SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સર આગમજ્યાત માને પણ ભવ્યપણુાની છાપ નહિ. તે ભવ્યપણાની છાપ કયારે! સંસારથી પાર ઉતરવાનું માને ત્યારે. ! અભવ્ય હોય તેને માક્ષની અદ્દા થાય જ નહિ, મેાક્ષની જેને શ્રદ્દા હોય, સંસારથી પારે ઉતરવાની જેને મરજી થઈ હોય તેા તેને સત્યપણુ હોય જ. તેથી આ આસ્તિક દર્શન મિથ્યાત્વી, ખાટે રસ્તે હાય. પરંતુ જંગલમાં દશ ભુલા પડયા, તેમના મગજમાં શું હોય ! તે। અમારા ગામમાં જવું. પછી કાઈ પૂર્વની કેડીએ જાય, કે પશ્ચિમની કેડીએ જાય અગર ગમે તે કેડીએ જાય પણ અવની કેડીએ ચડેલા ગામ ન જાય. પણ ધારણવાળા કેવા? તા આ પેાતાના ગામની છે. ! એવી રીતે અન્ય મતવાળા ચાહે જેટલા મિથ્યાત્વી કુદની છતાં જેએ આસ્તિકા છે. નાસ્તિકાની વાત જવા દઈ એ. જેને કે જીવ-પુણ્ય પાપ વિગેરે. નથી. ત્યારે જેએ આસ્તિકે તે બધા એકજ ધ્યેયને વળગેલા છે, ક્યા ? તેા આત્માના ઉદ્ધાર સંસારથી પાર પામવાનું ! તે તેમાં અલભ્ય હોઈ શકે નહિ. અલવ્યને સંસારથી પાર થવું તે નહિ માનવાનું. તેની માન્યતા ન હોય. પાશ્ચાત્ય જડવાદમાં એકલા જડવાદ છે ખીજું કંઈ નહિ. પાર ઉતરવાની સ્થિતિ તા આસ્તિકમાં જ દરેકે દેવ, ગુરૂ, ધમ માન્ય પશુ તે ડુખારનાર છે તેમ માન્યું' તે! ના! પણ મને તારનારા છે. કુદેવને માન્યા સુદેવ તરીકે તે માન્યું, શામાં? સૌંસારથી પાર ઉતરવામાં. કુશુરૂ માન્યા, કુધમ માન્યા, સુગુરૂ-સુધમ પણ સંસારથી પાર ઉતારનાર તરીકે માન્યા, દરેક આસ્તિકા દેવ-ગુરૂ-ધને માને છે? સ'સારથી પાર ઉતારનાર તરીકેની ઈચ્છાથી. અનાદિથી જન્મ-મરણ આસ્તિકાએ માન્યા. તેની પીડા ટાળવી તે જરૂરી માની તેમાં ત્રણ સાધના જરૂરી માન્યા, કથા ? દેવ-ગુરૂધમ દરેક આસ્તિકાએ દેવ-ગુરૂ-ધર્મની જરૂર શા માટે માની? તા સ'સારથી પાર ઉતરવા માટે સંસારને આધિ-વ્યાધિમય ગણ્યા તેથી પાર ઉતારવાના માન્ય
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy