Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text ________________
પત્ર
૩૮૮ શ્રી સિદ્ધચક્ર) વર્ષ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧
પત્ર સંઘયાત્રા પત્ર ૧૮૧, ૨૦૫, ૨૨૯, ૨૫૩ આરાધનાને લીધે તિથિ કે તિથિને લીધે
આરાધના.
ટાઇટલ અંક ૧૯ ભીખમપંથી (તેરાપંથી) યોને લાયક નેત્રાંજન
છએ જીવનિકાયની દયાનું વિધાન શ્રી જિનેશ્વર અંક ૯-૧૦ ટાઈટલ દેવે કહ્યું છે.
૩૦૯ સમ્યગુજ્ઞાન અને મિથ્યાજ્ઞાન કયાં કયાં અને કેમ? વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થા. ૩૨૪
ટાઈટલ અંક ૧૧-૧૨ જૈનશાસનમાં જ્ઞાનનું સ્થાન. ટાઇટલ અંક ૨૦
નવા વર્ષનો પ્રારંભ અને સાંવત્સરીક પર્વ ૩૨૫-૩૪૧ પ્રાર્થનાની પ્રધાનતા ટાઇટલ અંક ૧૩-૧૪
શ્રી વર્ધમાન જૈન આગમ મંદિરમાં થતા શ્રીગણધર શાંતિની સીધી સડક ટાઈટલ અંક ૧૫-૧૬ મંદિરની રૂપરેખા પરંપરાના ત્યાગીઓને કરવું જોઇતું અનુકરણ ૨૮૦ શ્રીશ્રમણ સંઘ પુસ્તક સંગ્રહ
૩૩૦ શ્રી દેવસૂર તપાગચ્છ શાસનમાં પડેલ ભેદ ભગવાન જિનેશ્વરનું ત્રિલોકનાથપણું કેમ? સાંધવાનો રસ્તો તિથિના મતભેદને ટાળવાનો
ટાઇટલ અંક ૨૧ સચોટ માર્ગ
-
સદ્ગુરૂ અને મલ્લુરૂનો વિભાગ ટાઇટલ અંક ૨૨ ૨૮૧
નવમા વર્ષનું અંતિમ નમ્ર નિવેદન ૩૭૩ તિથિ ભેદના નવા પંથીઓ જમાલિ નિન્દવના
શ્રી વર્ધમાન જૈનાગમ મંદિર સંસ્થા પાલીતાણામાં ભાઈ ખરા કે?
૨૮૧ તામ્રપત્ર ઉપર પીસ્તાલીસે આગમો કોતરાવવા તિથિ ચર્ચા સંબંધી
૩૮૨ નવમા વર્ષનો વિવિધ વિષયક્રમ
૩૮૩ મુંબઈના જૈન ગૃહસ્થોને મળેલો અપૂર્વ અવસર
શ્રી જૈનશાસનમાં અહિંસાનું ઉચ્ચ સ્થાન કેમ? ટાઈટલ અંક ૧૭-૧૮ માં
ટાઈટલ અંક ૨૩-૨૪
૩૨૯
૨૮૨
માટે.
ગ્રાહકોને વિજ્ઞપ્તિ આવતા અંકથી શ્રીસિદ્ધચક્ર પેપરનું દશમું વર્ષ શરૂ થશે.
અમારા માનવંતા ગ્રાહકોને વિનંતિ કરવામાં આવે છે કે આ પત્રનું લવાજમ તુરત મોકલી આપવામાં મહેરબાની કરવી.
અત્રેના સ્થાનિક ગ્રાહકોએ એક માસની અંદર લવાજમ ભરી જવું.
જે ઠેકાણે આ પેપર ફ્રી મોકલવામાં આવે છે તેમને આ વર્ષે લવાજમ મોકલી આપવા વિનંતિ કરવામાં આવે છે.
જેઓ ગ્રાહક તરીકે ચાલુ રહેવા ઇચ્છતા ન હોય તેઓએ મહેરબાની કરી તુરત લખી જણાવવું, જેથી ધાર્મિક સંસ્થાને નુકસાન ન થાય.
એક માસમાં લવાજમ જેમનું નહિં આવે તેમને વી.પી. કરવામાં આવશે. (તંત્રી)
Loading... Page Navigation 1 ... 486 487 488 489 490 491 492 493 494