________________
.
* *
*
*
આગમ જયોતિ
છે
આગામે સં.
વીર નિ, સં.
૨૪૯૮ વિ. સં. ૨૦૧૮ વર્ષ–૭ શ્રાવણ
धम्मे य ण अपुब्वे विसिटोवमाइए
પુસ્તક
આ ધર્મ એટલે શું...??? .
અને છેતેની લેટેત્તરતા...!!! ER
જગતમાં કેઈપણ આસ્તિકવર્ગ ધર્મની ઉત્તમતાને માન્યા સિવાય રહી શકતો નથી.
જગતમાં જેમ સત્યવાદીપણાની, શાહુકારીની, સરલતાની, અને નિર્લોભી પણાની સ્થિતિ સર્વ મનુષ્ય મેળવી ન શકે તે પણ પિતાના ઉપર છાપ તે તેવી મરાવવા માટે જરૂર પ્રયત્ન કરે છે, તે ઉપરથી સ્પષ્ટપણે સુજ્ઞ મનુષ્ય સમજી શકે કે દરેક મનુષ્ય ભલે સત્યવાદી વિગેરેની અવસ્થાને ધારણ કરી ન શકે તે પણ તે સત્યવાદી પણ વિગેરેની દશાને જરૂર ઈષ્ટ તે ગણે છે, તેવી જ રીતે પરમાર્થદષ્ટિમાં મુસાફરી કરનારને જરૂર જણાશે કે જગતના છ ધર્મને ઈષ્ટ તરીકે તે ગણે છે.
કેમકે છે તેમ ન હોય તે કોઈપણ મનુષ્ય ઉમે કરતે હાય અગર ન કરતે હેય તે પણ તે ધનપણાના શબ્દેલી માખુશ