Book Title: Tattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 241
________________ ૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર-૨૪, ૨૫, ૨૬ કોઈક પ્રકારની ઉચિત ભક્તિ કરતા હશે પરંતુ માત્ર શય્યામાં જ સદા સુખપૂર્વક સૂતાં જ તત્ત્વચિંતન કરતા નથી. II૪/૨૪॥ ભાષ્યઃ अत्राह के पुनर्लोकान्तिकाः ? कतिविधा बेति ? - अत्रोच्यते ભાષ્યાર્થ ઃ અહીં=સૂત્ર-૨૪માં કહ્યું કે લોકાંતિક દેવો ભગવાનના જન્માભિષેકાદિના પ્રસંગે વિશેષથી પ્રમુદિત થાય છે એ કથનમાં, પ્રશ્ન કરે છે – લોકાંતિક દેવો કોણ છે ? અને કેટલા પ્રકારના છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે - સૂત્રઃ ભાષ્યઃ સૂત્રાર્થ - બ્રહ્મલોકમાં આલય છે જેમને=નિવાસસ્થાન છે જેમને, એવા લોકાંતિક દેવો છે. ।।૪/૨૫।। - ब्रह्मलोकालया लोकान्तिकाः ।।४ / २५ । । ब्रह्मलोकालया एव लोकान्तिका भवन्ति नान्यकल्पेषु, नापि परतः, ब्रह्मलोकं परिवृत्याष्टासु વિષ્ણુ અષ્ટવિન્પા મવત્તિ ૫૪/૨।। ભાષ્યાર્થ: ब्रह्मलोकालया ભવન્તિ ।। બ્રહ્મલોકમાં જ નિવાસસ્થાનવાળા લોકાંતિકો છે. અન્ય કલ્પોમાં નથી, વળી પરથી પણ નથી−ત્રૈવેયકાદિમાં પણ નથી. બ્રહ્મલોકને પરિવૃત કરીને આઠ દિશાઓમાં આઠ વિકલ્પવાળા લોકાંતિક દેવો હોય છે. ।।૪/૨૫।। ભાષ્યઃ સૂત્રઃ तद्यथा ભાષ્યાર્થ ઃ તે લોકાંતિકદેવો આ પ્રમાણે છે ।।૪/૬।। - सारस्वतादित्यवन्यरुणगर्दतोयतुषिताव्याबाधमरुतो ऽरिष्टाश्च

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258