફુટી નીકળેલ નામધારી જૈન સસ્થાઓ, મ`ડળા, સમિતિઓ શાસન અને સંઘના બંધારણને કેવી રીતે ધકકે। પહોંચાડનાર છે ? તે વાત સમજવા આ નિમધ લખેલ છે. ખૂબજ ગંભીરતાથી ચેાગ્યનિશ્રાએ વાંચી વિચારી યથાર્થ દૃષ્ટિએ રહસ્ય મેળવવા પ્રયત્ન કરવા. જ્ઞ. ] આસ્તિક તરીકે ગણાતા હિંદી આવગ પેાતાના સાધ્ય તરીકે માક્ષને જ માનનારા હૈાય છે. જો કે પરલેાક વિગેર માનવાથી વ્યવહારિક નાસ્તિકતા ટળી જઈ ને ગૃહવારિક આસ્તિકતા થઈ એમ સામાન્ય સ્માસ્તિક સમાજમાં માનવામાં આવે છે, પરન્તુ લેાકેાત્તરદૃષ્ટિએ આસ્તિકતા એકલા પરલેક વિગેરે માનવા માત્રથી ચરિતા થતી નથી, લેાકેાત્તર દૃષ્ટિએ તે નીચે જણાવવામાં આવેલ છ વાતાની અવિચલ શ્રદ્ધા જેના હૃદયમાં હાય તેનેજ આસ્તિક ગણવામાં આવે છે. ઉપર જણાવેલી આસ્તિકતાની છ વાતા નીચે પ્રમાણે છે. ૧ જ્ઞાનાદિ ગુણૈાને ધારણ કરનારા ઢાકાન્તર એટલે ભવાંતરમાં ફરનારા જીવ છે, અર્થાત્ દેશ્યમાન પૃથ્વી આદિક પાંચ ભૂતાથી જુદા સ્વરૂપવાળા એવા જીવ નામના પદાર્થ છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ પ૭ પુસ્તક ૩-જું ૨ જગતમાં દશ્યમાન ઘટ-પટાદિ પદાર્થો સર્વથા નાશ પામનાર છે, પરન્તુ પૃથ્વી આદિક પાંચ ભૂતેથી વ્યતિરિક્ત સ્વભાવવાળો એ જે જીવ તે તે અવિનાશી અને નિત્યસ્વભાવવાળે છે. (જે કે જૈનદષ્ટિ પ્રમાણે કેઈપણ પદાર્થ સર્વથા નિત્ય નથી, તેમ અનિત્ય પણ નથી, પરંતુ સર્વ પદાર્થો કથંચિત નિત્ય અને કથંચિત્ અનિત્ય જ છે, અને તેથી આત્મા પણ કથંચિત્ નિત્ય અને કથંચિત અનિત્ય છે, એમજ માનવું જોઈએ અને એનું જ નામ લેકર દષ્ટિ કહેવાય. છતાં ઘટાદિક પદાર્થોમાં તેના પર્યાયનું મુખ્યપણું લઈને તેને વિનાશીપણે ગણવામાં આવે અને આત્મા એટલે જીવને અંગે તે જીવના મનુષ્યત્વાદિ પર્યાયનું મુખ્યપણું લઈને તેને વિનાશીપણે ગણવામાં આવે અને આત્મા એટલે જીવને અંગે તે જીવના મનુષ્યત્વાદિ પર્યાને નાશ થાય છે, છતાં આત્મપણાને એટલે જીવપણને કેઈપણ કાળે નાશ થત નથી, એવી દ્રવ્યની મુખ્યતાવાળી માન્યતા ધરવી જોઈએ. જો કે ઘટાદિક પદાર્થોમાં રહેલું અજીવતત્વ પણ નિત્યજ છે અને અવિનાશી જ છે. છતાં આત્મા એટલે જીવને અંગે કેટલાક મતવાળાઓ શરીરના નાશને અંગે જીરને નાશ માનવાવાળા છે. તથા કેટલાક મોક્ષ પ્રાપ્તિની વખતે જીવને નાશ થાય છે, એમ માનનારા છે, કેટલાક વળી મોક્ષ પ્રાપ્તિ વખતે જીવત્વ એટલે જીવનું સ્વરૂપ જે જ્ઞાન અને સુખ છે, તેને નાશ થાય છે, એમ માનનારા છે. તે તેવી કોઈ–પણ પ્રકારની વિપરીત શ્રદ્ધા ન હોય, પરતુ સર્વ કર્મને ક્ષય કરીને જીવને મોક્ષ પામવાને થાય છે. જેમ મેક્ષ પામતી વખતે જીવને નાશ થતો નથી, તેમ જીવત્વનો પણ નાશ થતો નથી, એટલે મોક્ષમાં પણ જીવ અને જીવત્વ બંને અવિનાશીપણે રહે છે, એવી માન્યતા ધારણ કરવાને અંગે જીવના નિત્યપણાની વાત જણાવવામાં આવી છે.) ૩ જીવની અસ્તિતા અને તેની નિત્યતા માનવાવાળા હોવા છતાં કેટલાક સાંખ્ય જેવા મતવાળાએ જીવને અદૃષ્ટ એટલે વિપિયાની કમાનવાવાળી એટલે Page #207 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આગમત કર્મને કર્તા છે. એ તરીકે માનતા નથી. અર્થાત “અર્જા અને નિર્ગુણ એ આત્મા છે' એવું માને છે, તેથી તેવી વિપરીત શ્રદ્ધાના પ્રતિષધને માટે લોકોત્તર દષ્ટિએ ત્રીજી વાત આસ્તિકતાને માટે એ જણાવી કે જ્યાં સુધી સમગ્ર કર્મને ક્ષય કરીને જીવ મોક્ષને પ્રાપ્ત કરી શક્યો નથી, ત્યાં સુધી તે દરેક ક્ષણે અને દરેક સમયે કમને કરનારોજ છે. અર્થાત્ લેકોત્તર દષ્ટિએ સંસારમાં ભ્રમણ કરનારે કોઈપણ જવ કેઈપણ ક્ષણે કેઈપણ પળે કે કેઈપણ સમયે કર્મોને બાંધવા સિવાયને હોતો નથી. અર્થાત જ્ઞાનને રોકનાર રદર્શનને કિનાર ૩ સુખદુઃખને આપનાર ૪ વિચાર અને વર્તનમાં વિપર્યાસ કરનાર ૫ જીંદગીનાકારણ ભૂત ૬ શરીરના કારણભૂત ૭ ઉચ્ચનીચ સ્થિતિના કારણભૂત અને ૮ દાનાદિક શક્તિઓને રોકનારૂં એવા આઠ અગર ભવિષ્યની જીંદગીના આયુષ્યની સ્થિતિ એકજ વખત આખા જન્મમાં બંધાતી હેવાથી આયુ સિવાય સાત કર્મોને બાંધવાવાળે જ હેય છે. એવી અવિચળ માન્યતા થાય તેની કોત્તર દષ્ટિથી આસ્તિકતાની ત્રીજી માન્યતા ગણાય. ૪ લેકોત્તર દષ્ટિએ આસ્તિકતાની ચેથી માન્યતામાં આ વાતની અવિચળ શ્રદ્ધા જોઈએ કે જે જે કર્મોને જે જે જીવે બાંધે તે તે કર્મોને તે તે એ ભેગવવાં જ પડે છે આ માન્યતાને અંગે નીચેની હકીક્ત ધ્યાનમાં લેવા જેવી છે. (a) કેટલાક મતવાળા એમ માને છે કે પરમેશ્વર કમને કરનારે હેતું નથી, પરંતુ જગના છએ બાંધેલ કર્મોના ફલ તરીકે મળેલા શરીરને તે પરમેશ્વર ધારણ કરનારો હોય છે. અર્થાત્ જગતના છ કર્મ કરે, પરંતુ તેનું ફળ તે પરમેશ્વર ભોગવે. () વળી કેટલાક મતવાળાઓની એવી માન્યતા હોય છે કે મરણ * પામીને પરભવમાં ગએલા પિતરોને અંગે તેના પુત્ર કે પૌત્રાદિ Page #208 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ જે જે અહીં શ્રાદ્ધકિયાદ્વારા કે અન્ય પોપકારારા તે પિતરોને ઉદેશીને પુણ્ય કરે છે તે પિતરોને મળે છે અર્થાત પુત્રપૌત્રાદિની ક્રિયાથી થએલા કર્મોનું ફળ પિતા અને પિતામહ આદિને મળે છે. (૬) જગની ઉત્પતિ અને પ્રલયમાં માન્યતા ધરાવનારાઓને વળી એમ માનવું પડે કે “જગતની આદિમાં વગર કરેલાં કર્મો ભોગવવા પડે છે અને જગતના પ્રલયની વખતે તે કરેલા છતાં પણ કર્મો ભેગવવા પડતાં નથી.” ધ્યાનમાં રાખવા જેવું છેકે જગતની આદિમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, પશુ અને મનુષ્યાદિપણે જગતની વિચિત્રતા તે તેઓને પણ માનવી જ પડે છે, તેમજ પ્રલયના કાળસુધી જગતમાં વિપરિવર્તમાનપણને પામતા છે દરેક ક્ષણે આચાર-વિચાર અને ઉચ્ચારની વિવિધતા અને વિક્રિયતાને લીધે કર્મોને બંધ કરે છે, છતાં પ્રલયની પછી તેને તે ભેગવવાને વખત હેતે જ નથી, અર્થાત્ કર્મોનું સતત કરવાપણું છતાં તેનું સતત ફલ નહિં માનનારાઓજ જગતને ઉત્પાત અને પ્રલય માની શકે. () જગતમાં જેમ જે શરીરની અને ધાતુની વિક્રિયતાને લીધે વિવિધ પ્રકારના શારીક વિકાર પામે છે, તેમાં કોઈને કર્મના ફલ ના કર્તા તરીકે નહિ માનતાં છે અનેક પ્રકારના પાપ કરે કે પુણ્ય કરે તે તેને ફલે આપવાની તાકાત સ્વતંત્ર તે તે કર્મ માં છે, એવું નહિ માનતાં કેટલાકે જગતને સુખ અને દુઃખ દેનાર તરીકે પરમેશ્વરને માની કર્મના ફળ તરીકે બાલમરણનું ઘર એવું કૃત્ય કરનાર પણ પરમેશ્વર છે, ગર્ભમાં રહેલા જીવોનું મેત કરવારૂપ ઘર કૃત્ય કરનાર પણ પરમેશ્વર છે, બાલવૈધવ્યના કારણભૂત પણ બાલના મતને નિપજાવનાર પણ પરમેશ્વર છે, રોગ, ઉપદ્રવ, વ્યાધિ અને દુખ વિગેરેને આપનાર પણ પરમેશ્વર Page #209 -------------------------------------------------------------------------- ________________ આગમત જ છે, એમ માનવા સાથે ગર્ભના ભયંકર દુઃખે અને જન્મની અકથનીય વેદનાઓ તથા મરણની અનિષ્ટતમ પીડાઓ પણ ભગવાનજ કરે છે, તેમજ જગતના ઘણા હોટા ભાગને જે પ્રત્યક્ષ દુઃખ ભેગવવાનું થાય છે. તે પણ પરમેશ્વરજ કરે છે, આવી માન્યતાને વળગી રહી ને કેટલાક પરમેશ્વરને દુઃખ દેનાર તરીકે કલંકિત કરે છે. ઉપર જણાવેલા કર્મોના ફળને જેને ભેગવવા પડે છે, એ વાતને માનનારે લેકોત્તર દષ્ટિને આસ્તિક વગ છે અને તે એટલું તે જરૂર માને કે જેથી પરિણામ દ્વારા આત્મામાં કર્મ નું બંધન છે, તેથી શુભ અને શુદ્ધ પરિણામ દ્વારા તે કર્મોને ક્ષય પણ થઈ શકે છે અને તેને લીધે દાન, શીલ, તપ અને ભાવ જેવા પ્રવૃત્તિમય ધર્મો અને સમ્યગ્દર્શનાદિ જેવા આવિભૂત સ્વભાવરૂપ ધર્મોના પ્રભાવથી કરેલા કર્મોને ક્ષય થઈ શકે છે. પરંતુ એ સમજવા જેવું છે કે માત્ર આત્મામાં વિકૃતદશા લાવવાની તે કર્મોની સ્થિતિ હતી તે જે સ્થિતિને જ નાશ ઉપર જણાવેલા ધર્મથી થાય છે, પરંતુ તે કર્મોના મૂલ પદાર્થને નાશ તે ભગવટા સિવાય થતું નથી. આ અપેક્ષાએ સુજ્ઞ મનુષ્ય કર્મના વેદનને અંગે એવભૂતવેદના અને અને વંભૂતવેદન તેમજ તથા વેદના અને અન્યથાવેદન વિગેરે ભેદ માનવા સાથે કર્મને ક્ષય થાય છે, એમ પણ માને છે અને તે માનવા સાથે કર્મના ફલને જરૂર જોગવવાનું થાય છે, એમ પણ જરૂર માની શકે. ૫ પૂર્વ જણાવ્યા પ્રમાણે જીવની અસ્તિતા, તેની નિત્યતા, કર્મને અંગે તેનું કતૃત્વ, તથા કર્મને અંગે તેનું સેકgવ માન્ય છતાં પણ જે આગળ કહેવામાં આવશે તે બે વસ્તુઓ માનવામાં ન આવે તે અજાણે આવેલી પીડા વેદવી કે જાણીતી આવેલી પીડા વેદવી એમાં જેમ તાત્પર્ય દ્વારા ફરક નથી, તેવી રીતે લેકેનર દૃષ્ટિએ આસ્તિક થયા હોય કે ન થયા હોય તેમાં કોઈ Page #210 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જું પણ જાતને ફરક રહેતું નથી, કેમકે જીવને ન માને તેથી કાંઈ જીવન અભાવ થઈ જતું નથી. વળી તેને નિત્ય ન માને, તેથી તે કંઈ અનિત્ય પણ થઈ જતું નથી. તે જીવને કર્મ બંધાય છે. છતાં તે કર્મને બંધ થાય છે, એમ ન માને, તેથી કાંઈ કમને બંધ ઉડી જતો નથી. તેમજ ભેગવવા પડતા કર્મોના ફળો તે કોઈ ન પણ માને છે તેથી કઈ પણ જીવને કર્મ ના ફળને ભેગવ્યા સિવાય છુટકે નથી. એટલે ઉપર જણાવેલી પરમાર્થ-દષ્ટિની ચાર આસ્તિકતાઓને માન્ય કરવાથી અગર અમાન્ય કરવાથી પ્રવૃત્તિના રૂપમાં તે ફરક પડી શકતું નથી, પરંતુ એ ઉપર જણાવેલી ચાર માન્યતા દઢ થઈ હોય તે જ ઋદ્ધિ-સમૃદ્ધિ આદિને અંતઃકરણથી વળગે નહિ તે તે ઋદ્ધિ-સમૃદ્ધિ આદિને નિત્ય પણ ગણે નહિ તેમજ અશુભ કર્મો બાંધવાથી પ્રતિક્ષણે સાવચેતી રાખે અને પૂર્વ બાંધેલાં કર્મોનાં ફલ તરીકે સુખ–દુઃખ પ્રાપ્ત થાય તેને ભગવતી વખત આત્ત અને રૌદ્ર જેવા અશુભધ્યાનમાં પ્રવૃતિ કરે નહિ. આ સામાન્ય ફલ છતાં તેના વિશેષ ફલ તરીકે ચારે ગતિના દુઓ તથા કૃતાન્તની કરવાની કારમી દશાને ધ્યાનમાં