Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
* શ્રી સિદ્ધચક્ર -
વર્ષ : ૯:]
ભાદરવા વદ ૦))
[અંક ૨૩-૨૪
તંત્રી પાનાચંદ રૂપચંદ જ ઝવેરી જ
શા
ઉદેશ છે છે. શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ અને
વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના છે અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો રે જ કરવો........ ... વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
આગમોદ્ધારકની અમોપદેશના.
(ગતાંકથી ચાલુ)
અઢાર ક્રોડાક્રોડ સાગરોપમ જેટલા લાંબા સમય કર્મકાય અવસ્થા તે બનવામાં કારણભૂત છે. સુધી મનોરથ માત્ર તત્કાળ ફળતા તે વખતે આપણે ઉપકારી છે. એ દેવાધિદેવની અવસ્થાથી જ ત્યાગ ભૂલા પડયા છીએ, ભોગો રોગરૂપ છે, ત્યાગમાં સુખરૂપ લાગ્યો. સુખ છે' એ ખ્યાલ પણ કયાંથી હોય? નથી શ્રીજિનેશ્વરદેવનો આત્મા કર્મની સમપ્રકૃતિના આત્માનું ભાન, નથી આત્મ સ્વરૂપનું જ્ઞાન ત્યાં ઉપશમાદિકથી સમ્યકત્વ પામે છે. અન્ય જીવો પણ ત્યાગ ત્યાગમાં સુખ, ત્યાગનો રાગ વગેરે લાવવા સમ્યકત્વ તો તે જ રીતિએ પામે છે પણ તેમનામાં કયાંથી? ત્યારે તે બન્યું શી રીતે? શ્રી જિનેશ્વરદેવની ભાવ અનુકંપા સાથે “તરું’ એ ભાવના પણ હોય છે