________________
આગમોત દેશે હે પ્રભુ દોષે ભર્યો આ કાલ, આ સેવા હે પ્રભુ સેવા લહી મણિ સમ ફણજી ! તુજ ગુણ હે પ્રભુ! તુજ ગુણ અહનિશચિત્ત,
ધરતાં હે પ્રભુ! ધરતાં આનન્દરસ ઘણજી | પI
, શ્રી સિધ્ધાચલ સ્તવન...
(રા-ગિરિવર દર્શન વિરલા પા) એ ગિરિ દર્શન ભવિ મન ભાવે, કર્મ કઠિત ક્ષય કરી શિવ પાવે છે એ તીરથ સમ આવે ન દવે, જગમાં જોઈ લે શુભ ભાવે પાપી અભવ્ય ન નજરે લાવે, બહુ પુણ્યવંતા દર્શન પાવે.
| એ ગિરિ. ૧ જગ ઉદ્ધારણ બિરુદ ધરાવે, યાચના હત ઉદ્ધારના દાવે શુષ્ક નદી જલ આપે ખનતાં, દાન દીયે ગુણગણ-મણિ ધરતા. I
! એ ગિરિ૦ ૨ ઉદ્ધરિયા મહિમા અનંતા, તે મુજને કિમ નહિ વરસંતા. મેક્ષ તણી છે મુજ મન ઈહા, તેથી છું હું ભવિ ગુણગણગેહિ
I એ ગિરિ. ૩ | ડું વહેલું પણ દેવું શિવપદ, તે કિમઢીલ કરો ગુણ સંપદા ગુણ ગણ લહી શીવપદ વરસું, તે તમને શા માટે ધરશું
|| એ ગિરિ૦ ૪ : જે તુમ ધ્યાને લહએ ગુણગણ, તે ઉપકાર તમારો એ શુભગુણા. ગુણગણ અપી આપો નિજ પદ, તે થાયે આનન્દ એમન્દ "
એ ગિરિ પ.