Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૫૯ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ ફલ જૈનશાસ્ત્ર યથાસ્વરૂપ જરૂર બતાવે છે અને શાસ્ત્રમાં આ રીતે કથન છે કે કોઇપણ (વાસ્તવમાં તે બતાવવાનો હેતુ પણ દુઃખથી જીવોને કાલમાં જ્ઞાનીને જયારે જયારે પૂછવામાં આવે છે બચાવવાનો છે) પણ જીવો કર્મોનું ફલ ભોગવો ત્યારે આ એકજ જવાબ છે કે - “એક નિગોદનો એમ કહેનારું આ શાસ્ત્ર (આ શાસન) નથી. અનંતમો ભાગ જ સિદ્ધિ પદને પામેલો છે. કાયમને જૈનશાસન દંડ માટે નથી, દયા માટે છે. આવા માટે આ એક જ જવાબ નિશ્ચિત છે. તો પછી આખું જીવો દયાપાત્ર (કરૂણાપાત્ર)છે. સુખ-દુઃખ કર્માધીન જગત કર્મથી મૂકાઓ” એવી ભાવના શા માટે? છે. જીવન મૃત્યુનું અવલંબન આયુષ્ય છે. “શા માટે ભાવનામાં આખા જગતનો સમાવેશ શા માટે? ઓછું આયુષ્ય બાંધ્યું કે મુઓ શા માટે? પાપ કર્યું કદંબમાં કોઈ માંદો હોય, માંદગી વધી ગઈ હોય, કે સજા થઇ” એમ બોલાય નહિ. અલબત્ત ફલ અંત અવસ્થા હોય, ડીગ્રીધર ડોકટરો-નિષ્ણાત વૈદ્યો પાપનું છે પણ પાપી, પાપના પ્રતાપે દુઃખ ભોગવતો હાથ ખંખેરીને ગયા હોય તો પણ આપણો અભિપ્રાય દુઃખી તર્જનાયોગ્ય નથી. દયા યોગ્ય છે. માટે જ તેને જીવાડવાનો જ હોય ને ! જો સૌજન્ય હોય બીજી ભાવના કોઈ પણ જીવ દુઃખી ન થાઓ, તો તો અભિપ્રાય તો જીવાડવાનો જ હોય. પણ બાંધેલા કર્મોને જ્ઞાન તથા તપ, પશ્ચાત્તાપ
અભવ્યાદિ આત્માઓ સમ્યગદર્શનાદિ ન પામે, આદિથી નાશ કરનાર થાઓ એવી છે.
મોક્ષ ન મેળવી શકે તેથી સમકિતિની ભાવનામાંથી સમકિતિની આ બે ભાવના સંસારની તેઓ બાતલ થતા નથી. તેવાઓ મોક્ષે ન જાઓ” સામાન્ય સ્થિતિને અનુલક્ષીને છે.
એવી વૃત્તિની, ત્રીજી ભાવના સંભાવના પણ નથી. સમકિતિની ત્રીજી ભાવના પુરાતાં નારિ ભાવના તો એ હોય કે તે દુર્ભવી કે અભવ્ય ન “આખું જગત કર્મના પંજામાંથી મુક્ત થાઓ'! કોઠો હોય તો સારું. ન માં શબ્દ છે. “આખું સુધર્યો હોય તો પરહેજીવાળી દવા ઉપયોગી થાય જગત પણ સર્વ કર્મ ક્ષય કરો!” આવી વિસ્તૃત - અસર કરે. મોક્ષમાં રહેવા માટે ત્યાં શાશ્વત ભાવના છે. ‘એકલા જૈનો જ કર્મથી છૂટો અને રહેવાનું શાશ્વત રહેવા માટે કર્મથી સર્વથા રહિત બીજાઓ રખડો' એવી મલીન, ભાવના, સંકુચિત થવું પડે. ભાવનામાં આખા જગતનો સમાવેશ છે. ભાવના સમકિતિની નથી. “આખું (સમસ્ત) જગત કર્મથી મૂકાઓ !” ત્યારે
આ ત્રણેય પ્રકારની ભાવનાઓ પ્રશ્ન થશે કે કદાપિ સર્વજીવો શું મોક્ષે જવાના છે!
શ્રીતીર્થંકરદેવના જીવ સિવાયના અન્ય સમકિતિ ના! ના હોડું પુછા વિIIT મમિ ૩ત્ત
જીવોની હોય છે. तइया, इक्कस्स निगोयस्स अणंतभागो य