SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક –યું તથા નેહરાગમાં પાંચ ઈન્દ્રિયના વિષયને મેળવીને ભેગવવાની જ વાત મુખ્ય હેઈ તેને કામરાગમાં ભેળવી કેમ ન લીધે જુદે કેમ બતાવ્યું ? ઉત્તર-વાત સાચી છે ? દષ્ટિરાગમાં અવિવેક–અજ્ઞાનની પ્રધાનતા છે, તેથી દષ્ટિરાગ. સર્વજ્ઞ પ્રભુના માર્ગની પ્રાપ્તિમાં પ્રતિબંધક છે. માટે ક્ષાયિકભાવે પરમાત્માના શાસનપરને અવિહડ રાગ સમજણ-વિવેકપૂર્વક આત્માના નિસ્તારની જાગૃતિ સાથે હાઈ દષ્ટિરાગ ન કહેવાય. - કામરાગની વ્યાખ્યા વિષયેના રાગની તીવ્ર અવસ્થારૂપ-વિકારીવાસના રૂપ કામની મુખ્યતા વિવક્ષીને કરી છે. તેથી સનેહરાગઅને કામરાગ વચ્ચે અપેક્ષાકૃત અન્તર છે. તથા નેહરાગમાં તે આંધળી દષ્ટિ કે કામવાસનાની વિવક્ષા. ન કરીને માત્ર વ્યક્તિગત પ્રેમના સંબંધની મુખ્યતા ગણી છેતેથી નેહરાગને સ્વતન્ના જણાવ્યા છે. આ ત્રણ રાગનાં ઉદાહરણે નીચે મુજબના છે. દષ્ટિ રાગ-૩૬૩ પાખડીઓ કામરાગ-સંસારી વિષયાસક્ત છે સ્નેહરાગ-બળદેવ-વાસુદેવ. - આ ઉદાહરણો ઉપરથી ત્રણે રાગની ઉપર જણાવેલ વ્યાખ્યા સ્પષ્ટ થઈ જશે.
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy