Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 483
________________ ૩૮૩ શ્રી સિદ્ધચક) વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ નવમા વર્ષનો વિવિધ વિષયક્રમ (આ વિષયમાં સમાલોચના - સાગર સમાધાન વિગેરે વિષયો જુદા તારવેલા નથી તો તે તે સ્થાને જોઈ લેવા વિનંતી છે . તંત્રી) આ અમોધ દેશના ૪ એ દર્શન સોનું અને જ્ઞાન સુગંધ કથાનુયોગનો ઉદેશ પણ કલ્યાણનો જ છે ૩૦ પત્ર નવકાર શબ્દથી તેમજ અર્થથી શાશ્વતો છે ૩૨ નવપદની આરાધનામાં વિશિષ્ટ તત્ત્વત્રયી બનાવટી આધ્યાત્મીની દશા ધોબીનો કૂતરા (સુદેવ, સુગુરૂ, સુધર્મ)ની આરાધના છે. ૧૨ જેવી છે. ઉત્કૃષ્ટ પુણ્યવાનના પંથે પામરને પણ પગલાં ચોરની ચતુરાઇ ચૂલાને યોગ્ય છે. ૩૪ મંડાવનાર ગુરૂમહારાજ છે. પવિત્ર માન્યતાવાળું જ્ઞાન તે જ જ્ઞાન છે. જૈનશાસન (શ્રમણસંઘના સંચાલક ગુરૂવરો છે. ૧૪ જીવાજીવાદિ નવતત્ત્વોનું જ્ઞાન એ જ જ્ઞાન છે વહીવટની વ્યવસ્થા એટલે હેંચણી અને તે જ જ્ઞાન જરૂરી છે. ૩૫ ઉપાધ્યાયજી શિક્ષક હોઈ શાસનની જડરૂપ છે. ૧૬ વિનયથી જ્ઞાન મેળવવામાં જ્ઞાનની આરાધના છે. ૩૬ સાધન સામગ્રી વિના વ્યવસ્થાપક વ્યવસ્થા જ્ઞાનથી તો સ્થળ દેખાશે પણ ત્યાં પહોંચવા શી રીતે? તો ચરણથી ચાલવું પડશે શાસન માટે સહાયક સાધુ વર્ગ જ છે. કરે તે ભોગવે” એ નિયમ સાચો નથી પણ ૧૭ વિરમે તે બચે' એ નિયમ સાચો છે. ૩૭ હીરો ઘોઘે જઈ આવ્યો ! બચવા ઇચ્છનારે ચારિત્રને આરાધવું જ જોઇએ. જૈનદર્શનની આસ્તિકની વ્યાખ્યા ૧૮ તત્ત્વત્રયીની આરાધનાની પરીક્ષા ઓળીરૂપે દેવતત્ત્વની માન્યતામાં ઈતરોમાં ઘણા મતભેદો છે. ૨૦ છ છ માસે નિયત છે. સન્માનની ઇચ્છા નથી માટે જ માનનીય છે. ૨૩ જ્ઞાન એ જ્ઞાન માટે આરાધ્ય નથી પણ દયા શ્રી સમ્યગદર્શન સ્વાવલંબી રત્ન દીપક છે. એટલે સંયમ માટે આરાધ્ય છે. દુનિયામાં પણ વફાદારીને પ્રથમ સ્થાન છે. અનંત દ્રવ્યચારિત્રો વિના ભાવ ચારિત્ર ન શ્રીમહાવીરના કેવલી સાતમેં તથા શ્રીગૌતમ આવે એ એક નિયમ છે. સ્વામીજીના કેવલી પચાસ હજાર. ૨૪ વિરમે તે બચે આરાધનાથી ફલપ્રાપ્તિ છે. ૨૭ ચારિત્રમાં અશુભનો ત્યાગ - શુભનો આદર ધ્યેયશુદ્ધિ એજ સમ્યગદર્શન. ૨૮ ગુણનું ગ્રહણ કર્મક્ષયના મુદા સાથે છે. ૪૮

Loading...

Page Navigation
1 ... 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494