SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ આગમચાત. નર્યા તે શરીરાદિ જડજીવનના નિર્વાહના સાનેામાં સતત સડાવાયેલા. કે નથી તા કીતિના કાટડે ઘટાવવા માગતા. નથી તેા આત્માને અધેાગતિએ લઈ જનાર કોઈપણ જાતનો કમ-કઈ મમાં કચડાતા. ! ! ખરેખર મહાત્માઓ તો તેઓ હાય છે કે જેએ ભૂત અને ભવિષ્યના જીવનની મુખ્ય દરકાર રાખીને આ ભવના જીવનમાં તેવી સ્થિતિએ વત્તે કે જેથી પેાતાનુ' ભવિષ્યનુ જીવન ઉત્સવરૂપ હોય એટલું જ નહિ, પરંતુ જગના જીવાને પણ જન્મ-જરા-મરણ-રોગ-શેકઆધિ-વ્યાધિ અને ઉપાધિના વિષમ મેાજાઓમાં મગ્ન થયેલા જોઈ ને તેઓના ઉદ્ધાર કરવા માટે આત્માના પરમ-ઉદયને કરનાર એવા જીવાદ્ધિસત્ય તત્ત્વાને અને દેવાદિ સુંદર રત્નત્રયીને એળખાવવા સાથે જડ અને ચેતનનુ ભાન કરાવી ભવ અને મેાક્ષના સાધનેને શુદ્ધ રીતિએ એાળખાવી નિમ`મત્વભાવ પૂર્વકના આત્માને ઉદય કરે તેવા માર્ગમાં પ્રયાણ કરી-કરાવી રહ્યા હોય. તેઓ જ યથા સ્થિતિએ મહાત્માપદને લાયક ગણાય. એ સિવાય કાઈ તેના માટે મહાતમ પદ કહે તેા તે ખાટુ ગાય નહિ ! કેમ કે આત્માને ક મ ધનના કારણેા જેવુ એકકે તમ એટલે અંધકારનું સ્થાન નથી. જેઓ અત્યંત અજ્ઞાન અંધકારમાં ગાતા ખાઈ રહેલા હાય તેવાએ મહાતમ કહેવાય અને તેઓની દૃષ્ટિ પણ મહાતમવાળી ગાય' તેમાં આશ્ચય નથી.
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy