Book Title: Tattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 244
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૮, ૨૯, ૩૦ ભાષ્યઃ औपपातिकेभ्यश्च नारकदेवेभ्यो मनुष्येभ्यश्च यथोक्तेभ्यः शेषा एकेन्द्रियादयस्तिर्यग्योनयो भवन्ति ૫૫૪/૨૮।। ભાષ્યાર્થ - औपपातिकेभ्यश्च મત્તિ ।। યથોક્ત એવા ઔપપાતિક નારક, દેવોથી અને મનુષ્યોથી શેષ એકેંદ્રિયાદિ તિર્યંચયોતિવાળા જીવો છે. ૪/૨૮/ ભાષ્યઃ अत्राह तिर्यग्योनिमनुष्याणां स्थितिरुक्ता, अथ देवानां का स्थितिरिति ? । अत्रोच्यते ભાષ્યાર્થ ઃ અહીં=તિર્યંચયોનિનું સ્વરૂપ બતાવ્યું ત્યાં, પ્રશ્ન કરે છે તિર્યંચયોનિની અને મનુષ્યોની સ્થિતિ પૂર્વમાં કહેવાઈ=અધ્યાય-૩, સૂત્ર-૧૭ અને સૂત્ર-૧૮માં કહેવાઈ. હવે દેવોની કઈ સ્થિતિ છે ?=કેટલો કાળ તે દેવભવમાં અવસ્થાનરૂપ સ્થિતિ છે ?, એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે સૂત્રઃ સ્થિતિઃ ।।૪/૨૧।। સૂત્રાર્થ = સ્થિતિ (આગળમાં કહીશું.) Il૪/૨૯॥ ભાષ્યઃ - ૨૨૭ – સ્થિતિરિત્યત ધ્ધ વક્ષ્યતે ।।૪/૨૧।। ભાષ્યાર્થ ઃસ્થિતિ ત્યત ..... • વક્ષ્યતે ।। સ્થિતિ એ પ્રમાણે અત=આના પછી, ઊર્ધ્વમાં=આગળમાં, કહેવાશે. એ પ્રકારે ભાષ્યકારશ્રીએ પ્રસ્તુત સૂત્રથી પ્રતિજ્ઞા કરેલ છે. ।।૪/૨૯॥ સૂત્રઃ भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धम् ।।४ / ३० ।। સૂત્રાર્થ ઃ ભવનમાં વસનારા દક્ષિણ અર્ધના અધિપતિ એવા ઈંદ્રોની પલ્યોપમઅધિઅર્ધસ્થિતિ છે=અર્ધ પલ્યોપમ અધિક એવું પલ્યોપમ=દોઢ પલ્યોપમ, સ્થિતિ છે. II૪/૩૦||

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258