SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ આગસજાત બીજા શબળે સાથીઓને દેવાથી ખુટે તેવા હોય છે. ત્યારે આ ધર્મ રૂપી શબલ કેઈ પણ પ્રકારે દેવાથી ખુટતું નથી. બીજા શંખલેની બે રૂપીયા, કે પાંચ રૂપિયા જેવી કિંમત થાય છે ત્યારે આ ધર્મપરિણતિરૂપ શંબલની કિંમત થઈ શકતી જ નથી. ૮ રત્નને સંચય-જગતમાં રને સમુદાય રાજા, ભાઈ એ કે ચે લઈ જઈ શકે છે, પરંતુ આ ધર્મને કેઇપણ વ્યક્તિ લઈ જઈ શક નથી. રત્નોને ભંડાર જેમ જેમ ખર્ચાય તેમ તેમ ખુટે છે, પરંતુ આ ધર્મરૂપી રને ભંડાર તે જેમ જેમ ખરચવામાં આવે તેમ તેમ વધવાવાળે છે. જગતમાં રત્નને ભંડાર અરય વિગેરેમાં આપત્તિને કરનારો થાય છે. પરંતુ આ ધર્મરૂપી રત્નભંડાર તે સર્વ જગ પર શ્રેષ્ઠ સિદ્ધિ કરનારે જ થાય છે. જગતમાં તેના ભંડાર ભરેલા હોય છતાં તેમાંથી એક પણ રત્ન જીવની સાથે બીજે ભવે આવતું નથી, પરંતુ આ ધર્મરૂપી ને ભંડાર જેને તે જીવની સાથે પરભવમાં આવે છે. ૯ સાર્થવાહ-જગતના સર્ણાહે બ્રાહ્ય અરણ્ય પાર કરાવનારા થાય છે. પરંતુ આ ધર્મ સાઈનાક જ સંસારસસુધો પાર કરાવતાર છે. જગતના સાર્થવાહ સાસાન્ય નશામાં લઈ જનારા હોય છે. ત્યારે આ ધર્મરૂપી સાર્થવાહ શાશ્વત સુખમય એવા સેક્ષનગરમાં લઈ જનાર હેમ છે. ઉપર પ્રમાણે ધર્મનું સ્વરૂપ તેની અને નવ ઉપમાઓ વિચાર ભવ્યજીએ ધર્મને મારો પ્રયાણ કરી માત્માનું કલ્યાણ કરવાની જરૂર છે.
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy