Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૧૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
આગમોદ્ધારકની અમોઘદેશના
(ગતાંકથી ચાલુ) અનાદિના જ્ઞાનમાં આદિ ન હોય, છતાં તે કુતર્ક છે. જેની આદિ કે અંત ન હોય તેને છે કહેવું છે સંપૂર્ણ. અહિં પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે આદિ એમ શાની જૂઠું જણાવે? ગોળ ચૂડીમાં આદિ કઈ જાણે નહિં તો સંપૂર્ણ શી રીતે? અંત જાણ્યા વિના અને અંત કયો? સર્વજ્ઞ પણ વસ્તુને હોય તેવી જાણે. અનંત શી રીતે? કોઇ છોકરાને તેનું નામ પૂછવામાં કોઈ બીજા રૂપે જાણે નહિં. તેમ જગતની આદિ આવે તેના જવાબમાં તે એમ કહે કે હું મુંગો છું કે અંત વિદ્યમાન નથી, તો તે જ્ઞાની પણ શી રીતે આ કોણ માનશે? બોલે છે ત્યારથી તે મુંગો નથી તેનું અસ્તિત્વ જણાવે? કેવલજ્ઞાન અનાદિ અનંત એમ સિદ્ધ થાય છે. આ દ્રષ્ટાંતથી પ્રશ્ન પૂછે કે છે. તેમ વસ્તુ પણ અનાદિ અનંત છે. આથી જ્ઞાનની આદિ કે અંત કહી શકો નહિં તો સંપૂર્ણ જ્ઞાનનો અપૂર્ણતા ઠરતી નથી, પણ સંપૂર્ણતા અને હક્ક શી રીતે? વિચારો કે કુતર્ક સાચા પદાર્થોને વાસ્તવિકતા ઠરે છે. તે પાંચ જ્ઞાનો સ્વરૂપે જુદા કેવી રીતે ખોટા કરી દે છે?
છે. જ્ઞાનાષ્ટકમાં ફલ ભેદે જે ત્રણ પ્રકાર કહેવામાં ગુણઠાણે એકલા જ્ઞાનથી ચઢાતું નથી આવ્યા છે. તે ત્રણે પ્રકારોમાં જ્ઞાનમાં સ્વરૂપે
પણ પરિણતિથી ચઢાય છે. બિલકુલ ફરક નથી. જે વિષયપ્રતિભાસવાળો કહે
એક મેડા ઉપર થયેલા ખનનો કેસ ચાલે છે, તે જ પરિણતિજ્ઞાનવાળો કહે છે. અને તે જ છે, ત્યાં વકીલ સાક્ષીને ચિત્રવિચિત્ર પ્રશ્નો પૂછયા તત્ત્વસંવેદનશાનવાળો કહે છે. સ્વરૂપે જ્ઞાનમાં ફરક કરે છે. “કયારે ગયા હતા? કેટલી વખત ગયા નથી, પણ પરિસ્થિતિમાં ફરક છે. આંગળીપણામાં હતા? દાદરના પગથીયાં કેટલાં?” ખનના કેસને ફરક નથી પણ સીધી, ઉધી, વાંકી એમ પરિસ્થિતિ ઉડાડવાની આ તરકીબ છે. તેમ અહિં પણ આદિ ભિન્ન ભિન્ન હોઈ શકે છે. કે અંત કહે નહિ તે સંપૂર્ણ શી રીતે એમ કહેવું વિષયપ્રતિભાસજ્ઞાનવાળાને જ્ઞાન થાય, પણ