Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 460
________________ ૩૬) શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ શ્રી તીર્થંકરદેવના જીવની વિશિષ્ટ ભાવના! ઉદ્ધારની જ હોય છે. વાસસ્થાનકરૂપી દ્વાર તો શ્રીતીર્થકરેદેવના જીવની ભાવના સમ્યકત્વ જગતને ઉદ્ધારમાં દોરવાનાં છે, “તારો ઉદ્ધાર થાય સમયથી, ઉકત ભાવનાથી વિશિષ્ટ હોય છે. “જગત અગર કરું એવી ભાવના અગર એવા કથન માત્રથી કર્મથી મૂકાઓ' એવી ભાવનાને સ્થાને તેમની કાંઈ સરતું નથી. ભાવના એવી હોય છે કે “સમસ્ત જગતને - પ્રશ્ન : શ્રીશ્રેણિક મહારાજાએ કેવી રીતિએ જગતના સમસ્ત જીવોને કર્મના પંજામાંથી હું મુક્ત આરાધના કરી? કરી આ ભાવનાનો એ જ દેવતત્ત્વનો પ્રારંભ ! શ્રીશ્રેણિક મહારાજની આરાધનાનો વિચાર શ્રી તીર્થંકરદેવનો જીવ સમકિતી થાય ત્યારે પણ પણ કરવામાં તે જીવની પરિસ્થિતિ લક્ષ્યમાં લેવી પડશે. અન્ય તીર્થંકરદેવોનું શાસન વિદ્યમાન હોય જ. કોણિક ગર્ભમાં આવ્યો ત્યારે શ્રેણિક રાજાના કેમકે શ્રી જિનેશ્વરદેવોનું શાસન અનાદિ છે તેથી આંતરડાં ખાવાનો ગર્ભિણી કોણિકની માતા તીર્થકરના જીવને સમ્યકત્વ થતાં જ એ ભાવના થાય છે કે - જગતમાં શ્રીજિનેશ્વરદેવનું આવું (શ્રેણિકની રાણીને) થયો હતો. ઝળઝળતું શાસન વિદ્યમાન છતાં આ તમામ જીવો કોણિક અભયકુમારની છાયાથી - સેહથી રખડે છે કેમ? હું તેમનો ઉદ્ધાર કરું !” આવી દબાયેલો હતો. રાજયના સ્તંભરૂપ અભયકુમાર વિશિષ્ટ ભાવના જ તીર્થંકર નામકર્મ બંધાવે છે. હતા. છતાં તેને દીક્ષાની અનુજ્ઞા શ્રેણિકે કઈ રીતે આપી હશે? શંકા-તીર્થંકરનામ કર્મ તો વીશસ્થાનક અગર તેમાંના એક કે એકથી વધારે વાવત્ વિશે સ્થાનકની અભયકુમાર દીક્ષિત થયા બાદ કોણિકાદિ આરાધનાથી બંધાય છે ને! યતઃ વીસાઈ મથRIT તરફના ત્રાસની કલ્પના શ્રેણિક મહારાજાને નહોતી બરાબર છે. એ સ્થાનકોની આરાધનામાં પણ આ એમ નહિં. છતાં દીક્ષા પોતે જાતે કઈ રીતિએ ભાવનાનું અસ્તિત્વ હોય જ. સમસ્ત જગત અપાવી હશે? એ હૃદયનો ખ્યાલ તો કરો ! અરિહંતાદિની ભક્તિ તરફ જોડાય. હું તીર્થ એવું દેવાધિદેવ ભગવાન શ્રી મહાવીર મહારાજા પ્રભાવક, એવું ઉન્નત બનાવું કે સર્વ જીવો સિદ્ધોની તો સર્વજ્ઞ હતાને! અભયકુમારની દીક્ષા થવાથી, સાધના કરે.” આવી ભાવના હોય. તાત્પર્ય કે પછી શ્રેણિકને કારાગૃહે જવું પડશે, કોણીક તથા અરિહંત, સિદ્ધ કે કોઇપણ પદની ભક્તિ, ચટક રાજાનું યુદ્ધ થશે વગેરે જાણતા હતા. છતાં સાધનાદિમાં ભાવના તો જગતના જીવ માત્રના અભયકુમારને દીક્ષા ભગવાને સ્વયં આપી હતી ને!

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494