Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 448
________________ પડે. ૩૫ર શ્રી સિદ્ધચક્ર) વર્ષ૯ અંક-૨૨ (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ ધર્મનો પ્રારંભ આદિથી માનવો હોય તો શક્રસ્તવમાં (નમુત્યુર્ણમાં) ધર્મફેરફાધર્મદેશક ગુરૂતત્ત્વ પ્રથમ લઈ શકાય પણ અનાદિથી એમ સ્તવવામાં આવે છે. ધર્મદેશક તરીકે માનવામાં તો દેવ, ગુરૂ અને ધર્મ એજ ક્રમ લેવો પ્રથમ સ્થાન શ્રી તીર્થંકરદેવનું છે. કાલ ઉત્સર્પિણીનો હોય કે અવસર્પિણીનો હોય, ધર્મ બતાવવાનો દેવ, ગુરૂ, ધર્મ અનાદિથી છે પણ પ્રારંભ શ્રી તીર્થંકરદેવોજ કરે છે. છ આરાની બતાવનાર શ્રી તીર્થકર દેવ છે અપેક્ષાએ દેવની ઉત્પત્તિ પ્રથમ હોય છે. જગતની શંકા- જો ધર્મ અનાદિથી છે તો શ્રી તીર્થકરથી અપેક્ષાએ પણ પ્રથમ દેવ હોય. અને તોજ ગુરૂ લાભ શો? બને તથા ગુરૂ ધર્મને જણાવે. ગુરૂતત્ત્વ તથા ઇતરો પરમેશ્વરને બનાવનાર તરીકે માને છે ધમતત્વની જડ દેવતત્ત્વ છે. દેવતત્ત્વ પ્રથમ છે. જયારે જૈનો બતાવનાર તરીકે માને છે. ખાણમાં માટે અષ્ટક પ્રકરણમાં મહાદેવાષ્ટકની રચના કે કોઈપણ તેવા સ્થાનમાં હીરો તથા કાંકરો બને પ્રથમ છે. પાસે પાસે રહેલા છે. બંને પોતપોતાના દેવનું લક્ષણ ! દેવની ત્રણ અવસ્થા ! સ્વભાવાનુસાર રહેલા છે. તે હીરાને હીરા તરીકે, દેવનું લક્ષણ શું? જૈનદર્શનમાં દેવની ત્રણ કાંકરાને કાંકરા તરીકે ઓળખાવનાર દીપક છે. અવસ્થા કહી છે. - શ્રી ઋષભદેવજી ભગવાન જન્મ્યા તે પહેલાં ૧. કર્મકાય અવસ્થા. ૨. ધર્મકાય અવસ્થા. હિંસા, જૂઠ, ચોરી આદિથી પાપ નહોતું લાગતું એમ ૩. તત્ત્વકાય અવસ્થા. જીવ તીર્થંકર નામકર્મ બાંધી, નથી. હિંસાદિ દ્વારા પાપ બંધાય એ વસ્તુ સ્વભાવ તે છેલ્લા ભવમાં આવે નહિં ત્યાં સુધી કર્મકાય તો અનાદિનો છે. કાંઈ શ્રી તીર્થંકરદેવે તેવો સ્વભાવ અવસ્થા. છેલ્લા ભવમાં પ્રવ્રજયા અંગીકાર કરે બનાવ્યો નથી. પણ તેવી પ્રવૃત્તિ કરનારને પાપ લાગે ત્યારથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી ધર્મકાય છે અને તેવી પ્રવૃત્તિ નહિં કરનારને પાપ નથી અવસ્થા, કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ જગતના ઉદ્ધાર લાગતું, વળગતું એ બતાવનાર શ્રી તીર્થંકરદેવ છે. માટેની પ્રવૃત્તિ તે તત્ત્વકાય અવસ્થા. દેવની આ ત્રણ હીરા તથા કાંકરાનો ફરક જેમ દીપકે બતાવ્યો તેમ અવસ્થાઓ છે. શ્રી તીર્થંકર દેવાધિદેવે જગતની પરિસ્થિતિને સ્ત્રીના ગર્ભની કોઇક વિશિષ્ટ યોગ્યતા પ્રકાશિત કરી છે, બતાવી છે. બનાવી નથી. જાણી ચક્રવર્તી જન્મશે એમ કોઇક વિશિષ્ટ જ્ઞાની હિંસાદિથી પાપ થાય, તેના ત્યાગથી પાપ બંધાતું કહી શકે. કોઇક જ્ઞાની તીર્થંકરની ઉત્પત્તિ કોઇક રોકાય. આ ધર્મ કોઈએ બનાવ્યો નથી. અનાદિથી સ્ત્રીની કુક્ષિએ કોઈક યોગ્યતાને અનુલક્ષીને કહી છે. દેવાધિદેવ પ્રકાશક છે. બતાવનાર જરૂર છે. શકે.

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494