Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૦: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ દ્રષ્ટિએ આસ્તિકતાને પામીને આસ્તિક થયેલો ગણી મિથ્યાત્વ હોવાની પણ તે અભવ્ય માટે ના પા શકાય છે. મોક્ષને માટે નીચેની હકીકત વાચકવર્ગે છે. અર્થાત્ આથી કુદેવ વિગેરેને સેવા રૂપે ધ્યાનમાં લેવાની છે.
મિથ્યાત્વનો અસંભવ અભવ્યમાં છે એમ કોઇથી ૧. જે જીવોમાં ગોટલાની અંદર આંબા અને પણ કહી શકાય તેમ નથી પરંતુ જેમ દેવપણાની કેરીની લાયકાત છે તેવી રીતે મોક્ષ પામવાની કે પૂજા-સત્કાર-આદિકની ઇચ્છાએ સુદેવ સુગુર લાયકાત છે, તેવા જીવો સૂથમ એકેન્દ્રિયાદિપણામાંથી અને સુધર્મને માનવાવાળો અભવ્ય જીવ હોય અને બહાર પણ નીકળે ત્યારે સમજવું કે તે કોઈપણ તેવે વખતે તે અભવ્ય કુદેવ કુગુરૂ અને કુધર્મને કાળે મોક્ષ પામવાને લાયક જ છે. (જે ભવ્ય જીવ ન પણ માનતો હોય અને તેથી વ્યવહારની દ્રષ્ટિએ હોય તે જો ભવ્યપણું છતાં મોક્ષ ન પામવાનો હોય સમ્યકત્વના આચારવાળો તે અભવ્ય જીવ દેખાતો અર્થાત્ જાતિભવ્યત્વના સ્વભાવવાળો હોય તો તે હોય છે તે છતાં તેને તત્ત્વદ્રષ્ટિએ સુદેવાદિની ત્રસ આદિપણાને પામે જ નહિં. અર્થાત્ માન્યતા ન હોવાથી સમ્યદ્રષ્ટિપણાવાળો કહી ત્રસાદિપણાને પામવાવાળો ભવ્યજીવ જરૂર મોક્ષને શકાય નહિં. તેવી જ રીતે મોક્ષના સાધન તરીકે પામનારો જ હોય છે એટલે મોક્ષની ઇચ્છાવાળા કુદેવાદિની પણ માન્યતા ન હોવા સાથે અન્ય જીવોને ત્રસઆદિપણું મળ્યું એટલે મોક્ષ પામવાનો કારણથી તે કુદેવાદિની માન્યતા હોવાથી તેને તેવો નિશ્ચય થયો એમ સમજવું.
મિથ્યાદષ્ટિ પણ કહી શકાય નહિં. એમ જણાવે ૨. આહાર-શરીર, ઇંદ્રિય વિષય અને તેનાં છે, તો તે કોઇપણ પ્રકારે શાસ્ત્રીય દ્રષ્ટિએ વિરોધી
કહી શકાય નહિં. સાધનો તથા કુટુંબ વિગેરેની રમણતા કરનારો જીવ ભવોભવ ભટકે છે અને અનાદિથી રખડે છે, પરંતુ
૬. ઉપર જણાવેલી પાંચમી વાત પ્રમાણે જે જીવને મોક્ષ મેળવવાની ઇચ્છા થાય તે જીવ
મોક્ષની માન્યતા થયેલી છતાં જો તેના સાચા
ઉપાયોની માન્યતા થાય નહિં તો પાણી વલોવતાં એક પુદ્ગલપરાવર્ત જેટલા કાળમાં તો જરૂર મોક્ષ
તો કથંચિત્ પરંપરાએ માખણનું પરિણામ લાવી પ્રાપ્ત કરી શકે છે.
શકાય, પરંતુ મોક્ષના સાચા સાધનોનો અમલ થયા (જન્મ - જરા - મરણાદિકના વિકારે કરીને સિવાય મોક્ષની પ્રાપ્તિ તો કોઈપણ પ્રકારે થઈ શકે રહિત એવા મોક્ષને મેળવવાની ઇચ્છા કરનારો જીવ જ નહિં. જો મોક્ષના જે સાધનો આશ્રવનિરોધ, પોતાની અજ્ઞાનદશાને લીધે મોક્ષના સાધન તરીકે સર્વથા સંવર અને સર્વથા નિર્જરારૂપી છે તે મળી ચાહે તો કુદેવ, કુગુરૂ, કે કુધર્મની સેવા કરે, તો શકતાં ન હોય તો કોઈપણ પ્રકારે મોક્ષ થઈ શકશે પણ તે “એકપુદ્ગલ પરાવર્તનની અંદર મોક્ષ જ નહિં. કેમકે મધ્યસ્થ મનુષ્યોથી એ વાત તો મેળવવાની થયેલી ઇચ્છાના પ્રતાપે જરૂર મોક્ષ અજાણી નથી કે સર્વથા કર્મનો ક્ષય થયા સિવાય મેળવી શકે છે. આજ કારણથી મહાપુરૂષો અભવ્ય આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવવારૂપી જે મોક્ષ જીવોને મોક્ષની ઇચ્છા કોઇપણ દિવસ થાય નહિં તે પ્રાપ્ત થઈ શકતો જ નથી અને તેથી જ તેમ હોવાથી મોક્ષને મેળવવાની ઇચ્છાથી સેવાતા કર્મબંધનના સાધનોને દૂર કરવા દ્વારાએ મોક્ષના કુદેવો, કુગુરૂ કે કુધર્મરૂપી અતત્ત્વોની માન્યતારૂપ અભિલાષીઓએ આશ્રવનો નિરોધ કરવો જ