________________
BEEN
-
-
૧
આગમ સં.
२२
વિરનિયં.
૪૦૮ વિ. સં. २०२८ વર્ષ ૭
માહ
सिज्झइ बुज्झइ मुच्चइ परिणिन्नाइ सबदुवख..मंतं करेइ મુમુક્ષુનું ધ્યેય
પુસ્તક
૨ 8
છે.
૧
ધમાત્મા શું છે?
ધર્માત્મા મુમુક્ષુ વૈરાગ્યવાન અને સમષ્ટિ તરીકે જે જીવે હોય છે, અગર જે જ પિતાના આત્માને ધર્માત્માદરૂપે પરિણમાવા માગતા હોય છે, તે સર્વજીનું એકજ એય હેય છે કે હું સિદ્ધઃ બુદ્ધ, મુકત, પરિનિવૃત અને સર્વદુબેને નાશ કરનાર થાઉં!
આ સિદ્ધપણું આદિના ધ્યેયની એટલી બધી પ્રબલતા અને ઉત્તમતા છે કે એ સિદ્ધપણાના ધ્યેય સિવાયના ત્યાગને પણ શાસ્ત્રકારો અત્યાગ માને છે, અને એ સિદ્ધપણાના ધ્યેયવાલાને અત્યાર હેય તે પણ ત્યાગવાળ કથંચિત્ માને છે.
આ કારણથી પરમર્ષિઓ જે જીવો સિદ્ધપણા આદિના ધ્યેય શિવાય વૈરાગ્ય આદિને આદરે છે, તેના માટે સિદ્ધપણા આદિના પ્રશ્નો થવાનો નિયમ કહેતા નથી. પણ જેઓ વૈરાગ્યાદિવાળા ન