રાખી જગતના કોઈપણ સુખ કે દુઃખના પ્રસંગેને આધીન નહિ થતાં, આત્માની સર્વથા નિર્ભય અને આબાદીવાળી દશા જેમાં હંમેશ માટે થઈ શકે છે, અને રહી શકે છે, તેવા મોક્ષની હયાતિ અને ઉત્પત્તિની શક્યતા માનનારે જીવ લેટેત્તરદષ્ટિએ આસ્તિકતાને પામી આસ્તિક થયેલે ગણી શકાય છે, મોક્ષ માટે નીચેની હકીકત વાચકવર્ગ, ધ્યાનમાં લેવાની છે. (૪) જે જેમાં ગોટલાની રહેલી કેરીની લાયકાતની જેમ મેક્ષ પામવાની લાયકાત છે, તેવા છે સુક્ષમ એકેન્દ્રિયદિપણામાંથી બહાર પણ નિકળે ત્યારે સમજવું કે તે કોઈપણ કાળે મોક્ષ પામવાને લાયકજ છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ આગમત (જે ભવ્ય જીવ ભવ્યપણું હોય છતાં મેક્ષ ન પામવાને હોય અર્થાત જાતિભવ્યત્વના સ્વભાવવાળ હોય તે તે ત્રસ આદિપણાને પામેજ નહિ; અર્થાત્ ત્રસાદપણાને પામવાવાળો ભવ્ય જીવ જરુર મેક્ષને પામનાર જ હોય છે એટલે મેક્ષની ઈચ્છાવાળા જીને ત્રસઆદિપણું મળ્યું એટલે મેક્ષ પામવાને નિશ્ચય થયો એમ સમજવું () આહાર–શરીર. ઇંદ્રિય વિષય અને તેનાં સાધનો તથા કુટુંબ વિગેરેની રમણતા કરનારે જીવ ભવ ભટકે છે અને અના દિથી રખડે છે પરંતુ જે જીવને મેક્ષ મેળવવાની ઈચ્છા થાય તે જીવ એક પુદ્ગલપરાવર્ત જેટલા કાળમાં તે જરૂર મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. (જન્મ–જરા–મરણાદિકના વિકારે કરીને રહિત એવા મોક્ષને મેળ વવાની ઈચ્છા કરનારે જીવ પોતાની અજ્ઞાનદશાને લીધે મોક્ષ ના સાધન તરીકે સહાય તે કુદેવ, કુગુરૂ કે ધર્મની સેવા કરે, તેપણ તે “ એકપુદ્ગલ પાર્વતની અંદર” મેક્ષ મેળવવા ની થયેલી ઈચ્છાના પ્રતાપે જરૂર મોક્ષ મેળવી શકે છે. આજ કારણથી મહાપુરૂષો અભવ્યજીને મોક્ષની ઈચ્છા કોઈપણ દિવસથાય નહિ તેમહેવાથી મોક્ષને મેળવવાની ઈચ્છાથી સેવાતા કુદેવ ફગુરૂ કે કુધર્મરૂપી અતાની માન્યતારૂપ મિથ્યાત્વ હોવાની પણ તે અભવ્ય માટે ના પાડે છે, અર્થાત્ આથી કુદેવ વિગેરેને સેવવા રૂપી મિથ્યાત્વને અસંભવ અભવ્યમાં છે, એમ કોઈથી પણ કહી શકાય તેમ નથી, પરંતુ જેમ દેવપણાની કે પૂજા- સત્કાર આદિની ઈચ્છાએ સુદેવ સુગુરૂ અને સુધર્મને માનવાવાળો અભવ્ય જીવ હેય અને તેવા વખતે તે અભવ્ય કુદેવ કુગુરૂ અને કુધર્મ નેન પણ માનતે હોય અને તેથી વ્યવહારની દૃષ્ટિએ સમ્યકત્વના આચારવાળે તે અભવ્ય જીવ દેખાતે હોય છે, તે છતાં તેને તત્વ દૃષ્ટિએ સુદેવાદિની માન્યતા ન હોવાથી સમ્યગ્દષ્ટિપણવાળ કહી શકાય નહિ, તેવી જ રીતે મેક્ષના સાધન તરીકે કુદેવાદિની પણ માન્યતા નહેવા સાથે અન્ય કારણથી તે કુદેવાદિની માન્યતા હોવાથી તેને તે મિદષ્ટિ પણ કહી શકાય નહિ, એમ જણાવે છે તે તે કઈ પણ પ્રકારે શાસ્ત્રીય દષ્ટિએ વિરોધી કહી શકાય નહિ) Page #212 -------------------------------------------------------------------------- ________________ . . . પુસ્તક ૩-જી ૬ ઉપર જણાવેલી પાંચમી વાત પ્રમાણે મોક્ષની માન્યતા થયેલી છતાં જે તેના સાચા ઉપાયાની માન્યતા થાય નહિ તે પાણી લેવાતાં તે કથચિત્ પરંપરાએ માખણનું પરિણામ લાવી શકાય, પરંતુ મેક્ષના સાચા સાધનાને અમલ થયા સિવાય મોક્ષની પ્રાપ્તિ તે કોઈ પણ પ્રકારે થઈ શકે જ નહિ, જે મોક્ષનાં જે સાધન આવનિરોધ સર્વથા સંવર અને સર્વથા નિર્જરારૂપી છે તે મળી શકતા ન હોય તો કેઈપણ પ્રકારે મોક્ષ થઈ શકશે નહિ. કેમકે મધ્યસ્થ મનુષ્યોથી એ વાત તે અજાણી નથી કે સર્વથા કર્મને ક્ષય થયા શિવાય આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવવારૂપી જે મક્ષ તે પ્રાપ્ત થઈ શકતું નથી. અને તેથી કર્મબંધનના સાધને દૂર કરવા દ્વારા મેક્ષના અભિલાષીઓએ આશ્રવને નિરાધ કરજ જોઈએ. હિંસાદિક આશ્રને વિરોધ કર્યા છતાં પણ આશ્રવના મુખ્ય કારણભૂત જે મન, વચન અને કાયાના યોગ છે, તેને રોકીએ ને જે અગીપણું મેળવાય છે, તે પણ મેક્ષની અભિલાષી છએ ' મેળવવું જ જોઈએ ! આવી રીતે કર્મ અને કર્મના સાધનેને રોક્યા પછી આવેલા કર્મોમાંથી જે કોઈ અવશેષ ભાગ રહેલું હોય, તેને સર્વથા નાશ કરવા સાથે આત્મામાં તેવી જાતની તાકાત ઉત્પન્ન કરવી જોઈએ કે જેથી કોઈ પણ કાળે અને કોઈપણ પ્રકારે બીજી વખત જીવને કર્મના અણુઓને સંબંધ સરખે પણ થાય નહિ. અને તેવી સ્થિતિ પણ થાય નહિ, તેવી શુદ્ધ સ્થિતિ થાય તેનું નામજ મોક્ષ છે! તેવી મોક્ષની સ્થિતિ થતાં આત્મા સર્વદા સર્વથા જન્મમરણદિના ભયથી રહિત થઈને સર્વથા નિર્ભય થાય છે અને તેમ થવા સાથે અનતંજ્ઞાન– દર્શન- વીર્ય અને સુખની સમૃદ્ધિ થી આબાદીવાળો બને છે ! . . . . - આ વસ્તુ વિચારતાં દરેક સુજ્ઞને માનવું પડશે કે મોક્ષ એ વસ્તુ ઉપાયથી સાધ્ય છે. અને એવી જે મોક્ષના ઉપાયની અસ્તિતાની માન્યતા તેનું જ નામ લેકેસર દષ્ટિએ છઠ્ઠી આસ્તિકતા છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ આગમજયોત ઉપર જણાવેલી ૧ જીવની અસ્તિતા. ૨ જીવની નિત્યતા. ૩ જીવનું કર્મને અંગે કત્વ. ૪ જીવનું કરેલા કર્મને અંગે ભકતૃત્વ. ૫ સમસ્ત કમના ક્ષયરૂપ મેક્ષ અને તે દ્વારા સર્વથા અને સર્વદા આત્માને નિર્ભય અને સંપૂર્ણ આબાદીની પ્રાપ્તિરૂપ મોક્ષની હયાતી તેમજ ૬ સમ્યગ્દર્શનાદિરૂપી ક્રમે પ્રાપ્ત થવારૂપ મોક્ષમાર્ગ અને આશ્રવનિરોધ સંપૂર્ણ સંવર, સંપૂર્ણ નિજ રારૂપ મેક્ષના ઉપાયનું અસ્તિત્વ અને શકયતાની માન્યતા. આ છ વસ્તુઓને માનનારો વર્ગ કેત્તર દષ્ટિએ એટલે પરમાર્થ દષ્ટિએ આસ્તિક છે, એમ ગણી શકાય! ઉપર જણાવેલ છે વાતેમાંથી એક પણ વાતની અગર તેમના કોઈપણ અંશની અશ્રદ્ધાને ધરાવનાર વર્ગ પરમાર્થ કે કેત્તર દષ્ટિએ આસ્તિક છે એમ કહી શકાય જ નહિ. માટે મેક્ષના અભિલાષી સર્વજને ઉપર જણાવેલી પરમાર્થ દષ્ટિની અર્થાત્ લેકે રરરીતિની છ આસ્તિતા ધરાવવા માટે તથા તેને પિષવા માટે તેમજ તેની પરાકાષ્ઠા પ્રાપ્ત કરવા માટે પ્રતિક્ષણ ઉદ્યમવાળા થવું જ જોઈએ. આ લેખ અને તેને ભાવાર્થ વિચારીને જૈન ઉપનામ ધારીના પ્રખ્યાત થતી સંસ્થાઓ-સમિતિએ સંઘમંડળે વિગેરે સાચી આસ્તિકતાને ધારણ કરવા કટિબદ્ધ થશે તો જરૂર અવિચ્છિન અને ત્રિકલાખાધિત શ્રી, જૈનશાસનને અનુસરનારા વર્ગમાં ગ્યસ્થાનને પામશે. એ સિવાય મોહમયીને મોભામાં કે નિંગાળાની ગાડીમાં કે ભાવનગરની ખાડીમાં કે કેઈપણ જગે મુસાફરી કરવામાં આવે તે પણ કેર માર્ગને માન્ય તરીકે જાહેર કર્યા સિવાય કોત્તર માગને અનુસરનારાઓમાં તે સ્થાન પામી શકાય નહિં. દેવદ્રવ્ય ખાવા અને ઉડાવવાની ધગશવાળા, પુનર્લગ્નની લગનમાં લીન થયેલા અને દીક્ષા જેવા ભાગવત માર્ગના વિધિઓને તે લકત્તર માર્ગને અનુસરનારે વર્ગ ઝેરી નાગથી કોઈપણ પ્રકારે ઓછા રૂપમાં દેખાશે નહિ. માટે આ નિબંધ વાંચી વિચારી હિતબુદ્ધિ ધારીને દરેક જેનેએ પ્રવર્તાવાની જરુર છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ કે : ૦ ટન : : : - - 0. 66292 96) આગમો સt. વીર નિ. સં. શ્ય ૨૪૯૮ શાસન સેવા વિ. સં. ર૦૧૮ છે. સર્વોપરિ છે. ૨ વર્ષ૭ કે પુસ્તક-૪ - જેનજનતામાં એક વાત તે અત્યંત પ્રસિદ્ધ જ છે કે દરેક જીવ પિતાને અંગે શરીર, આહાર, ઇદ્રિ, તેના વિષે અને તેને અનુકૂલ સાધને મેળવવા માટે જે જે પ્રયત્ન કરે છે, તે સર્વ સ્વ-સેવાને નામે એટલે સ્વાર્થવૃત્તિ તરીકે ઓળખાય છે, પરંતુ આ ગણાતી સ્વ–સેવા માત્ર લૌકિક-માર્ગમાં પણ પાશવીયવૃત્તિની મુખ્યતાવાળાને હોય છે, પરંતુ જેઓ શારીરિક જીવન રૂપી પાશવીય-વૃત્તિ કરતાં આગલ વધીને અહં–પુરૂ ષિકા-વૃત્તિને ધારણ કરનારા હોય છે, તે જેનું નિવિવેકી જીવન છતાં તે આહાર કે શરીરાદિ તરફ ઢળેલું હોતું નથી, છે પરંતુ તેઓનું જીવન કેવળ યશ-કીર્તિ ખાટવા તરફ જ હોય છે, અને તે યશ-કીર્તિને માટે કુટુમ્બ અને ધનને ભેગ આપવા છે. સાથે યાવત્ આત્માને પણ ભેગ આપે છે, કેમ - જો કે તે લૌકિક-દષ્ટિની અપેક્ષાએ થયેલી યશ-કીર્તિ વિશ્વમાં વ્યાપેલી અને દિગન્ત સુધી પ્રસરેલી હોય છે અને તે યશ-કીર્તિના આ ૪–૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ આગમત ગાયને તે કાલના ભાટ ચારણ અને કવિઓ તથા કાલાંતરે થવાવાળા ભાટ-ચારણ અને કવિઓ ગાય છે, ગવડાવે છે અને તે કીર્સિ–ગાન દ્વારા પિતાને કૃતાર્થ મનાવવા સાથે ઈષ્ટ-પુરૂષાર્થની સિદ્ધિ થઈ તેવી યશ-કીતિને અંગે જ દુનિયામાં કહેવત પ્રચલિત થઈ કે કાં તે નામ ભીંતડે કાં તે નામ ગીતડે.” પરંતુ આ રીતની જીવન નિર્વાહને અગે થયેલી સાધ્ય સિદ્ધિ કે યશ-કીર્તિ અને તેના કિલ્લાઓ કે કૌમુદી હોય છે, તેની કિંમત આત્માના સ્વરૂપથી વંચિત થયેલા પુરૂષોના હૃદયમાં જ છે. પરંતુ આત્માના સ્વરૂપ તરફ કે તેના ભવિષ્યના ઉદય તરફ જેની નજર એક અશે પણ હોય તે મહાપુરૂષ કે જેને યથાસ્થિત રીતિએ મહાત્મા કહી શકાય. તેને એની મુદ્દલ અસર જ હોતી નથી. યાદ રાખવું કે જગતમાં મહાત્મા નામ ધારવાવાળા પણ ઘણા નિકળે છે અને નિકળશે, પરંતુ જેની દષ્ટિ એક અંશે પણ આત્માનું સ્વરૂપ તરફ વળેલી ન હોય. જેની દૃષ્ટિ યથાસ્થિત ધમને ઓળખવા માટે એક ક્ષણ પણ તયાર થતી ન હોય, જેની દષ્ટિહિન્દુપણાની સંસ્કૃતિને હચમચાવવા માટે જ તૈયાર થયેલી હોય. જેવી રીતે સાચા અને બનાવટી ખેતીને એકઠાં કરવામાં આવે અગર સાચા હીરા કે ઈમિટેશનને ભેળ કરવામાં આને પાણી અને થાબને મિસ કરવામાં આવે, ખાસક અને કિષ્ઠિાના પાસેળ કર :: * Page #216 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-થું એવી રીતેજેની દષ્ટિ હિન્દુધર્મ અને હિન્દુત્વને નાશ કરવાની ભેળસેળ જનામાં જ રાતદિવસ મચી રહે, જેની દષ્ટિગોજાતિને ઝેર દેવામાં પણ દયાના નામને ધારણ કરવા માગે, જેની દષ્ટિઅનાજના નુકશાનને નામે વાંદરાઓને ગોળીથી ઠાર કરવા માગે. જેની દષ્ટિ શીલના અલંકારને સળગાવી દેવા સ્ત્રી પુરૂષને રાત્રિએ નિષ્ફટક એકઠી સફર કરાવવા દેરાય. જેની દષ્ટિડગલે-પગલે નિષ્ફળ અને નુકસાનકારક હિલચાલ ઉભી કરી દુનિયાને પાયમાલીને રસ્તે દોરાવવા સાથે હિન્દુત્વનું હાડ હચમચાવી નાખે. જેની દષ્ટિ આત્મધર્મ-રાજધમ-વર્ણધર્મ–અને કુલધર્મના સર્વથા નાશને માટે જ તૈયાર રહે છે. તેને કેઈ હિન્દુ તે મહાત્મા ન જ માને. પરંતુ વાસ્તવિક મહાત્મા પદને ધારણ કરનારા તેઓ કે જેઓ Page #217 -------------------------------------------------------------------------- ________________ આગમચાત. નર્યા તે શરીરાદિ જડજીવનના નિર્વાહના સાનેામાં સતત સડાવાયેલા. કે નથી તા કીતિના કાટડે ઘટાવવા માગતા. નથી તેા આત્માને અધેાગતિએ લઈ જનાર કોઈપણ જાતનો કમ-કઈ મમાં કચડાતા. ! ! ખરેખર મહાત્માઓ તો તેઓ હાય છે કે જેએ ભૂત અને ભવિષ્યના જીવનની મુખ્ય દરકાર રાખીને આ ભવના જીવનમાં તેવી સ્થિતિએ વત્તે કે જેથી પેાતાનુ' ભવિષ્યનુ જીવન ઉત્સવરૂપ હોય એટલું જ નહિ, પરંતુ જગના જીવાને પણ જન્મ-જરા-મરણ-રોગ-શેકઆધિ-વ્યાધિ અને ઉપાધિના વિષમ મેાજાઓમાં મગ્ન થયેલા જોઈ ને તેઓના ઉદ્ધાર કરવા માટે આત્માના પરમ-ઉદયને કરનાર એવા જીવાદ્ધિસત્ય તત્ત્વાને અને દેવાદિ સુંદર રત્નત્રયીને એળખાવવા સાથે જડ અને ચેતનનુ ભાન કરાવી ભવ અને મેાક્ષના સાધનેને શુદ્ધ રીતિએ એાળખાવી નિમ`મત્વભાવ પૂર્વકના આત્માને ઉદય કરે તેવા માર્ગમાં પ્રયાણ કરી-કરાવી રહ્યા હોય. તેઓ જ યથા સ્થિતિએ મહાત્માપદને લાયક ગણાય. એ સિવાય કાઈ તેના માટે મહાતમ પદ કહે તેા તે ખાટુ ગાય નહિ ! કેમ કે આત્માને ક મ ધનના કારણેા જેવુ એકકે તમ એટલે અંધકારનું સ્થાન નથી. જેઓ અત્યંત અજ્ઞાન અંધકારમાં ગાતા ખાઈ રહેલા હાય તેવાએ મહાતમ કહેવાય અને તેઓની દૃષ્ટિ પણ મહાતમવાળી ગાય' તેમાં આશ્ચય નથી. Page #218 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-થું પરંતુ મહતું એટલે પ્રશસ્ય અત્યંત ઉચે એ આત્મા જેને થયેલે હેય તેજ ખરેખર મહાત્મા કહેવાય. જેને આત્મા ખરેખર ઉચ્ચ દશામાં આવેલ હોય તે કઈ દિવસ પણ મિથ્યાત્વ અજ્ઞાન કે અવિરતિ તરફ તે ધસેલે હેય જ નહિં, - તે પછી આત્મધર્મ, વર્ણધર્મ, કુલધર્મ અને રાજધર્મને લેપનારે તે હોય જ કયાંથી? પરંતુ વાચકવૃંદે યાદ રાખવું કે વાસ્તવિક રીતિએ તે મળેલું મહાત્માપણું જે આત્માની ઉત્તમતાને આભારી હેવા સાથે સાચી માન્યતા, સાચું જ્ઞાન અને શુદ્ધ-વર્તનની સીડીએ ચઢવાવાળું અને ઉત્તરોત્તર વધવાની ઉમેદવારીવાળું હોય છે, છતાં જગતમાં ફક્ત સદાનંદમય એવું જે એક્ષપદ અને તેમાં રહેવાવાળા છ સિવાય જગતના સર્વ પદે સર્વજીને માટે કાળની કરવાલ કરડે ફટકા મારે છે, અને તે કાળની કરવાના ફટકામાંથી કેઈપણ ઉગરવા પામતે નથી. તેવી રીતે આ મહાત્માનું પદ પણ કાળની કરવાલના ફટકામાંથી ઉગરી ગયેલું હોવું સંભવિત નથી. યાદ રાખવું કે જીવને પહેલવહેલું મળેલું મહાત્માપણું જે સદાશિવ એવું મોક્ષપદ તે પામવા સુધી અખંડ રહે એ પણ -સંભવિત નથી. આગમ-વચનેને વિચારનારા વિચક્ષણ-વિદ્વાનોના વિચારની બહાર એ વાત છે, નહિં કે મહાત્માપણું અનંતી વખત દ્રવ્ય થકી આવ્યા સિવાય ભાવ -થકી મહાત્માપણું આવતું નથી. તેમાં પણ ભાવ થકી આવેલું મહાત્માપણું કાળ-કરવાલના ફટકામાં ન ફસાયું હોય તેવું બનતું નથી. Page #219 -------------------------------------------------------------------------- ________________ આગમત, તેથી કોઈ પણ જૈનશાસ્ત્રકાર અનાદિ મિથ્યાદષ્ટિને પહેલું વહેલું ક્ષાયિકસમ્યકત્વ હોય, એમ માનવાની સાફ ના પાડે છે અને ક્ષાપશમિક ભાવ પ્રાપ્ત થયા સિવાય ક્ષાચિકચારિત્ર કે સમ્યકત્વને ભાવ આવી જાય, એમ પણ માનવાની ના પાડે છે. ઉપર જણાવેલી બધી હકીકત વિચારતાં માલમ પડશે કે– શાસન-સેવાની ધગશ અગર મહાત્માપણું કદાચ મળી પણ જાય તે પણ કાલ–કરવાલના ફટકામાંથી સર્વથા તેને બચાવ થવે તે મુશ્કેલ છે. પરંતુ કરવા અને મહાત્માપણાના યુદ્ધના વિચારોમાં ગયેલ મનુષ્ય એટલું તે સ્પષ્ટ સમજી શકે તેમ છે કે તે મહાત્માપણાને કાળ–કરવાળના ચહાય જેટલા ફટકા પડે તે પણ તે મહાત્માપણું એટલું બધું જબરજસ્ત સામર્થ્ય ધરાવે છે કે – સદાશિવ એટલે મોક્ષપદ રૂપી ફળને મેળવ્યા સિવાય તે રહેતું નથી. તે વાસ્તવિક મહાત્માપણાને ધરાવનાર છવ સંખ્યાતી વખત ફટકાઓ ખાય, અનંતી વખત ડુબકીઓ ખાય, છતાં પણ તે વાસ્તવિક મહાત્મા અને તેનું મહાત્માપણું નિકંટક અને પરમ. મહદયવાળું પિતાનું સ્વરૂપરૂપી પદ મેળવવા ભાગ્યશાળી થાય છે. આવી રીતનું મહાત્માપણું તેનું જ નામ શાસનસેવા અને એવી શાસનસેવાને ઇચ્છવાવાળે ભીંતડે કે ગીતડે જવા માગેજ નહિ, પરંતુ તેવી સેવા ઈચ્છનારે તે સ્વ અને પરની કલ્યાણકેટિની કામનાને કાળજામાં કેતરી રાખે!!! જગતમાં જેમ સાચી વાતુને સંગ્રહ કરનાર મનુષ્ય નકલી વસ્તુના સંગ્રહથી હમેશાં સાવચેત રહે, તેવી રીતે શાસનસેવાના મહાત્માપણાની મઝાને લેવાવાળા મનુષ્ય સ્વસેવાના નામે જગતમાં Page #220 -------------------------------------------------------------------------- ________________ પુરતક ૪-થું પ્રસરેલે વિશ્વને મેલે ન વળગી પડે, તે બાબત પૂરેપૂરી સાવચેતી રાખવાની જરૂર છે. કેમકેહું એટલે શાસન, મારૂં ભક્ત મંડળ એટલે શાસન મારી અને મારા ભક્તોની સેવા એટલે શાસન–સેવામહારું અને મહારા ભક્તોનું બહુમાન એ શાસનની ઉન્નતિ. હું અને મહારે પરિવાર એજ શાસનનાં અંગે, આવી આવી સર્વથા બીભત્સ અને ગલીચ ભાવનાઓ શાસન સેવાના નામે સડી ગયેલા મગજવાળાઓ ધારણ કરી બેસે. - પરંતુ શાસનની સાચી શિક્ષા અને શ્રદ્ધાને પામેલા સપુર તેવા સડેલા સંસ્કારે ક્ષણભર પણ પિતાના હૃદયમાં ધારે નહિં, વચનથી ઉચ્ચારે પણ નહિ, અને તેવા કથન કરનારાઓની છાયાએ પણ છવાય નહિં. વાચકે ધ્યાન રાખવું કે જગના જુલમી જહાન શત્રુઓના ઘાથી બચવું જેટલું કઠણ છે. તેના કરતાં અસંખ્યગુણું તે શું , પરંતુ અનંતગણું કેઠિણ કર્મકટકની કરવાલના ફટકામાંથી બચવું મુશ્કેલ છે. મહાનુભાવો!ભગવાન જિનેશ્વર-મહારાજનાવીને વિચારો તેને તત્વને હદયગત કરશે! તમારા મનવચન-કાયાના વેગોને તેને આધીન બનાવ.! ગણાતા મહાત્માઓની ગંદકીના ગોટાળામાં ગુંચવાએ નહિ આત્માની અવ્યાબાધ–સ્થિતિને લક્ષ્યમાં રાખી તેના પરમઉદયના વખત સુધી તે જ માર્ગે કટિબદ્ધ થઈ આગળ વધવાને ઉદ્યમ કરો! કે જેથી તમારી શાસનસેવા અને મહાત્માપણું અનુદવા લાયક થાય. !!! . Page #221 -------------------------------------------------------------------------- ________________ I 31 Junણા હૈયાની ઝંકાર, [ આગમપારદૂધા, આગમ-વાચનાદાતા, આગમેના તલસ્પર્શી પ્રૌઢ વ્યાખ્યાતા, શ્રીદેવસૂર–તપગચ્છ-સામાચારી–સંરક્ષક ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આનંદસાગર સૂરીશ્વર ભગવંતે અખંડ થતજ્ઞાન-સાથે ભક્તિ, શાસન-રક્ષા અને વિવિધ શાસન-પ્રભાવનાના કાર્યોમાં પરાયણ છતાં વચ્ચે વચ્ચે મળી આવતા સમયને સદુપયોગ કરવા રૂપે વિવિધ પ્રકારની સંસ્કૃત-પ્રાકૃત-હિંદી ગુજરાતી પદ્ય-કૃતિઓ, વૈરાગ્ય આદિની ઢગલાબંધ બનાવી છે વિવેકી વાચકને પૂ. આગમ દ્વારકશ્રીની બહુમુખી પ્રતિભાની ઝાંખી થાય, માટે આ વિભાગમાં રાબેતા મુજબ તેવી કૃતિઓ રજુ કરાય છે. તે પ્રમાણે અહિં ડી વાનગી પીરસી છે. પુણ્યાત્માઓ આને રસાસ્વાદ લઈ પૂ. આગમ દ્વારકશ્રીની કર્મઠતા, અપ્રમત્તતાના અને અગાધ જ્ઞાન સાથે પ્રભુ-ભક્તિની અપૂર્વ તન્મયતાના દર્શન કરી જીવન ધન્ય બનાવશે. સં. ] Page #222 -------------------------------------------------------------------------- ________________ . .. પૂજ્ય આગદ્વારકાચાર્યશ્રીએ રચેલા पुनितनामधेय श्रीयुत पू. सा. શ્રી સિદ્ધસેન-દિવાકર વિરચિત ) શ્રીન્યાયાવતાર ગ્રન્થઉપર પ્રૌઢ સંસ્કૃત ભાષાની ટીકાના अन्त्यमागे २०५ ४२सी મંગળ ભાવના देहोध्यक्ष तवाऽस्वेद ' आप्तेश ? ' दृष्टश्चित्ते जिनाधीश भावं त । 'कुर्यात् स्पष्ट कृतान्तो न यं कर्तुम, भूयाच्छक्तः समस्तार्थविद्योती ॥ १॥ . "दवे देहे न धर्मातिराप्येत, नैव स्वेदः किमौदारमंग तत् । ...... औदारं ते तनु प्रेक्ष्य नि:स्वेदं; कस्कः कुर्यात् तवाहन्त्यारेकाम् ॥ २ ॥ न्यायावतारविवृति विधत्सो, . . सिद्धः शुभो य इह पुण्यचयस्ततो मे। नित्यः परार्थकरणोद्यतमाभवान्तात् ; भूयामिनेन्द्रमतलम्पटमेव . चेतः ॥ ३ ॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્રયંત્ર સ્તુતિ [સવયા એકત્રીશા] જીવન શુદ્ધિ અર્થે ભજીએ શ્રીનવપદ શ્રીકાર, વિજયવંત ને જયવંતા એ સિદ્ધચક્રના જય જયકાર સુખ સંપદ ઉત્તમ પદ પામ્યા યત્ર થકી મયણા શ્રીપાલ, તિષ લવિજન એ યંત્ર સેવનથી વરશે સિદ્ધિ-વધૂ વરમાળ IF શ્રી સિચક્ર મહિમા [ વસંતતિલકા ] આ સ્વણુના સુદ્દિન આજ ઉગ્યા સવારે ને કલ્પવેલ ફળી આંગણે આજ મહારે | એ કામકુભ મળીએ મુજ ગેહ મ્હાલે, શ્રી સિદ્ધચક્ર મરતાં ભવ-તાપ ટાલે દિવ્ય જૈનત્વ જગતમાં ધમ'ની જ્યેાતિ, કહા કાણે જગાવી છે? જૈનત્વની સરસ વ્યાખ્યા, કહા કાણુ ખતાવી છે ? ર સકલ સંસારના પાપેા, શરીર પીડતા ત્રિવિધ તાપા! હૃદયના શુન્ય સ’તાપેા, કહેા કોણે નિવાર્યાં છે? 3 દુ:ખીને શાંતતા આપી, હૃદયમાં પ્રેમને સ્થાપી. જીવન ઉલ્લાસથી વ્યાપી, જીવન કે।