SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન-૨૦ 4 સં. ૨૦૦૨ના આસો વ. ૬ વાર બુધ તા. ૧૬-૧૦-૪૬ वचनाराधनया खलु. શાસકાર મહારાજા આચાર્ય શ્રીમાનૂ હરિ સૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે પોડશક નામના પ્રકરણની રચના કરતા આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી ભવભ્રમણ કરી રહ્યો છે. જન્મ મરણના ચક્કર ઉપર ચગડેલમાં ફરતા બચ્ચાની માફક ફરી રહ્યો છે. આવો વિચાર કોને આવે ? તે કેવલ આસ્તિકોને ? જેઓ પિતાના મહેલની દશાએ આવ્યા છે, જેલની દશામાં બહાર કાઢયું છે. તેવાને વિચાર રહે છે કે હું અનાદિ કાલથી ભવામણ કરું છું. જન્મ-મરણમાં ભટકું છું. કારણ આસ્તિક જીવનને મહેલ ગણતું હોવાથી પિતાની આગળની-પાછળની પડખેની દશા વિચારે છે. કોણ? તે આસ્તિક ! તે જવનને મહેલ બનાવનારે હેય. કેમ ? મહેલમાં ચારે બાજુ બારી બારણા હાય ચાલુ મકાનમાં અમુક દિશામાં બારી જાળી હાય અમુક માળે તે હેય કે ન હોય પણ મહેલમાં તો ભેંય તળીએ પહેલે, બીજે, ત્રીજા માળે બધે જાળીઓ બારીઓ તેમ આસ્તિકનું જીવન તે મહેલ સમાન હોય, જેલ સમાન ન હોય તેથી તેના જીવનમાં આગળ પાછળ પડખેની દિશાને જોઈ શકે. કેણ? તે મહેલવાળે ! ઘર કે કેટવાળે જઈ શકે નહિ. ચારે દિશાએ જવાની છુટ હેય તે મહેલમાં, તેમ આસ્તિકનું જીવન જેલ સમાન નહિ પણ મહેલ સમાન. જેલ જેવું જીવન
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy