________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[ ૧૭૩ ]
અવશ્ય ભાવિ–થનાર બનાવ-ને પણ જો પ્રતિકાર થતા હોત તેા નલ રાજા, રામચંદ્રજી તથા ધર્મરાજા યુધિષ્ઠિર જગતમાં દુઃખ પામત નહિ.
જે બનવાનું નથી તે નથી જ બનવાનુ, અને જે થવાનુ નથી : આટલા જ બેધ જો આત્માને પરિણમે તે તે કરનાર છે અને ભ્રાન્તિને દૂર કરનાર છે.
“ ચમાત્રિ ન તરાઈવ, માવિ ચેન સંચયા | इति चिन्ताविषघ्नोऽयं, बोधो भ्रमनिवर्तकः ॥
64
'ज्ञानिनोऽज्ञानिनश्चापि, समे प्रारब्धकर्मणी ।
न क्लेशो ज्ञानिनो धैर्यात्, मूढः क्लिश्यत्यधैर्यतः ॥
-જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, સમજણવંત આત્મા હોય કે બિનસમજવંત હાય, પણ બંનેને પ્રારબ્ધ કમ તા સરખું જ ઉદયમાં આવે છે; પણ સમજણના ઘરમાં રહેનાર આત્માને ધીરજ રહે છે, જેથી એને ક્લેશ થતા નથી. અને મૂઢ એટલે અિનસમજણુવત આત્માને આવા સમયે ધીરજ નથી રહેતી અને ક્લેશ થાય છે, જેથી તે નવા કખ ધ કરે છે.
બનવાનુ છે તે અન્યથા ધ ચિતારૂપી ઝેરના નાશ
“તમે તેા ખૂબ સમજણવત તથા વિવેકવત આત્મા છે, તેથી વધારે લખવાની જરૂર નથી.
“ શ્રી. ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવંત શ્રી મહાવીર મહારાજા શ્રી ગૌતમસ્વામી ભગવાનને કહે છે કે
“ગાઢાય વિવાન મુળો, સમય નોયમ ! માં તમાંથલ ||
~હે ગૌતમ! કર્મના વિપાકા ગાઢ છે, અણુધાર્યા આવીને ઊભા રહે છે, માટે સમયમાત્રને પ્રમાદ કરીશ નહિ.
Jain Education International
“ અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિકાલાખાધિત શ્રી વીતરાગધર્મ પામી, તથા તેની આરાધનાની સામગ્રી-મનુષ્ય અવતાર, પંચેન્દ્રિયપણું તથા સમજણુ અને શ્રદ્ધા પામી યથાશક્તિ મન-વચન-કાયાથી તેની આરાધનામાં ઉદ્યમવત રહેવુ, એ જ માનવજીવન પામ્યાનુ સર્વસ્વ છે, તેમ વિવેકી ભવ્ય જીવાનુ કર્તવ્ય છે.
શ્રી જ્ઞાની ભગવંતે દીઠેલ ક્ષેત્રસ્પર્શના હશે તેા પોષ શુદિ ૮ શનિવાર, તા. ૧૦-૧-૭૬ના રાજ પાલિતાણા પહેાંચવાની ધારણા છે. શ્રી દેવગુરુધ પસાયે તથા પ. પૂ. શાસન સમ્રાટના પુણ્યપસાયથી અમારી તખિયત વિહારમાં ઠીક રહી છે.”
માગશર વિદ ૭ :
આજે ભાયલા આવ્યા. પહેલાં જિનમાં ઊતર્યા. પછી ત્યાંથી પચાયતના ચારે
For Private & Personal Use Only
www.jainelibrary.org