ણે સુધાર્યાં છે? Page #224 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪- અચળ ભક્તિ શ્રીજિનવરની, મૃદુતા દિવ્ય અંતરની ભૂલાવી અસ્મિતા સ્મરની, કહે કેણે ઉગાર્યા છે? ગ્રહણ મહાપાપનું કરતા, અમાર્ગે નિત્ય સંચરતા, અધમ પથથી નહિ ડરતા, હૃદય કોણે ઉજાળ્યા છે, અહિંસા સત્ય સંયમને, બતાવી તે જગત ભરને, જીવનના રિપુછંદને, કહે કોણે જ વાર્યા છે કુટિલતા દેહની દાખી, અમરપદ મોક્ષને ભાખી, મીઠી તેની સુધા ચાખી, જીવન કોણે ઉજાળ્યા છે? જગતને દિવ્ય જૈન, અજબ આનંદ આપે છે, પ્રભુ મહાવીરના વચને, સકલ ભવ બંધ કાપે છે? UF જય ! શત્રુંજય ! ! ! જે ગિરિવરના પૂન્ય ગુંજને કર્ણપટે અથડાયા છે! પુનિત ભૂમિએ સિદ્ધગિરિની પુણ્ય તણી જ્યાં છાયા છે. પતિત-જીવન પણ જે ભૂમિ પળમાં સદાકાળ પલટાવે છે, .. અમર શાંતિને સદા હૃદયમાં પુણ્યક્ષેત્ર જે લાવે છે ૧. જ્યાં કઈ ભવ્ય જીવો આ જગતના પરમ મેક્ષ પદ પામી ગયા, સિદ્ધ બનીને અસંખ્ય આત્મા અમોઘ સુખના ભાગી થયા, જે ભૂમિથી સુખ શાંતિ પ્રેમની નિર્મળ સરિતા રેલે છે, દેહ અને દિલ એ બંનેમાં મોક્ષ ભાવ જ્યાં ખેલે છે. રાષ્ટ્ર Page #225 -------------------------------------------------------------------------- ________________ આગમોત દૂર થકી દેખાતા આત્મા શાંતિ કરી સુખ જે આપે કુટિલ બંધને આ કાયાના પલક એકમાં જે આપે સોરઠ કેરી ધર્મભૂમિને જે ગિરિવર શણગારે છે. અસંખ્ય આ અવનિતલ કેરા જીવન પલકમાં તારે છે. tia વિજય વરતો એ શત્રુજ્ય મમ ઉપરને ભય હરનારે અજબ શાંતિની ધારા હૈયે રેડતા લાગે પ્યાર જે તેજ અમેઘ સદા મમ પ્રાણ ઉજાળી સુખ આપે. કેટી કોટી મુજ વંદન તેને અમરપદે નિત્યે સ્થાપે. ૫૪ | શ્રી આદિશ્વર ભગવાન્ સ્તવન . (રાગ - અબ તે પાર ભયે હમ સાધે.) ભવજલધિ પર લો મેં, જે આદીશ્વર જિન ચરણ છે. (એ આંકણી) ચુગલાધર્મ નિવારક સ્વામી, જ્ઞાનત્રયી ધારણ જલધારી ! રાજ્ય પદે થાયે સુરરામી; યુગલિક સર્વે મહદય કામી, | | ભવ૦ ૧ લેક સંરક્ષણ હેતુ બતાવી, જગતિ કલા વિવિધાનન્દ ચાવી નારી ગુણ ચઉસઠ ઠસાવી, લેક ઉભય કર દીયા સુખ ભાવી, ! ભવ ૨ પુરુષના સાધન લેખાદિક સહુ, શકુન રૂત પર્વત ગુણ બહુ ાં નહિ તુમ વિણ તે પાવે કબહું, જિનવર ઉપકાર વલી કહું, ભવ૦ ૩. Page #226 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક:૪૩ ૧૩: સબ સુતને નૃપતિ પદ દીના, મિત્રિમ વિદ્યાધર કીના 1 સવચ્છ વસુ દીયે નગીને, અતુલ અમર વરાગે ભીના, || લવ ૪ || ચાર સહુસશું ‘સંજમ’ સાધ્યા, મન:પર્યવ તમ ર'ગે વાધ્યા સંવચ્છર અનશન કરી લાધ્યું, શ્રી શ્રેયાંસે કરમનૃપ માંધ્યા, || ભવ૦ ૫ || • સહસ વરસ ભમી ‘ કેવલ ’કાન્તા, માયને અપ ણુ કરતા શાતા સંધ ચતુર્વિધ થાયે દાન્તા, નમતા ભવિ ભવભય સવિ ઘાતા, 11 G190 & 112 પુંડરીક ગણિવરને આદેશ દીધા, પુ`ડરીકાચલ પાલન કીધા । તીથ' અચલપદ સાધી સીધા, દૂર અભવ્યને નજરે ન કીધા, || ભવ૦ ૭ || નિજ ‘નિર્વાણુ’ અષ્ટાપદનગમાં, કરી શતમખ શ્રેણિ સખ લગમા । વચ્ચે હ સુર-અસુર ભુજગમાં, અમ માહે કી નિજ વરીશ મા, || ભ૧૦ ૮ || તુજ સરખા નહીં દેવ જગતમાં, શસ્રાયુધ વનિતા વિન રતમાં ।। સતત મહેાક્રય સખ વિલટમાં, ભવેાલવ હૈાને મહાન દશતમાં ॥ ભવ૦ ૯ || - · તાર'ગા શ્રી અજિતનાથ સ્તવન... (રાગ–સિધ્ધાચલ ગિરિ ભેટ્યા રે) તારગે જઈ ભેટીએ રે, અજિત જિનેશ્વર રાય; ભવ ભય ભજન સાહિબા રે, આપે અવિચલ ઠામ, લવિઝન સેવિયે સુખદાય ॥ ૧ ॥ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આગમત જિનપદ પંકજ રસ લડી રે, તુટયે મન મધુકાર } મુજ મન પંકજ આકરે રે, જિનપદ છે દિનકર સારા ૨ | જિનવર ગુણ ગણ ગંગમાં ૨, મુઝ મન હંસ સમાન અહનિશ ઝીલે પ્રેમશું રે, રહેતે હરખમાં અસમાન . ભવિ. ૩ જ જિનવદને રસ શાંતિને રે, દેખી અનુપમ રંગા ચાહું નિશ દિન ચાકરી રે, નહિ ધરશું કઈ વિલંગ | ભવિ. ૪ - ભલિ અષ્ટમી શશી શોભતો રે, નયના શાંત રસાલા કરયુગ શસ્ત્ર રહિત પ્રભુ રે, નિજ અંકન કામિની આલ [ ભવિ. If અજિત ! જીત્યા તે આંતરો રે, શત્રુનિકાય અપારા મુઝ પાસે જે જીવે , અમૃત આનંદ અપાર / ભવિ. ૬ શ્રી અભિનંદન જિન સ્તવન . (રાગ-કેસરિયા થાંશુ) જિન અભિનંદન, કાજ સુધારે પ્રભુ માહરે જિન ધર્મ ભેદ પ્રભુ તુમ ચઉ દાખે, નિત્ય ઉદારપણે ઘર રાખે, ભાએ શિવપદ કાજ રે જિન ના - જન્મ કરમ કરતે યહ છે, કાલ અનાદિ દુઃખ રસ કી, દીવ વસન સમાન છે કે જિન ૨ નિજ વેદના ભવચક્રે ભમતે, સમય સમય બહુધા પરિણમતે, પણ દુઃખ અકાજ રે જિન ૩ - કૃત કોક જે અનુપાવતાં, શિવપથ લાહી નિવૃત્તિ થઇ હરતા વતા શાન અસાજ રે જિન ૪ ૫ Page #228 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪–થું ચેતન રહિત અજીવ જણાયે, આશ્રવબાર કરમ ઉડાયે, પાયે સંવર વાજ રે જિનપો કમ વિગે નિજર તત્ત, આતમ કર્મબધ ગણ સત્વે, તત્વ પદ શિવ સાજ રે જિન દા ધમે વપદ નહિ વિદ્યાને, સમભાવે એ સુરપતિ રાણે, જાણે આનન્દ રાજ રે ! જિન૭ સુમતિનાથ જિનસ્તવન.. (રાગ- દકે હે પ્રભુ) સુણતાં હે પ્રભુ, સુણતાં સુમતિ ગુણવંદ, રાએ હો પ્રભુ રાચ્ચે મન એકતાનથી લેશે હે પ્રભુ, લેશે કવિ તુજ સેવ, દેવે હે પ્રભુ! દેવે ફલ અણુમાનથી / ૧ / સુષમા હે પ્રભુ! સુષમા તુજ ઉપકાર, શોભે હે પ્રભુ શેભે દુષમા સમો નહિ મેરુ હે પ્રભુ મેરુ સુરતરુ વંદ, પામે હે પ્રભુ પામે શભા મરુસમજી | રામ કલિયુગે હે પ્રભુ કલિયુગે સૂધ ઉપદેશ, શ્રોતા હે પ્રભુ શ્રોતા જે યુગ સમ મિલેછા રાજે હો પ્રભુ જે શાસન તુજ, કલિમાં હે પ્રભુ, કલિમાં પણ એક છત્ર શોલેજ ૩. કાલી હે પ્રભુ, કાલી કટી સુવર્ણ,. - પખે હે પણ પો શનિ તુમ રાતે શમિ પ્રી હરિમા સતામણી છે કે તે . પાયે હે પ્રભુ પાસે ન થઇ ભાગને ૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ આગમોત દેશે હે પ્રભુ દોષે ભર્યો આ કાલ, આ સેવા હે પ્રભુ સેવા લહી મણિ સમ ફણજી ! તુજ ગુણ હે પ્રભુ! તુજ ગુણ અહનિશચિત્ત, ધરતાં હે પ્રભુ! ધરતાં આનન્દરસ ઘણજી | પI , શ્રી સિધ્ધાચલ સ્તવન... (રા-ગિરિવર દર્શન વિરલા પા) એ ગિરિ દર્શન ભવિ મન ભાવે, કર્મ કઠિત ક્ષય કરી શિવ પાવે છે એ તીરથ સમ આવે ન દવે, જગમાં જોઈ લે શુભ ભાવે પાપી અભવ્ય ન નજરે લાવે, બહુ પુણ્યવંતા દર્શન પાવે. | એ ગિરિ. ૧ જગ ઉદ્ધારણ બિરુદ ધરાવે, યાચના હત ઉદ્ધારના દાવે શુષ્ક નદી જલ આપે ખનતાં, દાન દીયે ગુણગણ-મણિ ધરતા. I ! એ ગિરિ૦ ૨ ઉદ્ધરિયા મહિમા અનંતા, તે મુજને કિમ નહિ વરસંતા. મેક્ષ તણી છે મુજ મન ઈહા, તેથી છું હું ભવિ ગુણગણગેહિ I એ ગિરિ. ૩ | ડું વહેલું પણ દેવું શિવપદ, તે કિમઢીલ કરો ગુણ સંપદા ગુણ ગણ લહી શીવપદ વરસું, તે તમને શા માટે ધરશું || એ ગિરિ૦ ૪ : જે તુમ ધ્યાને લહએ ગુણગણ, તે ઉપકાર તમારો એ શુભગુણા. ગુણગણ અપી આપો નિજ પદ, તે થાયે આનન્દ એમન્દ " એ ગિરિ પ. Page #230 -------------------------------------------------------------------------- ________________ આ પ્રૌઢપ્રતિભાસંપન્ન પ્રવરખાવચનિક, આગમમંદિર- આ સંસ્થાપક, આગમના અખંડ અભ્યાસી, આગમ-S તે તલસ્પર્શી, વ્યાખ્યાનસુદક્ષ, આગ દ્વારક, ધ્યાનસ્થ સ્વર્ગતઆચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરશ્રીએ ( ૭૫ વર્ષની પુખ્ત ઉમરે રોગશધ્યામાં પણ શ્રત | ચિંતન-સ્વાધ્યાય પરાયણના બળે સજેલ સુંદરતમ | F...મન ની ય...સુ ભા ષિ ... 1 भूयांसस्ते गिरा मुक्ताः कर्मपञ्जरतो जनाः। कि ते लग्नो ममाद्धारे, भारो हि भाग्यहानितः ॥ ४३८ ॥ ' હે પ્રભુ ! આપની વાણીથી ઘણા પુણ્યશાળીઓ કર્મના પાંજરાથી મુક્ત થયા છે! તે શું ખરેખર મારા ભાગ્યની ખામીથી આપને મને ઉદ્ધરતાં ભાર લાગવા માંડ્યો કે ??? ૪૩૮ : . હિમાં મોવર! રમા અવતો સોધમાર્ ા त्वद्वैरेणेव मामेष, पीडयित्वा प्रमोदते ॥ ४३९ ॥ હે ભગવાન! અધમ આ ભવરૂપ રાક્ષસથી મને બચાવ !!! ખરેખર ! આપે તેને હાંકી કાઢયાના વૈરથી જ જાણે આપના સેવક તરીકે મને ખૂબ કનડગત કરીને ખરેખર રાજી થાય છે. !!! ૪૩૯ - જે નીત-સતા મતિ વત્તત: पोडयेत् स्वश्रित चेन्न, जितो मोहः कथं त्वया ! ॥४४०॥ હે નાથ ! હકીકતમાં આપે મેહને જીત્યા છે એ વાત ખરી! પણ ખરેખર તે કહેવાય કે જે પિતાના આશ્રિતને હેરાન ન કરે! પણ મને તે આ મેહ ખૂબ હેરાન કરે છે.! તે આપે તે મહિને હરાવ્ય શી રીતે કહેવાય ! ૪૪૦ - આ ૪-૨ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આગમજ્યાત अहं ममेति मंत्रेण, जगदान्ध्य करोत्ययम् । जगत्प्रद्योतने किं त्वय्यतीशे सति प्रभौ ? ॥ ४४१ ॥ હે નાથ ! આ માહુ આખા આંધળુ બનાવે છે, પણ આપના આપનારા અરિહંત પરમાત્મા છતાં જગતને ઢમ એ મંત્રથી જેવા આખા જગતને પ્રકાશ આવુ` કેમ બને છે. ??? ૪૪૧ द्योतमाने जगत्यस्मिन् शासने जगत्पते ? | મોન્દ્વાન્ધતમન્નાદિ મે, સદ્દામાં મૂતે ? ।। ૪૪ર ॥ હે જગત્પતિ ! સંસારમાં આપનું શાસન વિજયવંત પ્રકાશિત છતાં માઠુના ગાઢ અંધકારથી મારા આત્મા વિવશ કેમ થઈ રહ્યો છે? ૪૪૨ " चिक्षेपिथ वरत्रां त्वं मामुद्धर्त्ती भवावटात् । હા મુષ્ઠિ ટેવ ! વહુંન, રાહો નિર્માન્યતા મમ પુર્ ।। હે દેવ ! સંસારના ઊંડા કૂવામાંથી મને ઉદ્ધરવા માટે આપે આજ્ઞા રૂપ દેરડું નાંખ્યુ છે, પણ ન જાણે કેમ તેને પકડવા મારી મુઠ્ઠી વળતી નથી ? ખરેખર મારી કેવી ભાગ્યહીન દશા છે !!! ૪૪૩ कल्पमातिगां प्रौढिमाप्तोऽसि जगति प्रभो । ત્તિ જિ ન મા મેડમીન્ટ...સંસારવાર્ ।। જી૪૪ | હૈ પ્રો ! જગતમાં આપની ખ્યાતિ છે કે કલ્પવૃક્ષ કરતાં પણ આપ અધિક છે ! તેા પછી સસારથી પાર પમાડનાર મારા ખપના માત્ર રસ્તા હું' માગું છું, તે કેમ આપતા નથી. ! ૪૪૪ दातुरेवात्र गीयन्ते, यशोवादा जगत्यपि । तन्मह्यं स्वगुणांशे किमक्षयं न प्रयच्छसि ? ॥ ४४५ ॥ હે સ્વામિન્ ! દુનિયામાં આપે તેના જ ગીત ગવાય છે! તા મને આપના અખૂટ ખજાનામાંથી એક અશ પણ્ ણુ મને કેમ આપતા નથી ! ! ! ૪૪૫ Page #232 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪–શું તથાડતા ન તારા નાથને ગુજરાઃ | થશrsધુનેતિ માઁ રાં, વિતtrssમીયાણામ્ ! કદા હે પ્રભુ! ભૂતકાળના મોટા દાનેશ્વરીઓની પણ કીતિ ગાવાથી શે ફાયદે ! અત્યારે હાલ મૌજુદ હોય તે જ ખપના! તેથી આપ મને હાલમાં મલ્યા છે ! તે આપનું શાસન આપો.!!! ૪૪૬. મહાવિ-સમુદ્ર, વિતા મુવિ કીર્તિા | विश्वोपकारिता चेन्मां, तादृश किमु नेक्षसे ! ॥ ४४७॥ હે જગદાધાર! મોટા દુઃખી જેના ઉદ્ધાર કરવાથી જગતમાં કીર્તિ ફેલાઈને વિશ્વોપકારીપણું આપનું પ્રસિદ્ધ થયું છે. તો -સદા દુઃખી એવા મારા પર માત્ર નજર પણ કેમ કરતા નથી !!! ૪૪૭ अन्यैर्विश्वविधातृत्व-प्रमुखैः कारणैर्भुवि । ऐश्वर्य स्वयमाम्नातं त्वयोद्धाराद् भवाम्बुधेः ॥४४८॥ હે પરમેશ્વર! બીજા હરિહરાદિક દેવેએ તે જગતની રચના કરવા આદિ પ્રપંચ દ્વારા પિતાને ઐશ્વર્ય કે સત્તાધારીપણાની છાપ ઉભી કરી છે, પણ આપે તે સંસારના અગાધ દરિયામાંથી પ્રાણી-માત્રના ઉદ્ધાર કરવાની નિષ્કારણ પ્રવૃત્તિથી જ સાચા અર્થમાં મહાન કે પરમાત્મા થયા છે ! તે મારો ઉદ્ધાર તે નિષ્કારણ-કરૂણાના - ભાવથી કાં ન કરે.!!! ૪૪૮ ___ सदेवपर्षदि देव!, जीवजातसमुध्धृतिः । સ્વ-કર્તä સમાદિ મોરેડસ્ટોકસિ ?િ કશા હે દેવ! દેવ–મનુષ્યની મોટી સભા વચ્ચે આપે જગતના પ્રાણીમાત્રના ઉદ્ધારને કર્તવ્ય તરીકેની જાહેરાત આપે કરી છે! તે હવે મારા ઉદ્ધારમાં આપ ઉપેક્ષા કેમ કરી છે??? ૪૪૯ મહાકatધમતો પાનાન, પાચ મિનારા ' प्रतिष्ठां यान्ति भगवस्त चिकित्लस्व मां विमो ! ॥४५०॥ હે પરમાત્મન ! કુશળ વૈદ્ય મેટા કે જૂના રોગથી પીડાતાએને યથાર્થ સારવાર દ્વારા નિરોગી બનાવી પ્રખ્યાતિ મેળવે છે! તે હે વિભે! મારી પણ આવી સફળ ચિકિત્સા કરોને??? ૪૫૦ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ગમતા वित्तो नियामको योऽन्धी, यानमुत्पातविद्यतम् । - પાર નથતિ ઉર્વ માં, પાર, નથતિ નો અવાર ? કશા હે સ્વામિન્ ! દરીયામાં તેફાને ચઢેલા વહાણને કુશળતાપૂર્વક ઠેકાણે લઈ જાય તે શ્રેષ્ઠ ખલાસી કહેવાય ! તેમ આપ પણ મહાનિર્ધામક છે, તે મારી જીવનનૈયાને ભવસમુદ્રથી પાર કેમ લઈ જતા નથી??? ૪૫૧ सिद्ध यर्थिनामिय नोतिविसिद्धि यदुधमः ।। यावत्न्नैव विमुच्येऽहं भवात् तावत् तवाश्रयः ॥ ४५२॥ - હે પરમાત્મન્ ! મોક્ષાર્થી ની એ નીતિ હોય છે કે જ્યાં સુધી મિક્ષ ન મળે ત્યાં સુધી ઉઘમ ચાલુ રાખે ! તો જ્યાં સુધી હું આ સંસારથી છુટું નહીં ત્યાં સુધી મારે તારે જ આધાર છે! ! ! ૪૫૨ . नाम्नान क्वाप्यस्ति पदार्थ-सिद्धि-वाक्य न वाच्यार्थ-युत नियोगात् । રેવ તથા વિશ્વ વિદ્યાંકનઃ પતિ તવ વિક! જરૂા. હે દેવ ! માત્ર નામથી ક્યાંય પદાર્થની સિદ્ધિ નથી ! અને વાક્યને સંબંધ વાગ્યાથે સાથે હોય જ એ નિયમ પણ નથી ! આમ છતાં સમસ્ત જગતમાં બધા પ્રાણુઓની અરિહંત નામ. રક્ષા કરે છે, એ પરેખર આશ્ચર્ય છે??? ૪૫૩ .. निर्जीवाऽऽकृतिरिष्यते मतिमता काचित् क्रिया तंत्र नो, नैव ज्ञानगुणादिसंचयवती योगत्रयेणोज्झिता। . चित्र देव ! तथापि ते प्रतिकृतिलेोकत्रयं त्रायते " શુલ્લિતરાતાપધર ટ્રદુર્વિક્સના પછા હે પરમાત્મન્ ! બુદ્ધિમાન પુરૂષ સ્થાપનાને જડ માને છે, તેમાં કંઈ ક્રિયા નથી હોતી, જ્ઞાનાદિ ગુણે પણ નથી હતા, તથા મન-વચન-કાયાની પ્રવૃત્તિ પણ નથી હોતી, છતાં હે દેવ ! તમારી પ્રતિમા જાણે લોકને પાપાદિથી બચાવે છે, અને નિર્વિકારી શાંતપણાના કારણે દર્શન કરનારાના વિકારે શમાવે છે, એ પણ આશ્ચર્યની વાત છે !!! ૪૫૪ Page #234 -------------------------------------------------------------------------- ________________ : . • : : મ - [ પરમ-શાસનપ્રભાવક પૂ. ધ્યાનસ્થ–સ્વર્ગત આગદ્દારક આચાર્યદેવશ્રીએ શ્રુતજ્ઞાનની વિશિષ્ટ-આરાધનાના બળે આગમોના ગૂઢ-રહસ્યોને ઉકેલો સરળ-શૈલીમાં તાતવિક-રીતે મુમુક્ષુ જી સમક્ષ રજુ કરવાના અનેક પ્રયાસો કર્યા છે. તે રીતે તારવા તfજ નામે ૭૦૦૦ પ્રશ્નોના ખુલાસા રૂપ પ્રૌઢ સંસકૃત ભાષામાં લખાયેલ ગ્રંથ પણ આગમિક તલપશિ અધ્યયન માટે ખૂબ જ જરૂરી ધારીને આગમ દ્વારકશ્રીએ વિવિધ - શાસનના મહત્વના કાર્યોમાંથી પણ ફાજલ પડતા સમયે બનાવેલ છે. - ૧ થી ૭૭ પ્રશ્નોની વાચના પૂ. આગમે ત્રશ્રીએ સુરતમાં વિ. સ. ૨૦૦૪-૫માં આપેલ, તે ઉપરથી ચગ્ય રીતે સંપાદન કરી પૂ. ગચ્છાધિપતિશ્રીએ પૂ. આગમ શ્રી ના વિવેચન સાથે ગુજરાતીમાં પ્રથમ ભાગમાં પ્રકાશિત કરાવેલ. આજ સુધી તે વિવેચનના આધારે પ્રશ્નોત્તરી ભાવાર્થ સાથે - આપેલ, હવે મૂળ સંસ્કૃત ઉપરથી પૂ આગમ દ્વારકશ્રીની કૃપાબળે - તથા દેવ-ગુરુપસાથે યથામતિ સમજીને ટુંક ભાવાર્થ સાથે તે -પ્રશ્નોત્તરે રજુ કરાય છે. R Page #235 -------------------------------------------------------------------------- ________________ તત્વ કયારે સ મ જ ય ??? ! मुग्धो लोको वस्तुरूप न वेत्ति, માં નોકરીમાં પ્રતિ . E ___ यावद् यस्माल्लोक हेर्या नुयाता, तत्वेक्षी नो भाग्ययोग विना ना ॥ મુગ્ધ લેકે આખી જીંદગી સુધી વસ્તુ–સ્વરૂપ ન ઓળખી શકે તે અસત્ય માર્ગ છેડી શકતા નથી! કારણ કે તેઓ લેકટેરીમાં પડેલા હોય છે, ખરેખર! ભાગ્ય વિના માણસ તત્ત્વને જોઈ શકો નથી.!! આરાધના માર્ગ લે. ૪૫૫ છે. = ' % 0' "મ Page #236 -------------------------------------------------------------------------- ________________ A તત્ત્વરૂચિ છ માટે થરમાન્નને થાળ છે આગામાવતાર આગામસાટું અાગામવાચનારતા પૂ. આગદ્ધારક આચાર્યશ્રી વિરચિત तात्त्विक प्रश्नोत्तराणि ગ્રંથ ગુજરાતી અનુવાદ (વર્ષ ૬ પુ. ૪ પૃ. ૩ર પછી ચાલુ) प्र. ७८ ननु परमाणूनामन्यैलिप्तानां 'बन्धे समाधिको पारिणामिका वितिवचनाद् वर्णादिपरावृत्तिर्भवति, परमेकाकिनां स्यात् सा न वेति? उत्तराध्ययनसंयोगपनियुक्ति-पुद्गल-षत्रि शिकादि वच ना न्नैषामेषाऽसम्भविनीति । પ્ર. ૭૮ શ્રી તત્વાર્થસૂત્રના “ધે સમાધિ પરિણામ (અધ્યાય ૫. સૂ૦ ૩૬) પ્રમાણે સ્કંધ સાથે મળેલા પરમાણુઓના વર્ણાદિ ચતુષ્ટયને પલટ થાય એ વાત સમજાય છે. પણ સ્કંધમાં નહી જોડાયેલા છુટા પરમાણુઓમાં વર્ણાદિ ચતુર્કને ફેરફાર થાય કે નહિ? ઉત્તર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (અધ્ય. ૧. ગા. ૧) ની સંગ (નોન વિમુર ગાથાના વાળા પદની) નિયુક્તિ તથા શ્રી ભગવતી સૂત્રગત પુદ્ગલષત્રિશિકા આદિ પ્રાચીનતમ ગાથાઓના આધારે છુટા પરમાણુઓમાં પણ વર્ણાદિ ચાર ફેરફાર અસંભવિત નથી લાગતું. प्र. ७९ ननु नित्यं सत्त्वमसत्व वाऽहेतोरन्यानपेक्षणादिति न्याय मुद्रायां सत्यां सादिर्विसाप्रयोगः सम्भवेत् कथम् ? कथ च परिणामस्याऽनादित्वमपीति ! - Page #237 -------------------------------------------------------------------------- ________________ આગમત उ. विनसाशब्दो यया स्वभाववाचकस्तथैव जीवयत्नाऽजन्यत्व વાર, અના.િ તારાઘોર્થ, ફુતરિકવિતા રુતિ સર્વિસાવા, અનવતા-પિળામા સાતીયા नादिकालीनपरावृत्तिपरम्परया, न तु व्यक्त्येति । પ્રશ્ન ૭૯ પુદ્ગલના પરિણમનના અધિકારમાં વિશ્વસાભાવે જે પરિણમન જણાવ્યું છે, તેમાં સાદિભેદ શી રીતે ઘટે? કેમકે ન્યાયશાસ્ત્રના આધારે દાર્શનિકેની એવી માન્યતા છે કેનિરં સરમણરવં વાડદેતો નક્ષત્ત એટલે કે જેમાં કેઈ હેતુ ન હોય અગર જેને બીજા કશાની અપેક્ષા ન હોય તે ચીજ કાં તે હંમેશાં હોય જ, અગર હંમેશાં ન જ હોય. એટલે કે નિત્ય-સત્ અથવા નિત્ય-અસત્ હેય. ' તે વિશ્વસા પરિણામ અહેતુક અને અન્યાનપેક્ષિત છે, તે તેમાં સાદિપણું કેમ ઘટે? વળી વિસણા પરિણમનમાં પરિણમવાની ક્રિયા રહેલી છે. તે પછી અનાદિપણું કેમ ઘટે! ઉત્તર વિસ શબ્દના અર્થની ગેરસમજથી આ શંકા થવી સહજ છે ખરી રીતે વિશ્વસા શબ્દના બે અર્થ છે (૧) સવભાવ (૨) જીવના પ્રયત્નથી ન થયેલ. પ્રથમ અર્થની વિક્ષાએ પરિણમન ક્રિયા હોવા છતાં વિસ્રસા પરિણમનમાં અનાદિપણું ઘટાવું. બીજા અર્થની વિક્ષાએ સાદિપણું ઘટાવવું. કેઈપણ હેતુની કે બીજાની અપેક્ષા નથી એમ નહિ, પણ જીવના પ્રયત્નની અપેક્ષા નથી, એ અર્થ ઘટાવી સાદિપણું સંગત કરવું. વળી પરિણમન ક્રિયા હોવા છતાં જે અનાદિપણું જણાવ્યું છે તે વ્યક્તિની અપેક્ષાએ નહિ, પણ જાતિની અપેક્ષાએ જણાવેલ છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-થું સમયે સમયે ભિન્ન પરિણમને હોવા છતાં સજાતીય એક સરખા પરિણમનની ધારા પ્રવાહિતાની અપેક્ષાએ અનાદિપણું સંગત કરવું. v ૮૦ નવજાવિરાજ વસંયોજશોપન નારાણાઇને જનાર कनकोपलसंयोगः सोपाय विनश्यन्नुदाहियते, तत्रानादितोમયગાઉ વિતે, સિત્તે સન્નતિજ્ઞોટિસોદિતાતો - मेभ्योऽधिकाया अभावात्. कनकोपलत्वपरिणामयोरप्यनादित्वाभावादिति ? । सत्य ! जैमिनीया हि तत्र वादिनः, तेचानीश्वरा अपरिणामवादाश्चेति तन्मतेऽनादिरेव कनकोपलसंयोगः ततश्च तत्प्रमाणनिरासमात्रफलमेत देवमुदाहरणम् । વતd usોનિક્ષsનાવિકિ: સા રાનાધઃ દાર્થ, દ્વારકૂ મૂતાવતિ (ર) રાયવારા તા.. પ્ર. ૮૦-કર્મગ્રંથ દિમાં એમ કહેવાયું છે કે અનાદિકાલીન-કર્મના સગને ઉપાયથી કનક-પલન્યાયથી દૂર કરી શકાય છે. આમાં માટીમાં મળેલ સેનું અનાદિનું છતાં પ્રયત્નથી જેમ જુદું પાડી શકાય છે, તેમ અનાદિકાલીન કર્મના સએમને પણ પ્રયત્નથી દૂર કરી શકાય છે. આમ દેકાન્તની ઘટના થાય છે. પણ હકીકતમાં–કર્મ સંયોગ કે માટીમાં મળેલ સેનામાં અનાદિપણું છે જ નહિ? કર્મની સ્થિતિ ૭૦ કડાકોડી સાગરોપમથી વધુ ન હોઈ કર્મસંગ તેથી વધુ ટકે નહિ? અને માટીમાં તેનું ભળ્યું છે, તે કંઈ અનાદિ પરિણામિક ભાવે નથી. તે કનકપલદષ્ટ અને અનાદિ-કર્મસંગને પ્રયત્નથી દૂર કરી શકવાની વાતનું રહસ્ય શું? ઉત્તર-વાત સાચી છે. કનકેપલ દષ્ટાન્ત સાર્વત્રિક નથી, એ દિષ્ટાન્ત જે પ્રકરણમાં મુકાયું છે, તે પ્રકરણ જેવાથી સમજાશેકે- જીવ અને કર્મના સંગની વાતમાં જૈમિનિન (સાંખ્યદર્શન) Page #239 -------------------------------------------------------------------------- ________________ આગમોત. વાળાને વાંધે હતે, તેઓને સમજાવવા તેમના જ મતે કનકેપલસંગનું દષ્ટાન્ત રજુ કર્યું છે. કેમકે તેઓ અનીશ્વરવાદી અને અપરિણામવાદી છે. તેથી તેઓના મતે માટીમાં સોનું અનાદિકાળથી છે જ, તેથી સાંખ્યમતવાળાને જવાબ આપવા માટે રજુ કરાયેલ કનકપલનું ઉદાહરણ સાર્વત્રિક ન જાણવું. ખરી રીતે અનાદિ શબ્દનો અર્થ “કેઈના વિશિષ્ટ પ્રયત્ન વિના મળેલએ અહીં વિવક્ષેલ છે. આ અપેક્ષાએ કર્મસંગ, કનકપલગ બંને અનાદિ છે, તેથી કોઈ સંશયને સ્થાન નથી. प्र. ८१ ननु रागस्य भेदात्रयो दृष्टि-काम-स्नेहाहवा आख्यायन्ते, तत्र जैनानामपि जैने दर्शनेऽस्थिमिजा चेद् रागो यः, सकिन दृष्टिरागतया गण्यते ? द्वितीये . रमणीरमणस्य ग्रहणे शब्दादिगतस्य तस्य का कथेति ? विषयसिद्विमूलत्वाच्च स्नेहस्य तृतीयस्तु भेद વિ (1) દરે તા. " उ. ८१ सायम् ! सर्वशमार्गाप्रतिपत्तिहेतुकत्वादाधत्तवे दृष्टिगता,. द्वितीये व कामशब्देन मदनेच्छा-कामनहान्न दोषः, ततीये च दृष्टिविषयनरपेक्ष्येण व्यक्तिगतःस्नेहो प्रायः, त्रिषष्ट्रयधिकशतत्रयं पाखण्डिनां सपरिग्रहा वासुदेवा बलदेवाश्च क्रमेणोदाहाः ॥ પ્ર. ૮૧ રાયના દષ્ટિરાગ, કામરાગ અને નેહરાગ એ ત્રણ ભેદ. કહ્યા છે, પણ દષ્ટિરાગની વ્યાખ્યા જેને પણ વીતરાગ પ્રભુ પર અસ્થિમજજાગત દરાગ કરે તે ત્યાં કેમ લાગુ ન થાય ? કામરાગમાં સ્ત્રી સંબંધી રાગને જ મુખ્યતા કેમ? શબ્દાદિમાંય વિષયનો રાગ તેમાં છે જ તો નેહરાગ જ ગણાય? Page #240 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક –યું તથા નેહરાગમાં પાંચ ઈન્દ્રિયના વિષયને મેળવીને ભેગવવાની જ વાત મુખ્ય હેઈ તેને કામરાગમાં ભેળવી કેમ ન લીધે જુદે કેમ બતાવ્યું ? ઉત્તર-વાત સાચી છે ? દષ્ટિરાગમાં અવિવેક–અજ્ઞાનની પ્રધાનતા છે, તેથી દષ્ટિરાગ. સર્વજ્ઞ પ્રભુના માર્ગની પ્રાપ્તિમાં પ્રતિબંધક છે. માટે ક્ષાયિકભાવે પરમાત્માના શાસનપરને અવિહડ રાગ સમજણ-વિવેકપૂર્વક આત્માના નિસ્તારની જાગૃતિ સાથે હાઈ દષ્ટિરાગ ન કહેવાય. - કામરાગની વ્યાખ્યા વિષયેના રાગની તીવ્ર અવસ્થારૂપ-વિકારીવાસના રૂપ કામની મુખ્યતા વિવક્ષીને કરી છે. તેથી સનેહરાગઅને કામરાગ વચ્ચે અપેક્ષાકૃત અન્તર છે. તથા નેહરાગમાં તે આંધળી દષ્ટિ કે કામવાસનાની વિવક્ષા. ન કરીને માત્ર વ્યક્તિગત પ્રેમના સંબંધની મુખ્યતા ગણી છેતેથી નેહરાગને સ્વતન્ના જણાવ્યા છે. આ ત્રણ રાગનાં ઉદાહરણે નીચે મુજબના છે. દષ્ટિ રાગ-૩૬૩ પાખડીઓ કામરાગ-સંસારી વિષયાસક્ત છે સ્નેહરાગ-બળદેવ-વાસુદેવ. - આ ઉદાહરણો ઉપરથી ત્રણે રાગની ઉપર જણાવેલ વ્યાખ્યા સ્પષ્ટ થઈ જશે. Page #241 -------------------------------------------------------------------------- ________________ જિનશાસન આરાધનાના પાયા સમા સમ્યગ્દર્શનની શુદ્ધિને લગતા જરૂરી પ્ર... શ્રો...ત્ત...રો [ પૂ આગમોદ્ધારક આચાર્યદેવશ્રીએ ઘણા વિષય ઉપર આગમિક–સૂક્ષમ–પ્રજ્ઞાબળે સચોટ ખુલાસા કર્યા છે, સમ્યકત્વને લગતા કેટલાક જરૂરી મહત્ત્વના પ્રશ્નોત્તરે “શ્રી સિદ્ધચક્ર” ના (તા. ૧૯-૨-૩૯) અંકમાંથી તારવીને સુજ્ઞ તત્વરૂચિ ના હિતાર્થે અહિ આપ્યા છે. જ્ઞાની ગુરુના ચરણોમાં બેસી આના રહસ્યને સમજવા પ્રયત્ન કરે... સં૦ ] પ્રશ્ન ૧ દ્રવ્યસમ્યકત્વ અને ભાવયમફત્વ કેને કહેવું ? સમાધાન–ભગવાન જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલ જીવાદિત અને સમ્યગ્દર્શનાદિરૂપ રત્નત્રયી, તેના ગુણે ન જાણે અને માત્ર ઘેજ ભગવાન જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલને તત્ત્વ તરીકે માને તે દ્રવ્ય સમ્યકત્વ કહેવાય. તે છવાદિત તથા સમ્યગ્દર્શનાદિનું સ્વરૂપ તથા તેના ગુણને તે જાણીને ભગવાન જિનેશ્વરમહારાજાના કહેલા તોની જે પ્રતીતિ - થાય તે ભાવસમ્યક્ત્વ કહેવાય. जिणवयणमेव तत्त एत्थ कई होइ दधसम्मत्त ભગવાન હરિભદ્રસુરિજી શ્રીપચવતુસવમાં જણાવે છે કે Page #242 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-થું શ્રી જિનેશ્વર ભગવાનનું વચન એજ તત્વ છે, એવી જે આ શાસનમાં રૂચિ થાય તે દ્રવ્યસમ્યકત્વ કહેવાય.” ટીકામાં પણ સ્પષ્ટપણે કહે છે કે કિનારામે તરવં નથતિના જિર્મવતિ દરણા અર્થાત્ શ્રીજિનેશ્વર ભગવાનનું વચન તત્વ છે, બીજું તત્વ નથી, એવી જે રૂચિ થાય તે દ્રવ્યસમ્યકત્વ છે. અને તે નામોનિમાત્ર એટલે તત્વ અને દેવાદિનું અજ્ઞાનપણું છતાં માત્ર શ્રી જિનવચનની રૂચિરૂપ હોય છે. વ્યંગ્યપણે જણાવે છે કે જેમ ભાગ્યશાલી હોય તે જ સુંદર રત્નના સ્વરૂપ અને ગુણેથી અજાણ એવા મનુષ્યને રત્નને લેવાનું થાય છે. એમ દ્રવ્યસમ્યકત્વ જણાવી ભાવસમ્યકત્વને જણાવતાં કહે છે કે जहभावा णाणसद्धा परिसुद्धतस्स सम्मत्त એટલે યથાવસ્થિતપણે જીવાદિતત્વ અને રત્નત્રયીનું જ્ઞાન થવાથી જે શ્રદ્ધા થાય તે શુદ્ધ એટલે ભાવસમ્યક્ત્વ જાણવું. પ્રશ્ન ૨ દ્રવ્યસમ્યકત્વ ઉત્પન્ન થવામાં અપૂર્વકરણની જરૂર ખરી કે નહિ ? સમાધાન-પૂ. આ મહારાજ શ્રીહરિભદ્રસૂરિજીजस्स समुदायाओ चिय भवो ण उ तहा विचित्तरूबाओ। इय सो सियवारण तहाविह विरिय लहइ ॥६॥ तओ अ व्वसम्म०॥ એમ જણાવી સ્પષ્ટ કરે છે કે પરમાર્થથી વિચિત્ર એવા એ - સ્વભાવ આદિ સમુદાયથી પરસ્પર સાપેક્ષપણે તે ભવ્યજીવ એવું વીર્ય પામે છે અને તેથી દ્રવ્યસમ્યક્ત્વન થાય છે. " એટલે દ્રવ્યસમ્યક્ત્વના કારણ તરીકે પણ અપૂર્વ વીર્યને ઉલ્લાસ અને તથાભવ્યત્યાદિને જણાવે છે. ટીકાકાર તે વળી સ્પષ્ટશબ્દમાં લખે છે કે તે જીવ તેવું વીર્ય પામે છે કે જે વીર્યથી અપૂર્વકરણપણે ઉલાસ પામે. કહે. छ । तथाविध वीर्य लभते यत उल्लसत्यपूर्व करणेनेति Page #243 -------------------------------------------------------------------------- ________________ ૩૦ માગમોત આ બધું સમજવાથી સ્પષ્ટપણે સમજાશે કે દ્રવ્યસમ્યકત્વને પામવામાં પણ અપૂર્વકરણની જરૂર છે. પ્રશ્ન ૩ ભગવાન હરિભદ્રસૂરિજી શ્રીપંચવસ્તુમાં ધર્માસ્તિકાય વગેરેને આજ્ઞા ગ્રાહ્ય પદાર્થ તરીકે લખે છે, અને શ્રીઉત્તરાધ્યયનની શ્રી શાન્તિસૂરિજીવાળી ટીકા તથા શ્રીતત્વાર્થનીવૃત્તિમાં ધર્માસ્તિકાયઆદિને હેતુ-યુક્તિથી સિદ્ધ કરવામાં આવ્યા છે તે ધર્માસ્તિકાયાદિકને આજ્ઞા ગ્રાહ્યા માનવા કે દાષ્ટ્રતિક માનવા? સમાધાન–આજ્ઞા ગ્રાહ્ય પદાર્થો દષ્ટાન્તગ્રાહ્ય ન હોય એમ સમજવાનું નથી. પરંતુ જે પદાર્થની સિદ્ધિમાં હેતુ, યુક્તિ કે - દષ્ટાન્તને પ્રયોગ કરતાં શ્રોતાઓની મતિ મુંઝાય તેવું હોય તેવા -પદાર્થોને હેતુ યુક્તિથી સિદ્ધ ન કરતાં આજ્ઞાથી સિદ્ધ કરવા. એટલે સામાન્ય શ્રોતાઓની અપેક્ષાએ ધર્માસ્તિકાયઆદિની સિદ્ધિ આજ્ઞા ગ્રાહા હોય અને તર્કનિપુણ શ્રોતાઓ માટે ધર્માસ્તિકાયાદિ આજ્ઞા ગ્રાહ્ય હોવા સાથે દષ્ટાન્તગ્રાહા હોય તે તે ગ્યાજ છે. પ્રશ્ન ૪ શમઆદિ પાંચ લક્ષણે દ્રવ્યસમ્યકત્વમાં હોય કે ભાવસમ્ય કત્વમાં હોય? સમાધાન-દ્રવ્યસમ્યકત્વ તો જીવાદિ અને રત્નત્રયીના અજ્ઞાનવાળું હોવાથી તેમાં પ્રમાદિ લક્ષણનો નિયમ નહિ, પરંતુ જીવાદિત અને રત્નત્રયીના યથાર્થ પણે જ્ઞાનવાળું ભાવસમ્યકત્વ હોવાથી તેમાં પ્રશમાદિ લક્ષણો નિયમિત હોય શ્રી હરિભદ્રસૂરિજી ફરમાવે છે કે માનવામાં પવિત્ર શોદ બાદä પરમાર-એટલે ભાવસમ્યકત્વ પ્રશમદિરૂપ પિતાના કાર્યને કરનાર છે. વળી નાચ એમ કહીને દ્રવ્યસમ્યકત્વથી પ્રશમાદિ ઉત્પત્તિને નિયમ નથી એમ પણ જણાવે છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક 8-થું ૩૧ પ્રશ્ન : દ્રવ્યસમ્યકત્વ અને વ્યવહારસમ્યકત્વમાં ફરક છે? સમાધાન-અજ્ઞાનની મુખ્યતા હોય અને જિનવચનની સત્યતાની રૂચિમાત્ર હોય તે દ્રવ્યસમ્યકત્વ કહેવાય. અને પ્રશમાદિ લક્ષણોમાંથી આસ્તિયાદિ કઈક લક્ષણ યુક્ત જે સમ્યકત્વ હોય તે વ્યાવહારિકસમ્યકત્વ કહેવાય. એટલા માટે શ્રીહરિભદ્રસુરિજી તવાર્થવૃત્તિમાં આરત क्याद्यन्यतरभावयुक्त तु व्यावहारिकम् અર્થાત આસ્તિકય વગેરે પાંચ લક્ષણેમાંથી કેઈક લક્ષણથી યુક્ત એવું વ્યાવહારિક સમ્યકત્વ છે. અહીં જે આસ્તિકય આદિમાં લીધું છે, તે એમ સ્પષ્ટ જણાવે છે કે વ્યવહારસમ્યકત્વમાં પણ આસ્તિક્યતે જરૂર જઈ એજ! વળી શ્રી હરિભકસૂરિજી પ્રશમાદિ પાંચ લક્ષણોની ઉત્પત્તિ પશ્ચાનુપૂવથી લે છે, માટે પણ પહેલા આસ્તિક્ય થાય તે પછી અનુકંપાદિ બને, એ નકકી થાય છે. એટલે વ્યાવહારિકસમ્યકત્વમાં ઓછામાં ઓછું આસ્તિક્ય એટલે જીવ છે, નિત્ય છે, કર્મ કરે છે, કર્મ ભોગવે છે. મોક્ષ છે. અને મેસના ઉપાયે છે. એ છ વિચારે સમજણવાળો જીવ હોય તે વ્યાવહારિક સખ્યતવમાં પણ હવા જ જોઈએ. પ્રશ્ન-૬ ભાવસમ્યક્ત્વ અને નિશ્ચયસમ્યક્ત્વમાં ફરક છે સમાધાન-ભગવાન જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલ જીવાદિ તત્ત અને રત્નત્રયીને યથાવધ થવાથી શ્રીજિન વચનની પ્રતીતિ થાય તે ભાવસમ્યકત્વ કહેવાય. - તે ભાવસમ્યકત્વ થયા પછી તે ભાવસમ્યક્ત્વને સ્વભાવ પ્રશમા દિને જરૂર ઉત્પન્ન કરવાને છે, તેથી તે પ્રશમાદ પાંચ લક્ષણેએ સહિત તવ અને રત્નત્રયીની પ્રતીતિ સાથે Page #245 -------------------------------------------------------------------------- ________________ આગમોત શ્રીજિનવચનની પ્રતીતિ જે થાય, તે નિશ્ચયસમ્યકત્વ કહેવાય. અર્થાત્ શ્રીજિનવચનની પ્રતીતિ એજ સર્વત્ર સમ્યક્ત્વ છે. પ્રશ્ન-૭ નિશ્ચયસમ્યક્ત્વ અને કારકસમ્યક્ત્વમાં શું ફરક? સમાધાનપત્તરું વિલ રમત-પ્રામાણિજિયુત્ત વૈશ્ચય “ મોત पासह' इत्यादिवचनविषयम् । એટલે સમસ્ત પ્રશમદિ લિંગએ સહિત જે સમ્યકત્વ તે. નિશ્ચય સમ્યકત્વ છે. શ્રીઆચારાંગના જં ગોળ એ વગેરે સૂત્રથી કહેલ કારકસમ્યક્ત્વ પણ આજ છે. એવા શ્રી તત્વાર્થવૃત્તિના વચનથી નિશ્ચયસમ્યક્ત્વ તે જ કારકસમ્યકત્વ છે. ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી માવસર નિશ્ચયમાઈ: એમ જણાવી છે કે પંચ વસ્તુમાં ભાવસમ્યકત્વને નૈશ્ચયિકસમ્યકત્વ કહે છે, પણ તેમાં સ્વાર્થરતા અને સ્વાર્થ એ વગેરે કહીને ભાવસમ્યકત્વ અને નૈશ્ચયિસમ્યક્ત્વને કારણ-કાર્યભાર માન્યા છતાં કારણ-કાર્યની અભેદ વિવેક્ષા રાખેલી છે, એમ સમજવું. પ્રશ્ન ૮ જ્ઞાનાવરણ અને દર્શનમેહનીય કર્મ જુદા હેવાથી દશન મેહનીયને ઉપશમાદિ થાય અને જ્ઞાનાવરણીયને પશ માદિ ન હોય તે માપતુષઆદિ જેવાને જિનવચનની પ્રતીતિ - - તત્ત્વાર્થ શ્રદ્ધા કેમ થાય! સમાધાન-માષતુષાદિને જ્ઞાનાવરણીયના ઉદયથી અજ્ઞાન હોય, પરંતુ જીવાદિ ત અને રત્નત્રયીની રૂચિને રોકનાર મિથ્યાત્વ. મેહનીયના ક્ષપશમઆદિથી તે મેહનીયને અભાવ 1 . થઈ જાય છે, અને તેથી જેટલું જાણે છે, તેમાં તે સાચી Page #246 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પુસ્તક ૪–યું માન્યતા હોય, તેમાં પણ શ્રદ્ધાની શક્તિ તે અખ. લિત છે જ, કેમકે નહીં જાણેલ એવા સંવરાદિ છતાં પણ ગુપ્તિ-સમિતિ આદિમાં નિરાબાધ પ્રવૃત્તિ તેઓની હોય છે. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે-સંવરાદિનું વિશેષ જ્ઞાન ધારણ કરનારા નહીં છતાં પણ સમિતિ-ગુપ્તિ આદિની પ્રવૃત્તિવાળા જી સમ્યકત્વવાળા જ છે, જે તેઓ જાણેલા પદાર્થોની બરાબર શ્રદ્ધાવાળા હેાય. પ્રશ્ન ૯ સામાન્યરીતે સમ્યગ્દર્શનવાળાએ કેવા બનવું જોઈએ? સમાધાન-શ્રીજિનેશ્વર ભગવાનના માર્ગની દેશના જે સાંભળવામાં આવે, તેની યથાવત્ શ્રદ્ધા કરે અને જે વસ્તુ ન જણાય કે ન સમજાય, તેમાં કદાગ્રહ કરે નહીં, તેવા સમ્યગ્દષ્ટિએ , હોય, એમ સમજવું. પ્રશ્ન ૧૦ શ્રીઆવશ્યકનિયુકિતકાર શgusમન્નિા એમ કહીને અનુકંપાને સમ્યકત્વનું કારણ કહે છે, અને તત્વાર્થકાર - વગેરે તે અનુકંપાને લક્ષણ અને કાર્ય તરીકે બતાવે છે, તે તે બે અનુકંપામાં શો ફરક છે? સમાધાનશ્રીજિનવચનની પ્રતીતિ જેનેન થઈ હોય તેને પારમાર્થિક એટલે આસ્તિયના કાર્યરૂપ એવી તાત્તિવક અનુકંપા ન હોય,એમ પરમાર્થનો પ્રતિનિનવનાનાં ઈત્યાદિ વચનથી શ્રીહરિભદ્રસૂરિજી તત્વાર્થવૃત્તિમાં ફરમાવે છે. તેથી સ્પષ્ટ થાય છે કે સમ્યકત્વના કારણ તરીકે કહેલ અનુકંપા અપારમાર્થિક અનુકંપા છે, અને સમ્યકત્વ થયા પછીથી અનુકંપા એ પારમાર્થિકી અનુકંપા છે. - આ કારણથી અભવ્ય કે મિથ્યાષ્ટિની અનુકંપા કે દયા અપારમાર્થિકી છે, અને તેથી તેવી દયાવાળાને ચારિત્રવાળા માનવાનું કાર્ય શાસનને અનુસરનારાઓનું ગણાય નહીં, આ ૪૩ . . . . . . . . , Page #247 -------------------------------------------------------------------------- ________________ આગમિક જ્ઞાનની પાશ્વભૂમિકા માટે આ ઉપયોગી તત્વજ્ઞાનની સુંદર સામગ્રીરૂપ જિજ્ઞાસુ-જન્મનોને હિતકર.. પ્રશ્નોત્તરો વર્ષ–પુ. ૪ પૃ. ૫૧ થી ચાલુ 5 ] પૂઆગમારક આચાર્યદેવશ્રીએ પ્રૌઢપ્રતિભાબળે અને શાસનાનુસારી વિશિષ્ટ ક્ષયપશમથી અનેક તાત્વિક બાબતોને યોગ્ય ઉકેલ જિજ્ઞાસુઓના હિતાર્થે સમયે કર્યો છે. જેમાંના કેટલાકની નેધ તે તે પુણ્યાત્માઓએ કરેલી, તેવી ને ઉપરથી શાસન સુધાકર (વર્ષ. ૮ અંક ૧૯) માં કેટલાક પ્રશ્નોત્તર પ્રગટ થયેલા છે. તેમાંથી સાભાર ઉધત કરીને ગયા વર્ષના પુસ્તકમાં ૧ થી ૧૯ પ્રકટ થયેલા, બાકીના અહિ રજુ કર્યા છે. સં. ] પ્રશ્ન ૨૦-શ્રી મહાવીર સ્વામી ભગવાનને અભિગ્રહ છમાસીને આયંબિલ દ્વારા પૂરી થાય છે. તે સિવાય ત્રેવીસ તીર્થંકરોએ ઉપવાસના પારણે એક વખત આહાર લીધો છે. પણ આયંબિલ કર્યાને ઉલેખ છે ખરે? ઉત્તર – એકલા મહાવીર પ્રભુજી નહિં, પણ કોઈ પણ તીર્થકરો, ભદ્ર-મહાભદ્ર આદિ પડિમાનું વહન કરે છે, ત્યારે તે પડિમાને અંતે પારણામાં એક વખત તદન અંતપ્રાન્ત –નીરસ આરસ આહાર લે છે વરવા (૩ોદ્ધાંનિરિ રૂ૦૦) ના પડિમા વહનના અધિકારમાં જણાવેલું કે, बहुलथाप दासीप महाणसिणीए भायणाणि खणीकरतीए दोसीणं छड्डेउकामाए सामी पविट्ठो, सामिणा पाणी पसारिओ, Page #248 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-થું ૩૫ અર્થ–આનંદ ગાથાપતિના ઘરે રડાવાળી બહુલા નામની દાસી, રાંધેલા ભેજનમાં છેવટે તળીએ બાઝેલા ખટા ઉખડીયા ઉખેડીને ગૃહસ્થને કામના નહિ તેવા તે દોષીણ નિરસ ખરટાં ફેંકી દેવા તયાર થઈ છે, ત્યાં પ્રભુ પહોંચ્યા. દાસીએ પ્રભુને કહ્યું ભગવાન આ ખરેંટાને તમારે ખપ છે? ભગવાને હાથ પસાર્યો” આ આહાર આયંબિલની જેમ વિગઈ વિનાનો અને તદ્દન નિરસ છે. અને તે આહાર પણ દરેક તીર્થંકર પડિમાવહન વખતે એક જ વખત લેતા હોવાથી (ચંદનબાળાને અઠ્ઠમનું પચ્ચફખાણ નથી, પણ જેમ ચંદનબાળાને અઠ્ઠમ કહેવાય છે તેમ) ભગવાનને આયંબિલનું પચ્ચખાણ નથી, પણ આયંબિલ કહેવાય. અહિ-કહેવું નહિ કે આ વસ્તુ તે મહાવીર પ્રભુને આશ્રીને છે. કારણ કે દ્વાદશાંગી શાશ્વતા હોઈને સર્વ પ્રભુના આચાર માટે દ્વાદશાંગીની સમાન વક્તવ્યતા હોય છે. જો વાdiા (પા. ૩૧૨)માં પડિમા વહન કરતા તીર્થ". કરે પારણે એક વખત કે આહાર લે છે ? તે વિષે મુલમાં સૂ સોયા-બંદુ-સુમારે એ સ્પષ્ટ પાઠ છે, તે પાઠની ટીકામાં જણાવેલ છે કે ક્ષેળ- હિતેન, નોરત-મજુ-જુમ્મા षेण' मोदन च कोद्रवौदनादि, मन्थु च बदरचूर्णादिक, कुल्माषाश्च . माषविशेषा पर्युषितमाषा वा सिद्ध माषाः तेन आत्मानं यापयति' . પડિમાનું વહન કરતા તીર્થકર છઠ્ઠ, અઠ્ઠમ, દુવાલસ આદિ તપને પારણે કેદ્રવા અથવા એદન અથવા બાર આદિનું ચૂર્ણ અથવા શેકેલા કે રાંધેલા અડદ અથવા તે બધે જ લખે-તેલ કે ઘી વિના આહાર એક જ વખત લે છે. એટલે નક્કી છે કે દરેક તીર્થ કરે તેવા અને બીજા પણ આઠમાસી-છમાસી– ચઉમાસી-દ્વિમાસી-માસખમણ કે પાસખમણ આદિ મોટા ચૌવિહાર તપને પારણે આયંબિલ કરે છે . ' Page #249 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ગમત મહાવીર પ્રભુએ પણ એ રીતે એક વખતના આહાર માટે લુખા બાકળા જ વહાર્યા છે, તેને પ્રશ્નમાં આયંબિલ માન્યું પણ છે. પ્રશ્ન ૨૧ (૧) ચૈત્ર અને આસોની એાળીઓ શાશ્વતી છે, તે ચિત્ર અને આસો માસને પણ શાશ્વત ગણવા કે કેમ? (૨) ચિત્ર અને આ માસ શાશ્વત ગણવા તે કાલદ્રવ્યને નિયમ નથી. (૩) છતાં કાલદ્રવ્યને તેવો નિયમ કહે તે ભગવાને દર્શાવેલી ત્રિપદી કેવી રીતે ઘટાડવી ? (૪) વર્ષના બાર માસ કાર્તિક-માગશર-પષ વિગેરે શાશ્વતા ગણવા હોય તે તે અંગે પાઠ મળશે ખરા? ઉત્તર (૧) જે કે શાસ્ત્રમાં અને આ આદિ માસના નામના સ્થાને બીજા નામો બોલાતા હોય અને તેથી તે તે સ્થળે મહિનામાં નામાંતર આવે, તે પણ અડચણ તો નથી જ, છતાં ઉત્તરાધ્યયન સૂત્રમાં શાશ્વતી ઓળીને માટે “વિત્તમામ સરિતો મા’ શબ્દો લીધેલા જ છે, તેથી ચિત્ર અને આસો માસના નામને પણ એળીની માફક શાશ્વતા ગણવામાં અડચણ નથી. - ચૈત્ર અને આસો આદિ માસની પુનમે આવતાં ચિત્રા અને અશ્વિની એવા શાશ્વત નક્ષત્રે ઉપરથી પડેલા હેવાથી પણ ચિત્ર અને આસો નામ શાશ્વત કહેવામાં અડચણ નથી. આદીશ્વર પ્રભુ આદિ તીર્થકરોના કલ્યાણક દિવસો પણ કાત્તિક માસ આદિ નામે જ ગણાય છે. • (૨) શાશ્વત તરીકે ગણાતા કાલ દ્રયમાં “વર્ષ, માસ, દિવસ આદિને કાલ વ્યવહાર તે, સૂર્ય-ચંદ્રના ચારને આશ્રીને થતું હોવાથી” ચૈત્ર આ વિગેરે માસ કાળ, ઉપચરિત તરીકે શાશ્વત ગણાય છે. સદુદ્રવ્યમાં પરદ્રવ્યને ઉપચાર કરવાથી કાળદ્રવ્ય રૂપ સદુદ્રવ્યના નિયમને લેશ પણ બાધ નથી. વર્ષ–માસ-દિવસ આદિ કાળ વ્યવહારના અભાવ સ્વરૂપ દેવલેકમાં અહિંને આપણે તે વર્ષ–માસ આદિ કાળવ્યવહારને Page #250 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-થું ૩૭ ઉપચાર ત્યાંના કાળદ્રવ્યને લેશ પણ બાધક નથી, એ પ્રત્યક્ષ પણ છે. કાળદ્રવ્ય તો ચૌદરાજમાં એક જ છે, તેને પ્રસિદ્ધ જ છે. (૩) કાળદ્રવ્યને તે શાશ્વત તરીકે નિયમ છે જ અને તેમાં ભગવાને દર્શાવેલ ઉત્પત્તિ સ્થિતિ અને સંહતિરૂપ ત્રિપદીમાંની સ્થિતિ સિવાયની વ્યાખ્યા, ધર્માસ્તિકાય આદિ શાશ્વત દ્રવ્યને આશ્રીને નહીં, પરંતુ તેના પર્યાને આશ્રીને દર્શાવી છે. તેથી કાળદ્રવ્યની શાશ્વતતાને તે લેશ પણ બાધક નથી. આ રીતે ચિત્ર અને આસો માસની શાશ્વતતા સંબંધમાં પણ સમજવાનું કે એક ચૈિત્ર ગયા પછી બીજે વર્ષે બીજે ચિત્ર આવે તે પ્રથમના ચૈત્ર તરીકે શાશ્વત ગણાતું નથી. પરંતુ શાશ્વત પર્વત, શાશ્વતી પ્રતિમાઓ વિગેરેની જેમ પર્યાયથી શાશ્વત ગણાય છે. પ્રથમના ચૈત્ર જે જ આ ચિત્ર છે.” એ તરીકે શાશ્વત ગણાય છે. લેકમાં પણ આજે જે વસ્તુ લાવ્યા, તેવી જ વસ્તુ બીજે માસે કે વર્ષે લાવે, તે તે વસ્તુને પ્રથમના જેવી જ કહેવાય છે. અને તેમાં કશો ફરક હેતે પણ નથી. (૪) વર્ષના કાર્તિક, માગસર આદિ માસનાં નામ પણ કૃત્તિકા મૃગશીર્ષ આદિ શાશ્વત નક્ષત્ર ઉપરથી જ પડેલા હોઈને શાશ્વત છે. આ વાત સૂર્યપ્રજ્ઞપ્તિ-જંબુદ્વીપ-પ્રજ્ઞપ્તિ આદિ આગમશાસ્ત્રોને અભ્યાસ કરવાથી સમજાશે. બારે માસના તે તે નામને તે તે આખા શાસ્ત્ર જ શાશ્વત તરીકે સમજાવે છે, ત્યાં પાઠે કેટલાક અપાય ? જૈન જતિષ પ્રમાણે યુગમાં વૃદ્ધિ તરીકે આવતા માસના નામ પણ અષાઢ અને પિષ તરીકે જ સૂચવાયાં છે. કલ્પસૂત્રમાં આવતા માસનામે તે ત્યાં પણ નથી જ સૂચવાતા, તે તે -શાસ્ત્રજ્ઞોના ખ્યાલમાં જ હોય ! Page #251 -------------------------------------------------------------------------- ________________ આ ગ મ જો ત ના સ્થાયી કોષની વૈજનામાં લાભ લેનાર મહાનુભાવોની વિ. સં. ૨૦૨૮ ના વર્ષમાં ના મા...વ..લી.. ૧૦૦૧) શ્રી પ્રહલાદ પ્લેટ જૈનસંઘ જ્ઞાનખાતાથી મુનિશ્રી અશોક સાગરજી મ. ના ઉપદેશથી ૧૦૦૧) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, સમી. પૂ૦ ગણિવર્ય શ્રી અભયસાગરજી મહારાજના ઉપદેશથી ૪૨૬) જામનગવાળા પૂર સાધ્વી શ્રી કનકપ્રભાશ્રીજી ના શિષ્યરત્ના પૂ૦ સાધ્વી શ્રી સુતારાશ્રીજી ના ઉપદેશથી તથા સાધ્વીશ્રી તત્વરેખાશ્રીજીની પ્રેરણાથી. ભાવનગર દાદાસાહેબ ઉપાશ્રયના સંઘની બેને તરફથી ભાવનગર ૧૦૧) યંતિલાલ દેવચંદચોટિલા. જામનગરવાળા પૂ. સા. શ્રી સુતારા શ્રીના શિષ્યા પૂ. સા. શ્રી તત્વરેખાશ્રીજીના ઉપદેશથી ૧૦૧) મણિલાલ કે. શેઠ. હ. નર્મદાબેન રાજકેટ, ૫. સા. શ્રી સુતારા શ્રીજી જામનગરવાલાના ઉપદેશથી પૂ. ગણીશ્રી અભયસાગરજી મહારાજ સાહેબના શિષ્ય પૂ. મુનિ અશોકસાગરજી મહારાજના ઉપદેશથી. ૫૦૧) શેઠ મણિલાલ પાંચાભાઈ નેરેબી (આફ્રિકા) ૧૦૧) આફ્રિકાના એક સદ્દગૃહસ્થ તરફથી. ૧૦૧) શાહ ખેમશી દેવશીભાઈ મુંબઈ Page #252 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-થું ૧૦૧) શા. લીલાધર મેઘજીભાઈ હરીય રાવળસર. ૧૦૧) શા. ખેમશીભાઈ ખીમજી ૧૦૧) શા. સુરચંદ દેવશીભાઈ પૂ. સાધ્વીશ્રી રત્નત્રયાશ્રીજી મ.ની પ્રેરણાથી૧૦૧) ડે. મણીલાલ લલ્લુભાઈ રાજકેટ પૂ. ગણિવર્ય શ્રી લબ્ધિસાગરજી મહારાજ સાહેબ સંવત ૨૦૨૮ના અષાડ સુદ ૭ના રોજ રાતના ૧-૩૫ મિનિટે કોલ કર્યો તેની સ્મૃતિમાં. ૧૦૧) એક સદ્દગૃહસ્થ મહુવા તરફથી પૂ. રાજરત્નસાગરજી મ.ના ઉપદેશથી. ૧૦૧) સ્વ. કાન્તિલાલ લલુભાઈ પટણીના સ્મરણાર્થે તેમના પત્ની શ્રીમતી તારાબેન મહુવાવાળા તરફથી. ૧૦૧) શ્રી શાંતિનાથ જૈન પેઢી, મુંડારા (રાજ.) ૫. ઉપા. શ્રી દર્શનસાગરજી મ.ના શિષ્ય મુનિ મહાયશ સાગરજીના ઉપદેશથી. ૧૦૧) એક વ્યક્તિ મહુવાવાલાએ આત્મશ્રેયાર્થે. ૧૦૧) જમાલપુર જૈન સંઘ, અમદાવાદ પૂ. સ્વ. સાધ્વીશ્રી સૂર્યકાન્તાશ્રીજીના વિનયી શિષ્યા પૂ.સા. શ્રી યશોધરાશ્રીના ઉપદેશ તથા વસંતપ્રભાશ્રીજીની પ્રેરણાથી. ૧૦૧) શ્રી આગમેદ્ધારક જ્ઞાનમંદિર સાબરમતી પૂ. મુનિરાજ શ્રી જિનેન્દ્ર સાગરજી મ. ના ઉપદેશથી ૧૦૧). ધનજી નાનજી ટ્રસ્ટને ઉપાશ્રય ' સુરત પૂ૦ સાધ્વી શ્રી વિચક્ષણાશ્રીજી મહારાજના ઉપદેશથી ૧૦૧) નેમુભાઈ મેલાયચંદ ટ્રસ્ટ પીપુરા સુરત Page #253 -------------------------------------------------------------------------- ________________ આગમત ૨૦૧) શ્રી શાંતિનાથજી જેન દહેરાસર પેઢી. બીલીમોરા પૂ. ગણિવર્ય શ્રી ચિદાનંદ સાગરજી મ. સા. ના ઉપદેશથી ૧૦૦) ૨૦૨૮ના પિષમાસના, ૧૦૧) ૨૨૮ના ભાદરવા માસના ૧૦૧) શ્રી ચંદ્રપ્રભુ જેન શ્વેતાંબર સંઘ-આલોટ હ. અનંતરાયભાઈ તરફથી. પૂ. સા. શ્રી મનહર શ્રીજી મહારાજના શિષ્યા સા. શ્રીજુતા શ્રીજી તથા મહેન્દ્ર શ્રીજી ના ઉપદેશથી ૫૦ ગણિવર્ય શ્રી સૂર્યોદય સાગરજી મહારાજની પ્રેરણાથી ૧૦૧) દેશી સુંદરજી ડાહ્યાભાઈ મોરબી તરફથી ૧૦૧) ડાહ્યાભાઈ દેવચંદ પૂ૦ સા. શ્રી મનશ્રીજીના ઉપદેથી ૧૦૧) શ્રી જૈન સંઘ જ્ઞાનખાતા ઉદયપુર (રાજ) પૂ૦ મુનિરાજ શ્રી મહાયશ સાગરજી મહારાજના ઉપદેશથી હ૦ શાહ બાબુલાલ શનાલાલ ઉંઝા નવસારી Page #254 -------------------------------------------------------------------------- ________________ આગમજાતના પ્રકાશનમાં ભેટ રૂપે દાન આપનારા મહાનુભાવોની નામાવલી ૧) શા. અમૃતલાલ ધરમશી રાવળસર ૧૧૨૭) ૫૦ ગણિવર્ય શ્રી લબ્ધિસાગરજી મહારાજ આદિ ઠાણું - ૮ ની નિશ્રામાં શાહ રમણિકલાલ સાકરચંદ શિહેરવાલા (હાલ-મોડાસા) એ મોડાસાથી ટિટેઈના “છ”રી પાળતા સંઘમાં ટિટેઈ માલારે પણ પ્રસંગે ઉપસ્થિત સદ્દગૃહસ્થ તરફથી ૧૮૬) પૂ૦ સ્વ. ગણિવર્ય શ્રી લબ્ધિસાગરજી મહારાજ સાહેબના સ્વર્ગારોહણ નિમિત્ત પૂ૦ સાધુ સાધ્વીઓને “આગમત ' ભેટ આપવા માટે પૂ૦ સાધ્વી શ્રી. ફશુશ્રીજી ના ઉપદેશથી મહિદપુર. (મ. પ્ર.) હ૦ કનૈયાલાલજી રણવાલ. ૧૩૮) વ્યાખ્યાનકાર પૂમુનિવર શ્રી રામચંદ્રવિજયજી મ. સા. ના ઉપદેશથી. વિંછીયા જેન સંઘના સંગ્રહસ્થા તરફથી. ૧૨૦) પૂ. મુનિરત્ન શ્રી મનોજ્ઞસાગરજી મ. સા. ના ઉપદેશથી હ૦ ઝવેરી શ્રી શાંતિચન્દ્ર છગનલાલ સુરત પૂ. સાધુસાધ્વીઓને આ પુસ્તક ભેટ આપવા. ૧૦૦) પૂ. ગણિવર્ય શ્રી કંચન સાગરજી મહારાજ સા. ના ઉપદેશથી શ્રી જૈન સંઘ હરિપુરા તરફથી, ૯૧) શ્રી સિદ્ધાચલ તથા સેરીસા સંઘના જ્ઞાનપૂજનના હ. રમણલાલ જેચંદભાઈ શાહ સુરત Page #255 -------------------------------------------------------------------------- ________________ ૪૨ આગમત ૫૧) શાહ અમૃતલાલ ધરમશીભાઈ રાવલસર ૫૧) ટી. સી. બ્રધર્સવાળા ચંદનબહેન, ભાવનગર પૂ. સાધ્વી કનકપ્રભાશ્રીજી જામનગરવાળાના શિષ્યા સાધ્વી શ્રી. સુતારાશ્રીજીના ઉપદેશથી. ૫૧) શાહ ચંદુભાઈ દીપચંદ, સુરત તરફથી. ૫૧) શ્રી જૈન જ્ઞાન મંદિર, ડભઈ તરફથી. ૫૧) પૂ. સાધ્વી શ્રી. તિલકશ્રીજી મહારાજ (પંજાબી)ના પાલીતાણા મુકામે સમાધિ પૂર્વક થયેલ કાળધર્મ પ્રસંગે તેમનાં શિષ્યા ૫. સાધ્વી શ્રી પ્રવીણ શ્રીજી મહારાજના ઉપદેશથી વલલભ વિહાર પાલીતાણાથી. . ચિત્તની ચંચળતા રોકવા પ્રભુને પ્રાર્થના બનાવાનો રિવારિકા गः सूकरसंकाश याति मे चटुल मनः ॥१॥ રાઈ નાથ રામ રનિદાયિનું રજૂ I अतः प्रसीद तद्देव! देव ? वारय वारय ॥२॥ અનાદિ વાસનાના વેગથી અશુચિમય વિષય રૂપી કાદવવાળા ખાડામાં ભૂંડ સમાન મારું ચંચળ મન ભટકી રહ્યું છે. પણ હે નાથ? તે ચંચળ મનને અટકાવવા હું સમર્થ નથી માટે મહેરબાની કરે અને તે મનને દેવાધિદેવ આપ રેકેજ રોકો ! ૨ + ૧ | Page #256 -------------------------------------------------------------------------- ________________ સંપાદક તરફથી હાર્દિ ...ક...ક્ષ..મા..........ના આગમ પ્રભાવક, આગમૈદંપર્યજ્ઞાતા, સૂક્ષ્મતત્તપર્યાચક વાદીવિજેતા ધ્યાનસ્થ સ્વગત પૂઆગદ્ધારક બહુશ્રુત આચાર્ય શ્રી આનન્દ સાગર સુરીશ્વરજી મ. ના મહત્વપૂર્ણ અપ્રકાશિત -વ્યાખ્યાનને વ્યવસ્થિત સંગ્રહ સ્વરૂપે પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી વિ. સં. ૨૦૨રથી “આગમત” નું પ્રકાશન યથામતિ શક્ય સાવધાની રાખી પૂ આગમ દ્વારકશ્રીના આશયથી વિપરીત ન જવાય તેનું પુરું લક્ષ્ય રાખીને આ સંપાદન કાર્ય કરવાને યથાશક્ય પ્રયત્ન કરાય છે અને કર્યો છે. છતાં ક્ષયે પશમની મંદતા કે જ્ઞાનાવરણ વિશેષથી પૂ૦ આગાહારકશ્રીની હાર્દિક શ્રતજ્ઞાન પ્રતિ વફાદારી તથા આપણી ચાલુ પરંપરા કે પંચાંગી આદિની મર્યાદા વિરુદ્ધ કંઈપણ આ સંપાદનમાં થયું હોય તે તે બદલ શ્રી સંઘ સમક્ષ હાર્દિક વિકરણ ગ શુદ્ધિપૂર્વક મિચ્છામિ દુક્કડં ( ૭ જેના હૈયામાં ભવને ભય જાગે તેને શ્રી અરિહંત પર છે માત્મા પ્રતિ અભાવ જગ્યા વિના રહે જ નહિં – પાદક Page #257 -------------------------------------------------------------------------- ________________ છે પૂજ્યયાદથી આગમ દ્વારકાચાર્ય વિરચિત છે શ્રી પાર્શ્વનાથ પ્રભુ સ્તોત્ર . ॥१॥ नमः श्री पार्श्वनाथाय, नाथायाभुतसंपदा । प्रदाय संपदा साधु-साधवे वेधसां भुवे ॥ ॥२॥ भुवनाङ्गिजनाधार। धारकानन्तसच्चिदः । सदस्यजनस्तुत्याय, ध्येयरूपाय ते नमः ॥ . नमस्कृतनराधीश? धीशमान्याय सन्मुने ? । मुनेरधीश ! शस्याय स्ताच्छुभा मे नतिः सदा ।। ॥४॥ मनश्चलत्कपिर्नेतः ? नेतः पदमपि व्रजेत् । बजे हि त्वद्गणानां हि, लीन चाञ्चल्यत्यागकृत् ॥ करणिगुणसंतान-ताना तानवकारणम् रणातीत ? तवालाने लान कवीन्द्रियोत्करम् ॥ પ. પૂ. આગમ દ્વારકાચાર્ય રચિત તવનાદિ સંગ્રહમાંથી Page #258 -------------------------------------------------------------------------- ________________ IF નમ્ર વિજ્ઞપ્તિ પ્રF આ પ્રકાશન ચતુર્વિધ શ્રી સંઘના હિતાર્થે તાત્વિક દષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે, જે પુણ્યાત્માને સંજોગવશ આની ઊપયોગિતા ન જણાય તે આગમિક વસ્તુથી ભરપૂર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે યોગ્ય અધિકારી સાધુસાધ્વી કે વિવેકી ગૃહસ્થને અથવા યોગ્ય જિનાલય, ઉપાશ્રય, જ્ઞાનમંદિર કે પુસ્તકાલયને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તે પ્રબંધ કરે. છેવટે કાર્યાલયને પરત મોકલવામાં આવે તે પિસ્ટ ખર્ચ અને ઈનામ આપવામાં આવશે. કઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદ્દી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે, ono આનું પ્રકાશન દર વર્ષની આ સુદ પૂર્ણિમાએ થાય છે, ચતુર્વિધ સંઘના હિતાર્થે આનું પ્રકાશન પૂ. સાધુ 6 સાધવજી, જ્ઞાનભંડારે તથા તવરૂચિ ગૃહસ્થ આદિને વિના મૂલ્ય મેકલાય છે. ધર્મપ્રેમીઓને સ્થાયી કોશમાં રૂ. ૧૦૧ લખાવી સ્થાયી ગ્રાહક થવા ભલામણ છે. આર્થિક લાભ લેવાનું સરનામું શ્રી આગામે દ્ધારક ગ્રંથમાળા રમણલાલ જેચંદભાઈ શાહ કાપડ બજાર પિસ્ટ કપડવંજ (જિ. ખેડા) પ્રાપ્તિસ્થાન : “આગમત કાર્યાલય કીર્તિકુમાર એફ. પટવા દિલીપ નેવેલ્ટી સ્ટાર પિસ્ટ મહેસાણા [ઉ. ગુ.] Page #259 --------------------------------------------------------------------------  Page #260 -------------------------------------------------------------------------- ________________ સાગરનાંૌતી સંસારને રાગ જેટલો ઘટે તેટલી ધર્મની પરિણતિ જાણવી. * ભાવશુદ્ધિ માટે ક્રિયાઓનું વિધિપૂર્વક ગુનિશ્રાએ સતત આસેવન જરૂરી છે. રાગદ્વેષના મલિન સંસકારે પ્રતિક્ષણ વિચારો-પરિણામો અધ્યવસાયની મલિનતા વધારી રહ્યા છે, એ વાત સમજાઈ જાય તે વીતરાગના શાસનની અહોભાવભરી આરાધના શરૂ થાય. મરણને ભય ગમે તેવી વાસનાના જોરને પડકારી શકે છે, તેથી અનંત જન્મમરણને ભય વિષયની વાસનાના પિષણના ફળ રૂપે હૈયામાં ઠસાવવાની જરૂર છે. વીતરાગની આજ્ઞા મુજબ જીવનનું ઘડતર કરવાની વાત આરાધકભાવની નિશાની છે. આવરણ દીપક પ્રિન્ટરી * અમદાવાદ 1