Book Title: Tattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 256
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૫૨, ૫૩ સૂત્રાર્થ વળી તારાઓની જઘન્ય સ્થિતિ અષ્ટ ભાગ=પલ્યોપમનો આઠમો ભાગ, છે. ગા૪/૫૨ા ભાષ્યઃ तारकाणां तु जघन्या स्थितिः, पल्योपमाष्टभागः । ।४ / ५२ ।। ભાષ્યાર્થ : तारकाणां : ||૪/૫રા સૂત્રઃ . પલ્યોપમાષ્ટમાઃ ।। વળી તારાઓની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો આઠમો ભાગ છે. ચતુર્માનઃ શેવાળામ્ ।।૪/૧૩।। સૂત્રાર્થ - શેષ જ્યોતિષ્ઠ દેવોને ચોથો ભાગ છે. Il૪/૫૩|| ભાષ્યઃ तारकाभ्यः शेषाणां ज्योतिष्काणां चतुर्भागः पल्योपमस्यापरा स्थितिरिति ।।४ / ५३।। इति तत्त्वार्थाधिगमाख्येऽर्हत्प्रवचनसङ्ग्रहे देवगतिप्रदर्शनो नाम चतुर्थोऽध्याय समाप्तः ।। ભાષ્યાર્થ : ૩૯ तारकाभ्यः સ્થિતિરિતિ । તારાઓથી શેષ જ્યોતિષ્ક દેવોને પલ્યોપમનો ચોથો ભાગ અપર સ્થિતિ છે=જઘન્ય સ્થિતિ છે. ‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ।।૪/૫૩૫ આ પ્રમાણે તત્ત્વાર્થાધિગમ નામના અર્હત્ પ્રવચનસંગ્રહમાં દેવગતિપ્રદર્શન નામનો ચોથો અધ્યાય સમાપ્ત થયો. ॥ II ચોથો અધ્યાય સમાપ્ત II ××× અનુસંધાન : તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258