SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક - ૨૭ રહેલો છે એમ નથી, પરંતુ એ પ્રવૃત્તિ ન કરવામાં આવે તે દેષ જરૂર લાગે છે, અને એટલાજ માટે ફાયદે થવાની દ્રષ્ટિએ નહિ પરંતુ દોષ ન લાગે એ વિચાર કરીને પ્રવૃત્તિ કરવાની હોય છે, અને એટલાજ માટે એ દેને પરિહાર કરવાના ઉદ્દેશથી આલોયણાનું વિધાન કરવામાં આવ્યું છે. ફાયદે ન થવાના માટે કદી પણ આયણા નથી હોતી. બીજી તરફ જે પ્રવૃત્તિઓ જરૂરી કર્તવ્યરૂપન હેતાં એછિક હેય છે, એમાં આના કરતાં ઉલટું છે. એટલેકે એ પ્રવૃત્તિ ન કરવામાં આવે તે અવશ્ય લાભ થાય છે. વિશસ્થાનકની ઓળી, વર્ધમાનપતની એળી, નવપદની ઓળી કે બીજી શુભ તપસ્યાઓ ન કરે તે કંઈ પ્રાયશ્ચિત નહિ, પરંતુ જે કરે તે લાભ જરૂર થાય. જરૂરી કર્તવ્યરૂપ પ્રવૃત્તિ અને ઐચ્છિક પ્રવૃત્તિમાં એકજ મેટે ભેદ છે કે જરૂરી કર્તવ્યપ્રવૃત્તિ કરે તે કંઈ નહિ પણ ન કરે તે દેષ, અછિક પ્રવૃત્તિ ન કરે તે કઈ દેષ નહિ પણ કરો તે લાભ! છાર ઉપર લીપણું જીવનપર્યત સામાયિક કરવાની, અને સાવદ્ય વેગને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઈને સાધુપણું અંગીકાર કર્યા છતાં સ્વાધ્યાયાદિક દિનકૃત્ય ન થાય તે દિવસે અંતઃકરણમાં બળાપ થાય છે ખરો કે? એક ગામથી બીજે ગામ કહે કે છાણથી વાસદ જવું હોય એ વખતે એ મુનિ જરૂર વિચાર કરશે કે વચમાં શ્રાવકના ઘર વગેરે છે કે નહિ? પરન્તુ એ વિચાર નહિ આવવાને કે જ્ઞાનદિકના આરાધનના સાધને મળશે કે નહિ. બસ અહીં જ પિંડપષણ અને આત્મપોષણમાં ખરે ભેદ રહે છે. જ્યાંસુધી આહારદિક કુપથ્યમાંજ મન રમતું હોય ત્યાં સુધી પિડપિષણને જ વિચાર આવવાને પરતુ જયારે એ કુપશ્યના સેવન
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy