________________
વાત્સલ્યનિધિ સ`ઘનાયક
[ ૫૫ ]
“ અને, જાહેર, મૌખિક શાસ્ત્રાર્થમાં જે સાચું ઠરશે, તેનો સ્વીકાર કરવા અમે તૈયાર જ છીએ. એમાં અમારા કોઈ આગ્રહ સમજવા નહિ.
66
પણ, લેખિતમાં-જે રીતે તમે નક્કી કર્યું છે-અમારી સમતિ ન સમજવી. કેમ, કે એમાં મધ્યસ્થને કાઈ પક્ષ તરફથી પાંચસો મળે, કાઈ હજાર આપે, ને કોઈ વળી એ હજાર પણ આપે. ”
શેઠ કહે : “ આમાં એવું નહિ અને ’
66
એમણે કહ્યું : “ નહિ અને તે ઘણું સારુ.. પણ અમારી તે જાહેર અને મૌખિક શાસ્ત્રામાં જ સમતિ છે. આમાં નહિ. ”
છેવટે શેઠે કહ્યું : “ હવે આપને બીજુ કાંઈ કહેવાતુ ન હેાય આમાં સહેજ ચીડના અને અણગમાને ભાવ હતા, એ તે તરત જ કહ્યું : “ તમે કુરાન તલવાર લઈ ને આવ્યા (અર્થાત્ ) અમારા મુસદ્દામાં સમતિ આપો, નહિ તે આ આપના માથે છે, એવુ સમજશે! નહિ. ”
તે અમે જઈ એ છીએ. ”
પછી શેઠ ઊભા થયા. વંદન કરીને રજા માગી, ત્યારે એમણે પેાતાના પેલા મુસદ્દાની નકલ શેઠને આપી, અને કહ્યું: “લા, આ અમારા જવાબ છે. ”
*
તરત વતી ગયા. એમણે છે, એમ ન સમજવું. બધા અપયશનો ટોપલો
:
એ લઈને જતાં જતાં શેઠ કહે “ મને ઠીક લાગશે તે હું આ મુસદ્દો આપીશ. ” એટલે તરત જ શ્રી વિજયનંદનસૂરિજીએ જવાખ વાન્યા “ તમે જે કાને અગે અમારી સ`મતિ, સૂચન ને સલાહ લેવા આવ્યા છે, તેની જરૂર હાય તા આપો, નહિ તે તમારી મરજી.
""
શેઠ ગયા. શ્રી વિજયન'નસૂરિજી તે ભવિષ્યની નક્કર કલ્પના કરીને જ બેઠા હતા કે (૧) આપણા મુસદ્દો મજૂર નથી જ થવાના. અને, એથી આપણને તા લાભ જ છે. આપણી તટસ્થતા નિબંધ રહે છે. (ર) શાસ્ત્રાર્થ માટે ઉત્સુક બંને પક્ષે ઘડેલા મુસદ્દા પ્રમાણે લવાદ નીમાશે, શાસ્ત્રાર્થ લેખિત થશે, અને એમાં પેાતાનાથી શકય તમામ પ્રયાસે સામા પક્ષવાળા આ પક્ષની સરળતાનો લાભ ઉઠાવશે. પરિણામે, આ પક્ષને નુકસાની જ ભાગવવાની રહેશે; અપયશના જ ભાગીદાર બનવુ' પડશે.
જૂના મુસદ્દા અનુસાર લવાદની નિમણૂક કરીને શાસ્ત્રાર્થ કરવાનુ` સહી કરનાર અને આચાર્ચીએ અને શેઠ કસ્તૂરભાઈ એ નક્કી કર્યું, અને તેનાં સ્થળ-સમય પણ નક્કી કરી લીધાં.
Jain Education International
બોટાદથી સૂરિસમ્રાટ રાહિશાળાના દેરાસરની પ્રતિષ્ઠા માટે ત્યાં પધાર્યા. ત્યાંથી પાછલા રસ્તે શ્રી વિજયનન્દનસૂરિજી અવારનવાર ગિરિરાજની યાત્રાએ આવતા. એકવાર
For Private & Personal Use Only
www.jainelibrary.org