Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૩૭૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ ચર્ચા માટે તૈયાર કરવાની દુઃખદ ફરજ બજાવવી રામપંથીના અનેક આચાર્ય, ઉપાધ્યાય અને પડી, કારણ કે હું શાન્ત અને વૃદ્ધ તપસ્વી તરફ સાધુઓને પત્રો લખીને, રૂબરૂ ચર્ચા કરી સત્ય માર્ગ ભક્તિ અને રાગને ધરાવનાર છતાં ભગવાન સ્વીકારવાની તકો આપ્યા છતાં, તેઓ આશ્ચર્યની જિનેશ્વર મહારાજના શાસન અને અવિચ્છિન્ન વાત છે કે જે શ્રી જિનેશ્વર ભગવાનના વચન ઉપર પ્રભાવશાળી શ્રીતપાગચ્છની તરફ ભક્તિ અને આર્થિક – કૌટુંબિક અને શારીરિક સુખોનો ભોગ રાગથી ઓછો ખેંચાણવાળો નહોતો, પરંતુ મારા આપીને સાધુપણું ગ્રહણ કર્યું છે. તેને લજ્જા પમાડે પ્રયત્નમાં મને સ્પષ્ટ માલમ પડયું કે રામપંથીના તેવી રીતે માત્ર નિરૂત્તરપણું અને અન્ધાનુકરણ રામ શ્રીકાંતનું જ તેની પાછળ તુત ઉભું થયેલું હતું સિવાય કંઈપણ બીજું દાખવવામાં આવ્યું નથી. કંઇક અને તેથી તે વૃદ્ધ તપસ્વી શાંતમૂર્તિના નામે તેણે અંશે મને સંતોષ હતો કે શાસનપક્ષીય સમર્થ સહીયો કરાવવાના પ્રપંચો કરવામાં બાકી રાખી પચાસજી મહારાજ વિગેરે સાધુઓ મુંબઈ પધાર્યા નથી અને અનેક વખત મારા દ્વારાએ શાસનમાં છે, અને રામપંથીયોના સમર્થ નેતા પણ મુંબઈ નિર્ભર સામાચારી થાય તેને માટે દુઃખદ હદયે પણ પધાર્યા છે, એટલે જરૂર શ્રી જૈનશાસન અને તે શાંતમૂર્તિ વૃદ્ધ તપસ્વીને ચર્ચાના ચોગાનમાં અવિચળ એવો છે તેનો શ્રીતપાગચ્છ પોતાના ચાહવા કરવા માટે અનેક વખત દુઃખદ ફરજ ભાગલા સાંધી શકશે, પરંતુ મને સાંભળીને આશ્ચર્ય બજાવવી પડી. અંતે રામ શ્રીકાન્તોનું ભદ્ર ભદ્ર પણું થયું છે કે રામપંથના સમર્થ નેતા તિથિચર્ચાનું નામ સ્પષ્ટ થયું. અને તે વૃદ્ધ તપસ્વી શાન્તમક્તિને તે પણ લેતા નથી તો પછી નિર્ણય કરવાને તૈયાર તો ભદ્ર ભદ્રાંદિના પ્રતાપે જ ખુણામાં પેસી જઇ ખુણાની થાય જ કયાંથી? પરંતુ કિવદન્તીથી એમ સંભળાય જ મોઝમઝાહ લેવી પડી. જો કે આ વસ્તુ મારે છે કે - તેઓ પ્રતિનિધિ થવાની વાતો કરે છે તો કરવાની કે જાહેરમાં મૂકવાની અંશે પણ જરૂર શું? તેઓ રાયચંદ્રના મતની સામે થયા, નહોતી, પરંતુ શાસન અને શાસનના અવિચળ બેચરદાસની સામે થયા, કાશીવાળા ધર્મવિજયજી સ્થંભરૂપ શ્રીતપાગચ્છના ભેદને નિવારવા માટે સામે થયા, પોતાના ગુરૂના અભિમાનવાળા પક્ષને દુઃખદ હૃદયે પણ મારે તેમ કરવું પડયું છે અને પોષવા માટે પટ્ટધરની ચર્ચામાં પડ્યા, યુવકોની તેને માટે હું શાસન માર્ગની અવિચળતા અને દઢ સામા પડ્યા, કોન્ફરન્સની સામા પડયા, માન્યતા જાહેર કરવા સાથે તેવા શાન્તમૂર્તિ વૃદ્ધ દિગમ્બરોની સામા પડ્યા, એ વિગેરે શાસનના તપસ્વીને થયેલા વ્યર્થ દુઃખનો મિચ્છામિ દુક્કડ દઉં કામોમાં શાસનના ઘોરીઓ તરફથી તેમને તો તે કોઈપણ પ્રકારે હું અનુચિત થતું માનતો નથી. પ્રતિનિધિપણું લીધું હતું ખરું? જો તેમ બન્યું જ