________________
આ
આગમત,
આવું કહેનારાઓએ પ્રથમ તે એ સમજવું જરૂરી છે કે –
જે પ્રમાણે શ્રાવકની પ્રતિમાઓ એક, બે, ત્રણ, યાવત્ અગિયાર માસ સુધી વહેવાને જાહેર પ્રષિ છે તે ને પંચાશકમાં પ્રતિ. માના કાળને નિયમિત નિયમ જ નથી. . * શ્રી પંચાશકકારના કહેવા પ્રમાણે શ્રાવકની પ્રતિમાઓને ટાઈમ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તને પણ છે અને તેથી બાળ એટલે આઠથી અધિક ઉંમરવાળાની દીક્ષાના નિષેધને માટે તથા ઘણાં વર્ષો સુધી વૈરાગ્યવાળા મહાપુરુષને સંસારના જેલખાના અને દાવાનળમાં ગાંધી રાખવા માટે આ પ્રકરણને કરાતે ઉપયોગ વ્યર્થ નિવડે છે.
વળી આ જ પંચાશકાર મહાત્માએ શ્રી પંચ વસ્તુ પ્રકરણમાં દીક્ષાની જઘન્યવય જણાવતાં માત્ર આઠ વર્ષની જ વય જણાવી છે. જે ભગવાન હરિભદ્રસૂરિજી ને દેશવિરતિ કે જેને જઘન્યકાળ અંતર્મુહૂર્ત છે તેમજ શ્રાવકની પ્રતિમાઓ કે જેને ધન્યકાળ અંતમુહૂર્ત અંતમુહૂર્ત જેટલું છે તેટલું પણ કાર્ય જે સર્વ વિરતિને લેવા પહેલાં નિયમિતપણે રાખવાનું હોત તો દીક્ષાની જ ધન્યવય આઠ વર્ષની કહેત નહિ.
એટલું નહિ પણ આઠ વર્ષથી ઓછી ઉંમરવાળાને દીક્ષા નહિ દેવાના કારણમાં ભગવાન હરિભદ્રસૂરિજી સ્પષ્ટ શબ્દોમાં જણાવે. છે કે આઠ વર્ષથી ઓછી ઉંમરવાળાને વિરતિના પરિણામ હેય નહિ અર્થાત ભગવાન હરિભદ્રસૂરિજી પોતે જ કઈ પણ વિરતિના પરિણામની વખતે જ સર્વ વિરતિ એટલે દીક્ષાની યોગ્યતા જણાવે છે.
તે આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે જેઓ સંસારમાં વિષય, કષાય અને આરંભ, પરિગ્રહમાં આસક્તિવાળા થવાથી સર્વવિરતિ ન લેતાં દેશવિરતિ જ લઈને બેઠાં હોય, તેવાઓએ સર્વવિરતિ મેળવવા માટે જરૂર શ્રાવકની પ્રતિમા વહન કરવી જોઈએ, અને આ જ કારણથી ઉપાધ્યાયજી યશવિજયજી મહારાજ ગુસ્તત્વ વિનિશ્ચયમાં