________________
દ્રવ્યના આશ્રિત હોય તે ગુણ, એટલું જ છે. કણદના ગુણલક્ષણમાં વિશેષ ઉમેરે દેખાય છે. તે કહે છે કે, "द्रव्याश्रव्यगुणवान् संयोगविभागेष्वकारणमनपेश इति गुणलक्षणम्" ૧, ૧, ૧૬૫ અથત બદ્રવ્યને આશ્રિત, નિર્ગુણ, અને સાગવિભાગમાં અપેક્ષ છતાં જે કારણ ન થાય, તે ગુણ ઉમા
સ્વાતિના ગુણલક્ષણમાં ઉત્તરાધ્યયનના ગુણલક્ષણ ઉપરાંત કણાદના ગુણલક્ષણમાંને એક નિર્ગુણ એ અંશ છે તે કહે છે કે, “ચાયા નિr Tre” , ૬૦ અર્થાત “જે દ્રવ્યના આશ્રિત અને નિર્ગુણ હોય તે ગુણ.'
ઉત્તરાધ્યયનના અધ્ય૦ ૨૮, ગા. ૧૦ માં કાલનું લક્ષણ “વત્તાછળ પા”-વર્તનાત્રણ વાર અર્થાત “વર્તના તે કાલનું સ્વરૂપ. એટલું જ છે. કદના કાલલક્ષણમાં વર્તન પદ તે નથી જ, પણ બીજા શબ્દો સાથે અપર અને પર શબ્દ દેખાય છે. “મિર યુષિર ક્ષિમિતિ શારિત્તિ” ૨, ૨, ૬. ઉમાસ્વાતિત કાલલક્ષણમાં વર્તન : પદ ઉપરાંત જે બીજા પદ દેખાય છે, તેમાં પરત્વ અને અપરત્વ એ બે શબ્દો પણ છે. જેમકે “વના દિનાક રિચા परत्वापरत्वे च कालस्य" ५, २२ ।
ઉપર આપેલાં દ્રવ્ય, ગુણ અને કાલનાં લક્ષણવાળા તત્વાર્થનાં ત્રણ સૂત્રને ઉત્તરાધ્યયન સિવાય કંઈ જૂના શ્વેતાંબરીય જૈન આગમ અંગને ઉત્તરાધ્યયન જેટલું જ શાબ્દિક આધાર હોય એમ અદ્યાપિ જોવામાં નથી આવ્યું; પરંતુ વિક્રમના પહેલા-બીજા સૈકામાં થયેલા મનાતા કુંદકુંદનાં પ્રાકૃત વચને સાથે સ્વાર્થનાં સંસ્કૃત સૂત્રોનું ક્યાંક પૂર્ણ સાદસ્ય છે અને કયાંક બહુ જ ડું છે. શ્વેતાંબરીય સુત્ર