SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જી પ ભગવાન્ મહાવીર મહારાજને કેવલજ્ઞાન થવા પહેલાં ભગવાનના શ્રાવક ગણાતા આનન્દ સિવાયના ખીજા આનંદ નામના શ્રાવકને અવધિજ્ઞાન થયું હતું, અને તેણે ભગવાનને કેવલજ્ઞાન ઉત્પન્ન થવાની આગાહી જfલાવી હતી, અને ગૃહસ્થને અવધિજ્ઞાન તા ગુણુપ્રતિપનનેજ થાય છે, એ વિગેરે હકીકતથી ભગવાન્ હેલાં મગધમાં જૈનધમ નું પ્રવર્ત્તવુ' ઈ તિહાસસિદ્ધ હૈાવાથી મગધદેશમાં ધમ પ્રવત્તતા હતા એને લીધે શ્રેણિકમહારાજના રાજકુલમાં ધમ હાય તે આશ્ચય નથી. અને ધમની ભાવનાથી પણ મહારાજા શ્રેણિક શ્રમણુભગવાન્ મહાવીરમહારાજાના પરમભક્ત થયા હૈાય તે આશ્ચય નથી. Ma જયતિ શા or સ www. છી
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy