________________
UG
તત્વાર્થાવગમસૂત્ર ભાગ-૧ | અધ્યાય-૨| સૂચ-૩૪, ૩૫, ૩૬ વાગોળ, ભારંડપણી વિરલ આદિ ચર્મપક્ષવાળાં પક્ષીઓને ગર્ભ ગર્ભથી જન્મ, છે.
ત્તિ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ર/૩૪ના ભાવાર્થ :
સુગમ છે. રજા અવતરણિકા :
ત્રણ પ્રકારના જન્મમાંથી ગર્ભજન્મવાળા જીવો કથા છે, તે બતાવ્યું. હવે ઉપપાતજન્મવાળા જીવો કયા છે? તે બતાવે છે – સૂત્રઃ
नारकदेवानामुपपातः ।।२/३५।। સૂત્રાર્થ -
નારક અને દેવોનો ઉપપાત છે. ર/૩પI ભાષ્ય :
नारकाणां देवानां चोपपातो जन्मेति ।।२/३५।। ભાષ્યાર્થ:
નારા ... કનૈતિ | તારક અને દેવોનો ઉપપાતજન્મ છે=ઉપપાતક્ષેત્રની પ્રાપ્તિમાત્રથી જન્મ છે.
ત્તિ શબ્દ ભાગની સમાપ્તિ અર્થે છે. ર/૩પા ભાવાર્થ :
સુગમ છે. l૨/૩પતા સૂત્રઃ
शेषाणां सम्मूर्छनम् ।।२/३६।। સૂત્રાર્થઃ
શેષ જીવોને સંપૂર્ઝન જન્મ છે. ર/૩૬ ભાષ્ય :जरावण्डपोतजनारकदेवेभ्यः शेषाणां सम्मूर्छनं जन्म उभयावधारणं चात्र भवति, जरावादी