Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૭૬ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ પણ પરિગ્રહને તજીને આવેલા છે. લક્ષ્મીને લાત તો મોક્ષનો માર્ગ બતાવે. પાણીનું પૂર આવ્યું ત્યારે મારીને આવેલા છે. બે ઘડીના સામાયિકમાં તેટલો અંદર કઈ જમીન કઠીન હોય કે કઈ પોચી હોય વખત પરિગ્રહથી છૂટા ખરા કે નહિં? ધંતુરો એવી તે મુસાફર ન જાણે, પણ નાવિક જાણે છે અને ખરાબ ચીજ છે કે ખાતાંની સાથે ભ્રમિત કરી દે માટે તે બતાવે, તેમ શ્રીસર્વજ્ઞ ભગવાન જ સંસાર, છે તેમ લોભ પણ આત્માને ભ્રમિત કરે છે. લોભ સમુદ્રમાંથી તરવાનો રસ્તો જાણે છે અને બતાવે તે મોહરાજાનો મોટો સુભટ છે, મોટો સરદાર છે. છે. મોક્ષે જવાના માર્ગમાં મોહનો મોટો સરદાર, તેને ખુશ કરવા આત્માનું દાન નહિં કરવું? મૃદંગને મહામલ એવો લોભ - પરિગ્રહ આડે જે ઉભો છે. બેય બાજ તમાચા મારવામાં આવે છે. પૈસો પણ તે ટળે તો મોક્ષ મળે ? તેને ટાળ્યા વિના કંઈ ન બેય વખત લાત મારે છે, આવે છે ત્યારે પણ લાત વળે. મોક્ષમાર્ગના પ્રવાસીએ આ પરિગ્રહને ટાળવો મારે છે અને જાય છે ત્યારે પણ લાત મારીને જ જ જાઈ જાય છે. કોઇપણ વાતમાં કંઈ પણ ન સમજનારો ધર્મીઓ ધર્માનુષ્ઠાનમાં મનુષ્ય એક ગાંડા કે મૂર્ખ જેવો મનુષ્ય પણ જે દુનિયાદારીના કાકારવની તે વાતમાં બોલવા ઉભો થાય, જાહેરમાં એની
પરવા કરતા નથી??? મૂર્ખાઈ પણ દેખાય છતાં પૈસાના બળે પોતાનો
स्वस्थवृत्तेः प्रशान्तस्य બકવાદ રાખે આ બધું તેની પાસે દોલતની લાત
અવિરતિ કૃષ્ણજીનો દીક્ષા લેનારાઓને કરાવે છે. દોલત આવે ત્યારે છાતીમાં લાત મારી
માટે જાહેર ઢંઢેરો ! અક્કડ બનાવે છે અને જતી વખતે પીઠ પર ઘા
શાસ્ત્રકાર મહારાજ ભગવાન શ્રી કરી, લાત મારી ગરદન નીચી કરી નાંખી લાચાર
હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવોના બનાવે છે. આવી દોલત ખાતર ધર્મ ન કરાય,
કલ્યાણાર્થે ધર્મદેશના માટે અષ્ટક) પ્રકરણની દોલત તો દાનમાં જ અપાય.
રચના રચતા થકા જ્ઞાનાષ્ટકમાં જણાવે છે કે ઈતરોમાં બધું પ્રભુને અર્પણ ! સર્વસ્વ શ્રુતજ્ઞાનના ત્રણ પ્રકાર છે. શબ્દ સંભળાય અને સમર્પણ !! સ્વામીનારાયણ સંપ્રદાયમાં કંઠી બાંધી તેનો અર્થ જણાય તે શ્રત તેના વળી પ્રકાર શી રીતે? એટલે આવકમાંથી સેંકડે દશ ટકા વેરો આપવાનો એમ પ્રશ્ન થશે પણ શાસ્ત્રકાર મહારાજા જે ત્રણ લાભ થઇ ચૂકયો. કૃષ્ણ કહે છે કે હે અર્જુન! પ્રકાર જણાવે છે તે ફલની અપેક્ષાએ સમજવા. તે જે ખાય છે, પીએ છે, હોમ કરે છે, દાન કરે છે, ત્રણ પ્રકાર આ પ્રમાણે છે. અને તપ કરે છે તે બધું મને અર્પણ કર!” ૧. જેમાં માત્ર શ્રવણ છે, શ્રદ્ધા નથી, તે પ્રકારનું જૈનશાસનમાં આવું નથી. જૈનશાસનના ભગવાન નામ વિષયપ્રતિભાસજ્ઞાન છે.