SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક લિ પ કેટલાકને તે મળે છે. અને કેટલાકને તે મળતી નથી, તેમજ કેટલી વખત તા નિરુદ્યમીપણે રહેવાવાળાઓને તેની સિઘ્ધિ થાય છે અને ઉદ્યમપૂર્વક વવાવાળાઓને તેની સિદ્ધિ નથી થતી. એટલું જ નહિ પણ કેટલીક વખત તે પ્રાપ્ત થએલામાં પણ હાનિ થાય છે; માટે સિદ્ધિ અપ્રાપ્તિ અને હાનિનું કાંઈક અદૃષ્ટ કારણુ માનવું જ જોઈએ, પણ આ બધા વિચાર ધમની સાથે જ સંખ'ધવાળે છે અગર ધમમય જ છે, એમ છતાં તેની જડ કેવી રીતે જાણી તે વિચાર કરવાની જરૂરિયાત એછી નથી. સામાન્ય રીતે જગતના વર્ગ વિષયની ઈષ્ટતા ગણતા હાય અને તે તરફ જ મથતા હોય તે વખતે સ્વપ્નમાં પણ તે વિષયાને અનિષ્ટ ગણવાનુ કોઈના પણ મનમાં ન થાય તે સ્વાભાવિક જ છે છતાં જેને માત્ર આ ભવના સ`સ્કારા ઉપર આધાર રાખવાના હાતા નથી, પણ ભવાંતરાના ઉત્તમ સંસ્કાર જ જેમનુ આ ભવતુ જીવન ઘડે છે તેવા મહાપુરુષોના સંસારની અનિષ્ટતા લાગે અને વિષયાની કટુકતા ભાસે, આ કારણથી તેવા કેઇ પણ આદ્ય મહાપુરુષને દરેક બુદ્ધિશાળીએ આદિમાં માનવા જ જોઈએ કે જે ભવાંતરથી શુભ સસ્કારી લઇને આવેàા હાય. ચાલુ પ્રકરણને અંગે ભવાંતરથી શુભ સંસ્કારો લઈને આવેલે જીવ પણ તે જ છે કે જેણે ઉપર જણાવેલી ક્ષત્રિય આદિ વણ'ની વ્યવસ્થા કરવી છે અને તે જ મહાપુરુષને લેાકેાપકાર કર્યાં પછી અનિષ્ટ વિષયને ત્યાગ કરી આત્માના ઉદયને માગે' જવાનુ થએલું છે અને તે મહાપુરુષે જગતમાં ધમ'ના ડિંડિમ વગાડેલા હૈાવાથી તેને અંગે જ ધમ'ની સાવચેતી કરવાવાળા બ્રાહ્મણ વર્ગની ઉત્પત્તિ થઈ છે. જિનેશ્વર ભગવાનના અનુપકૃતપણાના ખુલાસા અહી' પ્રાસંગિક કહેવાની વાત ખાસ વિચારવા જેવી છે કે જિનેશ્વર મહારાજની દ્રવ્યપૂજાને અંગે ભગવાનના વિચારાતા ગુણુામાં
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy